Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram
Catalog link: https://jainqq.org/explore/034512/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Hoe 150 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ હિંદનાં દેશી રાજ્યો. (ગુજરાત તથા રજપુતાણા સિવાય) – 388933– રચનાર શા. કુબેરભાઈ મોતીભાઈ ભાદરવા ઇલાકે રેવાકાંડા અમદાવાદ મામાની હવેલીમણે અમદાવાદ યુનીટેડ પ્રીન્ટીંગ અને જનરલ એજન્સિ કંપની “લીમિટેડ ના પ્રેસમાં * રણછોડલાલ ગંગારામે છાપ્યાં સંવત ૧૯૪૬ સને ૧૯૯૦ કીમત રૂ૩-૦-૦ સર્વ હક ગ્રંથકતાએ રાખ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા. મહારાણા શ્રી ફતેહસિંહજી ઠાકોર સાહેબ ઓફ ભાદરવા. આપને મારા પ્રતે પ્રેમભાવ, તેમજ આ પને રાજ્ય મળ્યા પછી આપે રાજ્ય ચલાવવામાં જે કુશળતા અને હુશીઆરી બતાવી છે અને પ્રજા તે પોતાની કૃપાદ્રષ્ટી બતાવી છે તેની યાદગીરી તરીકે અને આપ કેળવણીને ઉત્તેજન આપવા અને ગ્રંથ કર્તઓને આશ્રય આપવાઈ તેજારી ધરાવે છે-એ સઘળાની યાદગીરી તરીકે હું ગ્રંથ કર્તા આ લધુ ગ્રંથ આપને અર્પણ કરૂછું તે સ્વીકારશે. આપને તાબેદાર કુબેરભાઈ મોતીભાઈ શા. જ છે ને રાણા+'બess છે ? : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. અત્રેના રહીશ મી. કાળીદાશ દેવશંકર તરફથી સને ૧૮૮૪ની સાલમાં ગુજરાત રાજસ્થાન અને સને ૧૮૮૭ની સાલમાં રાજપુતાણું એ રીતે બે પુસ્તક બહાર પડેલાં છે. તેઓ હિંદના બીજા દેશી રાજ્યોનો હેવાલ બહાર પાડવાના હતા; પણ રાજપુતાણાનુ પુસ્તક બહાર પાડ્યા પછી મંદગી ભોગવી થોડા વખતમાં દેવલોક થયા એ ઘણુ દીલગીર થવા જેવું છે, પણ ઈશ્વર કૃપા હોય તે ખરી. જેવી રીતે ભૂગોળ પૃથ્વી ઉપરને ચીતાર આપણી નજર આગળ ખ કરી બતાવી આપે છે તેવી રીતે ઇતિહાસ અસલના વખતમાં શાશા બનાવ બન્યા તેનો ચીતાર બતાવી આપે છે. અને તેથી તે બને વિછો એક બીજા સાથે વળગેલા છે. આ પુસ્તકમાં મેં તે બંને વિષયોને દાખલ કરેલા છે. આ સિવાય તેને લગતા બીજા વિષયો પણ દાખલ કરવામાં આવ્યા છે. હિંદમાં ઘણાં એક મોટા દેશી રાજ્યા છે, પણ તે જાણવાને ગૂજરાતી ભાષામાં કંઈ પણ સાધન નથી. તેથી તે બેટ પુરી પાડવા મિ આરંભ કીધે હતો અને તેમાં હવે હું ઈશ્વર કૃપાથી ફતેહમંદ નીવડ્યો છું. ગુજરાત રાજસ્થાન અને રાજપુતાણા એ બે પુસ્તક બહાર પડેલાં છે તેથી ગૂજરાત અને રાજપુતાણા આ પુસ્તકમાંથી બાતલ કરેલાં છે. આ સિવાય હિંદનાં તમામ મોટાં તોપનાં માન મળતાં રાજ્યો દાખલ કરવામાં આવેલાં છે. આ પુસ્તક રચવામાં મુખ્ય મદદ–કલ માલસનનું નેટવરટેટસ એક ઇડીઆ, બાંબે ગેઝટીઅર, હન્ટરનું ઈમ્પીરીઅલ ગેઝીટીઅર ઓફ ઇન્ડીઆ, લોકનાથ ગેસનીધીમાડર્ન હીસ્ટ્રી ઓફ ઇન્ડીઅન ચીફસ, રાજા, જમીનદારો વગેરે ભાગ ૧, ભૂગોળનું વર્ણન, જયુબીલી સંવત સર વગરે ઘણાં અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો, વારસિક રીપોર્ટ, અને વર્તમાન પની પ્રસંગોપાત મદદ લીધી છે અને તેથી તેમના કર્તાને ભારે આભારી થયો છું. કેટલીક હકીક્ત બહારથી પણ મેળવી છે. આ પુસ્તક સાફ અક્ષરે લખવામાં અને હસ્વ દીર્થ વગરેની ભૂલો સુધારવામાં મારા નાના ભાઈ પરસોતમ મોતીભાઈ તથા સાવલીની ગૂજરાતી સ્કુલના માસ્તર પ્રેમાનંદે સારી મદદ આપી છે. આ સિવાય ભાદરવાના કારભારી રા. ભાઈલાલભાઈ વૃજભાઈ તરફથી કેટલીક મદદ મળી છે તેથી તે સવનો આભારી થયો છું, આ પુસ્તક નામદાર સરદારો તથા સદગૃહસ્થોની સેવામાં મુકતી વેળા મારે કહેવું જોઈએ કે તે ઉપયોગી અને મનપસંદ થાય તેમ કરવાને બનતી કાળજી રાખી છે તો પણ તેમાં કંઈ ચુક નજર આવે તો મને સુચવશો કે જેથી બીજી આવતીમાં સુધારવામાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણીકા. - ૨ ૫. જ સ ન જ ર સ જે ૧૪૫ , ૧૪૮ વિષય. પૃષ્ઠ. હિદની સરહદો, હકીકત, ઈતિહાસ ઈત્યાદી... • ૧ હૈદ્રાબાદ.... .. • મહિસુર.. .. મધહિંદજસિ.. ગ્વાલીઅર ઈદાર છે. • ભોપાળ ... ... રેવા - ઉચી તેહરી) ધાર ... , દેવાસ - દતી આ જાવરા રતલામ . પન્ના. . રાજગઢ . - ૧૫૮ નરસિંહગઢ, .. ૧૫૯ ઝાબુઆ - સીલાણ . . ૧૬૨ સીતામૈવ.. સંપતર .. ચીરકારી , છત્રપુર , અજયગઢ... બીજાવર ... ... બાણી.. આળરાજપુર વઢવાણું . ૧૭૫ ખીલચીપુર . .. ••• ૧૭૭ બેરદા : " નાગેદ .. • મહીર • • ૧૭૯ વિષય. મુબાઈ ઈલાકો . કોલ્હાપુર • • • ૧૮૩ કરછ... . ખેરપુર ... સાંવતવાડી.. જીરા .. મદ્રાસઈલાકો ત્રાવણકોર... ... ૨૨ કોચીન ૫૬ કોટા .. રામનાદ ... ૨૪૧ પંજાબઈલાકો ૨૪૩ કાશ્મીર .. २४९ પતીઆલા.. ૨૫૩ ભાવલપુર, ૨૫૯ ઝીંદ.. २१४ નાભા : २९६ કપૂરથલા . ૨૬૮ મંદી.. ... કહલૂર (વિલાસ ચંબા... .. २७४ સુખેત . મરકોટલા સિરમુર • • • ૨૭૯ ફરીદકોટ ... વાવ્યપ્રાંત ઈલાકો • રામપુર • • બનારસ (કાશી) • • ૨૮૮ તેહરી (ગઢવાળ). • ૨૯૧ બંગાળાઈલાકો . . ર૮૪ સિકિમ . .. કુચબિહાર .. ટીપેરા - • મણીપુર ૩૦૭ ૨૭૧ છે. જ - ૨૭૭ ••• ૨૧ ન • ર S • રદ - •• ૩૦૧ - ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ હિંદનાં દેશી રાજ્યો. હિંદની સરહદેા, હકીકત, ઇતિહાસ ઇત્યાદિ. હિંદ—એ દેશ ભરતખંડકે હિંદુસ્થાનના નામથી ઓળખાય છે. અને તે એશિઞા ખંડની દક્ષિણે આવેલોછે. સીમા-ઉત્તરે હિંદુકુશ, કારાકોરમ અને હિમાલય પર્વત, પૂર્વે જંગલ અને ડુંગરા છે, દક્ષિણે હિંદી મહાસાગર. નેરૂત્યે અરબી સમુદ્ર અને પશ્ચિમે સુલેમાન અને હાલા પર્વતો આવેલા છે. બ્રિટીશ બ્રહ્મદેશનો જે ભાગ ઈંગ્રેજ સરકારને હાથ આવેલછે તે, ખગાળાને લગતા સ્માશામ, આરાકાન, પેજી, માતાઞાન અને બ્રહ્મદેશ ઈગ્રેજ સરકારને હાથ આાવવાથી તે બધાને જોડી તેનું નામ “ બ્રિટીશ બ્રહ્મદેશ” એવું પાડવામાં માન્યું છે, તથા તેને રાજકીય બાબતોના સબધે હિંદુસ્થાનમાં ગણેલા છે. પ હિંદના પંદર ભાગ ગણવામાં માન્યા છે, તે પૈકી ૧ સ્વતંત્ર હાડી રાપો, ૨ પોર્ટુગીઝ, ૩ ફ્રેન્ચ સંસ્થાનો—એ ત્રણે ભાગોને ખાદ કરતાં મા દેશમાં સ્માશરે ૧૪૦૦૦૦૦ (ચૌદ લાખ) ચોરસ માઈલ જમીનનું ક્ષેત્રફળ અને વસ્તી સ્માશરે ૨૫૫૦૦૦૦૦૦ (૫સીસ કરોડસ્મતે પચાસ લાખ) માણસની છે. તે પૈકી ઈંગ્રેજ સરકારના ખાલસા મુલકની ૮૦૦૦૦ ( માઠ લાખ એંશી હજાર ) ચોરસમાઇલ જમીન તથા ૨૦૦૦૦૦૦૦૦ ( વીસ કરાડ ) માણસની વસ્તી બાદ કરીએ તો હિંદનાં દેશી રાજ્યોના તાબામાં ૫૨૦૦૦૦ ( પાંચ લાખ વીસ હજાર ) ચોરસ માઇલ જમીન તથા ૫૫૦૦૦૦૦૦ ( પાંચ કરોડ મને પચાસ લાખ ) માણસની વસ્તી છે, એમ નિર્માણ થઈ શકે છે. ,, માખા હિંદુ ઉપર નામદાર ઈંગ્લાંડનાં મહારાણી તરફથી એક વાઇસરાય અને ગવર્નર જનરલ ” એ હોદાનો મુખ્ય અધિકારી મમલ ચલાવે છે. તેના તાબામાં ગવરના, લેટેનેન્ટ ગવરનરો, ચૌ કમીશનરો અને ગવર્નર જનરલના એત્રએ હાદાના મુખ્ય મુખ્ય ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) અમલદારા છે. મુંબાઈ ઇલાકાના ગવરનરનું મુખ્ય મથક મુંબાઇ, મદ્રાસ ઇલાકાના ગવરનરનું મદ્રાશ, બંગાળા ઇલાકાના લેફ્ટેનેન્ટ ગવરનરનું કલકતા, પંજાબ ઇલાકાના લેફ્ટેનેન્ટ ગવરનરનું લાહાર, વાક્ય પ્રાંતોના લેફ્ટેનેન્ટનું અલહાબાદ, મધ્ય પ્રાંતોના કમીશનરનું નાગપુર, બ્રહ્મદેશના ચીફ કમીશનરનું રંગુન, શ્વેસુરના ચીફ્ કમીશનરનું ખાંગલોર, હૈદ્રાબાદના એજંટ સુધી ગવરનરનું હૈદ્રાબાદ, રાજપૂતાણાના એજંટ સુધી ગવરનરનું માજી, મધ્ય હિંદ એજન્સિના રાજ્યોના એજંટ ટુ ધી ગવ રનરનું ઇંદોર અને વડોદરાના એન્ડ્રુટ ટુ ધો ગવરનરનું વડોદરા એ પ્રમાણે મથકો છે. સ્મા બધા અમલદારો હિંદના વાઇસરાય અથવા ગવર્નર જનરલની સત્તા નીચે તથા તે બધા તેને જવાખદાર છે. વાઇસાય અથવા ગવર્નરજનરલ કલકતામાં રહેછે; તોપણ ગરમીના દિવસેામાં પંજાબમાં સીમલા નામનુ શહેર હિમાલયના દક્ષિણ ઉતાર પર, ત્યાં રહેછે. શિવાયના ખાકીના ત્રણ ભાગ જેવાંકે ૧ સ્વતંત્ર પહાડી રાજ્યો, પોર્ટુગીઝ સંસ્થાનો મને ફ્રેન્ચ સંસ્થાન એ સ્વતંત્ર છે. તેમના મુલકપર ઈંગ્રેજ સરકારની હકુમત કે દેખરેખ કંઈ પણ નથી. પહાડી રાજ્યોમાંના નેપાળ અને ભૂતાનના મુલકમાં બ્રિટીરા રેસીડન્ટ રહેછે; પરંતુ તે રાજ્યપ્રકરણી કામામાં કઈ પણ જોઈ શકતો નથી. પોર્ટુગીઝના સંસ્થાનનો મુખ્ય અમલદાર ગવનરજનરલ કહેવાય છે અને તે ગોવામાં× રહે છે. તેની નીમનોક પોર્ટુગાલ દેશના રાજા તરફથી થાયછે. કેન્ચ સંસ્થાનનો મુખ્ય અમલદાર ગવરનર કહેવાયછે. તે પાંડેચરીમાં રહેછે તેની નીમનોક ફ્રાન્સ દેશના રાજ્ય તરફથી થાયછે. દેશનુ સ્વરૂપ-૬નીગ્મામાં જે જે જાતની જમીન છે, તે સર્વ જાતની જમીન મા દેશમાં સમાએલી છે. મા દેશમાં કોઈ કોઈ ઠેકાણે રેતીનાં મેદાન, ઊંચા પર્વતો, ખીણો, જંગલો, નદીચ્યા, પાધરો અને રસાળ દેશ ઞી રહેલો છે. ડુંગરમથી નીકળતું મીઠું, કોલામાંથી ! પ્રગોવા એ શહેર દક્ષિણમાં સાવંતઞાડી જીલ્લાની દક્ષિણે છે. *પાડૅચરો એ શહેર મદ્રાસ ઇલાકાના પૂર્વ કાંડા ઉપર મુદ્રાશથી માલને ટેછે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દક્ષિણમાં www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (૩) નીકળતા હીરા અને પથ્થરમાંથી બનતાં અકીકને માટે હિ સ્થાન અતિ પ્રખ્યાત છે. મહારાણી વિકટોરીઆના મુગટમાં શોભતો કોહિનુ+ રન પણ હિંદુસ્થાનમાંથી જ હ. પર્વત–હિમાલય, વિધાચળ, પૂર્વ અને પશ્ચિમઘાટ, આબુ, અરવલી, પાવાગડ અને ગીરનાર વિગેરે પર્વતોથી ભરતખંડની કીત સોમેર ફેલાઈ રહી છે. નદીઓ–ગંગા, યમુના, સરસ્વતિ, ગોદાવરી, સિંધુ, મહાનદ, બ્રહ્મપુત્રા, સતલજ, નર્મદા, તાપી, સાબરમતી, મહી, કૃણા, ઇરાવતી વિગરે અનેક નદીઓ જેમાં નહાવાથી હિંદુ લેક પવિત્ર થાય છે એવી નદીઓ ભરતખંડમાં આવેલી છે. યાત્રા વિગેરેનાં પ્રસિદ્ધ સ્થળ–બનારસ (કાશી), એ સરસ્વતિ દેવીનું મુખ્ય મથક છે, ગયા, અયોધા, છપૈયા, મયુર, ગોકુળ, બદ્રિનાથ, વઢાવન, પુષ્કળરાજ, કાંકરોલી, સિદ્ધપુર, ચાંપાનેર, નાસિક, સેતબધુરામેશ્વર, જગન્નાથપુરી વિગરે છે. આ સિવાય કલકત્તા, પટના, મદ્રાશ, ત્રિચીનાપલિ, મુબાઈ, પુના, અહમદાવાદ, અજમેર, લાહોર, અલ્હાબાદ, જબલપોર વિગેરે મિટા શહેર છે. હવા-મુખ્યત્વે કરીને મનુષ્ય જાતને અનુસરતી છે. સિમલા, આબુ, મહાબળેશ્વર, ઉત્તકમંડ, દા. લીંગ વિગેરે સ્થળે હવાને માટે પ્રખ્યાત છે. નિપજ–રૂ, ઘઉં, બાજરી, ડાંગર, જવ, મકાઈ, ચણ, રાઈ, તુવેર, તમાકુ, અફીણ, ગુલાબ, શેરડી, ગળી, ભીંડી, તલ વિગરે થાય છે. ભરતખંડમાં અતિ ઉપયોગ અને સુંદર ઝાડ ઉગે છે. સાગ, સીસમ, સૂખડ, સાલ, ચંપ, આંબા, આંબલી, બાવળ, સેતૂર, નાળિએરી, સોપારી. વાંસ અને બીજાં અનેક જાતનાં ઝા આ દેશમાં થાય છે. ખનિજ-લે, તાંબુ, કોયલા, સૂરોખાર, મીઠું, સેનુ, રત્ન મેતી વિગેરે છે. જનાવર–વાઘ, હાથી, સિંહ, હરણ, ઘોડા, બળદ, ભેંસ, બકરાં ઇત્યાદી છે. સાપની જાત પુષ્કળ છે. પશુ પક્ષી ઘણી જાતનાં માલમ પડે છે. લોક–હિંદુ મુસલમાન, યુરોપી કોહિનુર રત્ન મછલીપટ્ટણ અને હૈદ્રાબાદની વચ્ચેના પ્રદેશમાંથી જો હતો. તે ઈ. સ. ૧૮૫૦માં મહારાણી વિકટોરીઆને હાથે આ વ્યો. આ રનના અકસમાત જણ કડકા થયા. કોહિનુર મહારાણી વિકટોરી આ પાસ છે, બીજો રસીઅન ડાયમંડ અને ત્રીજો દરોઆનર (તેજનો ભંડાર) છે. કોહીનુરનુ વજન હાલ ૩૨ ૮ ગ્રેન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) મન વિગરેછે. ધર્મ—હિંદુ, મુસલમાની, જૈન, શિખ, ખ્રિસ્તી, બ્રહ્મસમાજ વિગરે ધન છે. પર્વતનાં જંગલી માણસા મહાકાળીના ભંયકર સ્વરૂપને માનેછે. ભાષા—ગૂજરાતી, હિન્દુસ્તાની, મરેઠી, તેલગી, ખગાળી, ઉર્દૂ અને ઈંગ્રેજી એ મુખ્ય ભાષા છે. ઇતિહાસ—આ દેશનું નામ હિંદુ સ્થથવા હિંદુસ્થાન, અને તેના રહેવાસીઓનું નામ હિંદુ, એ બને પરદેશીઓએ પાડેલાં છે. કોઇ જુના સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથમાં એ નામ નથી; તેમાં તો દેશનું નામ ભરતખંડ કે માયાતૃત અને પ્રજાનું નામ આર્યં લખ્યાં છે. હિંદના પ્રાચિન ઈતિહાસ સંબધી જેજે માહિતી મળે છે તે માત્ર કલપીત વાતા અને દંત કથા શિવાય ખીજી રીતે મળી શકતી નથી. ઘણા વિદ્વાનોનો એવો મત છે કે હિંદુ લોક મા દેશના અસલના વતની નથી; પણ તે ઉત્તર અને વાવ્યકોણ તરફના મુલકમાંથી માવેલા જણાય છે. હિંદુસ્મામાં બ્રાહ્મણ, ક્ષત્રી અને વૈશ્ય એ જાતો એક્ઝી વખતે આ દેશમાં આવી હાય એમ જણાતું પણ તે એકપછી એક એમ અનેક ટોળાં થઈને આવ્યા. તેમાં પહેલ વહેલા દેશના ધણી રજપૂતો (ક્ષત્રી) થયા. શુદ્ર જાતી જેવા કે ભીલ, સાન્થલ વિગરે જે લોક અસલના વતની હતા તેમને પાધર દેશમાંથી ખસેડી રજપૂતોએ સ્થાપના કરવા માંડી. તેગ્મા પ્રથમ ઉત્તર ભાગમાં વસ્યા અને ત્યાર પછી ધીમે ધીમે દક્ષિણ તરફ વસ્યા, ઘુનામાં જુનુ રાજ્ય સ્થોધામાં હતું એમ હિંદુ ગ્રંથકારો કહેછે. મા ઠેકાણેથી સૂર્ય અને ચંદ્ર વંશની ઉત્પત્તી થઈ. સૂર્યં વશના પહેલા રાજા મનુનો કુવર ઈશ્વાકુ થયો તેની સતા વનમી પેઢીએ રાજા રામચંદ્રજી થયા; તેમણે દક્ષિણ ઉપર સ્વારી કરી પોતાના યુદ્ધ ચાતુર્યથી લકાંના રાજા રાવણને માયા અને તેથી તે મેટલા બધા પ્રખ્યાત થયા કે પ્રાચીન વખતના લોકે તેમને દેવાંશી તરીકે માન્યા મને માજ પણ તે એક ઇશ્વરી અવતાર તરીકે મનાય છે. ચંદ્ર વંશમાં પહેલા રાજા ચંદ્રમા થયો તેના વશમાં કેટલીક પેઢીએ પાંડવ અને કારવ થયા. આ બંને એક કુટુંબની બે શાખા હતી. વિચિત્ર વિષઁ એ નામના રાજાને પાંડુ અને ધૃતરાષ્ટ્ર એ નામના બે કુંવર હતા; તેમાંના પાંડુને અરજીન વિગેરે પાંચઅને ધૃતરાષ્ટ્રને દુર્યોધન વિગરે૧૦૦ કુંવર હતા. તેમની વચ્ચે દિલ્હીની પાસેના હસ્તિનાપુરની ગાદીને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ લડાઈ થઈ તેમાં છેવટ પાંડું પુત્ર (પાંડવ ) જીત્યા. પણ લડાઈમાં પિતાના સગા અને સ્નેહીઓના ઘાત થવાથી ખેદ પામી હિમાલય ઉપર જઈ દેહ છોડ્યો. આ બંને કુટુંબો વચ્ચે જે લડાઈ થઈ તે મહાભારતનું યુદ્ધ કહેવાય છે અને તે યુદ્ધ ઘણું કરીને ઈ. સ. પુર્વ ૧૪૦૦ વરસ - પર થયું હશે એમ અનુમાન થાય છે. જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ રાજ્યોની ઉથલપાથલ થતી ગઈ અને તેથી રાજ્યોમાં ફેરફાર થઈ ગયા. ઉજ્જૈનમાં વિક્રમ રાજાના સમયથી તે આ દેશપર મુસલમાનોની સ્વારીઓ થઈ ત્યાં સુધી આ દેશમાં ઠામ ઠામ રજપૂત લોકનાં રાજ્ય હતા. પરંતુ તેમાં કોઈ હિંદુસ્થાનને ચક્રવર્તિ રાજા થયો નથી. ઈ. સપૂર્વે ૩ર૭ના વરસમાં યુરોપ ખંડમાંના ગ્રીસ દેશમાંથી મહાન સિકંર પાદશાહ આવ્યો. તેને પાળે કાઢવાને રજપૂતોએ ઘણી લડાઈએ કરી પણ તેમાં તે હાર્યા તે પણ સિકંદરની ફોજના માણસોએ આ દેશમાં આગળ વધવાને ના પાડી તેથી તે પાછો ગયો. કેટલાંક વરસે વિત્યા પછી હિંદુસ્થાન પર મુસલમાનોએ સ્વારીઓ કરવા માંડી. ઈ. સ. ૭૧૨ માં બસરાના* સુબાએ મહમદ કાસમ નામના સરદારને સિંધ પર મોકલ્યો. એ વખતે સિંધમાં દાહીર નામનો રજપૂત રાજા રાજ કરતો હતો, અને તેની રાજધાની દેવલ નગરમાં હતી. કાસમે તેના નગરને લૂટયું અને ત્યાંની વસ્તીને કતલ કરી. આ વખતની લડાઈમાં દાહીર રાજા પડ્યો. પછવાડેથી રજપૂતોએ મુસલમાનોને હાંકી કહાડ્યા અને દેશ પાછો જીતી લી. ઈ. સ. ૯૭૭માં ગિજનીના સુલતાન સબક્તગીને લહેરના અશ્વનંદી વંશના રાજા જયપાળ ઉપર સ્વારી કરી તથા તેને છતી કેટલાક દેશ તાબે કરી લી. ઇ. સ. ૧૦૦૧ માં ગિજનીના સુલતાન મહમદે હિંદ ઉપર પહેલી સ્વારી કરી. તેણે જુદી જુદી વખત થઈને હિંદ ઉપર ૧૨ સ્વારીઓ કરી તેણે દેશને લૂટી ઘણું નુકશાન કર્યું, ઘણું હિંદુઓને મારી નાંખ્યા તથા વટાળ્યા. વળી તેણે હિંદુઓના દેવળ તોડી નાખ્યા; પણ તેણે આ દેશમાં ગાદી સ્થાપવા વિચાર કી નહોતો. તેના વંશમાં ઈ. સ. ના બારમા સૈકાની * આ શહેર એશીઆઈ તુર્કસ્તાનમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ આખરના વરસમાં ગિજનીની ગાદીએ શાહબુદીન ઘોરી નામના પાદ. શાહ થયો. તેણે હિંદુ સ્થાન પર સ્વારીઓ કરી; તે વખત હિંદુસ્થાનમાં ચાર મોટા રાજ્યો હતાં. ૧ દિલ્હીમાં પૃથુરાજ ચહુઆણનું રાજ્ય, ૨ ક જમાં જયચંદ રાઠોડનું રાજ્ય, ૩ ચીતોડ ( વિડ) માં પેલોતનું રાજ્ય, ૪ અણહિલવાડ પાટણમાં સોલંકી રાજ્ય હતું. આ ચાર રાજાએને હિંદના બીજ નાના રાજાઓ ખંડણી આપતા હતા તથા કામ પડે લશ્કર લઈને મદદે આવતા હતા. દિલ્હી અને કનોજના રાજ્યની હદ કાળી નદીથી થતી હતી. મિ. ધુ નદી સુધીનાં દિલ્હીથી પશ્ચિમ તરફનાં રાજ ઉપર દિલ્હીના રાજાનું ઉપરીપણું હતું. એ રાજ્યની હદ–ઉત્તરમાં હિમાલય, પશ્ચિમમાં સિંધુ નદી, દક્ષિણમાં રણ અને આરાવલીના ડુંગરોને કાળી નદીથી થતી હતી. આ ચહુઆણ રાજાના તાબામાં ૧૦૮ ખંડીઓ રાજા હતા. કજના રાઠોડ રાજ્યની હદ–ઉત્તરમાં હિમાલય સુધી, પૂરને કાશી સુધી, તથા ચંબલ નદી ઓળંગીને બુદેલખંડ સુધી હતી, દક્ષિણે મેવાડ અને પશ્ચિમિકાળી નદી સુધી હતી. મેવાડના રાજ્યની હદ– ઉત્તરમાં અરાવલી પર્વત, દક્ષિણમાં ધાર, પૂર્વમાં કનોજની હદ અને પશ્ચિમમાં અણહિલવાડ પાટણના રાજ્ય સુધી હતી. અણહિલવાડ પાટણના રાજ્યની હદ –ઉત્તરે રણ, દક્ષિણે દરીઆ કીનારો, પૂર્વ મેવાડ તથા ધારનો મુલક અને પશ્ચિમે સિંધુ નદી સુધી હતી. આ સિવાય દક્ષિણમાં નાનાં નાનાં પણ ઘણાં રાજ્યો હતાં. - શાહબુદીન ઘોરીએ ઈ. સ. ૧૧૯૩માં પૃથ્વીરાજ ચઆણને પકડી દિલ્હીનુ રાજ્ય ખાલસા કર્યું. તેમજ ઈ. સ. ૧૧૯૪માં જયચંદ્ર રોડને હરાવી કનોજનું રાજ્ય પણ ખાલસા કર્યું. દિલ્હીની પાદશાહી–શાહબુદીનધારીએ દિલ્હી અને કનોજનાં રાજ્ય ખાલસા કર્યા પછી દિલ્હીમાં કુતુબુદીન નામનો એક સુબો મુકી પોતે ગિજની પાછો ગયો. શાહબુદીને પંડે તથા કુતુબુદીને જુદી જુદી વખત હિંદુસ્થાનના બીજા ભાગોમાં સ્વારીઓ કરી ઘણે મુલક છતી લીધો હતો. ઈ. સ. ૧૨૦માં શાહબુદીન ઘોરીને કોઈએ ઘાત કર્યો. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વખત લાભ લઈ ઈ. સ. ૧૨૦૬માં સુબા કુતુબુદ્દીને સ્વતંત્ર થઈ પાદશાહી પદ ધારણ કર્યું તથા દિલ્હીમાં તપ કરી તે પર બેઠો. આ વખતથી મુસલમાન ખરેખરા હિંદના ધણ થયા. કુતુબુદીન એ ગુલામવંશનો પહેલો રાજા હતા. તેના વશમાં ઈ. સ. ૧૨૦૦થી તે ઈ. સ. ૧૨૯૦ સુધી દિલ્હીની ગાદી રહી. આ જ વરસમાં કુતબુદીન, આરામ અલ્તમસ, રૂકનુદીન, રજીઆબેગમ, બેરામ, મસુદ, નાસરૂદીન, બલબન અને કુબાદ એ નામના દશ પાદશાહ થયા. છેલ્લા કકુબાદને તેને વછર જલાલ-ઉદ-દીને મારી નાંખ્યો અને પોતે ગાદીએ બેઠો. ખીલજીવંશનો પહેલો પાદશાહ-જલાલ-ઉદ-દીને ઈ. સ. ૧૨૦૦ માં ગાદીએ બેઠો. તેના વંશમાં ઈ. સ. ૧૩૨૦ સુધી દિલ્હીની ગાદી રહી. જલાલ-ઉદ-દીનની પછી ઈબ્રાહીમ, અલાઉદીન ખુની, ઉમર અને મુબારક એ નામના પાદશાહ થયા. અલાઉદીને કરણવાધેલા પાસેથી ગૂજરાત જીતી લીધું અને તેની રાણી કમળાદેવીને પોતાની માનીતી છેગમ કરી સ્થાપી, તથા કરણની કુંવરી દેવળ દેવીને પકડી મંગાવી પો. તાના બેટા સાથે સાદી કરાવી. છેલ્લા પાદશાહ મુબારકે એક ટેડને પોતાને વજીર બનાવ્યો. તે હિંદુ ધર્મ છેમુસલમાન થયો તેથી તેનું નામ ખુશરૂખાં પાડવામાં આવ્યું હતું. તેણે ઇ. સ. ૧૩૨માં પોતાના પાદશાહને મારી નાંખ્યો અને પોતે દિલ્હીના તHઉપર બેઠો. વળી તેણે પાદશાહના જમાનાની બીજી ઓરત હતી તેમને પોતાના કેડ સગાઓ સાથે દીધી. આથી કરીને ઘણા મુસલમાન ઉમરાવો તેના પર કોપ્યા. વળી રજપૂત રાજાઓ પણ દિલ્હીની પાદશાહી ઉપર હેડ પાદશાહ થવાથી તેના પર અદેખાઈ કરવા લાગ્યા. માજી પાદશાહનો સેનાપતિ આસુદીન તઘલખ ફોજ લઈ પંજાબ તરફ એ હતો આ ખબર સાંભળી દિલ્હી આવ્યો અને ખુરૂખાને કોલ કર્યો. ગ્યાસુદીન બીજા સરદારની મદદથી ગાદી પર બેઠો. સામુદીન તઘલખવંશનો પહેલો પાદશાહ હતો. તે ઈ. સ. ૧૩૨૦માં ગાદીએ બેઠાં. તેના વંશમાં મહમદ તઘલખ. કીજશાહ, ગ્યાસુદીન (બી), અબુબકર, નાસરૂદીન, સિકંદર અને મહમદશાહ એટલા પાદશાદ થયા. મામુદીન લાદો પાદશાહ હતો. તેના અને તેના બેટા મહમદ નવલખના અમલના વબનમાં રાજપુતાણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ (૮). શિવાય આખા હિંદુસ્થાનનો ઘણેખ મુલક દિલ્હીને તાબે થઈ ગયો હતું. તે પણ મહમદ તઘલખ ગાંડા જેવો હતો તેથી તેના વખતમાં કેટલાંએક મુસલમાની સ્વતંત્ર સંસ્થાન બંધાયાં. ઠેકાણે ઠેકાણે બંડ ઉડ્યાં. તેણે ઘણુઓને કતલ કર્યા. તે લડાઇઓમાં દોડા દોડ કરતે હતો. તે છેવટ સિંધની એક લઢાઈમાં ભરાયો. તઘલખવંશને છેલો પાદશાહ મહમદશાહ થયો. તે મંદ બુદ્ધિને હતો. તેના વખતમાં પ્રાંતોના સુબેદાર સ્વતંત્ર થઈ બેઠા. ઇ. સ. ૧૩૯૮ માં તિમુરલિંગ નામે મુગલ પાદશાહે તારી દેશથી આવીને દિલ્હી ઉપર સ્વારી કરી. તેણે પ્રથમ દેશને લૂટયો તથા બાળ્યો અને હજારો માણસનાં ખુન કર્યા. પાદશાહ ગુજરાત તરફ જતો રહ્યો અને તૈમૂરલિંગ દિલ્હીમાં પેઠો. તેણે પાંચ દિવસ સુધી દિલ્હીમાં લૂટ અને કતલ ચલાવી. તેના ગયા પછી પાદશાહ ગૂજરાતથી પાછો આવ્યો પણ બો અમલ ઇકબાલખાં ચલાવતો હતો તેથી મહમદશાહ “નામનો પાદશાહ રહ્યો. તે ઈ. સ. ૧૪૧રમાં મરણ પામ્યો. અને તે વખતથી તઘલખ વંશને છેડો આવ્યો. - ઈ. સ. ૧૪૧૪ સુધી દિલ્હીની પાદશાહી ખાલી રહી અને તેજ વરસમાં મુલતાનને સુબો ખીજરખાં દિલ્હી આવી ગાદીએ બેઠો. ખીજરખાં સૈયદx વંશને પહેલો પાદશાહ હતો. તેના પછી મુબારક, મહમદ, અને આલમ શાહ એ નામના પાદશાહ તેના વંશમાં અનુક્રમે થયા. સૈયદ વંશના બધા પાદશાહ આળસુ હતા તેથી મુગલોએ અને માળવાના સુલતાનોએ તેમના પ્રાંત જીતી લીધા. છેલા પાદશાહ આલમ શાહે લાહોરના સુબા બહલોલ લોદીને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને પોતે ગાદીને હક મુકી દી. બહીલેલ લોદી ઈ. સ. ૧૪૫૦ ગાદીએ બેઠો. તે લોદી વંશનો ૫હેલો પાદશાહ હતો. તેના પછી તેના વંશમાં સિકંદર અને ઈબ્રાહીમ એ એક વખત એવું બન્યું કે લડાઈમાં તેનો દાંત પડી ગયો ત્યારે તેણે તે પર એક ભપકાદાર કબર ચણાવી. તેણે કાગળના કડક પૈસા , તરીકે ચલાવ્યા. * મહમદ પેગંબરના વંશજો સાદ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ બે પાદશાહ થયા. સિકંદરના વખતમાં ઈ. સ. ૧૪૯૮ માં પોર્ટુગીઝ લોક હિંદુસ્તાનના કાલીકટમાં આવ્યા. બહલોલ લોદીએ ઘણું પ્રાંત પાછા મિળવ્યા; પણ ઈબ્રાહીમના વખતમાં કાબુલથી બાબર આવ્યો અને તેણે દિલ્હીની ગાદી લઈ લીધી. બાબર ઈ. સ. ૧૫૨માં દિલ્હીની ગાદીએ . એ મુગલ વંશને પહેલો બાદશાહ હતો. તેના વંશજોએ ઘણી પેઢી સુધી દિલ્હીની પાદશાહી ભોગવી. બાબર પછી ઈ. સ. ૧૫૩૦માં હુમાયુ અને તેની પછી ઈ. સ. ૧૫૫માં પ્રતાપી અકબરશાહ દિલ્હીનો પાદશાહ થયો. તેણે હિંદુ અને મુસલમાન બંને પ્રજાને સરખી ગણી હતી. જાણી જોઈને તે કોઈના પર જુલમ કરતો નહોતો. તે હિંદુઓને પણ મોટા મોટા હોદાની જગાઓ આપતો. તે છતાએલા દુશ્મન પર કેદી જુલમ કરતો નહિ પણ તેમને પોતાના પક્ષમાં મેળવી લેતો. તેણે ઘણા પ્રાંત કબજે કરી પોતાના રાજ્યમાં ઘણો વધારો કર્યો. એના સગુણ વિશે લખવા માંડીએ તો એક પુસ્તક થાય પણ તે લખવાને અહિ જ નથી તેથી ટુંકાવવું પડે છે. ઈ. સ. ૧૬૦૫ સુધી અકબરે, ઈ.સ. ૧૯૨૭ સુધી જહાંગીરે, ઇ. સ. ૧૬૫૮ સુધી શાહજા હે, અને ઈ. સ. ૧૭૦૭ સુધી ઔરંગજેબે (આલમગીર) રાજ કર્યું. એરંગજેબ ઘણો નિર્દય હતો. તેણે હિંદુઓ પર ઘણે જુલમ કર્યો. એના વખતમાં દિલ્હીની પાદશાહીની ખરેખરી ચઢતી થઈ. પરંતુ તેના મરણ પછી રાજની ભાગતી થવા માંડી. કરના સુબાઓ સ્વંતત્ર થઈ ગયા અને તેમણે નવાબની પદિ ધારણ કરી રાજ કરવા માંડયું. આવા વખતમાં મરેઠાઓને ઉપદ્રવ વધી પડ્યો. મરાઠી રાજ્યને સ્થાપનાર શિવાજી ઈ. સ. ૧૯૨૭માં જ હતો. તેણે ઈ. સ. ૧૯૬૪માં મહારાજ એવું પદ ધારણ કર્યું અને રાજગાદી રાયગઢમાં સ્થાપી. તે ઈ. સ. ૧૬૮૦માં મરણ પામ્યો. તેની પછી તેને પુત્ર સંભાજી ગાદીએ • શિવાજીનો વાવટો ભગવા રંગનો હતો તેનું કારણકે તેને રામરવામી કરીને એક સાધુનો સમાગમ થયો હતો. તે સ્વામીએ તેની મુખ મુદ્રા જોઈને કહ્યું કે “રાજ મળવીશ” અને તે પ્રમાણે થયું તેથી તેની યાદગીરી દાખલ શિવાજી ભગવા રંગનો વાવટો રાખતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) બેઠો. તેને ઈ. સ. ૧૯૮૯માં એરંગજેબ પાદશાહે કતલ કયો હતો.+ સંભાજી પછી તેને ભાઈ રામરાજા ગાદીએ બેઠો. રામરાજાએ ઈ. સ. ૧૭૦૦ સુધી, તેના પછી શિવાજી બીજાએ ૧૦૮ સુધી અને તેની પછી શાહુ રાજાએ ઈ. સ. ૧૭૪૮ સુધી રાજ કર્યું. શાહુરાજાએ ઈ. સ. ૧૭૮ માં રાજગાદી રાયગઢમાંથી ઉઠાવી સતારામાં સ્થાપી. તેના વખતમાં મને રેકી રાજ્ય પુરજોરમાં હતું. શાહ રાજાના મરણ પછી ઈ. સ. ૧૪૮ માં તેના પ્રધાન બાળાજી પેશ્વાએ રાજાના કુટુંબમાંના એક રામરાજાને સતારાની ગાદીએ બેસાડી તેની પાસે સતારાની આસપાસને છેડે મુલક રહેવા દઈ બાકીનો મુલક પિતાના કબજામાં લઈ પુનામાં જુદી રાજગાદી સ્થાપી. પેશ્વા, એ પણ હિંદુસ્થાનમાં એક મોટા અને જોરાવર રાજા થઈ ગયા. અંગ્રેજ સરકારે પુનાની પેશ્વાની ગાદી ઈ. સ. ૧૮૧૮માં છેલા બાબજીરાવ પેશ્વા પાસેથી લઈ લીધી અને સતારાનો રાજા આપ સાહેબ ઈ. સ. ૧૮૪૮માં અપુત્ર મરણ પામવાથી તેનું રાજ પણ ખાલસા કર્યું. ઔરંગજેબના વંશમાં ઈ. સ. ૧૭૫૪માં આલમગીર (બી) દિલ્હીની ગાદીએ બેઠો. તે અને તેની પછી જે પાદશાહ થયા તે છેક દમ વગરના નીકળ્યા. તેઓ નામના પાદશાહ કહેવાતા. આલમગીર બીજે ઈ. સ. ૧૭૫દમાં મરણ પામ્યો. તેના પછી તેનો બેટો શાહઆલમ બીજે પાદશાહ થશે. તેની પાસેથી મરેઠાઓએ દિલહી જીતી લીધું તથા એક મુસલમાન સરદારે તેની આંખો ફોડી નાખી. ઈ. સ. ૧૮૦૩માં ઈગ્રેજોએ મરેઠાઓ પાસેથી દિલ્હી લઈ લીધું. શાહઆલમ ઈ.સ. ૧૮૦૬ માં મરણ પામે ત્યારે તેની પછી તેને શાહજાદે અકબર (બીજે ) રાજ વગર નામનો પાદશાહ થશે. તે ઈ. સ. ૧૮૩૭માં મરણ પામે ત્યારે તેનો શાહજાદો મહમદ બહાદુરશાહ પાદશાહ કહેવાય. તેને ઈગ્રેજ સરકારે નીમનેક બાંધી આપી હતી. મહમદ બહાદુરશાહ મુગલ વંશનો છેલો પાદશાહ હતો. ઈ. સ. ૧૮૫૭ના બળવામાં તે સામેલ થયો + એરંગજેબે જે વખત તેને પકડ્યો તે વખતે તેણે તેને કહ્યું કે જે તે મુસલમાન થાય તો ઉગરે” આ સાંભળીને સંભાળ રાતે પીછે થઈ ગયો અને બોલી ઉઠયો કે “જો તું તારી શાહજાદી મને પરખાતો હું મુસલમાન થા” આ ઉપરથી એરંગજેબે તેને કતલ કર્યો. શાબાશ છે આવા ધર્મ ઝનુનીને ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) હ અને ઈગ્રેજોનાં છોકરાંનાં ખુન કરવામાં તે સામેલ હતો એમ જણાયાથી તેને દેશનિકાલ કરી તેના બેટા અને બેટાના બેટાઓને ગોળી બહાર કરાવી મારી નાંખ્યા. ઈગ્રેજો કયારે અને કેવી રીતે આ દેશમાં આવ્યા તથા તેમણે કેવી રીતે રાજ સંપાદન કર્યું એ જાણવું વધારે અગત્યનું છે. ઈ. સ. ૧૬૦૦ ની સાલમાં ઈગ્લાંમાં હિંદુસ્થાન તથા પૂર્વ તરફના ટાપુઓ સાથે વેપાર કસ્તાને ઈસ્ટ ઈ-ડીઆ નામની એક મંડળી ઉભી થઈ, તેને મહારાણી છલીઝાબેથે ઈ. સ. ૧૬૦૦ માં અનદ કરી આપી. એ કંપનીએ પહેલ વહેલી ખેપ સુમાત્રા અને જાવા તરફ મારી અને ઈ. સ. ૧૬૦૮ માં હિંદુસ્થાન ખાતે પહેલ વહેલા સુસ્તમાં આવ્યા. તે વરસમાં હિંદુસ્થાનમાં પશ્વિમ કિનારા ઉપર વેપારને સંબંધ બાંધવા માટે અંગ્લાંડથી જે વહા નો કાફલો રવાને થયો હતો તે કાફલાએ ફીરંગી (પિર્તુગીઝ). લોકના જબરજસ્ત વહાણ જે કેટલીએક ફતેહમંદીની લડાઈઓ મારી જીત મિળવી, તેથી અંગ્રેજોનું નામ એટલું બધું મશહુર થઈ ગયું કે તે વખતના અમદાવાદના મુગલાઈ સુબા સાથે ઈ.સ ૧૬૧૧માં એક તહનામું થયું. આ તહનામાને ઇ. સ. ૧૯૧૩માં દિલ્હીના પાદશાહ જહાંગીરશાહે મંજુર કર્યું, અને તેથી કેટલાક વેપારના હકો સહીત સુરત, ખંભાત, અમદાવાદ, અને ઘોઘામાં કોઠીઓ (વખારો) બાંધવાને પસ્વાનગી મળી. આ વેપારના સંબંધને લીધે હિંદના પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોનું પહેલું સ્થાન સુસ્ત થયું, ઈ. સ. ૧૬૧૫માં ઈંગ્લાંડના પાદશાહ જેમ્સ (પહેલા) એ સર ટામસરો નામના એલચીને દિલ્હીના પાદશાહ જહાંગીરશાહના દરબારમાં મોકલ્યો. પાદશાહે તેને માન આપી ઈગ્રેજી વેપારને વધારે છુટ આપી. ઈ.સ. ૧૯૨૧માં ઈગ્રેજી કંપનીના માણસો અને આમબોયના વલંદા કિલેદારો વચ્ચે દેશ ભાવને લીધે તકરાર થઈ તેમાં વલંદા લોકોએ ૧૮ ઈગ્રેજો અને તેમના ચાકરોને કતલ કર્યા.ઈ.સ ૧૯૩૬માં બટન નામના જ વદે શાહજાહાંન પાદશાહની બેગમનેસ કરી સાજી કરી, તેથી ઈજેનો હિંદુસ્થાનમાં વગ વધ્યો. અને તેમનેહિ સ્થાનના કોઈ પણ ભાગમાં કોઠીબાંધવાને છૂટ મળી, પણ વલંદા લોક હમેશાં તેમને નડતા હતા. અંગ્રેજોએ ઈ.સ.૧૯૩૯માં ચંદ્રનગરના રાજાના ભાઈ પાસેથી જમીન વેચાથી લઈઈ.સ. ૧૯૩૦માં મદ્રાસ શહેર વસાવી ત્યાં “ટે સેટર્જ” નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) નો કિલ્લો બાંધ્યો. પોર્તુગાલના રાજાની કુંવરી નામે ‘ કેથેરાઇન ' સાથે ઈંગ્લાંડના પાદશાહ “ ચાર્લસ (બીજા)નું લગ્ન ઇ. સ. ૧૯૬૧માં થયું, ત્યારે પોર્તુગાલના રાજાએ પહેરામણીમાં મુંબાઇ ખેટ તેને સ્થાપ્યો. રાજાએ તે બેટ ઈ. સ. ૧૯૬૮માં કંપનીને સોંપ્યો એટલે કપનીએ પોતાનું મુખ્ય મથક મુંબાઈમાં કર્યું. ઈ. સ. ૧૬૬૪માં સુરત શહેરને મરેડી રાજ્ય સ્થાપનાર શિવાજીએ લૂટયું. આ વેળા અંગ્રેજોએ પોતાની કોઠીનો બચાવ ઘણી બહાદુરીથી કયા, જેથી ઇ. સ. ૧૬૬૭માં દિલ્હીના પાદશાહ આર ગજેબે તેમને નવો પરવાનો આપ્યો. સ્માથી તેમના પુરજાની જકાત કમી થઈ તથા તેમના માલને વગર મડચણે આવવાજવા દેવો એમ ઠર્યું. કંપનીને ઇ. સ. ૧૬૮૭ માં આર ગજેખ પાદશાહ સાથે અણુખનાવ થયો, તેથી પાદશાહે તેમની સુરતની કોડી લઇ લીધી; પણ છેવટ પાછી આાપી. કંપનીએ ઈ. સ. ૧૯૯૦માં કલકતામાં થોડી જમીન વેચાતી લીધી હતી. ઈ. સ. ૧૯૦૦માં સ્માર ગજેખ પાદશાહને કંઈક મંદવાડ થયો હતો તે હેમીટન નામના ઈંગ્રેજ વેદે મટાડ્યો, તેના બદલામાં તેજ વસ કલકત્તા તથા મદ્રાસની માસપાસની વધારે જમીન રાખવા ઈંગ્રેજોને પરવાનગી માપી અને બાદશાહની પરવાનગીથી કલકતામાં કોર્ટસેંટ ઉવીલીઅમ” એ નામનો કિલ્લો બાંધ્યો. ઈ. સ. ૧૭૪૪ સુધી ઇંગ્રેજોએ નિરાંતે વેપાર કીવા. આ વખતે સુગલા રાજની સત્તા છેક નખળી પડી ગઈ હતી, અને તેથી મુસલમાન સુખા કે કોદારો નવાબ બની સ્વતંત્ર થઈ પડ્યા હતા. ક્રાન્સ દેશના રાજા તરŁથીઆ દેશમાં પાંડેચેરીમાં જે થાણું હતું તેના ફ્રેન્ચ ગવરનર ડુપ્લી અને ઈંગ્રેજ કંપની વચ્ચે અણબનાવ ચાલતો હતો, તેથી ફ્રેન્ચ સરદાર લાખોડીને તા. ૧૦ સપટેબર સને ૧૭૪૩ના રોજ મદ્રાશર હુમલો કીનો અને શહેર તથા કિલ્લો તાબે કરી લીવો. વળી ઈંગ્રેજોને પકડી પાંડેચરી મોકલી દીધા. ત્યાર પછી તે લોકોએ ઈંગ્રેજોના તાબામાં કઈસેટ દેવીદ નામનો કિલ્લો હતો તેને ધેરો ઘાલ્યો, પણ ઈંગ્લાંડથી કેટલીક કોજ ખાવી પહેાચવાથી તે કોજે તે ધેરો ઉડાશે. ઈ. સ. ૧૭૪૯માં તજાવરના રાજાનો ભાઈ પોતાના ભાઈની ગાદી ખયાવી પડ્યો હતો; પણ ઈંગ્રેજોએ પદભ્રષ્ટ થએલા રાજાનો પક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૩) લીધેલો તે પણ જોડી દેવાની ફરતે ગાદી પર બેઠેલા રાજાએ ઇગ્રેજોને દેવીકોટાનો કિલ્લો અને તેની આસપાસની કેટલીક જમીન આપી. આ વખત હિંદમાં ઘણું અવ્યવસ્થા ચાલતી હતી. હૈદ્રાબાદ અને કણટકમાં ગાદીની તકરાર ઉઠેલી તેના સંબંધમાં ફ્રેન્ચ અને અંગ્રેજોને લડાઈ સળગી હતી, પરંતુ છેવટે ઈગ્રેજ સરદાર સર કલાઈ જય ળિો . અને એ ખટપટમાં આખો કટક દેશ ઈગ્રેજોના હાથમાં આવ્યો. ઈ. સ. ૧૭૫૪માં અંગ્રેજ અને ન્યિ વચ્ચે સમાધાન થયું. મરેઠા પશ્ચિમ કાંઠા તરફ ચોરીમાં વહાણ રાખી લૂટો કરતા હતા, તેમને ઈ.સ. ૧૭૫માં કલાઈવે નાશ કર્યો. એજ સાલમાં એટલે ઈ.સ ૧૭૫૬ માં બેગાળાનો નવાબ સુરાજઉદ્દેલા કલકતા પર ચડી આવ્યો એટલે ઈગ્રેજ ગવરરે પોતાનાં બઈરાં છોકરાંને વહાણમાં બેસાડ્યાં અને પોતે પણ તેમાં બેશી દરખાને રસ્તે નાશી ગયો. જે ઈગ્રે કલકતામાં રહી ગયા હતા તેમને નવાબે પકડી એક સાંકડા ભોંયરામાં ( બ્લોકહાલમાં ૧૪૨ માણસને) પુયો. એ ભોંયરામાં પવન સરખો પણ બરાબર જઈ શકતે નહિ. તેવી જગામાં ૧૨૩ માણસ પવન અને પાણી વગર અકળાઈને એક દિવસમાં મરણ પામ્યા. અને ૨૩ માણસે જીવતા નીકળ્યા તેઓને પણ પૈસા બતાવે નહિ તો વધારે દુ:ખી થશે એમ ધમકી બતાવી. નવાબના આ અતિ નિર્દય કૃત્યની ખબર મદ્રાસમાં ગ્રેજ કંપનીવાળાને થવાથી કર્નલ કલાઈવને દેશી અને વિલાયતી થઈને ૨૫૦૦ માણસના લશ્કર સાથે કલકતે મોકલ્યો. કલાઈવે તુરત કલક્તા પાછું જીતી લીધું. પણ આ ખબર સાંભળી નવાબ ચડી આવ્યો. તેમની બન્ને વચ્ચે સહેજસાજ લડાઈ થયા પછી કલાઈવે નવાબ સાથે સલાહ કરી. સલાહ થઈ પણ બંનેના મનમાં દગો હોવાથી છેવટ સને ૧૭૫૭માં એક મોટી લડાઈ થઈ. આ વેળા નવાબ સુરાજ ઉદ્દોલા તરફનું આશરે ૭૦૦૦૦ (સીતેર હજાર) માણસનું લશ્કર અને મોટું તોપખાનું હતું. તેના સામે કલાઇવ ૩૦૦૦ માણસના લશ્કર અને ૧૦ તોપ સાથે પ્લાસીના રણમાં નવાબ પર તૂટી પડ્યો તથા તેને હરાવી કહાડી મુક્યો. આ લડાઈમાં + એના વિશે એક એવી કહેવત છે કે–“ઘાડે પર નેબત ડાલી, ભરપેપર ડાલી જીન; ફીરગીપર ચડ ગયે કલકત લીયા છીન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૪) મીર જાફર નામને સરદાર નવાબ તરફથી ફુટી કલાઈવને મળ્યો હતો. તેને કલાઈવે મુશદાબાદ (બંગાળા)ની ગાદીએ બેસાડ્યો, અને રાજ્યને કુલ અધિકાર પોતાને હાથ રાખ્યો. આ પ્રમાણે બંગાળા, બહાર, અને ઓઢી પ્રાંતોનું ધણીપણું અંગ્રેજોનું થયું. આ વખતથી અંગ્રેજોએ આખા હિંદુસ્થાનના માલીક થવાને પાયો જમાવ્યો. થોડા વખતથી કર્ણાટકમાં મહમદઅલી રાજ્યસન પામ્યો હતો. તે ખટપટમાં ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે લડાઈ ઉઠી હતી. અંગ્રેજોએ છેવટ કર્ણાટક પોતાને કબજે કરી લીધું. બંગાળામાં મુર્શિદાબાદની ગાદીએ મીર જાફરને કલાઈવે બેસાડો હતો. પણ નવાબના મનમાં દગો હતો. કલાઇવ ઇ. સ. ૧૭૬૦માં વિલાયત ગયો એટલે ચોતરફ તેફાન થવા લાગ્યાં. કલક્તામાં વાનસીતા> નામે નવો ગવરનર કર્યો હતો. મીરજાફરને કલાઈવે ગાદીએ બેસાડ્યો ત્યારે કેટલીક રકમ આપવી તેણે કબુલ કરી હતી તે તેણે આપી નહિ તેથી ગવરનરે તેને ગાદીપરથી ઉઠાડી મુક્યો અને તેના જમાઈ મીર કાસમને નવાબ બનાવ્યો. આ વેળા મીર કાસમે ઈગ્રેજોને બર્દવાન, ચીતાગાંગ, અને મદનપુર બક્ષિસ આપ્યાં. આ નવા નવાબ મીરકાસમના મનમાં એમ આવ્યું કે જ્યાં સુધી બંગાળામાં ઇજેનાં પગલાં છે ત્યાં સુધી મારે ફકત નામના નવાબ તરીકે રહેવું પડશે, તેથી તે ચુપકીથી પોતાની ફોજને મજબુત કરવા લાગ્યો અને રાજગાદી મુર્શિદાબાદમાંથી ફેરવી માંગીર નગરમાં કરી. બંગાળામાં જકાત લેવાના સંબંધમાં ઈગ્રેજો જોડે નવાબને વાંધો ઉઠો. અંગ્રેજ વેપારીઓએ પોતાનો માલ દેશમાંથી જાય તે ઉપર જકાત આપવા ના કહી, પણ નવાબે કહ્યું કે દેશી અને પરદેશી તમામ જણે નવટકા પ્રમાણે જકાત આપવી પડશે. જે તે કબુલ નહિ કરવાથી નવાબે તમામ લોક ઉપરની જકાત માફ કરી તેથી ઈજેને ગુ સ્સો ચઢો, અને નવાબ સાથે લડાઈ ઉઠી. ઈગ્રેજોએ પ્રથમ પટણા સર કર્યું, પણ મકાસમ તા. ૨૪ જુન સન ૧૬૧ના રોજ તે પાછું છતી લીધું. આ વેરના બદલામાં અંગ્રેજોએ તા. ૩ જુલાઈ સને ૧૭૬૩ના રોજ આગલા નવાબ મીર જાફરને પાળ બંગાળાને નવાબ ઠરાવ્યો. મીર કાસમ અને જેને વચ્ચે તા. ર અગસ્ટ સને ૧૭૬૩ના રોજ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ રીઆ આગળ એક મિટી લડાઈ થઈ તેમાં પ્રથમ ઈગ્રેજો હાર્યા પણ પાછળથી તેમનો જય થયો. ઈગ્રેજોએ તા.૧ ઓકટોબરના રોજ ગીર જીતી લીધું એટલે મીર કાસમ પટણે જતો રહ્યો. તેણે કેટલાક ઈગ્રેજેને પટણામાં કેદ કર્યા હતા તેમને તેણે તા. ૩ અકબર સન ૧૭૭૩ ના રોજ કતલ કર્યો. આ ખબર જાણું ઈગ્રેજો કોપ્યા અને પટણા - પર હુમલો કર્યો. મીરકાસમ પટણ છોડી અયોધે જતો રહ્યો એટલે ઈ. ગ્રેજોએ તા. ૬ નવેબર સને ૧૭૬૩ના રોજ પટણું સર કર્યું. સને ૧૭૬૪ માં મીરકાસમ, અયોધાનો નવાબ સુજા-ઉદ-દૌલા અને દિલ્હીને પાદશાહ શાહઆલમ (બીજો) એ ત્રણે ભેગા થઈ પટણાપર ચડાઈ કરી. તા. ૨૩ મે સને ૧૭૬૪ ના રોજ એક મોટી લડાઈ થઈ પણ અંગ્રેજ સરદાર મેજર કનકે તેમને નસાડી મુક્યા. થોડા દિવસ પછી અંગ્રેજોની દેશી ફોજે બળવો કી તેને કર્નાકની જગોએ નીમાએલા મજમિનરોએ બેસાડી દી. આ વેળા બંડખોમાં ૨૪ માણસ આગેવાન હતા તેમને તેપે બાંધી ઉડાવી દીધા. તા. ૨૩ મી ઓકટોબર સને ૧૭૬૪ ના રોજ બકસર આગળ દિલ્હીના પાદશાહ અને ઉપરના બે નવાબના લશ્કર સાથે અંગ્રેજોને લડાઈ થઈ. આમાં પાદશાહ છેજેને શરણે થયો. હવે અયોધાનો નવાબ સુજા-ઉદ-દૌલા સામે થઈ બેઠો હતો તેના ઉપર અંગ્રેજોએ સ્વારી કરી અને તેને હરાવી જય મેિળવ્યો. આ વેળા એટલે તા. ૩ મિસને ૧૮૬૫ ના રોજ સુજાઉદ દેલા પણ શરણે થયો. પ્રથમ દિલ્હીને પાદશાહ આલમ અને ત્યારપછી અયોધાનો નવાબ સુજાઉદ-દલા એ બંને અંગ્રેજોને શરણ થઈ ઈજની છાવણીમાં બંધાવાન થઈ રહ્યા. કલાઈવ વિલાયત ગયો હતો તે આ વખત પાછો આવ્યો અને તા. ૨૧ અગષ્ટ સને ૧૭૬૫ના રોજ તે અલહાબાદ ગયો. ત્યાં તે જ દિવસે દિલ્હીના પાદશાહે બંગાળા, ઓરીસા અને બહાર પ્રાંતનો રાજ્યાધિકાર ઈગ્રેજોને આપી તેની સનંદ કરી આપી. આ સનંદમાં એમ પણ લખ્યું હતું કે હિંદના બીજા ભાગોમાં જે જે પ્રાંત ઇગ્રેજોએ મેળવ્યા હોય તે પણ તેમના કબજામાં રહે. - હવે કલાઈવે રાજકારભારમાં ફેરફાર કરવા માંડ્યો. તેણે અંગ્રેજોના પગાર વધાર્યા અને તેમને કહ્યું કે હવે વેપારીનું નામ છોડી દઈ પ્રગણાઓને અધિકાર ધારણ કરો. હવે તેમાં નાના વેપારી છે એમ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૬). સમજતાં, રાજ્યના સુબા છે એમ માને. તેણે વળી લશ્કરી ખાતામાં ફેરફાર કર્યો. તેણે લશ્કરના માણસોને લડાઈના વખત શિવાય બીજી વખતે ભથું આપવાનું બંધ કર્યું. આથી તે લોકોએ ઈ. સ. ૧૫૬ માં બંડ કર્યું અને ૨૦૦ અમલદારોએ નોકરીનાં રાજીનામા આપ્યાં. કલાઈવે કંઈપણ ગભરામણ વગર મદ્રાશથી નવાં માણસ બોલાવી તે જગા પુરી. કલાઇવ સને ૧૭૬ ના જાનેવારી માસમાં વિલાયત ફરીથી ગયો. એ વખતે હૈદઅલી નામનો મુસલમાન મહિસરના હિંદુ રાજ્યનો ધણું થઈ પડ્યો હતો. તે ઈગ્રેન કો દુશ્મન હતો. ઇગ્રેજોએ તેનો ડર ખાઈ હૈદ્રાબાદના નિજામ અને મરેઠા સાથે સલાહ કરી હૈદર ઉપર ચડાઈ કરી; પણ હૈદરે નિજામ અને મરેઠાને ફોડી પોતાના પક્ષમાં લીધા એટલે અંગ્રેજો પાછા મકાશ જતા રહ્યા. પણ તા ૩ સપ્ટેમ્બર સને ૧૭૧૭ ના રોજ અંગ્રેજી ફોજ મી. સ્મીથની સરદારી નીચે ચંગામ આગળ અને ત્યારપછી તા. ૨૬ સપર્ટોબરના રોજ ત્રીનોમાલી આગળ હૈદર સામે લડી તેમાં તે જ્ય પામી. આ લડાઈમાં હૈદરની હાર થવાથી નિજામ પસ્તાયો અને છેવટ ઈગ્રેજના પક્ષમાં ગયો. આ લડાઈ વખત હૈદરનો બેટો ટીપુ મદ્રાશ અને તેની આસપાસ લૂટ કરતો હતો તથા ઘર બાળ હતો. તે પોતાના બાપની હારની ખબર જાણું તેને જઈ મો. હવે હૈદરે અંગ્રેજોના તાબાના કેટલાક કિલ્લા જીતી લીધા અને અંબુરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. સ્મીથે અંબુર જઈ તેને નસાડ એટલે તે પશ્ચિમ કિનારા તરફ ગયો. અંગ્રેજોએ ત્યાં પણ તેની પછાડી જઈ કેટલાક કિલ્લા તાબે કર્યા. છેવટ હૈદરે મકાશ જઈ ઈગ્રેજો સાથે સલાહ કરવા કબૂલ કર્યું. આ વખત એટલે ઈ. સ. ૧૭૬૮ માં બંને વયે તહનામુ થયું. તેમાં એમ ઠર્યું કે બંને પક્ષવાળાએ એક એકની જગાઓ લીધી હોય તે પાછી આપવી ને શત્ર લડવા આવે તો એક બીજાને સહાય કરવી, હવે જેનો અમલ સારી પેઠે જામવા લાગ્યો તેથી બંગાળામાં જે ગવરનર હતો તેને ઈ. સ. ૧૭૭૪ માં ગવર્નર જનરલ એવી પદિ ઈલાંડની સરકારે આપી અને તેને હિંદનો કુલ કારભાર સેપ્યો. આ વખતે મરેઠા ઘણું કરીને હિંદના ઘણા ભાગ કબજે કરી બેઠા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૭) તા. ૩ જુન સને ૧૭૭૬ માં ઈંગ્રેજો અને મરેઠા વચ્ચે સંધી થઈ તેથી કેટલોક મુલક ઈંગ્રેજોને મળ્યો. પરંતુ મરેઠા ઇંગ્રેજો સાથે વેર રાખતા હતા. ઈંગ્રેજી ફોજ અમદાવાદ ઉપર ગઈ અને તા. ૧૫ ફેવરઆરી સને ૧૭૮૦ માં તે શહેર કબજે કરી લીધું. તા. ૨૧ એપ્રીલને રોજ મરૅઠા પાસેથી લાહોરનગર લીધું અને તા. ૩ ગગને રોજ ગ્વાલીઅરગઢ પણ જીતી લીવો. મહિસૂરવાળા હૈદર મહીએ મદ્રાશની માસપાસનાં ઘણાં ગામ ખાળી મુકયાં તથા કેટલાંએક તાખે કરી લીધાં. મદ્રાશના ગવરનરે કેટલાએક ઉપાયો કીધા પણ તે બધા અફળ ગયા. કનૅલખેલી તા. ૧૦ સપટેબર સને ૧૭૮૦ ના રોજ બહુ બહાદુરીથી લડ્યો, પણ તેનું લશ્કર થોડુ હાવાથી છેવટ હૈદરના લશ્કરમાં ઘેરાઈ ગયો. દુષ્ટ હૈદરે મા વખત ધણા ગ્રેજ્જૈને કતલ કર્યા તથા તેણે માર્કેટ અને ખીજા કિલ્લા કબજે કરી લીધા તથા કેટલાકને ધેરા ધાવ્યા. આ ખબર કલકતાના ગવરનરે સાંભળી કે તરતજ તેણે મદ્રાશના ગવર્નરને ખરતરફ કીવો મને ગાળેથી કેટલીક ફોજ મદ્રાશ તરફ મોકલી. આ ફોજે લડાઇનો સ્માર...મ કીવા; પણ કેટલાક દિવસ સુધી તેમાં કઈં વધુ નહિ. પ્રથમ હૈદરના લશ્કરે બહુ બહાદુરી બતાવી પણ પાછળથી તે નાડું. તોપણ તેણે લડાઈ સરૂ રાખી, સને ૧૭૮૨ના ફેવરવારી માસમાં હૈદરના બેટા ટીપુએ પોતાના ફ્રેન્ચ તથા મુસલમાન લશ્કરથી એકદમ હુમલો કર્યો. તેમાં ઈંગ્રેજોની હાર થઈ. આ વેળાએ પણ ટીપુએ ગ્રેનેપર કતલ ચલાવી હતી. હૈદર તા. ૭ ડીસેખર સને ૧૭૮૨ના રોજ ચીતોડમાં મરણ પામ્યો. તેના.પછી તેનો ભેટો ટીપુ મહિસરનો ગાદીપતી થયો. ખેદનુર ઉપર ઓચિંતો હુમલો કરી ટીપુએ તેને ધેરો ધાયા અને તા ૩૦ એપ્રીલ સને ૧૭૮૩ના રોજ તે શહેર તેણે જીતી લીધું. મા વખત ગ્રેને તેને શરણ થયા પણ તેમાંના કેટલાકને ઝેર અને કેટલાકને તલવારથી કતલ કરી માર્યા. ત્યાર પછી કેટલાએક વધરા ચાલ્યા. પણ તા. ૧૧ માર્ચ સને ૧૭૮૪ના રોજ ટીપુગ્મ ઈંગ્રેજો સાથે માંગલોરમાં સંધી કરી. બનારસ (કાશી)ના રાજા ચેતસિંહ પાસે ગવરનર જનરલે દંડ માગ્યો તે તેણે આપ્યો નહિ, તેથી હેસ્તીવ્સે બનારસ જઈ રાજાને તા૦ ૧૬ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૮) અગષ્ટ સને ૧રના રોજ કેદ કી. આ ખબર શહેરના લોકોએ સાંભળી એટલે તેમણે બંડ કર્યું અને ઘણું છે જેને કતલ કયા, અને રાજાને છોડો. આ વખત હસ્તીગ્સ ઘણા સંકટમાં આવી પડ્યો, પણ તેને કેટલીક સહાયતા આવી મળવાથી તે રવઈ નાશીને ચુનારના કિલામાં ભરાઈ પેઠો. અંગ્રેજી વધારે ફોજ તેની સહાય માટે આવી એટલે ચિતસિહ પ્રથમ વિજય નગર અને ત્યાર પછી બુદેલખંડ તરફ જતો રહ્યો તથા ત્યાંજ મરણ પામ્યો. ઈગ્રેજોએ બનારસની ગાદી ચૈતસિંહના ભત્રિજાને આપી. તા. ૧૯ સપ્ટેબર સને ૧રના રોજ હેસ્તીવ્સ અધાના નવાબ સાથે નવા કોલ કરાર કર્યા. ટીપુએ ત્રાવણકોરના રાજ્યપર ઈ. સ. ૧૭૮માં ચડાઈ કરી હતી. તેને પક્ષ કરી અંગ્રેજોએ ફરી ટીપુ સામે લડવા તૈયારી કરી. અંગ્રેજોએ તેનું કોઈમ્બતુર લઈ લીધું. લંડ હસ્તીસની જગેએ લેડ કનેવાલીસ નીમાયો હતો. તે પડે મકાશ આવ્યો અને ટીપુના શ્રીરંગપટણ ઉપર ઈ. સ. ૧૭૯૧માં હલ્લો કર્યો પણ ઈને પાછા હઠવું પડ્યું. તે પણ ત્યાર પછી ટીપુ નદી કિલો હશે તે બ્રેએ જીતી લીધું. છેવટ ઈ. પ્રેજે અને ટીપુ વચ્ચે તા.૧૯ માર્ચ સને ૧૭૯ના રોજ કોલકરાર થયા. સને ૧૭૯૮માં હૈદ્રાબાદના નિજામે છે સાથે સંધી કરી કોલકરાર કર્યા. મહિસરવાળે ટીપુ સંધી કર્યા છતાં લડવાનાં બહાનાં ખોળો હતો. તેના ઉપર અંગ્રેજોએ ઈ. સ. ૧૭૭૯માં હલો કરી તેને હરાછે અને તેની રાજધાની શ્રીરંગપટણને ઘેરો ઘાલ્યો તથા ત્યાર પછી કિશાપર હલ્લો કર્યો, આ વેળા લડાઈ પુરજોરમાં ચાલી. લડાઈમાં ટીપુ જાતે લડતો હતો. તે પ્રથમ ઘવાશે અને ત્યાર પછી તા. ૪ મે સને ૧૭૯૯ના રોજ એક ઈજે તેને કતલ કે. ઈગ્રેજોએ શ્રીરંગપટણ કબજે કર્યું અને ટીપુને તેના બાપની ઘરની પાસે દાટો. મહિસ્ર દેશને જુનો રાજા જેને હૈદરે પદભ્રષ્ટ કર્યો હતો તેના વંશજને ગ્રેજે મહિપૂરને રાજા બનાવ્યો તથા કેટલાક મુલક ઈpજે પોતાની પાસે રાખ્યો અને કેટલેક હૈદ્રાબાદના નિજામને આપો. આ પ્રમાણે ગ્રેજોએ ટીપુના મુલકની વ્યવસ્થા કરી. ઈ. સ. ૧૮૦૦માં • હાલ ટપુને હુક્કો લંડન મ્યુઝીએમમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ગ્રેજે સુરતના નવાબને પેનસન આપી તેની પાસેથી તે શહેર અને તેનાં પ્રગણું લઈ લીધાં. એજ સાલમાં અયોધાના નવાબ સાથે સંધી થઈ આ સંધીથી ફોજના ખરચ પેટે કેટલાક મુલક નવાબે ઈગ્રેજને આપ્યો. વ્યાવ્ય પ્રાંત ઇલાકે આગળ જતાં બન્યો તે એ મુલક હતે. હૈદ્રાબાદના નિજામના મુલકમાં અંગ્રેજી લસ્કર રહેતું હતું તેના - રચને પેટે જે નાણાં નિજામને આપવાં પડતાં હતાં તેના બદલામાં - હિરનો ભાગ નિજામને મળ્યો હતો તે છે જેને આપવો એમ તા. ૧૨ અક્ટોબર સને ૧૮૦૧ના રોજ તહનામું થયું, એજ સાલમાં કર્ણાટકનું રાજ્ય અંગ્રેજોના હાથમાં આવ્યું, ત્યાંનો નવાબ મરણ પામ્યો એટલે તેના બેટા અમદેલાને પેનશન બાંધી આપી નામને નવાબ બનાવ્યો અને તેનો મુલક ઇજેએ ખાલસા કો. પુનામાં પેશ્વાનું રાજય હતું અને તેના ઉપર સિંધીઆ તથા હોલકર એ સરદારોનો કાબુ હતો તેથી પેશ્વા ઈંગ્રેજોના રક્ષણ નીચે નાશી ' આવ્યું. આ વેળા એટલે તા. ૩૧ ડિસેમ્બર સને ૧૮૦૨ ના રોજ ઈગ્રેજ અને પેશ્વા વચે વસાઈ મુકામે તહનામું થયું. તેથી પેશ્વાના દરબારમાં ઈજ રેસીડેન્ટ તથા ફોજ રહે તથા તેનું ખરચ પેશ્વાએ આપવું એમ ઠર્યું. ઈ. સ. ૧૮૦૩માં મરાઠા અને અંગ્રેજો વચ્ચે દિલહી પાસે લડાઈ થઈ તેમાં અંગ્રેજોએ મરેઠાને નસાડ્યા અને દિલ્હી શહેર લઈ લીધું. તથા ત્યાંના નામના પાદશાહ શાહ આલમને મરેઠાઓએ કેદ કર્યો હતો તેને માંથી છોડવ્યો. ઈ. સ. ૧૮૦૩ના ડિસેંબરની તા. ૩૦મીએ સિંધિઓ સાથે કલકરાર થયા તેથી ગંગા અને જુનાં વચ્ચે પ્રદેશ ઈગ્રેજોના તાબામાં આવ્યો. તો પણ અંગ્રેજોની સામે સિંધિઓ અને હોલકર એ છે જેરાવર શત્ર હતા. તેમની સામે ઈ. સ. ૧૮૦૪થી તે ૧૮૦૬ સુધી લડાઈ ઓ ચાલી અને તેના સંબંધમાં બીજા રાજાઓ સાથે પણ ટેટા થયા મદ્રાશની પાસે વેલારમાં તા. ૧૦ જુલાઈ સને ૧૮૬માં બંડ થયું બે ડખોરોએ વેલારમાં જે ગોરા લોક હતા તેમને મારી નાંખ્યા. આ બં, થવાનું કારણ એમ જણાય છે કે ટીપુના શાહજાદા વેલોરમાં કેદ હતા, તેમની ઉશ્કેરણીથી આ કામ થયું હતું. અને તેથી તે શાહજાદાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૦) · કલકતે લઈ જઈ નજરકેદ રાખ્યા. ફીતુરીામાંના કેટલાક આગેવાનોને તોપે ખાંધી ઉડાવી દીધા. ઇ. સ. ૧૮૧૩થી તે ૧૮૧૭ સુધી ઈંગ્રેજોને નેપાલ સાથે લડાઈ ચાલી. તેમાં કેટલીક વખત નેપાલીગ્માની જીત થવાથી પીંઢારા લોક ઈંગ્રેજી હદમાં લૂંટફાટ કરવા લાગ્યા; પણ છે. તેમને હરાવી વશ કર્યા. પેશ્વા તથા નાગપુરના નાંશલા રાાગ્યે પણ છળભેદ કરવા માંડ્યા હતા. ઈંગ્રેજોએ પેશ્વાનુ પુનાનુ રાજ્ય સને ૧૮૧૮માં ખાલસા કર્યું અને ત્યાંના રાજા બાજીરાવ પેશ્વાને પેનસન ખાંધી માપી કાનપુરની પાસે બીપુરમાં રાખ્યો. તથા નાગપુરના ભાંશલા રાજા ઞાપાસાહેબને કેટલીક સરતે તેની ગાદીપર કાયમ રાખ્યો; પણ તેણે કાવતરાં કરવા માંડ્યાં, તેમાં ઈંગ્રેજ સરકારે તેને પકડ્યો; પણ તા ૧૩ મે સને ૧૯૧૮માં તે નાડો અને પહાડોમાં ભરાઈ પેઠો. છેવર ઈંગ્રેજે તેને જોધપુરના મુલકમાં રાખ્યો અને તેના પુત્ર બાજીરાવને નાગપુરની ગાદીએ ખેસાક્યો. કુર્ગ પ્રાંતનો રાજા જુલમ કરતો હતો તેને પદભ્રષ્ટ કરી તેનો મુલક ઈ. સ. ૧૮૩૪માં ઈંગ્રેજોએ ખાલસા કર્યેા. · દિલ્હીમાં ઈંગ્રેજો તરફથી પોલીટીકલ એજઢ રહેતો હતો તેનું ફીરોજપુરના નવાબે ખૂન કર્યું, તેથી તેને ઇ. સ. ૧૯૩૪માં દિલ્હીમાં ફ્રાંસી દીધી. ઈ. સ. ૧૮૪૨માં સિંધના અમીર ઈંગ્રેજોની સામે થયા, તેમાં અનેક લડત થઈ; પણ છેવટ તે તાબે થયા અને તેમનો મુલક ઇ. સ. ૧૯૪૩માં ઈંગ્રેજી રાજ્ય સાથે જોડી દીવો. પંજાબ જેની રાજધાની લાહેર શહેરમાંહતી તેના +શીખરાજા રણ * ઈ. સ. ૧૮૫૩માં આ રાજ્ય ખાલસા થયું. + ઈંગ્રેજી રાજ્ય હિંદમાં પસરતું ગયું તેવા વખતમાં શીખલક દીનપરદીન જોરપર આવત! ગયા. સેાળમા સૈકામાં શીખપંથ ઉત્પન થયો. તેમનો ગુરૂ નાનક હતો. તેણે કઇક હિંદુ ધર્મનો મત અને કંઇક મુસલમાની ધર્મના મતનો મિશ્ર કરીને નવો પંથ કહાડયો. ધણા લોકોચ્યું તે પથ સ્વીકાયો. નાનક શાંતપણે ઉપદેશ કરતો હતો. માર્ગજેબ પાદશાહ ગ્ગા લોકપર જુલમ કરવા લાગ્યો તેથી તેમણે ગુરૂગોવિ ૬ નામના શૂરવીર માણુસને પોતાનો આગેવાન ઠરાવી પોતે લડવેસ્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૧) જીતસિંહના મરણ પછી ઈ. સ. ૧૮૪૪માં ત્યાંના દરબારમાં ખન ઉપર ખૂન અને અનેક જાતનાં કાવતરાં થવા લાગ્યાં. રણજીતસિંહની પછી તેનો કુવર કરકસિંહ ગાદીએ બેઠો; પણ તેને ચાર મહિનામાં ઝેર દઈને કોઈએ મારી નાખ્યો. તેના પછી તેને કુંવર નીહાલસિંહ ગાદીએ બેઠ અને તે પણ તે જ દિવસે દગાથી ભરાયા. તેના પછી તે રાજ્યમાં નિર્દય વજીર ધ્યાનસિંહે સેરસિંહને ગાદીએ બેસાડ્યો. પછવાડેથી તેણે રાજા તથા તેના કુંવરને મારી નંખાવ્યો. છેવટ ધ્યાનસિંહને સામા પક્ષવાળાએ માર્યો. હવે રણજીતસિંહની એક ચંદા કુંવર નામની રાણી હતી તેણીએ પોતાના કુંવર દુલીપસિંહને ગાદીએ બેસાડો. રાણી રાજકારભાર ચલાવતી હતી અને તેની પાસે મુખ્ય કરીને તેનો યાર લાલસિંહ, ભાઈ જેહારસિંહ, જમુનો રાજા ગુલાબસિંહ અને સેનાપતિ ચતુરસિંહ એ આગેવાન પુરૂષો હતા. આ બધામાં લાલસિંહનુ પુરૂ જેર હતું. શીખ અને ઈગ્રેજો વચ્ચે વગર કારણે ઇ. સ ૧૮૪૫માં લડાઈ થઈ તેમાં અંગ્રેજ સેન્યનો પ્રખ્યાત સરદાર સબસેલ મરાયો. બીજે દિવસે ફીરોજપુર આગળ લડાઈ થઈ તેમાં અંગ્રેજોએ શીખલોકને હરાવ્યા. પણ આથી તેઓ નાહિમતવાન થયા નહિ થોડા દિવસ પછી એટલે સને ૧૮૪૬ના ફેબ્રુઆરી માસમાં સોન નામના સ્થળ આગળ ફરી લડાઈ થઈ તેમાં બંને તરફનાં હજારો માણસ મરાયાં. છેવટે બંને સરકાર વચ્ચે તા ૮ માર્ચ સને ૧૮૪૭ના રોજ સંધી થઈ. આથી એમ કહ્યું કે અબ પ્રાંત તથા લડાઇનો ખરચ રાજાએ ઈગ્રેજને આપો તથા લાહોરના રાજ્યમાં એક ઈગ્રેજ રેસીડેન્ટ રહે અને તેની સ્લાહ પ્રમાણે ચાલવું. લડાઇના ખરચનાં નાણાં નહિ મળવાથી કાશ્મીર અને હજારા પ્રાંતો એક કરોડ રૂપીએ જમુના રાજા ગુલાબસિંહને વેચાણ આપ્યા. ફરી પાછું બન્યા. મુગલાઈ રાજ્યની નબળાઇનો લાભ લઈ તેમણે ઘણે મુલક સંપાદાન કર્યો અને ઈ. સ. ૧૭૬૭માં લાહોરમાં પોતાની મુખ્ય જગે ઠસવી. મહારાજા રણજીતસિંહ ઈ. સ. ૧૮૦૯માં લહેરની ગાદીએ બેઠો હતો. તેના વખતમાં શીખેલ કે ઘણી પ્રબળતા મેળવી. રણજીતસિંહે ફ્રેન્ચ તથાં ઈટાલીઅન લેકને પોતાની નોકરીમાં રાખી પોતાના લોકને અધ કળામાં વધારે પ્રવીણ કર્યા. શીખક એટલા બધા જોરાવર થઈ પડ્યા કે શીખરાજા રણજીતસિંહ સાથે અંગ્રેજોએ દસ્તી કરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પંજાબમાં તોફાન થયું. આ વેળા ઈંગ્રેજો બહુ ખહાદુરીથી લડ્યા અને જય પામ્યા. છેવટ ઈંગ્રેજે ઈ. સ. ૧૮૪૯ના માર્ચ મહિનામાં લાહારના સીખ રાજા દુલીપસિંહને× પેનસન બાંધી આપી પંજાબ દેશ ખાલસા કર્યા. ઈ. સ. ૧૮૪૮માં સતારાનો મહારાજા આપાસાહેબ સંતાન વગર મરણ પામવાથી તેનું રાજ્ય ખાલસાકર્યું અને તેના દત્તપુત્ર રાજારામને પચાસ હજાર રૂપીચ્યાનું પેનસન બાંધી આપ્યું. ઇ. સ. ૧૮૫૭ના ડીસેમ્બરમાં નાગપુરનું રાજ્ય વારસ વગરનું થવાથી તેને ખાલસા કર્યું. એજ સાલમાં હિંદુસ્થાનમાં રેલવે બાંધવાની પહેલ થઈ તથા બંગાળા લાકો ઠરાવી તેનો જુદો લેકોનેન્ટ ગવરનર હરાવ્યા. અયોધાનો નવાબ બહુ ખરાબ રીતે ચાલતો હતો. તેણે લાંચી આ કામદારો રાખ્યા અને પ્રજાને દાંડી પૈસા કટાવવા માંડ્યા જેથી છેવટ ઈંગ્રેજ સરકારે એ રાજ્ય તા. ૬ ફેવરઆરી સને ૧૮૫૬ના રોજ ખાલસા કર્યું. તથા ત્યાંના નવાબને પકડી કલકતાના કિલ્લામાં કેદ રાખ્યો. યેાધાના રાજ્યને ખાલસા કર્યું તે વખત તેનો વહીવટ સર્જેમ્સ - ટ્રામને સોંપ્યો હતો અને તેને ચીફ કમીશનર એવો દરજો સ્થાપ્યો હતો. હિંદુસ્થાનમાં ઇ. સ. ૧૮૫૭માં દેશી ફોજે બળવા કર્યું. એ બનાવ ઇતિહાસ માટે બહુ અગયનો છે. બળવાનાં ચિન્હ પ્રથમ કલકતા પાસેના બરાકપુરમાં જણાયાં. ત્યાંની દેશી પલટણના સીપાઇને કાર્ટ્સ ઞાપવા માંડયાં તે તેમણે લીધાં, નહિ તેથી તેમને નોકરીથી દર કયા. આ લોકોએ, તે જ્યાં જ્યાં ગયા ત્યાં બીજી પલટણને ઉસ્કેરી, વળી મીરતમાં રીસાલાના સ્વારોએ “ કાર્યાંજ ” લેવાને ના પાડવાથી તેમને કેદની શીક્ષાનો હુકમ થયો અને તેમને કૈદ કયા; તેથી બીજે દિવસે સાંજે છાવણીનું તમામ લશ્કર ખંડ કરી ઉઠયું. તેમણે પોતાના ઉપરી તથા ખીજા જે ઈંગ્રેજો હતા તેમને ગોળીથી માયા. ત્યાંથી તે દિલ્હી ગયા મને ત્યાં તેમને બીજા સેાખતી મળી માન્યા. વળી તેમને "" × ફુલીસિંહ પેનસન લઈ ઈંગ્લાંડમાં રહેતો હતો ત્યાંથી તે શીમાના મુલકમાં નાશી ગોછે. * નવાબને ૨૧૨૦૦૦૦૦ (બારલાખ)નું પેનશન બાંધી આપ્યું હતું. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #30 -------------------------------------------------------------------------- ________________ દિલ્હીનો નામને પાદશાહ બહાદુરશાહ મળી ગયો. એ બધાએ મળી જે જે અંગ્રેજો અને તેમનાં બૈરાં છોકરાં હાથ આવ્યાં તેમને કતલ કયો. ધણા માસ સુધી દિલહી બળવાની મુખ્ય જગા થઈ પડી હતી. બીજા સ્થળોની પલટણે પણ આ બંડખેરોને આવી મળી. દિનપર દિન બળવાને વેગ વધતો ચાલ્યો. બંગાળાની તમામ છાવણીમાં બંડ જાગ્યાં અને અંગ્રેજોની કાપાકાપી ચાલી. લખનોરમાં પણ બંડ ઉઠવું અને ત્યાંની છાવણીને ઈગ્રેજોને ઘેરી લીધા. છેલા બાજીરાવ પેશ્વાનો દર પુત્ર નાનાસાહેબ કાનપુરમાં બંડખોરોને આગેવાન થઈ બેઠો હતો. તેણે ઇ જેને ઘેર્યા અને કહ્યું કે જો તમે તમામ દારૂગળ અમારે સ્વાધીન કરો તે તમને સહીસલામત અલ્હાબાદ જવા દઇશું. બીચારા દુઃખમાં પેરાએલા ઈગ્રેજોએ તે વાત કબુલ કરી તે પણ કુછ નાનાએ તેમને મારી નાંખ્યા. અંગ્રેજોનાં પરાં છોકરાં જેમને નાનાએ કેદ કીધાં હતાં તેમને ડાવવા જનરલ હેવલોક કાનપુર આવ્યો. આ વેળા નાના અને હેવહેવલોક વચ્ચે લડાઈ થઈ તેમાં નાનાની હાર થવાથી ખીજવાઈને તા. ૧૫ જુલાઈ સને ૧૮૫૭ ના રોજ તે નિરઅપરાધી અબળાઓ તથા ખચાંનો ઘાત કર્યો. હવે બંડ સમાવવાને ચોતરફથી મદદ આવવા માંડી. પ્રથમ કનૈલ નીલ અલહાબાદ અને કાશી ગયો. તેણે ત્યાં બંડ શાંત પાડવાને ઈલાજે કરવા માંડ્યા. ફતેહપુરમાં જનરલ હેવલોક હાર પામ્યો પણ ત્યાર પછીની બીજી બે લડાઈઓમાં છત પામ્યો. હેવલોક ત્યાંથી કાનપુર ગયો. ત્યાં નાનાસાહેબ લડવાને સામે થયો પણ તેમાં તેની હાર થવાથી તે પો તે બીયરના પોતાના કિલ્લામાં જતો રહ્યો હેવલોક બીપુર ગ એટલે નાનાસાહેબ ત્યાંથી ના. આ વેળા હેવલે કે તેને મહેલ બાળ્યો. અને બીપુરનો કિલ્લો કબજે કર્યો. ત્યાંથી તે લખનાર ગો. તેને અધા અને લખનાર વચ્ચે ઠેકાણે ઠેકાણે બંડખોરો સાથે યુદ્ધ કરવાં પડ્યાં. તે લખનોર પહો એટલે બંડખો ખશી ગયા; પણ ઠેઠ છાવણીમાં ૫હેચતાં તુરત કર્ન ને નીલ મરાયો. લખનોરના બચાવ પછી સર જેમ્સ અટામાં ત્યાંના લશ્કરી મુખ્ય અધિકારી થઈને રહ્યો. થોડા દિવસમાં દિલ્હીમાંથી ફીતુરીઓને ખસેડી તે શહેર કબજે કર્યું. દિલ્હીનો નામનો બંડખોર પાદશાહ નાશી ગયો હતો તેને કપતાન હકસને પકડી 3 કી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૪) બીજે દિવસે તેને બે શાહજાદાઓને તથા એક શાહજાદાના બેટાને કેદ કીધા. તે, પાછો ફરી પોતાનાં થોડાં માણસને સાથે લઇ શહેરમાં આવતાં દરવાજાની પાસે આવેલો એટલે લોકો ભેગા થઈ ગયા અને પેલા રાજ કુંવરને છોડાવવા વિચાર કરવો પણ તેટલામાં આ અમલદારે શાહજાદાઓને પોતાની પસ્તોલથી કેર મા. છેવટ પાદશાહને દેશનિકાલ કરી રંગુનમાં રાખે. સર સ્રોઝની સરદારી નીચે જે લશ્કર બંડખોને વશ કરવા નીકળ્યું હતું, તેણે બંડખોમાંના તાત આટોપીને બટવા નદીની પાસે હરાવ્યો. તાતીઓ ત્યાંથી વાલીઅર તરફ ગયે એટલે સિંધી આ મહારાજા આગ્રે જતા રહ્યા. સર યુરોઝ ગ્વાલીઅર ગયો અને ત્યાંથી પણ તેને નસાડ્યો. ઝાંસીની રાણી પણ બંડમાં ભળી હતી. તે લડતાં રણમાં પડી. આ બળવાનો પ્રકાશ મહીકાંઠા અને અમદાવાદ તરફ થયો હતો. પણ તે નાનો હતો તેથી તુરત સમી ગયો. આથી કરીને ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના હાથમાંથી હિંદનું રાજ્ય છે. ગ્લાંડની મહારાણી વિકટોરીયાએ લઈને સર્વ સત્તા પોતે ધારણ કરી. આ બાબત તા. ૧લી નવેંબર સને ૧૮૬ન્ના રોજ હિંદનાં મુખ્ય મુખ્ય શહેરોમાં જાહેરનામાં પ્રસિદ્ધ થયાં. આ બંડ વખત અંગ્રેજોની જે બહારી ઝળકી આવી તેથી તે ફાની લેક શાંત પડી ગયા અને ત્યાર પછી ખરૂં કહીએ તો હિદની અંદરના ભાગમાં લડાઈઓ સબંધી કંઈ પણ નામાંકિત બનાવ બન્યો નથી.આવા નિર્ભય વખતમાં સરકારે પણ કેટલાંક લોક કલ્યાણનાં કામ કીધાં છે. મહારાણીનો શાહજાદો આલડ ઈ. સ. ૧૮૬૯માં હિંદુસ્તાનની મુસાફરીએ આવ્યું હતું અને વ શાહજાદે પ્રિન્સઓફ વેલ્સ ઈ. સ. ૧૮૭૫ માં હિંદની મુસાફરીએ આવ્યો હતો. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ મહારાણી વિક્ટોરીઆએ હિંદને માટે કેસહિંદ” એ પદ ધારણ કરવું. મહારાણી વિકટોરીઆએ સલાહ સંપથી પચાસ વરસ રાજ કર્યું તેની ખુશાલીમાં તા. ૧૬ ફેબરવારી સને ૧૮૮૭ના રોજ “જ્યુબીલી નામનો મહોત્સવ હિંદુસ્થાનમાં થ હતો. આ વખત હિંદના રાજા રજવાડાંએ ધણા ધર્મનાં અને લોકપોગી કામ કરી મહારાણી તરફનો પ્રેમભાવ બતાવી આપ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૫) હૈદ્રાબાદ. આ રાજ્ય હૈદ્રાબાદ અથવા નિજામનું રાજ્ય એ નામથી, તેમજ રાજકર્તા નિજામના ખિતાબથી ઓળખાય છે. અને તે અફગાન જાતના પઠાણ મુસલમાન છે. સીમા–આ રાજ્યની ચારે બાજુ ઈગ્રેજી મુલક આવી રહેલ છે. આ રાજ્યની ઉત્તરે ખાન દેશ, મધ્ય પ્રાંત ઈલાકાનો સાગર પ્રાંત અને નર્મદા કાંઠાનો મુલક; પુર્વે નાગપુર* સંસ્થાન તાબે મુલક હતો તે, દક્ષિણે ભદ્રા ઈલાકો અને પશ્ચિમે મુંબઈ ઈલાકાના નાસિક, અહમદનગર, સેલાપુર, બેલગામ અને ધારવાડ જીલ્લા છે. - આ રાજ્યને વિસ્તાર ૮૦૦૦૦ ચોરસ માઈલ જમીન અને બીરારનો જે મુલક ઈગ્રેજોને સે પેલો છે તેનું ક્ષેત્રફળ ૧૮૦૦૦ ચોરસ માઈલ છે. કુલે આ રાજ્યનું ક્ષેત્રફળ ૪૮૦૦૦ ચોરસ માઈલ છે. વસ્તી આશરે ૧૦૦ ૦૦૦ ૦૦ (એક કરોડ) અને બીશરમાં આશરે ર૦૦૦૦૦૦ (છવીસ લાખ) માણસની છે. વારશીક ઉપજ બીરારના રાજ્ય સુધાં ૪૦૦૦૦૦૦૦ (ચાર કરોડ)ને આશરે થાય છે તેમાં આશરે રૂ.૧૦૦૦૦૦૦૦ એક કરોડ) બીરારની ઉપજના છે. આ રાજ્ય ૧દરાના રાજ્ય કરતાં વિસ્તારમાં ૧૧ ગણું, વસ્તીમાં પ ધણું અને વારસીક પેદાશમાં બમણું છે. દેશનું સ્વરૂપ-આ દેશ એક મોટું સપાટ મેદાન છે તો પણ તેમાં કોઈ કોઈ ઠેકાણે નાના નાના ડુંગરો છે. આ દેશની ઊંચાઈ સમુદ્રની *નાગપુર એ ભાંસલા કુળના મરેઠા મહારાજાના તાબામાં હતું. ઈ. સ. ૧૮૫૩માં છેલ્લો રાજા અપુત્ર મરણ પામવાથી નાગપુરનું રાજ્ય ઈગ્રેજ સરકારે ખાલસા કર્યું. જ્યારે આ રાજ્ય ખાલસા કર્યું, ત્યારે તેની સીમા નીચે મુજબ હતી–ઉત્તરે સાગર પ્રાંત, કાર્યા નામના દેશી લોકનું સંસ્થાન, પૂર્વે ઈંગ્રેજી સંબલપુર અને ઉદેપુર તથા બંગાળા ઈલાકાની નરૂત્ય કોણનાં કેટલાંક એક સંસ્થાન; નિરૂત્ય અને પશ્ચિમે હૈદ્રાબાદનું રાજ્ય; તથા દક્ષિણે મદ્રાસ ઇલાકાના પ્રાંત. એ સંસ્થાનનું ક્ષેત્રફળ ૭૬૪૦૦ ચોરસ માઈલ જમીનનું હતું. હાલ તે ગવારનર જનરલની નીચેના એક ચીફ કમીશનરના તાબામાં છે. એ અમલદાર મધ્ય પ્રાંતોનો ચીક કમીશનર કહેવાય છે અને તેનું હેડકવાટર નાગપુરમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨) સપાટીથી ૩૦૦ થી તે ૮૦૦ ફુટ સુધીની છે. દેશનો ઉત્તાર ઘણું કરીને પશ્ચિમ તરફથી તે પૂર્વ તરફ છે. આ દેશના ચાર મોટા ભાગ અથવા પ્રાંત કરવામાં આવ્યા છે. તેમાં દક્ષિણ ભાગમાં હૈદ્રાબાદ, મધ્ય ભાગમાં બેદર, વાવ્યકોણમાં ઔરંગાબાદ અને ઉત્તર ભાગમાં વરાડ પ્રાંતછે. ન –૧ ગોદાવરી, એ નદી અહમદ નગર જીલ્લામાંથી આવી મુગી આગળ પ્રવેશ કરે છે, તથા તે આ દેશમાં થઈને પૂર્વ દિશા તરફ કુતુરા આગળ થઈ ઓઢીઆ દેશમાં જાય છે. આ નદીને પુર્ણ તથા દુધના એ બે નદીઓ ભેગી થઈને વ્યાવ્યકોણ તરફથી આવી મળે છે. વળી ત્યાંથી પૂર્વમાં ૮૫ માઈલ ગયા પછી તેને દક્ષિણ તરફથી માંજરા નામની નદી આવી મળે છે. અને ત્યાંથી અગાડી પૂર્વ તરફ જતાં ર૦૦ માઇલ ઉપર કુલેશ્વર ગામ પાસે ઉત્તર તરફથી પ્રાણહિતા નદી આવી મળે છે. ૨ વર્ધા એ નદી દેવગઢ નજીકના ડુંગરમાંથી નીકળી ગદ્રા ગામ પાસે આવી આ દેશમાં પ્રવેશ કરે છે, ત્યાંથી અગ્નિકોણ તરફ ૭૦ માઈલ ગયા પછી પશ્ચિમ તરફથી તેને પેન ગંગા નામની નદી આવી મળે છે, અને ત્યાંથી અગ્નિકોણ તરફ ૧૦ મિલ ગયા પછી તેને ઉતર તરફથી વાઇન ગંગા નામની નદી આવી મળે છે આ ઠેકાણેથી તે પ્રાણહિતા નામ ધારણ કરી ઉપર કહ્યા પ્રમાણે કુલેશ્વર આગળ ગે દેલાને મળે છે; વધી અથવા પ્રાણહિતા એ નદી આ દેશ તથા નાગપુરની સરહદ ઉપર છે; કષ્ણા એ નદી પશ્ચિમે બેલગામ જીલ્લા તરફથી આવી આ દેશમાં પ્રવેશ કરે છે ત્યાંથી ઈશાન કોણ તરફ જતાં તેને વાવ્યકોણ તરફથી ભિમા નદી આવી મળે છે ત્યાંથી અગ્નિકોણ તરફ ગયા કેડે ૮૩ મા * વરાડ એ પ્રાંત નજામ સરકારની માલકીન છે પરંતુ ઈ.સ. ૧૮૫૩માં નિજામ સરકારે તે અંગ્રેજ સરકારને એવી સરને આપ્યો કે હૈદ્રાબાદના રાજયના રક્ષણ માટે અંગ્રેજી લશ્કર એ રાજ્યમાં રહે આ પ્રાંત હૈદ્રાબાદના રાજયનો ઉત્તર ભાગ છે. તેનું ક્ષેત્રફળ ૧૮૦૦૦ ચોરસ માઈલ જમીન અને વસ્તી આશરે ૨૫૦૦૦૦૦ (છવીસ લાખ) માણસની છે. દેકાવાદના રેસીડેન્ટની સત્તા નીચે અહિં એક અંગ્રેજ અધિકારી રહે છે, અને તે વહિવટ કરે છે. આ પ્રાંતમાં મુખ્ય શહેર એલીચપુર છે તથા તે શિવાય ઉમરાવતી, અકોલી, શ્રી આગામ અને કરીગામ વિસરે છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ઈલ ઉપર દક્ષિણ તરફથી તુંગભદ્રા આવી મળે છે, ત્યાંથી ઈશાન કોણ તરફ ૧૨૫ માઈલ સુધી ગયા પછી ઉત્તર તરફથી મુશી નદી આવી મળે છે અને ત્યાંથી ૬૦ માઈલ પૂર્વમાં ગયા પછી આ દેશ છોડી સીકોર્સ પ્રાંતમાં જાય છે; ૪ ગભદ્રા એનું મુળ મસુર દેશમાં છે. ત્યાંથી આ દેશની અગ્નિકોણ તરફની સીમા આગળ આવી ત્યાંથી ર૦૦ માઈલ સુધી આ દેશના દક્ષિણ સિમાડા ઉપર ચાલી કષ્ણા નદીને મળે છે, આ સિવાય બીજી નાની નદીઓ તથા સરોવર ઘણું છે; પાખલમાં એક મોટું સરોવર છે, તેનો ઘેરાવો ૩૦ માઈલનો છે. હવા-આ દેશની હવા ઘણી સારી છે. ઉનાળામાં ગરમી સાધારણ હે છે. પરંતુ રાત્રે ટાઢ ઘણું અને બપોરે તાપ ઘણું પડે છે. વરસાદ ઘણું કરીને સાધારણ વસે છે. જમીન તથા નિપજ—આ દેશની જમીન ઘણું કરીને સાધારણ પાકવાળી છે. જ્યાં નેહથી પાણી પાવામાં આવેછે ત્યાં પાક ઘણો સારો થાય છે. મુખ્ય નિપજ-ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, નાગલી, તલ, દિવેલી, કઠોળ, કપાસ, ગળી અને શેરડીની થાય છે. કોઈ કોઈ ઠેકાણે તમાકુની પણ રોપણી થાય છે અને બેગીચામાં ઘણી જાતનાં ફળ, ફુલ તથા શાક ભાજી વિગેરે થાય છે જનાવર–ગરવાળા ભાગમાં વાધ, ચીત્રા, રીંછ અને સાબર હેયછે. આ દેશના બળદ, ભેંશા, ગાયો વિગેરે ઢોર સારાં વખાણાય છે. કારીગરીની જણસે–ઉત્તરમાં જાલના શહેરનાં રેસમી કાપડ અને મંજીરા નદી પર બેદર છે ત્યાંનાં સોના રૂપાની કારીગરીનાં તથા પીતરનાં વાસણ સારાં થાય છે. લોક–આ દેશમાં મુસલમાન, મરેઠા, તેલંગા, અને ગાંડ જાતના લોક વસે છે. મુસલમાનો હેદ્રાબાદમાં ઘણાં છે. તેમાંના ઘણા ખરા રાજ્યની નોકરીમાં પડેલા છે. ઘણુ કરીને પશ્ચિમ ભાગમાં મરેઠા અને અગ્નિકોણના ભાગમાં તેલંગ અને ઈશાનકોણના ભાગમાં ગેડ લકની વસ્તી છે. આ દરેક લોકની ભાષા તેમની ક્ત પ્રમાણે જુદી જુદી એટલે મરેઠી, તેલંગી, કાનડી અને ગેડ ભાષા હોય છે. રેલવે હૈદ્રાબાદથી ગલબરગા સુધીની રેલવે લાઈન છે. એ લાઈન મુંબાઈથી મદ્રાસ સુધી બાંધેલી રેલવેને ગલબરને આગળ મળે છે. વળી મુંબાઈથી નાગપુર સુધીની જે રેલવે લાઈન છે તે વરાડ પ્રાંતમાં થઇને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) જાય છે. એની બે શાખાઓમાંની એક બંગાઉ અને બીજી ઉમરાવતી શહેર સુધીની છે. મુખ્ય શહેરો—હૈદ્રાબાદ એ આ દેશની રાજ ગાદીનું મુખ્ય સ્થળ છે. તે મુશીનદીના દક્ષિણ કિનારા પર છે. આ શહેર મોટું અને સુંદર બાંધણીનું છે. તેની પાસે ૬ માઈલને છે. ગોવળકાંઠાનાં જુનાં ખંડેરો છે, જે અગાઉ ગવળકાંડાના રાજ્યની રાજગાદીનું શહેર હતું. ડુંગરમાંથી કોતરી કાઢેલાં ડેરાને માટે ઈલા પ્રખ્યાત છે. ચાલુક્ય વંશના રાજાઓની રાજધાની કલ્યાણનગર બેદરની પાસે હતું એમ કહેવાય છે. હૈદ્રાબાદની પૂર્વે વરંગુલ છે, તે તેલંગણની રાજગાદીનું શહેર હતું. શિવાય સિકંદરાબાદ, ઔરંગાબાદ, જાફરાબાદ, દોલતાબાદ, જાલન, બેદર, વરંગુલ, નિમળા, નાંદેડ, ચિતુર, અને વળકાંડા વિગેરે મટાં શહેશે છે જેમાંના ગેવળકાંડામાં એક મજબૂત કિલ્લો છે. તેમાં નિજામ સરકારનો ખજાનો રહે છે. આ શહેરના હિરા ઘણા પ્રસિદ્ધ છે. હૈદ્રાબાદ પાસે એક છગ્રેજી છાવણી છે, તેમાં અંગ્રેજી લશ્કર અને રેસીડેન્ટ રહે છે. આ રાજ્યનું પોઅખાતું નિજમ સરકાર તરફથી ઈલાયદુ ચાલે છે. રેલવેમાં એક કરોડ ત્રીસ લાખ રૂપીઆ ખરચ થયા છે. મુંબાઈથી મકાશ સુધીની જે રેલવે લાઈન છે તે ઉપરના મહમરીથી તે દુધનીના રેલવે સ્ટેશન સુધીની ૧૩૧ માઇલની લાઇન હૈદ્રાબાદના મુલકમાં છે. વળી એ લાઈન તાવાડી સ્ટેશનથી તે હૈદ્રાબાદ ઉપર થઈને વર ગુલ સુધીની એક ર૦૦ માઈલની લાઈન છે, તેનિ જામસ્ટેટ રેલવેના નામથી ઓળખાય છે. આ સિવાય તલાપુરથી ભુસાવળ વચ્ચેની જે લાઈન છે, તેનો ઘણો ભાગ આ રાજ્યના તાબાના વરાડ પ્રાંતમાં છે. એ લાઈને એ પ્રાંતનો વાર" નગાનથી તે ધમાનગાન સુધી ૧૭૧ માઈલનો ભાગ રોક્યો છે. આ બધી મળીને આ રાજ્યના મુલકમાં ૫૧૦ માઈલની રેલવે લાઈન છે. ઇતિહાસ_હૈદ્રાબાદના રાજ ક “નિજામ”ની પથિી ઓળખાય છે. તેમના વડીલ તુર્ક જાતના મુસલમાન સરદાર ચીનકીલીખાન નામે થઈ ગયા. તેમને દિલ્હીને પાદશાહ ઔરંગજેને “અસફજાહ અથવા નિજામઉલમુશ્કના ખિતાબ સાથે દક્ષિણના સુબેદારની પદિ આપી હતી. ઈ. સ. ૧૭૦૭માં ઔરંગજેબના મરણ પછી બહાદુરશાહ, તે પછી જહાંદારશાહ અને તેના પછી ઈ. સ. ૧૭૧૩માં ફરૂખશિયર પાદશાહ થો. એ પાદશાહ થયો પણ સૈયદ હુસેન અલી અને સૈયદ અબદુલ્લા એ બે ભાઈ પોતાની મરજી પ્રમાણે રાજકારભાર કરવા લાગ્યા. એક ભાઈ મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) વછર બન્યો અને બીજો ભાઈ સેનાપતિ થયો; તેથી તેમના સામે ચાર સરદારો થયા હતા. જેમાંના નિજામઉલમુક અસેફ જાહ અને સાદાખાંએ સૈયદને પત કયા નહિ. ઈ. સ. ૧૭૧૮માં મહમદશાહ પાદશાહ થ, તેના વખતમાં નિજામઉલમુક અસેફ જાહ વજીર થશે. પરંતુ તે ઘણે વખત દિલ્હીમાં નહિ રહેતાં દક્ષિણમાં જઈ પાદશાહી પદ ધારણ કર્યા વગર ઈ. સ. ૧૭૨૪માં આપ અપીઆરે અમલ કરવા લાગ્યો. માળવાને સુબો પણ તેમનાં તાબામાં હતો; પરંતું પહેલા બાજીરાવ પેશ્વા અને મલાવરાવે હોલકરે દિલ્હીના સુબા (પ્રાંત) કબજે કરવા માંડ્યા. તે પ્રમાણે માળવા પણ તેમણે કબજે કર્યો. એટલે નિજામ હૈદ્રાબાદમાં પોતાનું મુખ્ય સ્થળ કરીને રહ્યા. આ જગાએ રહીને મરેઠાઓ સાથે તેમને ઘણી લડાઈ લડવી પડી. ઈ. સ. ૧૭૪૪માં તેમનું મરણ થયું. તે વખત નર્મદાથી તે ત્રીચીના પલી અને મછલીપટ્ટણથી તે બીજાપુર સુધીનો મુલક તેમના તાબામાં હતો. નિજામઉલમુલ્ફ અસેફ જાહને ૧ ગાઉદ્દીન, ૨ નાસીરજંગીરદેલા, ૩ સલાબતપંગ, ૪ નિજામઅલી, ૫ મહમદસરીફ અને ૬ મીર મોગલખાન, એ રીતે છ શાહજાદા અને છ શાહજાદીઓ હતી. આમાંના વડા ગાઉદીનને અમીરૂલ ઉમરાવની પદિ દિલ્હીમાં હતી તેથી બીજા શાહજાદા નાસિરપંગ હૈદ્રાબાદમાં ગાદીએ બેઠા. પરંતુ તેમની બેનના બેટા મુજફર જંગને ગમતું આવ્યું નહિ અને તેણે ગાદીને માટે બળવો ઉઠાવ્યો. તેને કર્ણાટકના સુબાનો જમાઈ ચંદા સાહેબ તથા પાંદેરીના કેન્ય લોક સહાય થયા. આ તરફ નાસિરપંગની મદદમાં ઈગ્રેજ થયા. બંને વચ્ચે લડાઈનો આરંભ થયો. પરંતુ મુજફરજંગના લશ્કરના ન્ય સરદાર કંઈક કારણસર રીસાઈને જતા રહ્યા તેથી તે ઈ. સ. ૧૭૫૦માં નાસિરજંગને શરણે આવ્યો અને ચંદા સાહેબ પાંચરી જતો રહ્યો. નાસિરજંગે મુજફરજંગને બેડી જડી કેદમાં રાખ્યો. નિજામ નાસિર જંગ આળશુ તથા વિલાસી હતો. તેના મોટા લશ્કર ઉપર ૩૦૦ કે હુમલો કર્યો અને નિજામનાં ૧૦૦૦ માણસને માર્યા. હવે ફ્રેન્યના ગવરનર દુપ્લીએ નાસિરપંગ સાથે સલાહની બોલી ચલાવી અને જંછ કિલ્લો લઈને અને લડાઇનું કામ જોરથી ચલાવીને તેમની પાસે તે કબુલ કરાવ્યું. નિજામે તહનામા ઉપર સહી કરી નહિ. એટલે દુપ્લીના કહેવા ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) પહાણેએ બો કરીને નાસિરપંગને મારી નાખ્યો તથા મુજફરજંગને કેદમાંથી કહાડી હૈદ્રાબાદની ગાદી પર બેસાડ્યો. તેને પણ પેલા પઠાણોએ પ્રાણ લી. હવે એ નિજામઉલમુક અસેફ જાહના ત્રીજા શાહજાદા સબાબત જંગને ગાદીએ બેસાડ્યો. આ ખબર સાંભળી તેને વડે ભાઈ ગાઉદીન કે જે દિલ્હીમાં હતો તેણે હૈદ્રાબાદનું રાજ્ય પડાવી લેવા દક્ષિણ તરફ સ્વારી કરી. પરંતુ તેના ઔરંગાબાદમાં આવ્યા પછી ઈ. સ. ૧૭૫રમાં કોઈએ તેને ઝેર દઈને મા. એ સલાબત જંગને ગાદીએ બેસાડ્યા પછી તે લોકનું વજન હૈદ્રાબાદના દરબારમાં વિશેષ હતું. સલાબતપંગ ઉપર તે લોકો મોટો ઉપકાર થયો હતો અને ખુશી નામે ફ્રેન્ચ સરદાર તેમની ફોજમાં દાખલ થયો હતો. તથા તે વખતે વખત ઘણું કિમતી મદદ આપતો હતો, તેથી નિજામે તેને મછલીપટણથી તે જગનનાથપુરી સુધી ત્રણ કેસ લગીનો મુલક બક્ષિસ આપો હતો. ફ્રેન્ચ લેક તેટલા ભાગના ધણી થયા. પણ ફ્રેન્ચ અને ઈંગ્રેજો વચ્ચે લડાઈ સળગી. ખુશીએ બહુ બહાદુરી કરી, પરંતુ તે અંગ્રેજોના હાથમાં પકડાયો. આ વખત પછીથી ખુશીની જગાએ કર્નલફલાન્સ નીમાયો હતો. તે પણ ઈમેજો સામે લડ તાં છે. ૯ ડિસેમ્બર સને ૧૭૫૯ના રોજ હાર્યો. છેવટ ફ્રેન્ચ લક - જેને શરણ થયા. આ પ્રમાણે થવાથી નિ જામના દરબારમાં કેન્ચની સત્તા પડી ભાગી તથા નિજામે મછલીપટ્ટણ અને ફરતો ઘણું મુલક ગ્રેજોને આપો. ઈ. સ. ૧૭૫૬માં બિજાપુર પ્રાંત સલાબતજંગ પાસેથી ઉદગીરની લડાઈમાં પેશ્વાએ જીતી લીધો હતો. હૈદ્રાબાદના દરબારમાંથી જો સરદાર ખુશી ગયા પછી ઈ. સ. ૧૭૬૧માં સલાબત જંગને પદભ્રષ્ટ કરી તેના ભાઈ નિજાન અલી હૈદ્રાબાદની ગાદીએ બેઠા. આગળ જુઓ દિલ્હીના પાદશાહ પાસેથી રાજમહેકી, વેલુર, મુસ્તફાનગર, સીકાકોલ અને મુતિઝાનગર એટલે સંતુર એ સમુદ્ર કિનારા પરના પાંચ પ્રાંત પોતાને માટે મેળવવાને ફરમાન મંગાવ્યું. આ વાત નિજામઅલીને પસંદ આવી નહિ તેથી તેમણે લડાઈની તૈયારી કરી. એ પણ રામના સામે લશ્કર મોકલ્યું. પરંતુ આ વખત એટલે ઈ. સ. ૧૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૧) માં નિજામ અને ઇંજે વેચે સલાહ થઈ. આ સલાહમાં એમ કર્યું કે ઉપર બતાવેલા પ્રાંતો જેને મળે પણ તે બદલ ઈગ્રેજ સરકાર દર વરસે રૂપીઆ સાત લાખ નિજામને આપે અને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ આપે. એ પાંચ પ્રાંતો હાલ ઉત્તર સિરકારને નામે ઓળખાય છે. ગંતુર પ્રાંત ઈજને તાબે નહોતો કેમકે તે પદભ્રષ્ટ નિજામ સલાબતજંગને જાગીરમાં આપ્યો હતો. મહેસૂરમાં ત્યાંના હિંદુ રાજાને ઉઠાડી મુકી, હૈદરઅલી નામના તેના નાયકે રાજ્યને બે અધિકાર ધારણ કર્યો હતો. તેને અને અંગ્રેજોને ઈ. સ. ૧૭૬૧માં લડાઈ સળગી. નિજામને નાણાં આપવાથી તે ઉંદરના પક્ષમાં થયો. આથી અંગ્રેજી લશ્કરના સરદાર કર્નલમીથને પાછુ ફરવું પવું એટલું જ નહિ પણ મહા મહા દુઃખ સહન કરી, તેને પોતાને પ્રાણ લઈ નાસવું પડ્યું. પરંતુ પછવાડેથી એક લડાઈ થઈ તેમાં હૈદર અને નિજામને નાસવું પડયું. નિજામઅલીએ ફેર ઈગ્રેજો સાથે સલાહ કરી. હવે અંગ્રેજ અને નિજામ અને સરકાર વચ્ચે સ્નેહ ચાલ્યા કર્યો. ઈ. સ. ૧૭૮૨માં સલાબતજંગ મરણ પામવાથી તેની જાગીરને સંતુર પ્રાંત આગલા કરાર પ્રમાણે અંગ્રેજોએ માગ્યો, તે તેમને નિજામાલીએ આપો. ઈ. સ. ૧૭૯૪માં નિજામ અને મરાઠા વચ્ચે ચોથ બાબત કજીઓ થશે. બંને તરફનાં લશ્કર ખરડા પાસે ભેગાં થયાં, અને લડાઈ ચાલી, પણ એકબીજાની હારજીત નહિ થવાથી તે લશ્કર પોત પોતાને ઠેકાણે ગયાં, પરંતુ દેલતરાવ સિંધિઓની મદદ મરેઠાઓને આવી પહેચવાથી બે દિવસ સુધી ભારે લડાઈ ચાલી. મરેઠી લસ્કર ઘણું મોટું હોવાથી, અને નિજામની ચાકરીમાં ઈગ્રેજી પલટનો હતી તે લડાઈમાં નહિ આવવાથી, નિામની હાર થઈ, જેથી મરેઠાને સ્વારી ખરચ બદલ રૂપીઆ ત્રણ કરોડ રોકડા અને લતાબાદનો કિલ્લો અને પાંત્રીસ લાખને મુલક આપવો પડ્યો. અંગ્રેજી બે પલટને નિજામની ચાકરીમાં હતી, પરંતુ જ્યારે નિજ મને મરેડા સાથે લડવાને તૈયાર થવું પડયું, ત્યારે અંગ્રેજોએ વિચાર કર્યો કે બંને સાથે આપણે દોસ્તી છે તેથી તેમના અંદર અંદરના કજીઆમાં આપણે ભાગ લેવો નહિ; તેમ ધારી પેલી બે પલટને નિજામની સાથે ગઈ નહિ. આથી નિજામને માઠું લાગ્યું અને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ). અંગ્રેજી પલટનોને રજા આપી, તથા રેમન્ડ નામે એક ફ્રેન્ચ સરદારને ચાકરીમાં રાખી, તેને હાથે એક બહાર ફેન્ચ ફોજ તથા તપખાનું તેયાર કરાવ્યું. આગળ નિજામના શાહજાદા અલી જાહે રાજ સામે બંડ કર્યું, ત્યારે તેમણે ઈગ્રેજી બે પલટનને પાછી બોલાવી. પરંતુ પ્રથમની માફક નિજામના દરબારમાં કેન્ચ લેક ચઢીઆતા ગણાયા. રે માંડ મરણ પામ્યો તે પછી, ફ્રેન્ચ ઉતરતા થઈ પડ્યા, અને નિજામ કેર ઈગ્રેજી ચાર પલટનો ચાકરીમાં રાખી, તથા તેના ખરચને માટે દર મહિને બે લાખ રૂપીઆ આપવા કબૂલ કર્યું. આ વખતથી ફેન્ચ ફોજને રજા આપી. મહૈસરમાં દરઅલ્લીના મરણ પછી ઈ. સ. ૧૮રમાં તેને બેટો ટીપુ સુલતાન ગાદી ઉપર બેઠો હતો. તેણે ઈગ્રેજ અને નિજામ વિગેરેના મુલક ઉપર ઉપરા ઉપરી હુમલા ચાલતા રાખ્યા, તેથી ઈલેજ અને નિજામે સંપ કરી ટીપુના મુલપર સ્વારીઓ કરવા માંડી. ટીપુ કંઈ નમ્યુ આપે તેવો નહોતો; પરંતું એજ અને નિજામ એ બંને રાજ્યનાં લશ્કર બેગાં થવાથી તા. ૪ માહે મે સને ૧૭૯૯માં ટીપુ મરાયો, તથા તેના રાજ્યનો છેડે આવ્યો. લેડેવેલેસ્લીએ પોતાના એક રીપોર્ટમાં લખ્યું છે કે “નિજામઅલીની પુરતી મદદ ન હોત તો ટીપુનું રાજ્ય જીતવું એ ઘણુ મુશ્કેલ હતું.” ટીપુ પાસેથી જે દેશ જીતી લીવ હતો, તેમાંનો કેટલો એક ભાગ મહેસૂરા હિંદુ રાજા ચામરાજને હૈદરે પદભ્રષ્ટ કર્યો હતો, તેના છ વરસના કુંવર ક્રિક્ષરાજને આપી તેને મહેસૂરની ગાદી પર બેસાડ્યો, તથા બાકીના પ્રાંત ઈજે અને નિજામે વહેંચી લીધા. પશ્ચિમ સમુદ્ર કાંઠે તથા કોઈ મ્બતુર અને નાડ વિગેરે પ્રાંતો તેમજ ડુંગરી કિલ્લા જેના ભાગમાં ગયા અને તેટલી જ ઉપજના ગુતી અને ગરમકડા વિગેરે પ્રાંતો નિજામ ના તાબામાં આવ્યા. નિજામના. રાજ્ય અને અંગ્રેજો વચ્ચે તા. ૧રમો અકબર સને ૧૦૦૦ના રોજ એક નવો કરાર થયો. આથી ઇગ્રેજે તરફનું પ્રથમ હતું તે, તથા બીજુ વધારીને ૬૦૦૦ દિલ, ૯૦૦૦ સ્વાર અને તે પો એટલુ લશ્કર રાપવું એમ કર્યું, તથા ઈગ્રેજોની સલાહ વગર બીજા રાજ્ય સાથે લડાઈ કરવી નહિ. આ ઠરાવથી નિજામના સઘળા શત્રુઓને બંદોબસ્ત કરવાનું કામ ઈગ્રેજોને સેપ્યું. આ લશ્કરી ખરચ બદલ ટીપુ પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૩) અગાઉ તથા હાલમાં જે મુલક આવ્યો હતો, તે તમામ અંગ્રેજોને આપીને તુંગભદ્રા નદી સુધીની સરહદ મુકરર કરી. આજે ફોજ રાખી તે “હેકબાદ સબસીડરી”ને નામે ઓળખાય છે. ઈ. સ. ૧૮૦૩માં અંગ્રેજો અને વાડના રાજા વચ્ચે લડાઈ ચાલી. આ લડાઈમાં નિજામ સરકારે અંગ્રેજોને પણું ભારે મદદ આપવાથી, વરાડના રાજા પાસેથી કેટલો એક પ્રાંત નિજામ સરકારને અપાવ્યો. ' નિજામ અલી ઈ. સ. ૧૮૦૩ની સાલમાં ૧૦૦ વરસની ઉમરે મરણ પામ્યો. તેમને આઠ શાહજાદા હતા. તેમને વ અલીખાહ ઈ. સ. ૧૭૯રમાં મરણ પામ્યો હતો, તેથી બીજે શાહજાદો સીકંદરજાહ ગાદીએ બેઠો. તે રાજકાજમાં ઘણું થોડું સમજતો હતો અને કેવળ ફકીર જેવો હોવાથી તેના રાજ્યમાં ઘણું અંધેર ચાલવા માંડયું. ઈ. સ. ૧૮૦૭માં વછર મીરઆલમના મુઆ પછી તે હદપર તેના જમાઈ મુનીરઉલમુક નામના ઉમરાવને નીમ્યો હતો. પરંતુ હિસાબ વિગેરે તપાસ તથા મુલકી કારભાર કરવા માટે, અંગ્રેજ સરકારે નિજામની મરજી વિરૂદ્ધ, ચંદુલાલ નામના કાયસ્થને નીમ્યો હતો. આ પ્રમાણે ફરી ઈંગ્રેજોએ હૈદ્રાબાદના રાજકારભારમાં હાથ ઘાલ્યો. ચંદુલાલ ઘણે ચંચળ અને મુનીરઉલમુલ્ક ગર્ભશ્રીમંત મુસલમાનોની ચાલ પ્રમાણે ઊન્મત અને આળશુ હતો, તેથી ઘણું ખરો કારભાર ચંદુલાલના હાથમાં આવ્યો. તેણે અંગ્રેજોની મરજી પ્રમાણે ફોજના નિર્વાહને માટે લાગા બાંધી આપા, તેથી કરીને ઈગ્રેજ સરકારની ફોજ પ્રમાણે નિજામની ફોજનો બં. દોબસ્ત થયો, અને તેની ચોકસાઈ રેસીડેન્ટ કરવા લાગ્યો. એ ફોજનું જેર ચંદુલાલને આવ્યું, તથા શત્રુની અથવા રિયતની બીક કંઈ મનમાં રહી નહિ; એથી મુલકી કારભારમાં તેણે ઘણી ગરબડ તથા જુલમ કરવા મા. ઈ. સ. ૧૮૧૭માં પેશ્વાનું રાજ્ય ઈગ્રેજોએ જીતી લીધું. તે વખત સીકંદરજહાંએ લશ્કરની ઘણી કીમતી મદદ કીધી હતી તેના બદલામાં ૨૪૨૬૦૦૦ની ઉપજનો મુલક નિજામ સરકારને મળ્યો. ઈ. સ. ૧૮૨૦માં હૈદ્રાબાદના રાજ્યની ઉપજ રૂપીઆ એક કરોડ અને નવ હજારની હતી. ચંદુલાલનો જુલમી કારભાર લેવાથી શરૂઆતમાંજ નિજામના શાહજાદાઓએ ચંદુલાલ તથા રેસીડેન્ટની સાથે વિરોધ માંડ્યો. પરંતુ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www.unia Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૪). તેમને કિલ્લા પર ચડાવી દેવાથી કંઈ કરી શક્યા નહિ. હૈદ્રાબાદની સરકારને કરજે રૂપીઆ ધીરીને મુલકોપર વરાત લેવી. તથા મામલતો કરવી એવી મતલબે પાલમર નામ ઈગ્રેજે ત્યાં પેઢી કાઢી હતી, અને તે કામમાં ગવરનર જનરલનું પણ અનુમત હતું. તે પણ તે વાત કરારથી ઉલટી હતી માટે તે પેઢી તહિથી ઉઠાડવી, તથા સરકારે તેઓનું દેવું વાળવા વિશે વચમાં પડવું નહિ. એવું ઈ. સ. ૧૮૨૪માં ઠરાવાથી તે શાહુકારે દેવાળુ કાઢયું. આથી ઘણા લોકનું નાણુ ઘલાયું નિજામ સીકંદરજાહ હતા. તા.૨૪મી સને ૧૮૨૮ ના રોજ મરણ પામ્યા. તેમના પછી તેમના વડાશાહજાદા નાસીરઉદાલા ગાદીએ બેઠા રાજકારભાર ચંદુલાલ ચલાવતો હતો, અને મુલકમાં ઈજારાથી મામલતે રાખવી, તથા ખજાનામાં સીલીક નહિ રાખવી, ઇત્યાદી રીત પ્રમાણે તે કારભાર ચલાવતો હતે. ચંદુલાલ મરી ગયો, પરંતુ આજે પણ તેના કારભારને માટે લેકો તેને યાદ કરે છે અને હૈદ્રાબાદ એ “ચંદુલાલવાળુ હૈદ્રાબાદ” એ નામથી ઓળખાય છે. ઈ. સ. ૧૮૩૮ માં હૈદ્રાબાદમાં નિજામના એક ભાઈએ બંડ કર્યું અને તેનો પ્રકાશ આખા દેશમાં થયો હતો. પરંતુ જલદીથી બંદોબસ્ત કરી, તેને ગેવળકડાના કિલ્લામાં લઈ જઈ કેદ કી. એ બંડની મદદમાં કર્નલના નવાબે તેને લડાઈ સબંધી સામાન પુરું પાડ્યો હતો, તેથી તે નવાબનું સંસ્થાન અંગ્રેજ સરકારે જપ્ત કર્યું. મુનીરઉલમુલ્ક પછી ઈ. સ. ૧૮૪૩ માં તેને બેટોસિરાજ ઉલમુલ્ક હૈદ્રાબાદનો દિવાન થયો હતો. ઈ. સ. ૧૮૦૦ માં નિજામઅલ્લીએ અંગ્રેજો સાથે કરાર કીધો હતો કે ૬૦૦૦ પેદલ ૮૦૦૦ સ્વારનું લશ્કર લડાઇની વેળાને માટે રાખવું. ઈ. સ. ૧૮૦૭માં એટલે નિજામસીકંદરાહ ના વખતમાં એવો બંદોબસ્ત થયો હતો કે ઉપલી મતલબસર નિજામ સરકારે એક મોટી ફોજ હમેશને માટે રાખવી. ને ફોજ ઉભી કરવા તથા ચલાવવાનું કામ અંગ્રેજને સેપવું અને તેના ખરચ ઉપર કાંઈક વ્યાજને હિસાબે સને ૧૮૫૩ માં રૂ ૫૦ લાખ અંગ્રેજોના નિજામ પાસે લેણા નીકળ્યા. ખરચની વીગત કેપટનજરના ગ્રંથમાંથી એવી નીકળી કે દર વરસે તે ફોજ પાછળ નિજામ સરકારને આશરે ૪૦ લાખ રૂપીઆ થતા હતા. તે લશ્કરમાં ૧૦૦ યુરોપીઅન અમલદારો હતા અને તેમનોજ માત્ર દરમાસે ૨૮૦ હજારને ખરચ હતું. એ લકર ગ્રેજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૫) તો માત્ર લડાઇમાંજ વાપરવાનું હતું; પણસને ૧૮૨૦ પછી લડાઇ નહિ થવાથી, તે ખેડુ રહ્યું. અને તેમાં નિજામને ફેગઢ ૧૩ કરોડ રૂપીઆ ખરચ થયો હતો. આ દેવાને લીધે સને ૧૮૫૩ માં નવા કોલકરાર થયા જેથી ઉપલું હૈદ્રાબાદ કંટીજું ટનું લશ્કર ધટાડીને ૫૦૦૦ પેદળ તથા ૨૦૦૦ ધોડે સ્વાર, તેમજ ચાર ખરેરીનું ખરચ રાખ્યું. આથી પ્રથમ જે ૪૦ લાખનું વારસિક ખર્ચ હતું, તે ઘટાડીને ૨૪ લાખનું રાખ્યું. ચઢેલા પગાર ચુકાવવાને અને પછી તે ચેાવીશ લાખનો વારસિક ખરચ નિયમસર મળ્યો જાય, તેની બાંયધરીમાં આ રાજ્યનો કુળદ્રુપ પ્રાંત +વરાડ ઈંગ્રેજસરકારને આપવાને કોલકરાર થયા. મા ખનાવને લીધે હૈદ્રાબાદ શેહરની તમામ મુસલમાન પ્રજા, તેમજ અમીર ઉમરાવો અને દરબારીમા નારાજ થયા. આ વખત ખજાનો ખાલી હતા. વસુલાત સરકારી અમલદારા તરફથી ઉધરાવામાં આવતી નહેાતી, પણ ઇજારદારને ઇજારે માપવામાં આવતી હતી; તેથી તેગ્મા અતિશય ખળાત્કારથી રૈયતને નીચોવતા હતા. પેાલીશનો ખ દાખસ્ત નહોતો, તેથી રાજ્યમાં જ્યાં જોઇએ ત્યાં ધોળે દિવસે છ ચાક લૂંટ ચાલતી હતી,વેપાર પડીભાગ્યેા હતો. ન્યાયનું તો નામજ ન મળે. વધારે પૈસા માપનારને કાજી ઇનસાક્ વેચાતો માપતો હતો. ગરીખની દાદ અને રિગ્માદ કોઇ સાંભળતું નહતું, લશ્કરી સીપાઇના પગાર બદલ, જે જમાદારે તે જાગીરો આપેલી, તે જમાદા૨ા જાગીરાની ઉપજ પેાતાના ખજાનામાં ભરતા મને સીપાઇ ભૂખે મરતા. રાજ્યનો નાનો કે મોટા અમલદાર લાંચ કે બળાત્કારથી જેમ જેને ફાવે તેમ પેાતાનું ઘર ભરવાને મથન કરતો. અમલદારામાં એક બીજામાં અંદર અંદર કુસંપ ચાલતો, અને નિજામસાહેબ તો જનાનાની ખટપટ શિવાય કાંઇજ જાણતા નહાતા. શ્માવા વખતમાં એટલે તા. ૨૭મી મે સને ૧૮૫૩ ના રાજ દિવાનસિરાજ ઉલ મુલ્ક મરણ પામ્યો. તેના મરણ પછી તેનો ભત્રીજો કેંસર સાલાર જગ દિવાન થયો. સરસાલાર્જંગને દિવાનગીરી મળ્યા પછી તેણે પોતાની હિંમત અને બુદ્ધિ બળથી રાજ્યમાં સુધારો કરવા મથન કરવા માંડયું. પ્રથમ +વરાડ પ્રાંતની વસુલમાંથી ખરચ ખાદ જતાં જે ખાકી વધે તે સઘળાનો હીસાબ બતાવીનિજામ સરકારને હવાલે કરવાનો ઠરાવ થયેા હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૬). નિજામના નોકરોના પગાર સરેરાશ કમી કર્યો. પોલીશ ખાતાને તેજદાર બનાવ્યું. અને પોતાના જાત ભાઈનું રાજ્ય છે એમ સમજી આરબ અને રોહીલા લોકો પરદેશથી આવી વસ્યા, તથા વારંવાર બંડ ઉઠાવી લૂંટ કરતા, તેમને તેમ કરતાં અટકાવ્યા. પરંતુ સુધારો અને રાજ્યમાં શાંતીને સારૂ થતા એ સઘળા ફેરફારો અમીર ઉમરાવોને પસંદ આવ્યા નહિ અને તેથી તેઓ સરસાલા જંગના પાકા દુશ્મન થઈ પડ્યા. તે લેકે નિજામ નાસિરઉદેલાને પણ ભંભ. આથી સરસાલારગે પોતાના હેદાનું રાજીનામુ આપવાને જણાવ્યું. હવે નિજામનું ચિત ઠેકાણે આવ્યું, અને તેણે તેને પોતાની મરજી પ્રમાણે કારભાર કરવાની પરવાનગી આપી. સરસાલારજંગના સારા કારભારથી થોડી મુદતમાં રાજ્યમાં તેમજ દેશમાં ઘણું સુધારા દાખલ થયો; એટલું જ નહિં પણ રાજ્યનું વસુલ વધ્યું અને લોકના જાન માલની સલામતિ સચવાવા લાગી. ઈ. સ. ૧૮૫૬-૫૭માં હિંદમાં બળવો થયો અને તેનો પ્રકાશ ચારે દિશામાં થયો હતો. આ દેશમાં મોટામાં મોટું દેશી રાજ્ય હૈદ્રાબાદનું હતું. એ રાજ્યમાં બળવો સળગે તે તેની ઝાળ ઉત્તરમાં મુંબાઈ, દક્ષિ માં મદ્રાશના ઝાંપા સુધી પહોચ્યા વગર રહે નહિ એમ હતું. એ પ્રદેશ તરફ રહેનારા અંગ્રેજોનો સઘળો આધાર નિજામ અને તેના દિવાન સરસાલારજંગના ઈમાન ઉપર હતો. એ અણી પર આવેલા પ્રસંગે મુંબાઈને ગવરરે હૈદ્રાબાદના રેસીડેન્ટને એવા અવસ્યનો તાર કર્યો કે “નિજામ જે ખો તે સર્વસ્વ ગયું.” પણ નિજામ સરકારે અંગ્રેજોની ઘણી કીમતી સેવા બજાવી. એ સમયે નિજાને પોતાના ઈમાનને જાગૃત રા ખ્યું. ઉત્તર હિંદુસ્થાનમાં અંગ્રેજી રાજ્ય સામે બળવો જામ્યો છે, એમ સમજીને હૈદ્રાબાદના લોક ઘણા વિફર્યા, પરંતુ તેમને વશ કર્યો. કેટલાક લેક રેસીડેન્ટ ઉપર હુમલો કર્યો, તેમને પકડી યોગ્ય શિક્ષા કીધી. અને લશ્કરી આરબો, જે સરસાલારજંગને પૂર્ણ રીતે અનુકુળ હતા, તેમનો શહેરમાંની જુદી જુદી ચોકીઓ પર મજબુત પહેરો રાખી એવો ઉત્તમ બરોબસ્ત કર્યો કે એ મુસલમાન શહેરની કંટીજંટ ફેજને ફાલતું પાડી અંગ્રેજોને મદદ આપવાને તૈયાર થયા. આ પ્રસંગે દિવાન સરસાલાર્જગની લોકો ઘણી નીંદા કરવા લાગ્યા, પરંતુ તેણે તે લોકોને પત કર્યા નહિં. કેટલાક લોક સાલારજંગને કતલ કરવા પ્રયન કી પણ તેમની યુક્તિ બર આવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૭). આવા બળવાના અમલમાં એટલે ઈ. સ. ૧૮૫૭માં નિજામ નાસિરીદેલા મરણ પામ્યો. તેની પછી તેને શાહજાદે અફજુલઉલા ગાદીએ બેઠા; પરંતુ ચાલતા બળવાનો બારીક વખત હોવાથી, દિવાન સરસાલારજંગે શહેર અને દેશમાં સમાધાની રાખી. એક મોટા અંગ્રેજી અધિકારીએ લખ્યું છે કે એ તરવારની ધાર ઉપર ચાલવાના પ્રસંગે નિજામના દિવાનસરસાલા જંગે નિજામના રાજ્ય તરફથી ઈગ્રેજ સરકાર પ્રતે બજાવેલી સેવા અમુલ્ય હતી. કારણ કે જે તે અંગ્રેજ સરકાર સાથે ઈમાન અને ઈતબારથી વ ન હેત તે, હિંદુસ્થાનમાં ઈગ્રેજી રાજ્યનું શું થાત તે વિશે કહેતાં સંદેહ રહે છે.” નિજામ અને તેમના દિવાન સરસાલાજ ગની ઈગ્રેજે પ્રતે બજાવેલી સેવા પીછાંની, ઈગ્રેજ સરકાર તરફથી લાડકનીગે ઈ. સ. ૧૮૫૯ માં નિજામને એક શાબાશી ભરેલો કાગળ લખ્યો તથા બીજે વરસે રૂપીઆ એક લાખ નિજામને બક્ષિશ આપા. સહાપરનું સંસ્થાન અને રાયચાર તથા ધારસીઆનાં પ્રગણાં અંગ્રેજોના હાથમાં હતાં તે નિજામ સરકારને હવાલે કર્યો. રૂ૫૦ લાખનું કરજ માંડી વાળ્યું. અને છેલ્લે નામદાર મહારાણી તરફથી નિજામ અફદલઉદેલા તથા તેમના દિવાન સરસાલાર જંગને “સ્ટાર એફડીઆ”ના ખિતાબ આપા; તે ઉપરાંત રૂ૩૦ હજાર સરસાલારજંગને બક્ષિશ આપ્યા હતા. બળવો સમ્યા પછી સરસાલાજ ગે રાજ્યકારભારમાં સુધારો કરવાને પાછી શરૂઆત કરી. આ કામની આડે બીજા અમીર ઉમરાવો આવ્યા. નિજામ કાચાકાનના હેવાથી તે લોકનું જોર ફાવ્યું. તેમણે સરસાલારજગને દિવાનના હોદા ઉપરથી ખસેડવાને નવા નવા પ્રપંચ રે. આ. ઇ. સ. ૧૮૬૧ માં નિજામ અફજુલ ઉલાને પેલા લોકોએ સમજાવ્યું કે જે સરસાલારજંગને દિવાન પદ પરથી ખસેડવાને ઈગ્રેજે રેસીડેન્ટ કર્નલ ડેવીડસનને પુછશે તો તે ના પાડશે નહિ. તેમને એક એક યુરોપીઅન માડમને સારાં વસ્ત્ર પહેરાવીને નિજામની ભેટ કરવા તેડી લાવ્યો, અને તે રેસીડેન્ટ કર્નલ ડેવીડસન સાહેબની સ્ત્રી છે, એવું કહી તેના મુખથી નિજામને એવી રીતે કહેવડાવ્યું કે “સરસાલારજંગને દિવાનગીરી ઉપરથી દૂર કરવાની વાત જે આપ મારા સ્વામી આગળ કહાડછે તે, તે પ્રમાણે કરવાને તે પોતાની મંજુરી આપશેજ.” નિજામતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૮) આ વાત પસંદ પડી. તેણે પેલી મડમને સિરપાવ આપી વિદાય કરી. પછી રેસીડેન્ટ કર્નલ ડેવીડસનને બોલાવી, તેની આગળ એ વાત કહાડી. તે સાંભળી તે અમલદાર ઘણું આશ્ચર્ય પામ્યો અને તુચ્છકાર સાથે તે વાત કબુલ કીધી નહિ. રેસીડેન્ટનો ઉત્તર સાંભળી નિજામ પસ્તાયા અને થોડા દિવસ પછી તેમની ખાત્રી થઈ કે તેમને પેલા ખટપટીઆઓએ ભમાવ્યા છે. પછી તે સ્ત્રી કોણ હતી અને તેને નિજામની હજુ૨માં કોણ લાવ્યું તથા કેવી રીતે ભેટ કરાવી એ સઘળું તરકટ બહાર પડી આવ્યું. ખીજવાએલા અમીર ઉમરાવો એક તરફથી આ પ્રમાણે તરકટ રચતા અને બીજી તરફથી સરસાલારજંગનો નાશ કરવા ઈચ્છતા હતા. રેસીડેન્ટ કનલ ડેવીડશનની બદલી થવાથી તે હૈદ્રાબાદ , છેડીને જવાનો હતો તેથી તે અને સાલારજંગ એક બીજાના હાથ પકડી કંઈ રાજકીય બાબતો વિશે વાતચીત કર્યા ચાલ્યા જતા હતા એવામાં એક વિફરેલા પઠાણે તેમના તરફ બંદુકની ગેળી ફેકી, પણ તે નીશાની ચુકવાથી બંને જણ બચી ગયા. પરંતુ તે પઠાણ બહુ જોશમાં હતો તેથી બ. કને પડતી મુકી તલવાર ખેંચી તેમના ઉપર ઘુસ્યો, એટલામાં પાસેના માણસેએ તેના ટુકડેટુકડા કરી નાખ્યા. નામદાર મહારાણી સાહેબે સરસાલા જંગની રાજ્ય ભકતી જોઈ, તેને ઈ. સ. ૧૮૬૪માં છે. સી.એસ. આઈ. ને માનવંતે ખિતાબ આપ્યો. ઈ. સ. ૧૮૬૭ માં ફેર નિજામ અને સરસાલારજંગ વચ્ચે કંઈ વાં પડશે; આથી સરસાલારસંગે પિતાના હોદાનું રાજીનામુ આપ્યું. આથી દેશી તથા અંગ્રેજીમાં ઘણે ગભરાટ પેદા થયો હતો. પરંતુ સારા ભાગ્યે તે વાંધે જલદી પતી ગયો. અને સરસાલારજંગ પાછો પિતાના હોદા પર આવ્યો. ઈ.સ. ૧૮૬૮ માં ફેર તેને મારવાનું કાવતરૂ થયું. રાજ્યમહલ તરફ જતાં રસ્તામાં કોઈ ચંડાલે તેના ઉપર ગોળીઓ ફેકી, પણ તે બચી ગયો. નામદાર નિજામ અફજુલઉલા તા. ૨૭ ફેબ્રુઆરી સને ૧૮૬૯ ના રોજ મરણ પામ્યા. તેમના પછી તેમના ચાર વરસની બાળવયના શાહજાદા મીરમહાબુલઅલી ગાદીએ બેઠો અને તે હેદ્રાબાદના હાલના રાજ કર્તા છે. નિજામની પેટી ઉમર હેવાથી તે વખતના ગવરનર જનરલ લાર્ડ મેયોએ તેમની લાયક ઉમર થતાં સુધી સરસાલારજંગને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૮) રાજ્યના કુલ મુખતીઆર બનાવી કારભાર કરવા માટે, તેના હાથ નીચે રજન્સી કાઉનસીલ નીમી, ખરૂ જોતાં સરસાલારજંગ નિજામ જેટલી સત્તા પામ્યો. પરંતુ તેથી છલકાઈ નહિ જતાં ગંભીર વિચાર અને ચાલાકીથી રાજ્ય કારભાર ચલાવ્યો. ઈ. સ. ૧૮૫૩માં નિજામના રાજ્યના રક્ષણ માટે સિકંદરાબાદમાં જે અંગ્રેજી લશ્કર રાખવા ઠરાવ થઈ, તેના ખરચ બદલ વરાડને ફળ ૬૫ પ્રાંત નિજામ સરકાર પાસેથી અંગ્રેજ સરકારે સરસાલારજંગના કાકા સીરાજઉલમુલ્કના કારભાર વખત લઈ લીધો હતો, તે પ્રાંત પાછો મેળવવા સરસાલારજંગ રાત દિવસ વિચાર કરતો હતો. આ કામ પાર પાડવાને તેણે અનેક યુક્તિઓથી રાજ્યની આબાદી તથા ઉપજમાં સારો વધારો કર્યો અને અંગ્રેજી લશ્કરનું ખરચ વ્યાજમાંથી આપી શકાય એ ટલી સીલીક ખજાનામાં કરી. તે પછી તેણે મવનર જનરલ લેનાર્યબુકને લખ્યું કે, જે મદદગાર લશ્કરના ખરચ બદલ વરાડ પ્રાંત અંગ્રેજ સરકારે નિજામના રાજ્યમાંથી લીવે છે, તે લશ્કરની જરૂર હવે રહી હોય, એમ જણાતું નથી; કેમકે નિજામના મુલકમાં સારી શાંતી પસરેલી છે. માટે એ ખરચ આ રાજ્યને માથેથી કમી કરવું. એમ છતાં કદાપી ઈગ્રેજ સરકારને એ લશ્કર રાખવાની જરૂર જણાતી હોય તો તેનું ખરચ આ રાજ્યની તીજોરીમાંથી આપીશું, માટે અમારો વરાડ પ્રાંત અમને પાળે મળવો જોઈએ-આ મતલબને ખલી તેણે ગવરનર જનરલ તરફ મોકલ્યો, પણ કંઈજ ઉત્તર મળ્યો નહિ, ત્યારે ફેર બીજીવાર એ વિશે લખ્યું. આ વખત એ જવાબ મળ્યો કે નિજામ છોટી ઉમરના છે, માટે તે પુખ ઉમરના થઈ રાજ્ય સત્તા પોતાના સ્વાધીનમાં લે ત્યાં સુધી એ બાબત કંઈ થઈ શકશે નહિ. અને ફરીથી એ વિશે લખશે તો તેને ઉત્તર પણ મળશે નહિ. આથી સરસાલારજંગ નિરાશ થયોં નહિ. પણ તક આવે તે વાત યાદ કરવા મુલતવી રાખ્યું. ઈ. સ. ૧૮૭૫ માં મહારાણના વડા શાહજાદા પ્રીન્સ ઓફ વેલ્સ આ દેશમાં મુબાઈ આવ્યા. તે વખત નિજામ સરકારને મુલાકાત માટે આમંત્રણ થયું હતું, પરંતુ તે વખત તે નામદાર સરકારની તબીયત રસ્ત નહિ હોવાથી, સરસાલારજંગ તેમને મુબાઈ નહિ મોકલતાં પોતે પ્રીન્સની મુલાકાત માટે મુબાઈ ગયે. આ મુલાક્ત વખત પ્રીન્સ ઓફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) વિશે સાલારજંગને વિલાઅત જેવાને ભલામણ કરી હતી, તેથી ઈ. સ. ૧૮૭૬ ના એપ્રીલ માસમાં તે વિલાયત ગયો અને સરધરલેન્ડને ડયુક જે નામદાર પ્રીન્સ ઓફ વેલ્સની સાથે મુબાઈ આવ્યો હતો, અને જેની સાથે સાલાજંગને સારો પ્રેમ બાંધાયો હતો, તેને ચાં પરોણા તરીકે ઉતર્યા હતો. ઈંગ્લાંડમાં તેને ઘણુ સારૂ માન મળ્યું. ખુદ મહારાણીએ તેની મુલાકાત લઈ ખાણું આપ્યું હતું. એકસ ફની યુનીવરસીટીએ તેને “દાકતર ઓફ ધસીવીલ” ની પદવી આપી હતી. અને લંડન શહેરના સ્વતંત્રપણાની બક્ષીશ ત્યાંના લાગતા વળગતાઓએ કરી. ઉર્ડ સાલ્સબરી તે વખત, હિંદખાતાને પ્રધાન હતા, તેની ભેટ તેને થઈ હતી, જે વબત વરાડ પ્રાંત સબંધી પાછુ પ્રકરણ ચલાવવાને તેણે નામદાર પ્રધાન સાહેબની પરવાનગી મેળવી. એનાવિલાયત જવાના સંબંધમાં ઘણું કરીને તે વરાડ પ્રાંત પાછો મેળવવાની પેરવી કરવા સારૂ ગ હશે એમ અટકળ બાંધી શકાય છે. તેણે વિલાયતથી પાછા આવ્યા પછી એ પ્રકરણ પાછુ ચલાવ્યું, અને લૈર્ડ લીટનની વિવેશ કફ નજર તેણે મિળવી. ઈંગ્લાંડથી પાછા આવતાં કાન્સ દેશની રાજધાની પારીસમાં તેને એક અકસ્માત થવાથી તેના પગને ઈજા થઈ હતી; અને તેની જરા ખેડ રહી હતી. મહારાણીવકટોરીઆએ હિદને માટે કેસ રેહિ દનો ખિતાબ ધારણ કર્યો, અને તે બાબત લાડલીટને દિલ્હીમાં તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ પાદસાહી દરબાર ભયો હતો. એ દરબારમાં આવવા માટે હિંદના મોટા મોટા રાજા રાણાઓને આમંત્રણ થયાં હતાં. બાળરાજા નિજામ મહાબુલ અલીખાનને પણ આમંત્રણ થયું હતું, તેથી તે પોતે અને તેમની સાથે સરસાલાજંગ દિલ્હી ગયા હતા. આ દરબાર વખત નિજામ સરકારને ઈંગ્લીશ શહેનસાહી વાવટો આપવાનો ઠરાવ થયો, અને સસાલાજંગ તથા અમીરીકબીર સમસુલ ઉમરાવને દરેકને ૧૦ તોપનું માન મળવા ઠરાવ થયો. નિજામ સરકારની વડી અઈ (બાપની મા ) ને ઈ. સ. ૧૮૦માં હિદુસ્થાનને મુગટ એવો માનવંતો ખિતાબ મળ્યો હતો. નિજામ સરકાર ચાલાક છે અને તેમણે પટન કલાર્ક નામના એક અંગ્રેજ અમલદારના હાથ નીચે અભ્યાસ કર્યો છે, પણ તેમણે પિતાનો ઘણેખર વખત પોતાની મા દાદીનીસા બેગમ અને દાદી દી. લાવારૂનીસા બેગમની સાથે કાઢયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ (૪૧) એજ સાલમાં (ઈ. સ. ૧૮૭૭) સરસાલારજંગનો મદદગાર (કરીજટે) ગુજરી ગયે. તેને ઠેકાણે લાડલીટને વિકાર વિકાર ઉલઉમરા નામના સરદારની નીમનોક કીધી. આ સરદાર ચાર વરસ પછી ગુજરી ગયો તે પછી તે જગા પર ડરીપને બીજા માણસની નીનિક નહિ કરતાં સરસાલારજંગ એકલાને કારભાર કરવાનું ઠરાવ્યું. સરસાલારજંગ પોતાના રૂડા કારભારથી રાજા, પ્રજા અને અંગ્રેજ સરકાર, એ સર્વને પ્યારા થઈ પડ્યો હતો. પરંતુ તા. ૮ ફેબ્રુઆરી સને ૧૮૮૩ના રોજ કોલેરાના મરજથી મરણ પામ્યો. સરસાલા જંગનું મરણ થયું તે વખત, નિજામ મીર મહાબુલાલ્લીખાનની ઉમર ૧૮ વરસની થઈ હતી, તેથી અંગ્રેજ સરકારે બીજા કોઈને પ્રધાન નહિ નમતાં નિજામ સરકાર પોતાની રાજ સત્તા થોડી મુદતમાં સ્વાધીન લે ત્યાં સુધી, રીજન્સી કાઉનસીલ નીમી, તેની મારફત રાજય વહીવટ ચલાવવા નક્કી કર્યું. નવી વ્યવસ્થામાં સરસાલારજંગના વડા બેટા સાલારજંગને સેક્રેટરીનો માન ભરેલો હોદો મળ્યો. નામદાર નિજામ મીર મહાબુલ અલીખાનને જન્મ ઈ. સ. ૧૮૫૮માં થયો હતો. તેમણે કસાનકલાર્ક નામના અંગ્રેજ અમલદારના હાથ નીચે અંગ્રેજી વિગરે ઊંચી જાતની તાલીમ લીધી છે. તેમજ તેમની મા વાદીનીશા બેગમ તથા તેમની વડીઆઈ દીલાવરૂનીશા બેગમના હાથ નીચે રહી, નિતી અને સંસારીક બાબતની કેળવણી લીધી છે. પોતે રાજકાજ ચલાવવાને લાયક થવાથી, તા. ૫ ફેબ્રુઆરી સને ૧૮૮૪ના રોજ નામદાર વાઈસરાય લારીપને હૈદ્રાબાદમાં પોતાને હાથે ગાદી સીન કીધા. નિજામને ગાદીપતી ઠરાવતી વેળા, લાડરીપને એક ભાષણ કીધું હતું. ભાષણ થઈ રહ્યા પછી મહારાણીના નામથી નિજામને રાજા જાહેર કીધા. નામદાર નિજામે એક ઘણું નાનું પણ સભ્યતાવાળું ભાષણ કરીને નામદાર મહારાણી તથા વાઈસરોયનો ઉપકાર માન્યો હતો. નિજામના બોલી રહ્યા પછી લાડરીપને બ્રીટીશ રાજ્ય તરફથી એક સુંદર હીરા જડીત ભાલો નામદાર નિજામને ભેટ આપ્યો હતો, તથા રાજ્યના મોટા ઉમરાવ નવાબ બીયકતઅલી ઉ સાવારજંગ, પેશકારનરેંદ્રપ્રસાદ અને ખુરસીદજાહને તલવારો આપવામાં આવી હતી. પેશકાર નરેંદ્રપ્રસાદ, એ ચંદુલાલનો પત્ર થાય છે નામદાર લડરીપને જે ભાષણ કીધું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www.unia Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) તે મનન કરવા જોગ જાણી અહિં દાખલ કરવામાં આવ્યું છે. ડેરીઅને કહ્યુ છે કે – “પ્રથમ તમારી તીજોરી તપાસ. ત્રીજોરીનો અવ્યવસ્થીત કાર-” “ભાર રાખવાથી રાજ્યો નાશ પામે છે. આ વાત સર્વ સ્થળે ખરી છે.” હિંદુસ્થાનમાં તેમાં વિશેષે કરીને ખરીછે. ત્રીજરીની વ્યવસ્થામાં બીન” “કાળજી અને ઉડાઉપણું રાખવાથી પ્રથમ તે ભારે કરો નાખવા પડે છે;” “પછી લોકો ધીમે ધીમે ગરીબ અવસ્થામાં આવી જાય છે અને પાય“માલ થઈ જાય છે. રાજ્યને ભારે વ્યાજે નાણાં કાઢવાં પડે છે, અને આ-” “ખરે દેવાળાનો વખત આવી પડે છે. નિતીસર કરકસર રાખવાથી” “અને લોકોની સ્થીતીપર ધ્યાન આપી વ્યાજબી કર નાખવાથી, લે.” કની આબાદી અને દલિત હમેશાં વધતાં જાય છે. હિંદુસ્થાનમાં સારા” “રાજ્યનો પાયો તેની મહેસુલ ઉઘરાવાની રૂડી રીત છે, અને તે વિના” “રાજા પોતે સંકટમાં આવી પડે છે, તથા લોકો દુઃખી થાય છે. વળી હું “ધણી ઇન્તજારીથી આશા રાખુછું કે પ્રમાણિક અને સમાન ઇનસાફ” “આપવા તરફ ઘણુ સખત ધ્યાન આપશે. રાજ્યના ન્યાય ખાતાના” “અમલદારો એવા શુદ્ધ હોવા જોઈએ કે જેના સબંધમાં એક વહેમનું” “પણ કલંક નહિ હોય, અને એવા બહાદુર હોવા જોઈએ કે ધાકના” “માર્યા તેઓ ડરી નહિ જાય; રાજ્યમાં આ પ્રમાણે હોવાથી રાજ્યકર્તા” “તરફ તેની પ્રજા માટે આભારથી, અને પઝેશની પ્રજા મિોટા વખા” ણની સાથે જાય છે. હવે તમારે માથે ઘણું અઘરૂ અને જોખમદાર કામ” “આવી પડ્યું છે. આશરે એક કરોડ મનુષ્યની પ્રજાના તમે રાજાધિરાજ” , તેઓના સુખનો હવે પછીનો મિાટો આધાર તમારા ઉપર, તમા” રા ડહાપણ, તમારા ઉદ્યોગ, અને તમારી મન ધારણા ઉપર છે. તમને વિનંતી સાથે મને કહેવા દો કે સત્તાની બહારના ભભકા તરફ, હવે “પછી તમને વટલાઈને રહેનારી દોલત અને દબદબા તરફ, અને” હવે પછી દરેક બાજુ તરફથી મળનારી તાબેદારી અને ખુશામત તર“ફ પતરાજી ઉત્પન્ન કરતા સંતોષથી જોશે નહિ. તમારૂ રાજ્ય મોટા” “વિસ્તારવાળું, તમારી ઉપજ ઘણી મોટી અને રાજ્યની વસ્તી ઘણી” “બહોળી છે; પણ એ ત્રણમાંની કોઈ પણ વસ્તુ તમને અભિમાન” કરતી ન થાઓ. તમે ઘણું તરણો અને તરૂણાવસ્થાને વિશેષ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩ ) “જે લાલચોફસાવી મારેછે, તેવી લાલઞો તમને ધણી તરફથી સ્મા” વી મળશે. પણ તેવી લાલચોને તમારા ઉપર ઉપર પણ ભોગવવા” દેતા નહિ.. તમારે માટે એક કરતાં વધારે ઉમદા અને વધારે મોટાં' “કાયૅ માવવાનાં મને કરવાનાં છે. હિંદુસ્થાનના દેશી રાજાગ્મામાં” “તમે તમારે માટે એક નામ કાઢવાની ઇચ્છા રાખતા હૈાતો જે સમય -- “માં હાલ માપણે રહીએ છીએ તે સમયમાં તમારા રાજ્ય ના રૂડા અને” ન્યાયી ઈનસાક્થી અને તમારી પ્રજાની દેખાતી જણાઈ આવતી આા-” બાદાનીથી, તે રૂડું નામ તમે મેળવી શકશો. તમારા પાદશાહી કુળ” તરફ અને તમારી તરફ તમારી પ્રજાનો ભક્તિભાવ દેખીતો અને” શશય વગરનો છે. હવે તે ભક્તિ ભાવ ટકાવી રાખવોતમારા હાથમાં” “છે, અને જેમ વરસ જતાં જાયછે, તેમ તેમ ભક્તિ ભાવને કોઢ કરી,” એક રાજ્યકર્તાને મહામુલ્યવાન ગણાતી વસ્તું—પ્રજાનો ઉમળકાનો” પ્રીતી ભાવ સંપ્રાદાન કરવા. તમારી પ્રજા ઉપરની દેખરેખ, પરમેશ્વરે તમ” ને એટલા માટે નથી આપી કે તમે તેને તમારાવિલાસ અને અભિમાન” “ના સાધન રૂ૫કરી સુકો. પ્રભુએ તેમને તમારી દેખરેખ તળે એટલા’' માટે મુક્યા છે કે તમે તેમના ઊપર રાજ્ય કરીને પ્રભુને રૂડો વિજય” “દાખઢો બતાવા અને પ્રજાનું કલ્યાણ કરો. પ્રજાના ભલામાં તમારૂં મોટું” સુખ અને તેના સંતોષી જીવમાં તમારી મોટી સલામતિ તમે માનશો.” માના કરતાં હલકો ઉદ્દેશ રાખશો નહિ. માના કરતાં હલકા જયથી” “સંતોષી થશો નહિ. પણ તમારા પાછલા વંશજોના પરાક્રમને યાદ” “કરી, તમારો મોટો લોભ એવો રાખો કે, તમને પણ તમારા પુર્વજોની” “સાથે મળી જવાનો સમય ગ્માવે ત્યારે લોકો તમારે માટે એમ ખોલે” “ૐ, પોતાની પ્રજાને વધારે સારી માબાદાનીમાં મુકી, તેમણે દે” એડયો. ચ્યા. મોટા કામમાં તમને ઘણીવાર અડચણો અને લાલચેા” આવી પડી; તો પણ તેમાં તમને રાણીસરકાર તરફથી હમેશાં જોઇએ” “તેટલી મદદ મળવાને હું વચન આપુ. આ તેમજ બીજા કોઈ′′ દેશી રાજ્યના સબંધમાં બ્રિટિશસરકારની મુખ્ય ધારણા એ છે કે, તે” રાજ્ય પશુ આબાદ અને સારીરીતે ચાલતું હોવું જોએ. જેટલે” “સુધી શ્મા હેતુ વધી શકશે તેટલે સુધી અમારી મદદ તમને હમેશાં” “મળશે. હિંદુસ્થાનનાં દેશી રાજ્યને ખાલસા નહિ કરતાં તેમને” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ હયાત રહેવા દેવાં, એ આ વખતથી એક મુખ્ય બ્રિટિશ નીતિ છે, અને અમારા વિચાર પ્રમાણે દેશી રાજ્યની હયાતીમાં અંગ્રેજ સ્વાર્થનો મોટો લાભ રહેલો છે. તમારી સરકાર સારી રીતે વ્યવસ્થીત અને મજબુત “પાયાવાળી થાય, તમારી ત્રીજોરીની વ્યવસ્થા પણ સારી રીતે રખાય.” “અને લોકોનાપર કરનો જે વ્યાજબી રીતે પડે, તમારો અમીરી વર્ગ” “તમારી ભક્તિવાળો થાય અને તમારા લકે સંતોષી થાય. એ હું સારી “પ જાણું છું કે જે પાદશાહ જાદી (મહારાણી વિકટોરીઆ)ના પ્રતિનિધિ” તરીકે આજે હું ઉભો છે તેમની આતુરતા ભરી ઈચ્છા છે કે તમારી” “રાજ્યકીય કારકીદી તરફ રાણીસાહેબ ઘણા લક્ષ પુર્વક જે. તમે “તેમની આશા-નિરાશ કરશે નહિ. અને મારા મિત્રજેમના કામકાજમાં “મને એક ખાસ ભાવ રહેલો છે – હવે પેલી મસનું તપ ઉપર તમને “બેસાડવાનું મારે માટે બાકી રહેલું છે અને મારા હૈયાની એવી આતુરતા” તથા આશીશ બતાવવી કે પ્રભુ તમારૂ સુભ કરી તમને સદ રસ્તે રો” “તમારા રાજ્યને આબાદ, ન્યાયી અને માનવંતુ કશે કે તેથી કરીને આજને દિવસે ધારેલી સુભ ધારણ આગળ જતાં ઝાંખી ન પડે, અને “આ રાજ્યની તવારીખમાં તમારા રાજ્યાભિષેકની તારીખને એક ઘણા “તેજસ્વી શકના આરંભ તરીકે ભવિષ્યની પ્રજા યાદ કરે તથાસ્તુ.” નામદાર નિજામને રાજ્યને કુલ અધિકાર મળ્યો તે જ વખતે તેમણે મરનાર સરસાલારજંગના બેટા નવાબ સાલાર જંગને દિવાન કરાવ્યા. થોડા દિવસ પછી ચંદુલાલના પત્ર શિકાર નરેંદ્રપ્રસાદને અને સાલા જંગને અણબનાવ થયો; તથા તે સાલારજંગને દિવાન પદપર રહેવા દેવા રાજી નથી એમ તુરત વાત બહાર આવી હતી. તથા તેમને થોડા વખતમાં દિવાનગીરી છોડવી પડી. પરંતુ ફેર તેમને નિજામ, સરકારે દિવાન બનાવ્યા. નિજામના રાજ્યના કારભારની ખટપટ દિનપરદિન પર વધવા માંડી અને હકીક્ત શી છે તે બાબત નામદાર વાઈસ યે હકાબાદના રેસીડેન્ટ મી. કોરડીને સને ૧૮૮૫ની અધવચમાં પોતાની હજુરમાં બોલાવી પુછપરછ કીધી, પણ તેથી કંઈ સફાઈ આવી નહિ. જેથી છેવટ નિજામ અને દિવાન સાહારજંગ વચ્ચેનો વાં ટાળવા સને ૧૮૮૦ની આખરે નિજામના સલાહકાર તરીકે એક કર્નલ મારસલ નામના યુપી અનને હિંદુસ્થાનની સરકારે નીમ્યો. સરસાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૫). અંગે ઈ. સ. ૧૮૮૭ના એપ્રિલ માસમાં દિવાનગીરીનું રાજીનામુ આપ્યું. અને કેટલીક મુદત પછી નવાબ ખુસીરલાને દિવાન બનાવવામાં આ વ્યા. સાલારજગે દિવાનગીરી છોડી તે વખતે તેને આશરે ૨૦ લાખ રૂપીઆનું કરજ હતું, તે મિજામ સરકારે પોતાની તીજોરીમાંથી આપવા કબુલ કર્યું એટલું જ નહિ પણ દિવાનના હોદાને નિમ પગાર એટલે દર માસે ૨૭૫૦૦) ઘેર બેઠાં પેનસન આપવા કબુલ કર્યું છે. ઈ. સ. ૧૮૮૬ની સાલમાં નામદાર મહારાણી તરફથી નામદાર નિજામ મીર મહાબુલઅલીખાનને જી. સી. એસ. આઈનો માનવ તો ખિતાબ મળ્યો છે. નામદાર નિજામ મીર મહાબુલઅલીખાનનો ખિતાબ આ પ્રમાણે છે–સીપાહ સાલાર સફરજંગ મુજફરેઉલમુક રૂસ્તમે - રાની અરીસ્તપેઝમાન મીર મહાબુલઅલીખાન બહાદુર ફતેહજંગ નિજામ ઉદેલા, નિજામ ઉલ મુલ્ક અોફ જાહએની ગાદી અમર તપ. નામદાર નિજામ મીર મહાબુલઅલીખાન પોતે બ્રિટિશ છાવણમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૨૧ તપ ફોડી માન આપવામાં આવે છે. નિજામ સરકારની હાલ ૨૩ વરસની ઉમર છે. આ રાજ્યના લશ્કરમાં ૭૨ લડાઈની તોપ અને ૬૫૪ બીજી તપ, ૫૫૧ ગોલંદાજ, ૧૪૦૦ ધોડે સ્વાર, ૧૨૭૭૫ પાયદળ અને આ સિવાય બીજું ઘણું ઇરેગ્યુલર પાયદળ છે. હૈદ્રાબાદ– એ રાજધાનીનું શહેર છે અને તેમાં નવાબ સાહેબ રહે. છે. આ શહેર મુશીનદી પર આવેલું છે. તે દરીઆ સપાટીથી ૧૦૦૦ ફુટ ઊંચું છે. તે મદ્રાશથી વાવ્યકોણમાં ૩૮૯ માઈલ, મુબાઈથી અગ્નિ કોણમાં ૪૪માઈલ અને કલકતથી નરત્યકોણમાં હ૬ માઈલ છે. આ શહેરમાં ૧ર૩૦૦૦ માણસની વસ્તી છે અને પરાંની વસ્તી ૨૩૧૦૦૦ માણસની છે. શહેરનો ઘેરાવો ૬ માઈલનો છે અને તેની આસપાસ પથરને કોટ છે. અહિંના લોક શૂરવીર છે અને તેમની દરેકની પાસે હથીઆર સજેલાં હોય છે. તેમાં મુખ્યત્વે કરીને લડવUઆ લોક તો હથીઆરથી સણગારેલાજ રહે છે અહિં આરબ, સિંધિ, રોહીલા, પઠાણ, મરેઠા, તુર્ક, શિખ, પારસી અને બીજી ઘણી જાતના લોક રહે છે. પશ્ચિમ તરફથી આવતાં રાજમહેલ, મસીદો અને અંગ્રેજી છાવણને માટે બાંધેધાં મકાનને લીધે શહેરનો દેખાવ સુંદર દેખાય છે. હૈદ્રાબાદથી દક્ષિણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ થોડા માઈલને છે. એક મોટું સરોવર છે તેને ર૦ માઈલને ઘેરાવો છે. આ શહેરમાં રાજમહેલ, મસીદ, અને અંગ્રેજી છાવણીને માટે બાંધેલાં મકાનો એ મુખ્ય જગાએ છે. આમાંનારાજમહેલનો માઈલનો ઘેરાવો છે. જુમા મસીદ એક મોટું અને સુંદર મકાન છે. તેના મીનારાઘણાજ ઊંચા છે. તેની અંદરના થાંભલા ઘણા ઊંચા અને અડદી આ પથ્થરના બનાવેલા છે. હૈદ્રાબાદમાં પણ બાગ છે, તેમાં નિજામના દિવાનનો બાગ ઘણુંજ સારો છે. આ સિવાય કોલેજ અથવા (ચાર મીનારા) એ નામનું સુંદર મકાન છે. મુશીનદીથી ઉત્તરે એક મોટું બજાર છે. અને તે બેગમનું બાર એ નામથી ઓળખાય છે. ઈગ્રેજી છાવણી શહેરના આ ભાગમાં છે. આ સિવાય “બારદર' એટલે બાર દરવાજાવાળો એક મહેલ છે, તેમાં નિજામુનો દિવાન સરસાલારજંગ રહે છે. હૈદ્રાબાદ ઈ. સ. ૧૫૮૯ માં આ રાજ્યના સ્થાપનાર સુલતાન કુલીકુતુબશાહના પાંચમા વંશજ કુતુબશાહ મહમદકુલીએ સ્થાપ્યુ હતું. મહમદકુલીએ પાણીની તંગાશને લીધે પિતાની રાજધાની ગવળકેડામાંથી, એક બીજું શહેર મુશી નદીપર વસાવી ત્યાં કરી. આ શહેર ગોવળકાંડાથી ૭ માઈલ છે. આ શહેરનું નામ તેણે પોતાની વહાલી સ્ત્રી ભાગ્યવતીના નામ પરથી ભાગ્ય નગર પાડ્યું હતું, પણ તેના મારણ પછી તેનું નામ હૈદ્રાબાદ પાડવું (હૈદરનું શહેર). મહિસર, આ દેશ કર્નાટકનો એક ભાગ છે. તેના રાજકર્તા મહારાજાની પદ્ધિથી ઓળખાય છે અને તેઓ યદુ વંશી રજપુત છે. સીમા–આ રાજ્યની ઉત્તરે ધારવાડ તથા બલ્લારી જીલ્લા, પૂર્વે કડપા, આર્કટ અને સેલમ છેલો, દક્ષિણે કોઈમ્બતુર તથા મલબાર જીવો અને પશ્ચિમે કાનડા જીલ્લો તથા કુનું સંસ્થાન છે. કુર્ગ એ સંસ્થાન મહિસુરના રાજ્યની નૈરૂત્ય ખુણામાં છે. તેનું ક્ષેત્રફળ ૧૫૮૩ ચોરસ માઈલ અને વસ્તી આશરે ૧૮૦૦૦૦ માણસની છે. ભાષા કાનડી છે. આ સંસ્થાનના લોક ઘણું કરીને નાયર જાતના છે. તે લોક દેખાવડા ચહેરાના અને ઉધોગી છે. તેમનામાં એક નવાઈ જેવી રીત એ છે કે ઘણાક ભાઈઓની સ્ત્રીઓ ભેગી રહીને તેઓ સર્વભાઈઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭ ) વીસ્તાર——ખા રાજ્યનું ક્ષેત્રફળ ૨૪૦૦૦ ( ચાવીસહજાર ) ચારસમાઇલ છે; તથા તેમાં ૧૭૭૦૦ ગામ અને તેમાં આશરે ૪૧૮૬૦૦૦ (એકતાળી લાખ યાશીહજાર) માણસની વસ્તી છે. વાર્ષીક ઉપન—૩૧૧૦૦૦૦૦૦ (એકકરોડ દશલાખ)ને માશરે થાયછે. તેમાંથી (૨૨૪૫૦૦૦૦ ચાવીશલાખ પચાશહાર) લશ્કરના ખરચ બદલ ઇંગ્રેજસરકારને આપેછે. દેશનુ સ્વરૂપ—આ દેશના મુખ્યત્વે કરીને ચાર પ્રાંત કરવામાં આવ્યા છે. ૧ ઉત્તર ભાગમાં ચિત્ર દુર્ગ, ૨ દક્ષિણમાં મહિસુર, ૩પૂર્વમાં ખાંગલોર અને ૪ પશ્ચિમમાં ખેદનુર છે. આ દેશ ઊઁચાણમાં છે. દેશની જમીનમાં મુખ્યત્વે કરીને ડુંગરો ધણા છે તોપણ મધ્ય, ઉત્તર મને શાન ખૂણા તરફનો ભાગ સપાટ પાધર છે. દેશના ઉપલા ભાગનો ઉતાર ઘણું કરીને ઉત્તર તરફનો છે; તોપણ તેમાંના ઘોડા ભાગનો ઉતાર પશ્ચિમ તરફનો છે; તેમજ નીચલા ભાગનો ઉતાર અગ્નિખૂણા તરફ છે. મુખ્ય બે ડુંગરો છે તેમાંનો એક સ્વર્ગંગા નામનો ડુંગર ખાંગલોરની વાવ્ય કોણ તરફ છે. તેની ઉંચાઈ ૪૬૦૦ ફુટની છે. અને ખીજે બાબાબુદન નામનો ડુંગર ભેદનુરની પાસેછે તેની ઉંચાઇ ૬૦૦૦ ફુટની છે. આ દેશમાં ઠેકાણે ઠેકાણે કરાડ સરખા સીધા અને ઉંચા ડુંગરો છે. તેના ઉપર કિલ્લા બાંધેલા નજરે પડેછે અને તે ડુંગના નામથી ઓળખાય છે. આ દુર્ગ નામના ડુંગરાગ્માની ઉંચાઇ ૧૦૦૦ થી તે ૧૫૦૦ ફુટ સુધીની છે. મા દુર્યમાંનો નંદી દુર્ગં ણા પ્રસિદ્ધ અને તે ૪૮૫૬ ફુટ સુધીની ઉંચાઇવાળા છે. તથા ખીજો એક સુવર્ણ દુર્ગં નામનો છે તેની ઉંચાઈ ૪૦૦૦ ફુટની છે. નદીઓ–મુખ્ય નદી કાવેરી છે. તે કુર્ગ એટલે પશ્રિમમાંથી આવીને આ દેશ પસાર કરી મદ્રાશ ઇલાકામાં થઇને બગાળાના ઉપસાગરને સમાન ગણેછે; એટલે ગમે તે સ્ત્રીને ગમે તે ભાઇ પોતાની પાસે રાખી શકે છે. સ્મા સંસ્થાન ઉપર પ્રથમ રાજા રાજ કરતો હતો. લિંગાયત રાજા પોતાની રૈયત ઉપર ઘણા શૈલમ કરતો હતો તેથી ઈંગ્રેજોએ તેને પદભ્રષ્ટ કરી . સ. ૧૮૩૪ માં તે સંસ્થાન ખાલસા કર્યું. હાલ તેનો વહીવટ મહિસુના સૌ કમીશનરના હાય નીચેનો એક સુપ્રીટેન્ડેન્ટ મકારા શહેરમાં રહીને ચલાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ' ( ૪૮ ) મળે છે. આ નદીને આ દેશની લક્ષ્મણતિર્થ અને કુબાની એ નદીઓ મળે છે તેમજ વાવ્યકોણ તરફથી હીમવતી અને ઉત્તર તરફથી સીંગા અને અકૅવટી એ નામની નદીઓ આવીને મળે છે. શીરવતી નામની નદી આ દેશ પસાર કરી પશ્ચિમ તરફ જઈને હિંદીમહાસાગરને મળે છે. તુંગ અને ભદ્રા એ નામની બે નદીઓ વાવ્યકોણ તરફના ભાગમાંથી નીકળી હલાહોનુરની પાસે ભેગી થઈ ત્યાંથી તુંગભદ્રા નામ ધારણ કરી ઇશાન કોણ તરફ જઈ આ દેશ છોડ્યા પછી કૃષ્ણા નદીને મળે છે. આ તુંગભદ્રાને હુગરી (વેદવતી) નદી પણ મળે છે. પનાર નદી આ દેશ પસાર કરી ઉત્તર તરફ જઈ ત્યાંથી પૂર્વમાં બંગાળના ઉપસાગરને મળે છે. આ સિવાય બીજી ઘણી નાની નદીઓ છે. - હવે પાણું–મહિર દેશ સમુદ્રથી ઉચાપર હોવાને લીધે હવા ઠંડી અને સુખદાયક છે. તાપમાં ફેરફાર ઘણે થાય છે. વરસાદ બે મિસમમાં પડે છે. તેથી હવા ભીનાશવાળી હોય છે. નરત્યકોણ તરફથી વરસાદ પડે છે તે ઘણે અને ઈશાન કોણ તરફનો થોડે હવછે. એપ્રીલ તથા મે માસમાં કોઈ કોઈ વખત મોટા મોટા કરા પડે છે. હવા સારી છે તો પણ અનેક પ્રકારના રોગ થાય છે. જમીન તથા નિપજ–જમીન રસાળ છે તેથી પાક સારો ઉતરે છે. તેમાં મુખ્યત્વે કરીને ઉત્તમ જાતની ડાંગર વિશેષ થાય છે. આ સિવાય બાજરી, મકાઈ, ઘણુ, નાગલી, કઠોળ, તલ, દીવેલી, વગરે તેમજ શેડીમાંથી ખાંડ થાય છે સિવાય કશું બો, બુંદ, તમાકુ, સાચોખા (સાબુચોખા) અને કપાસ વિગરે પણ થાય છે. વાડીઓમાં ફળ ફળાદિ અને શાક ભાજી થાય છે. જંગલમાં સાગ અને ચંદન (સુખડ) વગેરેનાં ઈમારતી તથા સીસમ વગેરેના બીજાં ઝાડો થાય છે. સોપારી નાળિએર અને તેજનાનાં ઝાડ પણ થાય છે. જનાવર–આ દેશના જંગલોમાં હાથી, વાઘ, ચિત્રા, ઘોડા, અને બીજ અનેક પ્રકારનાં જનાવર હોય છે. આ સિવાય ઘણી જાતનાં હરણ અને વાંદરાં થાય છે. વનકુતરા (દીપડાં) થાય છે તે ટોળાબંધ થઇને શિકાત્મ માટે નીકળી પડે છે. તેઓ હાથી સિવાય બીજાં ઘણાંખાં જાનવ ના પ્રાણ લે છે. આ દેશમાં ગાય અને બળદ થોડા હોય છે, પણ બકરાં અને ઘેટાં પુષ્કળ હોયછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ) કારીગરીની જણસે–સુતરાઉ કાપડ, ઉનનું જાડું કાપડ, ગલીચા, સેતરંજીઓ, અને રેસમી કાપડ થાય છે. વેપાર ઘણું કરીને વણઝારા લોકથી ચાલે છે તે લોક પોઠીઓ ઉપર માલ ભરીને ઠેકાણે ઠેકાણે વેચવા લઈ જાય છે. લોક-મુખ્યત્વે કરીને હિંદુ અને થોડા મુસલમાન છે. તેમાંના ઘણુંખરા પહાડી અને બળવાન છે. ભાષા મુખ્યત્વે કરીને કાનડી છે. રેલવેમહિસુરથી ઈશાન ખૂણામાં બાંગર અને બાંગલોરથી પૂર્વમાં આ દેશના પૂર્વ ભાગની બહાર છેડે છે. મદ્રાશ જવાની રેલવે લાઈન છે ત્યાં સુધી છે. મુખ્ય શહેરો-મહિસુર એ આ દેશની રાજગાદીનું મુખ્ય શહેર છે તેમાં રાજકર્તા મહારાજા રહે છે. આ શહેરમાં રેલવે સ્ટેશન, સરકારો તાઓફીસ, પોસ્ટ ઓફીસ અને વિદ્યાલયોનાં મોટાં મોટાં સ્થળ છે. મહિસરથી ઉત્તરમાં ૧૨ માઈલને છે. કાવેરી નદી ઉપર શ્રીરંગપટ્ટણ છે તેમાં પ્રથમ હૈદર અને ટીપુ સુલતાનની રાજ્યગાદી હતી. તેમના વખતના કિલ્લા બહુ મજબુત અને રળી આમણ છે. બાંગલોર એ રાજ્યના ઘણું કરીને પુર્વ ભાગમાં છે, અને તેમાં આ દેશને ચીફ કમીશનર એ હેદાનો એક યુરોપિયન અમલદાર તથા કેટલુંક અંગ્રેજ લશ્કર રહે છે. સિવાય બેદનુર, ચિત્ર દુર્ગ, હાંસોટ, નંદી દુર્ગ, કોલા અને હરિહર એ મોટાં શહેશે છે. આ રાજ્યનું પોસ્ટ ખાતું મહારાજા તરફથી ઈલાયદુ ચાલે છે. ઈતિહાસ-આ દેશના રાજકર્તા મહારાજા કહેવાય છે અને તેઓ યદુ જાતના રજપૂત છે. તેમના વડીલે ઘણું પ્રાચીનકાળથી આ દેશમાં રાજ્ય કરતા આવ્યા છે. અસલના વખતમાં મહિસરના મુલજ્જર સુગ્રીવનો અમલ હતું. તેના સરદાર હનુમાને રામને, લંકાના રાજા રાવણની સામેની લડાઈમાં મદદ કરી હતી. ઈ. સ. પહેલાં ત્રીજા સૈકામાં આ દેશમાં બુદ્ધ ધર્મના લોક આવ્યા. જેનધર્તના લોકોએ આ દેશ ઉપર ઘણાં વર્ષ સુધી રાજ્ય કર્યું. તેમનાં દેવળે અને બીજા યાદગીરીના દાખલા હજુ મળી આવે છે. અગાઉના વખતમાં મહિસરના ઉત્તર ભાગમાં કડખા વંશના રોજા રાજ્ય કરતા હતા. તેમની રાજધાની બનાવાસી નગરમાં હતી. તેઓએ ૧૪ માં સિકા સુધી રાજ્ય કર્યું, પણ પછીથી ચાલુક્ય વંશના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ઓએ તેમનો મુલક જીતી લઈ તેમને ખંડીઆ કર્યા. કાંગુ અથવા ગંગાશ જેઓ મહિસરના દક્ષિણ ભાગમાં રાજ કરતા હતા તેમની રાજધાની પહેલ વહેલાં કારમાં હતી, પણ પછીથી તેઓએ પોતાની રાજધાની કાવેરી નદી પરના તાલકંદ નગરમાં કરી. આ વંશનો ૯ મા સેકામાં કોલ્લા લોકોએ નાશ કર્યો. આ વંશના કેટલાક લેખો મળી આવ્યા છે તે પરથી જણાય છે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. આ શિવાય પલવાસ લોકોના તાબામાં મહિસરની પુર્વ તરફનો મુલક હતો. ઈ. સ. ના ૭ના સિકામાં ચાલુક્ય રાજાઓએ તે મુલક જીતી લીધો પણ ૧૦ મા સૈકા સુધી તેઓ તેમના કટ્ટા દુશ્મન થઈ પડ્યા હતા. ચાલુકય લોક ઉત્તર તરફથી ૪થા સૈકામાં આવ્યા અને ઘણેક મુલક જીતી લીધે, જેમાંનો થોડે તેમના હાથમાં ૧૨ મા સિકા સુધી રહ્યો. આ વખતે બલાલ સરદારોએ તેમને હરાવ્યા અને તેમનો મુલક પોતાના રાજય સાથે જોડી દી. બલાલ વંશના રાજા જિન ધર્મ પાળતા હતા અને તેઓ લડઆ હતા. તેઓએ ઈ. સ. ૧૩૧૦ સુધી દ્વારા સમુદ્ર (દ્વારકા વટીપટણ)માં રાજ્ય કર્યું. ઈ. સ. ૧૩૧૦માં દિલ્હીના પાદશાહ અલાઉદ્દીનના સરદાર મકકાફરે બલાલરાજાને કેદ પકડ્યો અને તેની રાજધાનીનું શહેર લૂટી લીધું. ૧૬ વર્ષ પછી મહમદ તઘલખે એક બીજું લશ્કર મોકલ્યું. આ લશ્કરે દ્વાર સમુદ્રનો નાશ કીધો તો પણ તેનાં કેટલાંએક દેવળ હજુ સુધી છે. હાઈસાલા બલાલ વંશનો નાશ થયા પછી તુંગભદ્રાપર વિજયનગરમાં એક નવા જોરાવર હિંદુ રાજા થયા. આ શહેર ઈ. સ. ૧૩૩માં હક અને બકાએ બાંધ્યું હતું. તેઓ વરં ગુલના દરબારમાં નેકર હતા. હકાએ હરીહરનો ખિતાબ ધારણ કર્યો હતો અને પોતાના વંશજને નરસિંહનો ખિતાબ આપ્યો. આ રાજાઓને અને બ્રાહ્મણી વશના મુસલમાન રાજાઓને કદી દુશ્મનાવટ હતી, અને તેથી તેમની વચ્ચે વારે વારે લડાઈઓ થતી. ઈ. સ. ૧૫૬૫માં દક્ષિણના ચાર મુસલમાન રાજાઓએ એકો કરી વિજ્યનગરના રામ રાજાપર હુમલો કરી તાલીકોસની લડાઈમાં તેને હરાવી મારી નાંખ્યો. આ પછી તેના વંશજોએ પેન અને ચંદ્રગીરીમાં કેટલાક વખત સુધી પોતાની સત્તા જારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ રાખી, પણ આખરે તેમને નાશ થશે. પેનકોનામાં છેલા નરસિંહ રાજાઓના વખતમાં, તાબાના નાના સરદારો જેઓ પાલધર કહેવાતા તે સ્વતંત્ર થઈ પડ્યા. આમાં મુખ્ય મહિસુરની દક્ષિણના વાડીઅર, ઉત્તરમાં કલાદીના નાયકો, પશ્ચિમમાં બલમ (મનજારાબાદ)ના નાયકો અને ચિતલગ અને તરીકેરાના બીર સરદારો હતા. આમાંના મહિસુરની દક્ષિણના વાડીઅરના મુળ પુરૂષ વિજ્યરાજ અને ક્રીશ્નરાજ નામના બે ભાઈ હતા. તેઓ ઈ. સ. ૧૩૯૯માં કાઠીઆવાડના દ્વારકા નગરમાંથી હેડના ગામમાં લગ્ન પ્રસંગે પરદેશી તરીકે આવ્યા હતા. તેમણે કર્નાટકની પશ્ચિમે એક નાનો મુલક, જે બે કિલ્લા અને થોડાં ગામડાંને બનેલો હતો તેના પર અમલ કરવા માંડ્યો. તેમની પછી તેમના વંશમાં હરિબીટાડ ચામરાજ, ઢીમારાજ, અને હરિ ચામરાજ જે છ આંગળીઓ કહેવાતો હતો તે અનુક્રમે રાજા થયા. હરિચામરાજ (છ આંગળીઆ)નો અમલ તે દેશમાં ઈ. સ. ૧૫૦૭માં હતો. તેના મરણ પછી તેનો વારસ હરિબીટાડચામરાજ ગાદીએ બેઠો. તેણે પોતાના નાના રાજ્યના ઈ. સ. ૧૫૨૪માં ત્રણ ભાગ કરી પોતાના ત્રણ છોકરાને વહેંચી આપ્યા. આમાંના નાના ચામરાજ (તાલીઆ)ને તેના ભાગમાં પુરનગઢનો કિલ્લો અને પાસેનાં કેટલાંક ગામડાં આવ્યાં હતાં. આ પુરનગઢના કિલ્લાની તેણે તેજ વર્ષમાં મરામત કરાવી તેનું અસલ નામ બદલી મહિષાસુર (ભેંશના માથાવાળે રાક્ષસ) એવું નામ પાડવું, અને તે ઉપરથી હાલનું નામ મહિસર પડયું છે. એવું કહેવાય છે. કે આ રાક્ષસ (મહિષાસ) ચામુડા દેવીએ નાશ કર્યો હતો તેથી મને હિસુરના રાજકર્તા તે દેવીને પોતાની કુળદેવી તરીકે માને છે. ચામરાજ મહિસુરનો પહેલો રાજા હતો. ઈ. સ. ૧૫૬૪-૬૫માં વિજ્યનગરનું હિંદુરાજ મુસલમાન પાદશાહને હાથ ગયું. આ બનાવથી મહિસુરના રાજાને ઘણું ફાયદો થયો. તેણે પોતાના મુલકમાં ઘણે વધારો કર્યો. જ્યારે વિજ્યનગર મુસલમાનોને હાથ ગયું ત્યારે ત્યાંના રાજાએ શ્રીરંગપટ્ટણમાં જઈ રાજ્ય કરવા માંડયું. તે કમર અને દમ વગરને હતો, પણ આવિષે ચામરાજ (તાલીઆ) સિવાય બીજા કોઈને ખબર નહતી. તેથી તેણે ખંડણી આપવી બંધ કરી, કિલ્લા બાંધ્યા, ખંડણી ઉઘરાવનારાઓને હાંકી કહાડ્યા અને રાજાને પણ ગણગાર્યો નહીં. ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ સ. ૧૫૭૬માં મહિસરને કેટલોક મુલક મળ્યો. તે જ વર્ષમાં એટલે ઈ. સ. ૧૫૭૬માં ચામરાજ મણ પામ્યો. પણ તેને પુત્ર તેની પહેલાં મરણ પામ્યો હતો. તેથી તેની પછી તેનો પિત્ર બીટાડ વાડીઅર ગાદીએ બેછે. તેણે હેમુનકલીનો કિલ્લો અને તેની આસપાસનાં ગામડાં મહિસરના રાજ્ય સાથે જોડી દીધાં. બીટાડ વાડીઅરની પછી તેને ભાઈ રાજવાડીઅર ગાદીએ બેઠો. આ રાજા ઘણે બુદ્ધિમાન હતો. તેણે મહિસુરના રાજ્યમાં ઘણો વધારો કર્યો. તેણે ઇ. સ. ૧૬૦માં કમ્બાલાનો કિલ્લો અને શ્રીરંગપટ્ટણ શહેર, જે અગાઉ શ્રીરંગપટ્ટણ અથવા પવીત્ર રંગનું શહેર એ નામથી ઓળખાતું હતું, અને જ્યાં વિજયનગરનો હાંકી કહાડેલો રાજા રહેતો હતો તે જીતી લીધાં. આ વખતથી શ્રીરંગપટ્ટણ મહિસરના રાજ્યની રાજ્યગાદીનું મુખ્ય શહેર થયું. મહિસુરના રાજા અગાઉ જંગમ ધર્મ પાળતા હતા, પણ શ્રીરંગપટ્ટણ લીધા પછી તેઓએ વિષ્ણુનો ધર્મ પાળવા માંડ્યો. રાજવાડીઅર ઈ. સ. ૧૯૧૭માં મરણ પામ્યો. તેણે પોતાના મુલકમાં પણ વધારો કર્યો અને પોતે દક્ષિણના હિંદુ રાજાઓમાં સર્વથી મુખ્ય ગણાતું હતું. રાજવાડીઅરની પછી તેનો પત્ર ચામરાજ વાડીઅર ગાદીએ બેછે. તેણે ૨૦ (વીસ) વરસ રાજ કર્યું તે દરમ્યાન તેણે ઘણે મુલક છો. તે છતાએલા દુશ્મનો પર દયા રાખતો. જ્યારે ઈ. સ. ૧૯૩૭માં તેનું મર્ણ થયું ત્યારે તેનો કાકો ઈમાદીરાજ, જે રાજવાડીઅરનો પુત્ર હતો તે ગાદીએ બેઠા. તેણે ૧૮ વરસ રાજ કર્યું. તેને તેના દિવાને ઝેર દઈ મારી નાખ્યો. તેની પછી રણધિરકાન્તીરીવા નરસારાજ ગાદીએ બેઠે. તે તેના વડીલોના જેવો શરીર અને પરાક્રમી હતો. તેનામાં અતિશય જેર અને હિમત હતાં તેના જેર વિશે એમ કહેવાય છે કે ત્રિચિનાપલીના દરબારમાં એક પ્રખ્યાત હોદ્ધો હતો તેની સાથે યુદ્ધ લડવાને તે ત્યાં ગયો, અને એ યુદ્ધમાં તે યોદ્ધાને કાપી મારી નાખ્યો. તેણે, જે વછરે આગલા મયતરાજાને ઝેર દીધું હતું અને પોતાને પણ ઝેર - વાની કોશીશ કરતો હતો તેને મારી નાખ્યો. બીજાપુરના રાજાએ શ્રીરપણને પશે હાલ્યો હતો તેને તેણે હરાવ્યો. અને તેના લશ્કરની પાછળ Mી તેને ત્રાસ કર્યો. તેણે માગીના રાજા ઉપર એક મોટી જીત મેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ અને પોતાનું રાજ્ય વિજ્યનગર અને મારા તરફ વધાર્યું. તેણે શ્રીરંગપટ્ટણમાં સંકશાળ દાખલ કરી. કન્ટીરીવા નરસારાજ ઈ. સ. ૧૯૫૯માં મરણ પામ્યો. તેની પાછળ તેનો દત્તક લીધેલો પુત્ર દદ (મેટે) દેવરાજ તપ્રનશીન થયો. આ રાજાએ કેટલાંક નાનાં રાજ્ય બથાવી પડીને પોતાના રાજ્યમાં ઘણું વધારો કર્યો. બેદનુરને રાજાએ તેના રાજ્ય પર ચડાઈ કરી હતી, તેને તેણે હરાવીને હાંકી મુક્યો. તેણે મારાના નેઈકને હરાવ્યો. તે ઈ. સ. ૧૯૭૨માં મરણ પામે. તેની પછી ચીક (નાનો) દેવરાજ ગાદીએ બેઠો. તેણે પોતાના મુલકમાં ૧૩ પ્રગણું ઉમેરો કર્યો અને ઔરંગજેબ બાદશાહ પાસેથી રાજાનો ખિતાબ મિળો. વળી ઔરંગજેબ બાદશાહે તેને એક હાથી દાંતનું તપ બક્ષિસ કર્યું હતું. આ તખ ઉપર તે અને તેના વારસે બેસતા અને જે, નમ્ર ટીપુ સુલતાનના મહેલમાંથી, જ્યારે શ્રીરંગપટ્ટણનો કબજે લેવામાં આવ્યો ત્યારે માલમ પડયું હતું તે એજ હતું, આ તો હાલના રાજાને રાજ્યાભિષેક કરતી વખતે કામમાં લેવામાં આવ્યું હતું, અને તે હમેશાં જાહેર તહેવારને દિવસે વાપરવામાં આવે છે. ચીક (નાનો) દેવરાજ ઈ. સ. ૧૭૦૪ માં મરણ પામ્યો. તેને રંગજેબે મુગલ સિવાય સર્વ રાજાથી સ્વતંત્ર રાજા તરિકે માન્ય કર્યો હતો. હવે જે વંશે મહિસુર ઉપર ર૦૦ કરતાં વધુ વર્ષ રાજ્ય કર્યું હતું તેની પડતી થવા લાગી. ચીક દેવરાજના મરણ પછી તેનો વારસ કન્ટીરીવા મહારાજ ગાદીએ બેઠે, પણ તે બહેરો અને મુગો હતો, અને પોતાના વડીલોની પેઠે દેશનો રાજ્યકારભાર ચલાવવાને તેનામાં શક્તિ નહોતી. તે ઈ. સ. ૧૭૧૩ માં મરણ પામ્યો. તેની પછી તેનો વારસ દદકીશરાજ ગાદીએ બેઠે. તેના વખતમાં તેનો સઘળો અધિકાર તેના બે મુખ્ય વજીર દેવરાજ અને તેના પિત્રાઈ નાનભરાજને હાથ હતો. જ્યાં સુધી ક્રિીશ્નરાજ આવતો હતો ત્યાં સુધી તેઓએ તેને રાજા તરિકે વર્તવા દીધો. આ રાજા ૧૮ વરસ અપકીર્તિથી રાજ્ય કરી ઈ. સ. ૧૦૩૧ માં મરણ પામ્યો. તેના પછી તેને વારસ હરીનન્દુ તીંગલ ચામરાજ ગાદીએ બેઠો. આ રાજા સામે પેલા બે વછરોએ ઘણી વખોડવા લાયક વર્તણુક ચલાવી, તેથી તેણે તેમને તેમની જગાએથી કર કર્યો અને તેમની જગો પોતાના માણસેથી પશ; પણ દેવાજે બળવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ () કર્યો અને રાજા શહેરમાં રહેતો તેનો લાભ લઈ રાજમહેલ પોતાને કબજે કરી લીધું અને લશ્કરને પોતાના તરફ મેળવી લીધું. તેણે રા જાને પણ પકડ્યો અને જીવતાં સુધી તેને કબાલડગના ડુંગરો જેની હવા ઘણી રોગીષ્ટ છે ત્યાં કેદ રાખ્યો, ત્યાં તે ખરાબ હવા અને રોગીષ્ટ બારાકને લીધે થોડા વખતમાં મરણ પામ્યો. ચામરાજને પદભ્રષ્ટ કરવામાં આવ્યો ત્યારથી મહિસુરમાં તે વંશની પડતી થવા લાગી. આ વખત પછી જેકે તે કુટુંબનો એક માણસ - હિરને નામને રાજા કહેવાતો તો પણ રાજ્યની સઘળી સત્તા હિંદુ તથા મુસલમાનોને હાથ હતી અને તેઓ ભાગ્યેજ રાજાને રાજમહેલની બહાર જવા દેતા. દેવરાજે અને નાનારાજે ચીક કીશ્નરાજને નામના રાજા તરિકે ગાદીએ બેસાડ્યો. આ પછી થોડા વખતમાં નાનરાજ મરણ પામ્યો. આ પછી થોડે વખતે કર્નાટકના નવાબ દોસ્તઅલીએ મહિસુર ઉપર ચડાઈ કરી. પણ દેવરાજે તેને હરાવ્યો. પછીથી દેવરાજે પોતાના નાના ભાઈ નાનજારાજને લશ્કરનો ઉપરી બનાવ્યો. નાનારાજે હેદરઅલી, જેની ઉમર તે વખતે ૩૦ વરસની હતી તેને પોતાના એક સિપાઈ તરિકે નીમ્યો, હૈદર અલી ફતેહમહમદને દીકરે અને મહમદ ભલલ કે જેણે મુળમાં પંજાબમાંથી આવીને હૈદ્રાબાદની પાસે એક નાની મસીદ બાંધી હતી તેનો પિત્ર હ. ઈ. સ. ૧૭૫૫ માં દક્ષિણના સુબેદાર સલાબતઅંગે ફ્રેન્ચ સુબેદાર ખુશીની મદદથી શ્રીરંગપટ્ટણ ઉપર હુમલો કર્યો, અને દેવરાજને રૂપ૬૦૦૦૦૦ (છપનલાખ)ની મોટી રકમ આપી સલાહ કરવાની જરૂર પાડી. બીજી તરફ જ્યારે મરેઠાઓએ ઈ. સ. ૧૭૫૭માં શ્રીરંગપટ્ટણ ઉપર હુમલો કર્યો ત્યારે નંદરાજને મહિસરનો થોડો ભાગ આપી સલાહ કરવી પડી. આ વખતે દેવરાજ અને માનનારાજ વચ્ચે અણબનાવ થશે. આથી દેવરાજ પોતાની એકઠી કરેલી દોલત લઇને શ્રીરંગપટ્ટણમાંથી જતો રહ્યો, અને નાનારાજે ઉપરી સત્તા પોતાને હાથ લીધી. પણ બંને ભાઈ વચ્ચે કજીઓ થવાથી હૈદરને લાગ ફાવ્યો. નાનારાજે તેને કેટલાક મુલક સેપ્યો હતો તેથી તેની સત્તામાં ઘણું વધારો થયો હતો. રાજા અને નાનારાજ બંને ઉદરને “ફતેહદરબહાર એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫૫) માનથી બોલાવતા હતા. હૈદરે રાજસત્તા પિતાને હાથ લેવા પ્રયત કરવા માંડ્યો; પણ નાનજારાજ તેને અડચણ કરતો હતો. તેથી તેને ખસેડવાને તેણે દાઊંજર રાણ સાથે ગોઠવણ કરી. આથી નાનજારાજને પોતાની જગો છોડવાને અને કુનુર જે મહિસુરથી ૨૫ માઈલને છેટે છે ત્યાં જઈ વસવાને જરૂર પડી. આ વખતથી રાજ્યની ઘણી ખરી સત્તા હૈદરને હાથ આવી, પણ તેણે આખરે ઈ. સ. ૧૭૬૦ માં આખા રાજ્યનો કબજે પોતાને હાથ લીધે. - જ્યારે નામનો રાજા ચીક ક્રીશ્નરાજ ઈ.સ. ૧૭૬૬ માં મરણ પા મ્યો ત્યારે હૈદરે તેના મોટા મોટા કુંવર નાનજારાજ વાડીઅરને રાજકુંવરને ધ ટતું માન આપ્યું; પણ નાનજારાજ સ્વતંત્રતાને માટે પ્રયાસ કરે છે એવું હૈદરને માલમ પડયું ત્યારે તેણે રાજાના ખર્ચને માટે અપાતી રકમ આપવી બંધ કરી, રાજાના મહેલમાંથી સ્ત્રીઓએ જે દાગીના પહેરેલા હતા તે સિવાય સઘળુ લુંટી લીધું, રાજાના ખવાસોમાં ઘણે ઘટાડે કર્યો અને તેમની જગોએ પોતાના પ્રવાસે નીમ્યા. પાંચ વર્ષ પછી જ્યારે હૈદર સંકટમાં આવી પડ્યો ત્યારે આ રાજાએ મરેઠાઓ સાથે સલાહ કરવાનો પ્રયત કરવા માંડ્યો. આ વિષે હૈદરને ખબર પડવાથી તેણે રાજાને મરાવી નંખાવ્યો, અને તેના ભાઈ બીટાડ ચામરાજને નામના રાજા તરીકે ગાદીએ બેસાડ્યો. આ રાજા ઈ. સ. ૧૭૭૫ માં મરણ પામ્યો પણ હૈદર નામનો રાજા રાખવાને ઈચ્છતો હતો તેથી તેણે તેના દત્તક લીધેલા ચામરાજને ગાદીએ બેસાડ્યો. આ રાજાને હૈદરે ઘણી ઘાતકી રીતે પડ્યો. અંગ્રેજ સરકારે હૈદર સાથે પહેલ વહેલાં ઈ. સ. ૧૬૩ માં વેપારની છૂટ માટે સલાહ કરી. અંગ્રેજ સરકારને જે દુશ્મનો હતા તેમાં એ સર્વથી જોરાવર અને કષ્ટો દુશ્મન હતો. હૈદરે આ રાજ મેળવ્યા પછી તે વધારવાનો પ્રયત્ન કરવા માંડ્યો. તેણે ચિત્રદુર્ગ અને બેદનુર જીતી લીધાં. આ પછી થોડે વખતે માધવરાવ પેશ્વા મોટું લશ્કર લઇને તેના રાજ્ય ઉપર ચડી આવ્યો. તેણે ઘણું લુંટફાટ કરવા માંડી. કેટલીક લડાઈ થઈ તેમાં હૈદર હાર્યો. આખરે હૈદરે કેટલાક પ્રાંત અને ૩૨ લાખ રૂપીઆ આપી તેને પાળે કહા. આ પછી હૈદરે કાલીકટ ઉપર સ્વારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫) કરી તે જીતી લીધું. નિજાને હૈદરની વગને લીધે અંગ્રેજ સરકાર સાથે દેતી હતી તે તોડીને હૈદરની સાથે મળી જઈ કર્નાટક ઉપર ચડાઈ કરી. પણ તેમાં તેનું લશ્કર હાર્યું, અને ઈ. સ. ૧૭૬૮ ની સલાહથી નિજામ હિંદરને છોડી અંગ્રેજની તરફેણમાં ગયો. બીજે વર્ષે એટલે ઈ. સ. ૧૭૬૮ માં હૈદરે મદ્રાસ ઉપર ચડાઈ કરી; પણ દર શહેરમાં લુંટ કરશે એવી બીકથી અંગ્રેજોએ સલાહ કરી. ઈ. સ. ૧૭૭૦ માં માધવરાવ પેશ્વાએ મહિસુર ઉપર સ્વારી કરી. આ વખતે ઈ. સ. ૧૭૬૮ ના એપ્રીલ માસની તા. ૩ ની સલાહના કરાર મુજબ હૈદરે મરાઠા સામે લડાઈ કરવાને અંગ્રેજોની મદદ માગી; પણ તેમણે તેની ના પાડી. પંદરે પોતાના દીકરા ટીપુને મરેઠી સેનાને માટે મહારાષ્ટ્રમાંથી ખોરાક આવતો હતો, તે અટકાવવાને બદનુરને સીમાડે રાખ્યો હતો. ઈ. સ. ૧૭૭૧ ના ફેબ્રુઆરી માસમાં મરેઠી ફોજે હૈદરને પકડ્યો અને ઉંદરની ફોજનો નાશ કર્યો. હૈદરે નાશી જવાને ઘણા ઉપાય કર્યા તે સઘળામાં તે નિષ્ફળ ગયો. આખરે તેણે શરમ ભરેલી રીતે સલાહ કરી. આ સલાહથી હૈદરને મહિસુરના રાજ્યનાં ૧૩ પ્રગણું અને ૨૨૫૦૦૦૦૦ (પચીસ લાખ) આપવાને જરૂર પડી. પણ આખરે જ્યારે પુનાના દરબારમાં ગરબડાટ ચાલતો હતો ત્યારે મરેઠાઓએ જે મુલક તેની પાસેથી લઈ લીધો હતો તે પાછો મળવ્યો. ઈગ્રેજોએ મરેઠા સામેની લડાઈમાં હૈદરને મદદ કરી નહોતી તેથી તે મોટું લશ્કર એકઠું કરી કર્નાટકમાં ઘુસ્યો અને અંગ્રેજોને ઘણી હાની પહોચાડી. ઈ. સ. ૧૭૮૨ માં ટીપુએ એક અંગ્રેજી લશ્કરને હરાવ્યું. પંદર ૨૦ વરસની ઉમરે ઈ. સ. ૧૭૮૨ ના ડિસેમ્બરની તા. ૭ મીએ મરણ પામ્યો. જ્યારે હૈદર મરણ પામ્યો ત્યારે ટીપુ મલબાર કાંઠે મુબાઈની ઈગ્રેજી ફોજ સામે લડવાને ગયો હતો. ટીપુસાહેબને પોતાના બાપના મરણની ખબર મળી કે તરતજ તે પાછો વળ્યો અને તેણે રાજ્યનો કબજે લી. ચામરાજ જે નામને રાજા હતો તે ઈ. સ. ૧૭૯૫ માં મરણ પામ્યો. આ વખતે તેનો છોકરો ફક્ત એક વર્ષનો હતો તે પણ ટીપુસુલતાને તેનો મહેલ લૂટ. વળી તેણે કુવરનાં, તેની માનાં અને તેનાં સગાંવહાલાંનાં ઘરેણાં લૂંટી લીધાં, અને પછીથી તેમને પરેશના એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ (૫૭) નાના ઝુંપડામાં રહેવા મોકલ્યાં. ટીપુ સુલતાન તેના બાપની પકે હિંદુસ્થાનમાં રાજ કરતા દેશી રાજાઓમાં સર્વથી જોરાવર હતો. તે જ્યારે ૧૭ વરસની ઉમરનો હતો ત્યારે તેણે મદ્રાસની આસપાસનાં કેટલાંક ગામડાં લૂટયાં, અને આખરે અંગ્રેજ, નિજામ અને મરેઠા સામે લડાઈ કરી. મુંબાઈથી અંગ્રેજી ફોજ આવી હતી તેની સામે લડવાને ટીપુ સુલતાન ગશે તો પણ તે ફોજે બેદનુર નગર જીતી લીધું. અહીંથી એક મોટું લશ્કર લઈને તે માંગલોર ગે. ત્યાં તેને કલ કેમ્પબેલ સાથે લડાઈ થઈ પણ તેમાં તેનું કંઈ વળ્યું નહિ. આખરે બંને વચ્ચે સલાહ થઈ. બીજા એક અંગ્રેજી લશ્કરે કોઈમ્બતુર અને બીજા કેટલાંક શહેર છતી, રાજધાની ઉપર હુમલો કરવા ઠરાવ કર્યો, પણ એટલામાં મદ્રાસ સરકારે ઈગ્રેજ નામને એબ લગાડે એવી સલાહ કરી. ઈ. સ. ૧૮રમાં હેદરે કુપ્રાંત જીતી લીધું હતું, પણ ત્યાંના લોક પછીથી સ્વતંત્ર થઈ ગયા હતા. ટીપુએ એક મોટી ફોજ લઈ તેમનાપર ચડાઈ કરી. તે વખતે તેઓ તાબે થયા; પણ પછીથી ત્યાં ટીપુએ જે હાકેમને મુક્યો હતો, તેણે કોઈ સ્ત્રીની લાજ લેવાથી ત્યાંના લકોએ બળવો કર્યો, આથી ટીપુએ એક મોટી ફોજ એકલી તે દેશ ઉજડ કર્યો, અને ઘણાખરાને વટલાવી મુસલમાન કર્યા. ટીપુ ઘણે અહંકારી હતો. તેને અહંકાર ઉતારવાને નિજામ અને પેશ્વાએ સલાહ કરી, ઈ. સ. ૧૭૮૬માં તેના મુલક ઉપર ચડાઈ કરી. ટીપુએ તેમને પાછા હઠાવ્યા, ને આખરે તેમની વચ્ચે સલાહ થઈ. આ સલાહથી ટીપુએ ૫ લાખ રૂપીઆ તુરત અને ૧૫ લાખ રૂપીઆ ૫છીથી આપવાને અને બીજે કેટલાક મુલક આપવાનું કબૂલ કર્યું. આ પછી ટીપુએ ત્રાવણકરનું રાજ્ય છતવાને ઠરાવ કર્યો. ઈ. સ. ૧૭૮માં તેણે તે રાજ્ય ઉપર ચડાઈ કરી, પણ તેમાં તે હાર્યો અને ભારે નુકશાન વેઠી પાછુ ફરવું પડયું. ફરીથી ચડાઈ કરવાને ટીપુએ તૈયારી કરવા માંડી. ત્રાવણકોરનો રાજા ઈગ્રેજનો દોસ્ત હતો તેથી અંગ્રેજ સરકારે નિજામ અને પેશ્વાની મદદથી ટીપુના રાજ્ય ઉપર સ્વારી કરવા ઠરાવ કર્યો. કર્નલ મોમના હાથ નીચે એક અંગ્રેજી લશ્કરે કોઈમ્બતુર ભણી હો કર્યો. આ લશ્કરે ઘણાક ગઢ છતી મહિસર ઉપર ચઢાઈ કરી, તેમાં ટીપુ સામ થયો પણ તેને પાછુ હઠાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ (૫૮ ) ઈ. સ. ૧૭૮૧માં લોર્ડ કોર્નવાલીસે ટીપુ ઉપર ચડાઈ કરી. તે મહિસુરમાં પેઠો અને બેંગલોર ગયો. ટીપુ તે શહેર બચાવવાને તેની સામિ થયો, પણ તેમાં તે હા, હાર્ડ કોર્નવાલીસે બેંગલોર લઈ લીધું. અહીંથી તે શ્રીરંગપટ્ટણુ ભણી ચાલ્યો રસ્તામાં અરીકરાના મેદાનમાં લડાઈ થઈ તેમાં ટીપુ હાર્યો. ઈ. સ. ૧૭૯૨માં કાનેવાલી સેનિજામ અને મરેઠાની મદદથી ફરીથી ટીપુની રાજધાની ઉપર ચડાઈ કરી. આમાં ટીપુનું કંઈ નહિ ફાવવાથી તેણે સલાહનું કહેણ મોકલ્યું. આ સલાહથી ટીપુએ પોતાનો અડ અડધ મુલક અને વિગ્રહના ખરચ માટે ત્રણકરોડ ત્રીસ લાખ રૂપીઆ આપવા અને તેના બે કુંવરને ઈગ્રેજી છાવણીમાં રે ખવા કબુલ કર્યું. આથી સંતોષ નહિ પામતાં ટીપુએ ઈગ્રેજી રાજ્ય જીતવાને અને તમને હિંદુસ્થાનમાંથી હાંકી કહાડવાને ફ્રેન્ચ અને અફગાનિસ્તાનના પાદશાહની મદદ માગી. આથી ઈ. સ. ૧૭૮૯માં વેલોરથી જનરલ હારીશની સરદારી નીચે એક અંગ્રેજી સૈન્ય તેના રાજ્ય ઉપર મોકલવામાં આવ્યું. સદાસીર અને માલવેલી આગળ ભારે યુદ્ધ થયાં, તેમાં ટીપુ હોયે; તેથી તે દેશ ઉજડ કરતો પોતાની રાજધાનીમાં ગયો. ત્યાં તેને જનરલ હારીસે ઘેરી લીધો, અહીં ભારે યુદ્ધ થયું તેમાં ટીપુ તા. ૪ સને ૧૭૯૯ના રોજ કિલ્લાનો બહાદુરીથી બચાવ કરતાં મરણ પામ્યો. આ લડાઈનો છેડો આવ્યો તે વખતે જે મુલક છતાયો હતો તે નિજામ અને ઇગ્રેજ સરકારે વહેચી લી. પેશ્વાને જે મુલક આપવામાં આવ્યું તે પેશ્વાએ નહિ લીધાથી અંગ્રેજ અને નિજામે વહેંચી લી. આ મુલકમાં મોટો ભાગ, જેની ઉપજ ૧૩૭૪૦૦૦ પેગોડાની હતી તે કૃષ્ણરાજ વાડીઅર, જે જ્યારે શ્રીરંગપટ્ટણને કબજે લેવામાં આવ્યો ત્યારે એક નાના ઝુંપડામાંથી માલમ પડ્યો હતો તેને સોંપવામાં આવ્યો. ટીપુનું રાજ્ય જીતી લીધા પછી તેના વારસો જેમને છાવણીમાં રાખવામાં આવ્યા હતા તેમને પ્રથમ વેલાર અને પછીથી કલકને મોકલી દીધા. જ્યારે લાડ વેલેસ્લીએ તેના કુંવર કૃણરાજ વાડીઅરને એક નાના ઝુંપડામાં તેની મા તથા સગાં વહાલાં સુધાં જોયો ત્યારે તે છ વરસનો હતો. • પેગોડાશની કીમત લગભગ ર રૂપીઆ જેટલી છે. * અહિં તેને ટીપુ સુલતાને રહેવા મોકલ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ (૫૯). સરરીકલોઝ એક મિટો અમલદાર હતો તેને રેસીડેન્ટ નીમ્યો, અને રાજની બાળવયમાં રાજ્યનો કારભાર કરવાને પુર્નઆ નામના એક બહાદુર બ્રાહ્મણને વછરીનીમ્યો, તેનો ઇ. સ. ૧૯૯થી તે ઇ. સ. ૧૮૧૦ સુધી અમલ હતું. તે જુલમી હતો અને તેણે ઈ. સ. ૧૮૧૧ સુધીમાં ૭૫ લાખ કરતાં વધારે પેગોડાશ એટલે આશરે બે કરોડ રૂપીઆ તીજોરીમાં એકઠા કર્યા હતા. રાજા જેમ જેમ ઉમરે આવતો ગયો તેમ તેમ તેણે વછરથી સ્વતંત્ર થવા ઈચ્છું; પણ આથી વજીરને ઘણું માઠું લાગ્યું અને તેથી રાજા ઘણે ગુસ્સે થયો. ઈ. સ. ૧૮૧૧માં રાજાએ રાજ લગામ પોતાને હાથ લેવાને રેસીડેન્ટને પોતાનો વિચાર જાહેર કી. ઈ. સ. ૧૮૧૨માં પુનઆએ પોતાની જગો છેડી અને રાજાએ સઘળો અધિકાર પોતાને હાથે લીધો. પુનમ પોતાની જગો છોડી શ્રીરંગપટ્ટણ જતો રહ્યો, ત્યાં તે થોડા વખતમાં મરણ પામ્યો. રાજાએ જે વખત રાજ સત્તા પોતાને હાથ લીધી ત્યારે ખજાનો તર હતો. પણ તેણે સઘનો ખજાનો થોડા વખતમાં ઉડાવી દી અને દેવાદાર થઈ પડ્યો. તેણે સારા વરને માટે ઘણી તજવીજ કરી; પણ કોઈ તેને મળી આવ્યો નહિ. તેને મોજ મઝા તથા એશઆરામ બહુ ગમતાં, અને જે કે તે તિલણ બુદ્ધિવાળો અને ચાલાક નજરનો હતો તો પણ સ્વતંત્ર રીતે રાજ્ય કરવાની તેનામાં શક્તિ નહોતી; તેથી તેનો રાજ્યકારભાર પડી ભાગવા માંડ્યો. તેણે રાજ્ય સત્તા પિતાને હાથ લીધી, તેને બે વરસ થયાં નહિ તે દરમી આન રેસીડેન્ટ સાહેબે ઉપરી સરકારને રીપોર્ટ કર્યો કે પુનઆએ એકઠો કરેલો સઘળો ખજાનો રાજાએ ઉડાવી દી છે, અને તે દેવાદાર થઈ પડ્યો છે. રાજાને રેસીડેને આ બાબત ઘણી શીખામણ દીધી પણ તે નિષ્ફળ ગઈ. રાજ્યની મોટી જગો પૈસાની મોટી રકમો આપનારને વેચવામાં આવતી, ને લોકોને કસોર્ટીની રીતથી પાડવામાં આવતા હતા. વળી મહારાજા રિયત ઉપર ઘણે જુલમ કરતા હતા, તેથી ઈ. સ. ૧૮૩૦માં નાગર ભાગ જે હેદરના વખતમાં મહિસુનો ભાગ નહોતો ત્યાંની રિયતે બળવો કર્યો. આમાંના કેટલાક પાલીગરોએ સ્વતંત્રતા ધારણ કરી અને એક ઢોંગી માણસ જેને હૈદરે પદભ્રષ્ટ કર્યો • આ રીત પુનઆના વખતમાં દાખલ કરવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) હતો તેને ગાદીએ ખેસાડ્યો. જો કે બળવાખારો સામેની કેટલીક લડાઇમામાં રાજાનું લશ્કર ફતેહ પામ્યું તોપણ તેથી ખળવો સભ્યો નહિ,તેથી રાજાને ઈંગ્રેજ સરકારની મદદ માગવાને જરૂર પડી અને તેમની મદદથી ખળવાને શાંત પાડ્યો. મહિસુરના રાજ્યમાં ધણા ગેર વહીવટ ચાલતા હતેા તેથી ગવરનરજનર્લે તેની તપાસ કરવાને એક કમીટી નીમી, તે કમીટીએ ગવરનરજનરલને ખખર માપી કે રાજાના ગેર ઇનસાફને લીધે સધળી પ્રજા નાખુશ થઈ છે, પેદાશમાં ઘણા ઘટાડો થયો છે, અને રાજ્યના સધળા ભાગેામાં ફુલમ સિવાય ખીજુ કે જોવામાં આવતુ નથી. આથી ગવરનરજનરલે રાજા ઉપર એક કાગળ લખ્યો અને મા પત્રમાં ગવનરજનરલે રાજાને ધમકી બતાવી, જે સરતાથી તેને રાજ્ય સોંપવામાં આવ્યુ હતું તેની અને રાજાના ગેર ઇનસાક્ અને જુલમની ખબર આપી. હવે મહિસુરમાં જુલમ થતો હતો તે અટકાવવાને કમીશનરો નીમવામાં આવ્યા, અને તેમને રાજ્યવહીવટ સાંપવાને ગવર્નર જનરલે રાજાને સખત તાકીદ કરી. રાજાએ સલાહ સંપથી ઈ. સ. ૧૮૩૧ માં સધળા અધિકાર ઈંગ્રેજ સરકારને સોંપી દીધો. રાજાને સલાહના કરાર સુખ ખાનગી ખરચને માટે એક લાખ પેગાડાશ આપવાના ઠરાવ કર્યો. રાજા પોતે મહિસુરના મહેલમાં રહેવા લાગ્યો, ગવરનરજનરલે રાજ્યના વહીવટ કે કમીશનરને સાંપ્યો, જેમાંને માટેા (સીનીય્સર) ગવરનરજનરણે નીમ્યા અને નાના (જુનીમ્બર) મદ્રાસના ગવરનરે નીમ્યા. આામાંના પહેલાના મત મુખ્ય ગણાતા તેથી તે રાજા જેવા હતા અને તેને દિવાન (જુનીઞર) તરફથી મદદ મળતી. મા દિવાનની જગા ઇ. સ. ૧૮૩૪ સુધી રાખવામાં આાવી. ઇ. સ. ૧૮૩૨ સુધી તે કમીશના મદ્રાસના ગવરનરના હાથ નીચે હતા, પણ પછીથી તેઓને ઇન્ડીગ્મા સર્કારના હાથ નીચે લેવામાં માન્યા. આ બે કમીશનરોને ખનતું નહાતું તેથી ઇ. સ. ૧૯૩૪ ના એપ્રીલની તા. ૨૮ મી કુનલમારીશને આ દેશનો કમીશનર નીમવામાં આાવ્યો. જ્યારે રાજ્ય વહીવટ પહેલ વહેલો ઈંગ્રેજસરકારના હાથમાં લેવામાં માન્યો ત્યારે ગવરનરજનરલે મદ્રાસના અવરનરને કમીશનરોના હાથ નીચે એક દેશી કમીટી નીમવાને સૂચના કરી હતી અને તે કૅાર્ટફ ડિરેકટરે ઇ. સ. ૧૮૩૫ ના સપ્ટેમ્બરની તા. ૨૫ મીના પત્રમાં બુલ કર્યું હતું. પણ આ ન્યાયની કાર્ટને શિક્ષા કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ કંઈ હક નહતો. તેમની ફરજ ફકત ગુનેગાર છે કે નહિ તે શોધી કહાડવાની હતી. શિક્ષા કરવાની સત્તા રાજાને હાથ હતી, પણ તે કચેરીમાં હાજર થતો નહિ તેથી તુરંગ કેદીથી ભરેલી રહેતી. આ સઘળું દૂર કરવાને કમીશનર એકલો શક્તિમાન નહેતો તેથી દેશી ફોજદારોને બદલે ચાર યુપીઅન સુપ્રીટેન્ડેન્ટ નીમવાનો ઠરાવ થયો. હજુર અદાલત જેમાં જડને દેશી હતા તેમને ન્યાયની ઉપરી સત્તા રાખવા દીધી પણ તે શિક્ષા ઠરાવે તેમાં કમીશનરનો મત લેવો પડતો; પણ થોડા વખત પછી તે જગોએ એક કમીશનર નીમવામાં આવ્યો. ઇ. સ. ૧૪૪૩ માં રેસીડેન્ટની જગો કહાડી નાખવામાં આવી. જ. નરલ કુબન, ૫છીથી સરમાકે, જે કનલમોરીશન પછી કમીશનર નીમાયો હતો, તે ઈ. સ. ૧૮૧૧ સુધી કમીશનર રહ્યો. આના વખતમાં પેદાશમાં પણ વધારો થયો. તેણે ઘણા જુલમી કરો કાઢી નાખ્યા જેમાંના મુખ–લગ્ન વખતે લેવાતા કર, વ્યભિચાર ઉપર લેવાતા કર, છોકરાંના જન્મ વખતે લેવાતા કર, તેમને નામ આપતી વખતે, અને તેમની પહેલ વહેલી હજામત કરાવતી વખતે લેવાતા કર હતા. તેણે જમીન ઉપર લેવાતા કર ઉઘરાવવાને માટે પાકની વધુ પ્રમાણે પાંચ હફતા ઠરાવ્યા હતા. રાજા ઈ. સ. ૧૮૬૮ માં મરણ પામ્યો ત્યાં સુધી તે મહિસુમાં રહેતે હતો. તેને કંઈ રાજકીય સત્તા નહોતી, પણ તેને તેના ખરચને માટે ઉપજનો પાંચમો ભાગ આપવામાં આવતો હતો. મહારાજા કૃષ્ણરાજ વા. ડીઆરને સ્ટાર ઓફ ઇન્ડીઆનો માનવંતો ખિતાબ મળ્યો હતો. ઈ. સ. ૧૮૬૫ ના જુન માસમાં તેણે પોતાના કુટબના મુખ્ય ઘરના વંશજને દત્તક લીધું હતું. આ દત્તપુત્રે ગાદીએ બેસતી વખતે ચામરાજેન્દ્ર નામ ધારણ કર્યું. ઈ. સ. ૧૮૧૮ના એપ્રીલ માસમાં અંગ્રેજ સરકારે તેને ગાદીના વારસ તરીકે કબૂલ કર્યો તેથી કૃષ્ણરાજ વાડીઅરના મરણ પછી છ મહીને ચામરાજેન્દ્ર વાડીઅર, જે તે વખતે કવરસની ઉમરનો હતો તેને ગાદીએ બેસાડો. હીઝ હાઇનેસ ચામરાજેન્દ્ર વાડીઅર બહાર, જે કાચી ઉમરના હતા અને જેમને માજી રાજાએ દત્તક લીધા હતા, તેમને ઈગ્રેજ સરકારે મહિસરની ગાદીના વારસ અને મહારાજા તરીકે કબુલ કર્યો અને તે પુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬૨) ન ઉપરના થાય ત્યાં સુધી રાજ્યકારભાર તેમના નામથી અંગ્રેજ સરકારના માણસે ચલાવા લાગ્યા. આ પ્રમાણે કરેલી ગોઠવણ અમલમાં લાવવાને રાજાને માટે એક અંગ્રેજ અમલદારને ઈ. સ. ૧૮૬૮ માં શિક્ષક તરીકે નીમવામાં આવ્યું. આ વખતે રાજા, જે કિલ્લામાં રહેતો હતો. ત્યાંથી બહાર નીકળવા પામ્યો. મહિસરના રાજ મહેલમાંના એક તંજુરસ્ત મહેલમાં રાજાને માટે સ્કૂલ ઠેરવવામાં આવી હતી. આમાં રાજ્યના અમીર ઉમરાવના છોકરાઓને બોલાવવામાં આવતા હતા અને ત્યાં રાજાએ ડા વરસની ઉમરે અજ્યાશ શરૂ કર્યો. તા. ૮ નવેમ્બર સને ૧૮૫ ના રોજ મહારાણીના વડાશાહજાદા પ્રીન્સ ઓફ વેલ્સ મુંબાઈ આવ્યા હતા. તે વખતે મહારાજા મુંબાઈ પધાર્યા હતા અને શાહજાદાની મુલાક્ત લીધી હતી. શાહજાદાએ તેમને હાથ હલા અને બીજે દિવસે દેશી રાજાઓને આવકાર આપવાને જે સભા ઠરાવી હતી ત્યાં તેમને સારૂ માન આપ્યું હતું. તા. ૧૦ નવેમ્બર સને ૧૮૫ ના રોજ શાહજાદાએ રાજાને મુકામે જઈ તેની મુલાકત લી. ધી હતી. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ હિંદને માટે “કસરેહિંદ” એવો ખિતાબ ધારણ કર્યો અને તે બાબત લાર્ડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો. આ દરબારમાં આવવા માટે હિદના મોટા મોટા રાજા રાણાઓને આમંત્રણ કર્યું હતું ત્યાં મહારાજા પંડે આવ્યા હતા. ત્યાં કૈડેલીટને તેમને સારૂ માન આપ્યું હતું. રાજાને ઘોડા દોડાવતાં, શિકાર કરતાં અને ક્રિકેટ રમતાં શીખવવામાં આવ્યું છે. તે નિયમીત છે અને ભવિષમાં હુશી આર થશે એવી નીશાણી જણાય છે. તેમને ગ્રીક અને લેટીન સિવાય સઘળું શીખવવામાં આવ્યું છે. લછમનરાવ અને બકસી નરસીયા નામના મહારાજાના બે બહાદુર મુસાહીબો સેનાપતિ તરફથી લશ્કરના અમલદારોને સંદેશો લઈ જનાર)ને તા. ૧ જાનેવારી સને ૧૮૭૦ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યારે સવબહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઈ. સ. ૧૮૮૧માં રાજાની ઉમર ૧૮ વરસની થઈ જવાથી તેમને રાજ્યનો કુલ અધિકાર સાંપવામાં આવ્યો. મહારાજને રાજકારભાર સોંપતી વખતે તેમની અને ઈંગ્રેજ સરકાર વચ્ચે કેટલીક શરતો થઈ છે તે નીચે પ્રમાણે – બુદ્ધિપ્રકાશ પ્રષ્ટ ૧૧૧ સને ૧૮૮૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ (૬૩) ૧ મહારાજાને અને તેને વારસોને મહિસુરનું રાજ્ય યાવતચંદ્ર દિવાકો સુધી આપી દીધું છે. ૨ નવા કિલ્લા બાંધવાને અને જુનાને મરામત કરવાને ઈગ્રેજ સરકારની પરવાનગી જોઈએ. ૩ અંગ્રેજ સરકારની પરવાનગી વગર રાજ્યમાં હથીઆર આણવાં નહિ અને બનાવવા નહિ. ૪ મુકરર કરી આપેલી માર્યાદાથી વધારે લશ્કર રાખવું નહિ. ૫ અંગ્રેજ સરકારના હુકમ સિવાય કોઈ યુરોપીઅનને નોકરીમાં રાખવો નહિ. ૬ જ્યાં અને જ્યારે મરછમાં આવે ત્યાં અને ત્યારે અંગ્રેજ પોતાના લશ્કરની છાવણી કરી શકે. ૭ રેલવે અને તાર ઈગ્રેજ પોતાની નજરમાં આવે ત્યાં કરી શકે. ૮ મી ડું અને અફીણ મહિસરમાં પકવવાં નહિ. ૯ વસુલાત ખાતાના ધારા અંગ્રેજે ઠરાવ્યા છે તથા રાજ્યમાં કારભારની પહતિ ચલાવી છે તેને માન્ય કરી તે પ્રમાણે વહિવટ કરવો. ૧૦ વીસ હજારથી કઈક ઓછી પેદાશનું શ્રીરંગપટ્ટણ નગર ઈગ્રેજ સરકાર મહારાજાને આપે છે તે લેવું અને તેને પટે મહારાજાએ દર વરસે પચાસ હજાર રૂપીઆ વધારે ખંડણી આપવી. ૧૧ બેંગલોરની છાવણીમાં મહારાજાનો અધિકાર નહિ તથા યુરોપિન લોકપર પણ નહિ. ૧ર કેટલાંક વરસ પછી ખડણીમાં દશહજારને વધારો કરવામાં આવશે. - હીઝહાઈનેસ મહારાજા ચામરાજેન્દ્ર વાડીઅર બહાદુર અંગ્રેજી છાવણમાં જાય તે વખતે લશ્કરી સલામતી અને ૨૧ તોપ ફોડી માન આપવામાં આવે છે. તેમને દીવાની ફોજદારીમાં કુલ અધિકાર છે. મહારાજાની ઉમર હાલ ર૫ વરસની છે. આ રાજ્યના લશ્કરમાં ૧૧૬૦ ઘોડેસ્વાર (સાલેદાર) ૧૮૦૮ પાયદળ અને ૧ તોપ છે. મહિસુરએ રાજધાનીનું શહેર છે. અને તે શ્રીરંગપટ્ટણથી નૈરૂત્યમાં ૧૦ માઈલને છેટે છે. વસ્તી ૬૦૦૦૦ માણસની છે. તેમાં ૪૫૦૦૦ હિંદુ ૧૩૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. આ શહેરનો વિસ્તાર ત્રણ માઈલનો છે. મહિસુર ચામુલ્ય પર્વતની તળેટીએ છે. શહેરની દક્ષિણે કિલ્લો છે. તેમાં રાજાનો મહેલ છે. આ શહેરમાં અંજીરના ઝાડના લાકડાનું બનાવેલું છે. અને તેને હાથી દાંતથી મડી લીધું છે. એવું કહેવાય છે કે આ તમ ઔરંગજેબ બાદશાહે ચીકદેવરાજને ઈ. સ. ૧૨૯૯માં આપ્યું હતું. કિલ્લાના પશ્ચિમ તરફના દરવાજા સામે જગત મહાનમહાલ નામનું સુંદર મકાન છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ મધ્યહિંદ એજન્સી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ મધ્યહિંદ એજન્સિ તાબાનાં દેશી રાજ્યોનાં નામ, રાજકર્તાનાં નામ, ખિતાબ, ઉમર, જાત, કુલ જમીનનું ક્ષેત્રફળ, વસ્તી, વારસિક ઉપજનો સુમારે આંકડો, બ્રિટિશ સરકાર તરફથી મળતાં તેપનાં માન અને ગામની સંખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat | નંબર. | રાજ્યનું નામ રાજ્ય કક્તનું નામ, ખિતાબ. ઉમર, જાત. કુલ જમીન નું ક્ષેત્ર.ચો વસ્તી. પર માઈલ. ઉપજ. | ખંડણી. * તો. માન. શહેર તથા | મe| $ ? ( ૫ ) - ૨ ૯ 2 ૮ ૯ લગ્વાલિઅર મહારાજ ૧૪ મરેઠા રિ૯૦૪૬ ૩૧૧૫૦૦૦ ૧૨૦૦૦૦૦૦ ઈદોર શિવાજીરાવ મહારાજા ૨મરેઠા ८४०० ૧૦૫૪૦૦૦ - ૩ ભોપાળ શાહજઉનિમગન મગન સા શાહજહાનાબેગમ બેગમ સાહેબપ૦ અફગાન | ૬૮૭૩ | ૯૫૪૦૦૦ ૪રેવા વંકટરમણરામાનુ વાધેલા રજજપ્રસાદસિંગ મહારાજા [ પૂત. ૧૦૦૦૦ ૧૩૦૦૦૦૦ ૨૫૦૦૦ ૦૦ પઉચા અથતેહરી મહેન્દ્ર પ્રતાપસિંગ મહારાજા ૩૫ બુદેલારજપૂત ૨૦૦૦ ૩૧૧૦૦૦ ૧૦૦૦૦૦૦ ૬ધાર. આનંદરાવપેચાર. મહારાજા ૪૪પવારજપૂત ૧૭૪૦ [ ૨૦૦૦૦૦ ૭ દેવાસ (ભાગ) ક્રિશ્નાજીરાવ પવાર ઉર્ફે બાબાસાહેબની ને નારણરાવ પવાર -વાર રજ. ઉ દાદાસાહેબ, મહારાવ રાજા ૨૯ પૂત | ૨૫૭૬ | ૧૪૨૦૦૦ ૬૦ ૦ ૦ ૦ ૦ ૧૫ ૪૫૭. દતિ આ. ભવાનીસિંગ મહારાજા ૪૪ બુંદેલા ૨જ- ૮૫૦ | ૨૦૦૦૦૦ ૧૦૦૦૦ ૦ ૦ ૧૫૦૦૦ ૧૫ ૪૫૪ પૂત. ૪h Www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com · • 2o1 રાજ્યનું નામ.|રાજ કર્તાનું નામ. ૯ વરા ૧૦ રતલામ ૧૧પન્ના ૧૨ રાજગઢ 1] ૧૩ નરસિંહગઢ પ્રતાપસિંગ ગોપાલિસંગ પુલીસીંગ ભવાનસિંગ ૧૪ જીવ્યા ૧૫સીલાણા ૧૬ સીતામાંવ ૧૭ સંથથર ૧૮ ચરકારી ખિતાખ. મહારાજા મહંમદ ઇસ્માયલખા. નવાબ રણુંજીતસિંગ ચંદ્રપ્રતાપસિંગ મહારાન મલબહાદુરસિંગ રાવત ૧૯૭પોર ૨૦/અન્યગઢ ૨૧ ખીજાવર ૨૨ ભામાણી હિંદુપત જયસિંગદેવ રાજ રાજ રાજા રાજ ઉમર. ક્ષેત્રફળ ८७२ ૩૪ પઠાણુ ૨૯૨ાઠોડરજપૂત ૭૨૯ ૪૦ બુદેલારજપૂત૨૫૬૮ ઞામત રજ. ૫૫ જાત. ૩૭ એમતર્જ. ૬૨૩ ૪૫રાઠાડરજપૂત ૧૩૩૬ ૫૧ રાંઢાડરજપૂત ૫૦૦ પર રાંઢાડરજપૂત ૩૫૦ ૧૬૫ ગુજરઆહીર ૧૩૫ મહારાજા મહા. સીપા સનનાથસિંગ રાન રનોરસિંગ ભાઉપ્રતાપસિંગ દારઉલ સુક. ૩૫ બુંદેલારજપૂ. ૭૮૭ ૨૨ પાંવાર રજપૂ. ૧૧૬૯ મહા. સવાઈ ૪૦ બુદેલારજપૂત ૮૦૨ મહા. સવા ૪ બુદેલારજપૂત ૯૭૩ ફીરોજજંગ નવામ પદ્મમૂસલમાન ૧૨૭ વંસ્તી. ૧૦૮૦૦૦ ૧૦૦૦૦૦ ૨૨૭૦૦૦ ૧૧૭૨૦૦ ૧૧૨૦૦૦ ૧૦૦૦૦૦ ૩૦૨૦૦ ૨૦૦૦૦૦| ૧૪૨૦૦૦ ૪૨૦૦૯/૧૧ ૩૧૦૦૦ ૧૯૦૦૦૦ ૫૫૦૦૦ ૧૧ સિંધિયાને ૦૦૦ho માન.. શહેરત ગામ. ઉયજ: ખંડણી, ૩ ૮૦૦૦૦૦ ૧૬૧૮ ૦૦૧ ૧૩૦૦૦૦૦ ૬૬૦૦૦ ૧૩ ૧૬૩ ૨૦૦૦૦ ૯૯૧૧૩ ૮૮ ૫૦૦૦૦ ૫૦૦૦ સીંધીયાને ૧૦૦૦(ઝા લાવા ડના રાજાને) ૧૧ ૬૩૮ ૫૦૦૦૦ ૫૫૦૦૦ ૧૧, ૪૧૭ હાલકરને |૧૧ ૭૮૫ ૪૦૦૦૦૦ ૧૧ ८८ ૧૪૩૦૦૦ ૧૪૦૦૦ ૧૦૦૦૦૦ ૮૫૮૩૧૧ ૨૮૭ ૨૫૦૦૦૦ ૮૫૮૩|૧૧| ૩૧૫ ૮૦૦૦૦ ૨૨૫૦૦૦ ૭૦ ૧૦ ૧૧ ૧૧૩૦૦૦ ૨૨૫૦૦૦| 1°°°° ૧૦૦૦૦૨ ૩૨૧ ૧૧ ૨૯૮ ૧૧ ( 31 ) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આલીરાજપુર વજેસિંગ મહારાણા | સીસીઆ| 2 રજપૂત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૪૧૮વાણી જસવંતસિં ગ રાજ સીદીમાં ૧૩૧ ૨ | { રાજપૂત ૫૭૦૦૦ ૧૦૦૦૦૦ ૧૦૦૦૦ ૯ ૩૧૨ ધારનારા |. જને | |. ૧૦૦૦ પો લીસખરચને માટે ઇગ્રેજને ૫૬૪૦૦, ૧૩૦૦°૪૦૦૦ મા ૯ ૩૦ |ળવાનાભી લ કોર્પસ. ૩૯૦૦૦ ૧૭૫૦૦° ૧૩૧૬૦ (હાલી રૂ. પિયા સિં ધિયાને. ૧૭૨૦૦ ૨૦૦૦૦ ૮૦૦૦૦ ૧૫૦૦૦૦ ૨૦૦૦ ૭૧૦૦૦ ૨૫ ખીલ પર અમરસિંગ રાવબહાદુર ૫૪ મીચીરજ ર૭૩ www.umaragyanbhandar.com બેરોદા ૨૭નાગોદ ૧૮ હીર રઘુબીર દયાલસિંગ રાજાબહાદુર ૪૮ રધુવંશીરજ ૨૩. જબિંદસિંગ રાજા ૩૪ પુરીહર રજ. ૪૫૦ રિલબીરસિંગ રાજા ૩૯ જોગી | ૪૦૦ , | Page #75 -------------------------------------------------------------------------- ________________ મધ્યહિંદ એજન્સી. વાલીઅર. આ દેશ ગ્વાલીઅર અથવા “સિંધિઓનું રાજ્ય” એ નામથી ઓળખાય છે અને તેના રાજકી મરેઠા જાતના કણબી છે તથા તે “સિંધિ મહારાજા” એવી પદ્ધિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યના મુલકની આકૃતિ વાંકી ચુકી છે તેમાં મુગલાઈ કારકિર્દીમાંના આગ્રા સુબામાને થોડો ભાગ, માળવા સુબામાને ઘણે ભાગ અને દક્ષિણ પ્રાંતમાને છે કે ભાગ આવેલો છે. આ પ્રાંતમાં જે મુખ્ય ભાગ છે તેની સીમા નીચે પ્રમાણે છે–ઈશાન કોણ તરફ ચંબલ નદી તથા તેની પેલીમિર એતાવા અને આગ્રા જીલ્લા, પૂર્વે બુદેલખંડ, સાગર પ્રાંત અને નર્મદા નદીના કાંઠાને પ્રાંત, દક્ષિણે ભોપાળ અને ધારના રાજાનો મુલક, પશ્ચિમે રાજગઢ, ઝાલાવાડ તથા કોટાનાં રાજ્ય અને વાવ્ય કોણમાં ચંબલ નદી તથા તેની પેલીમેર લપુર સંસ્થાન તથા રાજપૂસ્થાનને બીજો મુલક આવેલો છે. આ રાજ્યને વિસ્તાર રહ૦૪૬ ચોરસ માઈલ જમીન જેટલો છે. અને તેમાં ૧૦૩૪૬ ગામ તથા શહેર મળીને છે. વસ્તી આશરે ૩૧૦૦૦૦૦ (એકત્રીસલાખ) માણસની છે તેમાં ૨૭૭૦૦૦૦ હિંદુ ૧૧૦૦૦૦ મુસલમાન ૧૨૦૦૦ જન ધર્મના લોક, ૧૯૭૦૦૦ અસલી જાતના લોકો અને બીજા પરચુરણ લોકની વસ્તી છે. વાર્ષિક ઉપજ–૧૨૦૦૦૦૦૦ (એક કરોડ વીસ લાખ)ને આશરે થાય છે. દેશનુ સ્વરૂપ—ઉપર જે મુખ્ય ભાગ બતાવ્યો તેની ઈશાન કોણને છેવા ભાગ માલરાન છે. અને ત્યાંની જમીન ઉતરતા પ્રતની છે. વાલીઅર શહેરની આસપાસ કેટલાક માઈલ સુધીને ભાગ ઉચો નીચે અને તેમાં છુટક છુટક ગરીઓ છે, જેમાંની એક ગરી ઉપર ગ્યાલીઅરનો કિલ્લો બાંધેલો છે. વચલો ભાગ જે માળવા તે સપાટ અને કળ૮૫ છે. એ ભાગની ઉચાઈ સમુદ્ર સપાટીથી ૪૫૦૦ ફુટ સુધીની છે. આ રાજ્યના મુલકનો એક ભાગ વિધ્યાત્રિ અને સાતપુડાના પહાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ (૬૯) ઉપર થઈને દક્ષિણમાં ગએલો છે. તે ભાગ લબો પણ સાંકો થો છે. વિધ્યાદ્રિ પર્વતની ઉત્તરે એ ભાગને જે ઉત્તાર છે તે ઉત્તર તથા ઈશાન કોણ તરફનો છે. નદીઓ –દક્ષિણ તરફના મુલકમાં નર્મદા અને તાપી એ બે નદીઓ મુખ્ય છે. તે પૂર્વ તરફથી આવી પશ્ચિમ તરફ જાય છે. ચંબલ નદી, આ રાજ્યની વાવ્યકોણ તથા ઉત્તર દીશા અને ઈશાન કોણની સરહદ ઉપર વહે છે. તેને ક્ષિપ્રા છોટીકાળી, સિંધ અને પાર્વતી વગેરે નદીઓ મળે છે. એ બધી ભેગી થઈ ચંબલ નામથી આ રાજ્યની હદ છેડ્યા પછી ૨૦ માઈલ ઉપર જમના નદીને મળે છે. ઉપર બતાવેલી સિંધ નદીને કોહારી, આશાન, સંખ અને બીજી કેટલીએક નદીઓ મળે છે. જમીન તથા નિપજ-માળવા પ્રાંત બહુ રસાળ અને આબાદ છે. અને તેમાં અફીણ, ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ, કઠોળ, તલ, દિવેલી, શેરડી, કપાસ, તમાકુ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. અફીણને માટે ખસખસના છેડની રોપણી કરવામાં આવે છે. વેપારમાં અફીણ, કપાસ, ઘઉ અને રંગ ચઢાવવાની જણ વગરે પરદેશ ખાતે મોકલવામાં આવે છે. જનાવર–વાઘ, દીપડાં, રીંછ, વરૂ, વગડાઉ કુત્રા, શિઆળવાં, શિઆળ, હરણ, ભ, બળદ, વાંદરાં, સસલાં વગેરે છે. પરિક્ષમાં ગીધ પક્ષી, ગરૂડ સમડીઓ, કાગડા, પોપટ વગેરે છે. નદીઓમાં મગર અને માછલાં ધ ણાં હોય છે. સાપની ઘણી જાતે છે. લોક-હિંદુ અને મુસલમાન છે. હિંદમાં રજપુત, મરાઠા, બુદેલા, જાટ અને બીજી ઘણી જાતના લોકછે. ભરઠા મુખ્યત્વે કરીને લશ્કરમાં તથા દક્ષિણ ભાગમાં વસે છે. આખી વસ્તીનો વીસમા ભાગ મુસલમાનોનો છે. વિશેષ વસ્તી રજપુતોની છે. રેલવે–ખંડવાથી દોર વચ્ચે હોલકર સરકારની રેલવે અને એક તરફ ગ્વાલિબથી આગ્રા સુધીની રેલવે; તેમજ બીજી તરફ નીમચ સુધી સિંધિઓ સરકારની રેલવે છે. એ રેલવે લાઈનો આ રાજ્યના કેટલાક ભાગમાં થઈને જાય છે. મુખ્ય શહેર–ગ્વાલીઅર એ આ રાજ્યના છેક ઉત્તર ભાગમાં આગ્રાથી દક્ષિણમાં ૨૫ માઈલ ઉપર આવેલું રેલવે સ્ટેશનવાળું શહેર છે. રાજકર્તા મહારાજા સિંધિઆ સરકારની રાજધાની ગ્વાલીઅરના કિલ્લા નીચે લશ્કર નામની છાવણીમાં છે. વાલિ અરથી થોડે દર ઈગ્રેજી છાવણી છે તેમાં રેસીડેન્ટ તથા અંગ્રેજી લશ્કર રહે છે. ઉજણ એ નામનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શહેર ક્ષીપ્રા નદીને કિનારે છે અને તેમાં પરખ ભંજન વિક્રમ રાજાની રાજધાની હતી. આ શહેર એક રેલવે સ્ટેશન છે. વાલીબરના રાજ્યમાં મોટો સરસુબો ઉજણ છે. બરાનપુર–એ મુસલમાનોની વસ્તીવાળુ શહેર દક્ષિણ ભાગમાં જી. આઈ. પી. રેલવે ઉપર એક સ્ટેશન છે. આ શહેરમાં શેલાં, પાઘડીઓ, કુટા સાળ, કસબી તથા રેસમી બુટાદાર કાપડ અને મલમલ વગેર કારીગરીની જશે સારી બને છે. ચંદેરીએ શહેર માળવાના ઈશાન કોણના ભાગમાં છે. તેમાં છણ તથા ઉત્તમ કારીગરીથી સુતરાઉ કાપડ બને છે, અને તે ચદેરી કાપડને નામે ઓળખાય છે. પાધડીઓ, ટોપટા વગેરે સારાં થાય છે. આ સિવાય આ છેશમાં જાડું કાપડ, ગલીચા, શેત્રજીઓ વગરે દેશના દરેક ભાગમાં થાય છે. આ સિવાય બીજા મોટાં શહેર રતનગઢ, રાનેર, ભેલસાભિંડ અને હંડીઓ વગેરે પ્રસિદ્ધ શહેશે છે. આ રાજ્યનું પોસ્ટ ખાતુ મહારાજા તરફથી ઈલાયકુ ચાલતું હતું પરંતુ સને ૧૮૮૫ ની સાલથી ઈગ્રેજસરકારે પોતાને હવાલે કરી લીધું છે. દત્તકની સનદ–આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા બીન ફરજંદ મરણ પામે તો વગર નજરાણાં આપે હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ નામદાર બ્રિટિશ સરકાર તરફથી મળેલી છે. વળી પાદશાહી વાવટો સને ૧૮૭૦ની સાલમાં નામદાર મહારાણી વિકટોરીઆ તરફથી મળેલો છે. | ઈતિહાસ—આ રાજ્ય ગ્વાલીઅર અથવા સિંધિઓનું રાજ્ય એ નામથી ઓળખાય છે અને તેના રાજકર્તા મહારાજા જાતે મરેઠા છે. આ રાજ્યની સ્થાપના કરનાર રાણેસિધિઓ થયા. રાણોજીના વડીલ સિંધિ' નામના હતા. તથા તે સતારા જીલ્લામાં કનેરખેડ નામના ગામમાં રહેતા હતા અને તે એ ગામની પટલાઈ કરતા હતા. રાજીના વડીલો બેદરના પાદશાહ પાસે લશ્કરી નોકરી કરતા હતા. પરંતુ રાણોબને તે નોકરી મળી નહિ તેથી તેમના ઘરમાં ગરીબાઈએ વાસ કીધો હતો. આવા વખતમાં તે ઈ. સ. ૧૧૪ માં સવારે ગયો અને ત્યાંના મઠા મહારાજ શાહના પ્રધાન બાલાજી વિશ્વનાથ પેશ્વાના તાબામાં નાની • કોલ્હાપુરના રાજા સાથે લડવામાં બાલાજીવિશ્વનાથે સતારાના શાહ રાજાની સારી નોકરી બજાવેલી તેથી તેને પેશ્વા” એવી પદ્ધિ મળી હતી. પેશ્વા એ શબ્દનો અર્થ પ્રધાન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ (૭૧) અને ખાનગી નોકરી કબૂલ કરી. આ નેકરીમાં તેને પેશ્વાનાં પગરખાં (જેડા) સંભાળવાનું કામ હતું. બાલાજી વિશ્વનાથ ઈ. સ. ૧૭૨૦ માં મને રણ પામ્યો તેને કારણે તેનો પુત્ર બાજીરાવ પ્રધાન થયો. બાજીરાવ પેશ્વા એ રાણજી સિંધિઆની ખબડદારી જોઈ તેને સીલેદારીની નોકરી આપી. દિલ્હીના કમળ પાદશાહ મહમદશાહના વજીર સૈયદ હુસેનની મદદે ઈ. સ. ૧૭૧૮ માં બાલાજી વિશ્વનાથ મરેઠી ફોજ લઈને દિલ્હી ગયો હતો. પાદશાહે તેને દક્ષિણની ચોથ, સરદેશમુખી અને પુના અને સતારાના તાબાના મુલકની સ્વરાછો લેખ કરી આપ્યો હતો, તેથી તે હક ઉઘરાવવાને બાજીરાવ પેશ્વા ખાનદેશ તથા માળવા તરફ જતો હતો. પેશ્વાની આ સ્વારીમાં રાજસિંધિઓ પણ સાથે જતા હતા. પેશ્વાએ તેમની આ વખતની બહાદુરી જેઈને પાયગાના મુખતિખાર કર્યા તથા ઈ. સ. ૧૭૨૫ માં માળવામાં મરેઠાની ચોથાઈનો અમલ કરવા માટે રાજીને તે પ્રાંત ખરચમાં આપ્યો. - ઈ. સ. ૧૭૭૬માં દિલ્હીના પાદશાહ મહમદશાહ પાસેથી ખંડણી તથા કેટલાએક મુલક બાજીરાવ પેશ્વાએ માગ્યો. તે પાદશાહે આપ્યો નહિ, તેથી બાજીરાવ પેશ્વા રાગોજી સિંધિઓ અને મહાવરાવ હલકર, એ ત્રણે મળી દિલ્હી ઉપર ચઢાઈ કરી. આ ચઢાઈમાં તે હાર્યા અને પાછા ફર્યા, પરંતુ ઈ. સ. ૧૭૩૮માં તેમની સામે પાદશાહ તરફથી દક્ષિણનો સુબેદાર નિજામ ચઢી આવ્યો. આ બંને તરફના લશ્કરની ભેટ બોપાળ પાસે થઈ, તેમાં મરેઠાઓએ નિજામના પાદશાહી લશ્કરને ઘેરી લીધું. આ ઘેરામાંથી છૂટવા નિજામે પાદશાહની વતી આખો માળવા પ્રાંત, નર્મદા અને ચંબલ નદીની વચે દેશ તથા રૂ૫૦૦૦૦૦૦ (પચા સલાખ) રોકડા આપી પાદશાહ પાસે લેખ કરાવી આપો. ઈ. સ. ૧૭૩૯માં ઉત્તર કોકણમાં વસાઈ વગેરેના કિલ્લા ફીરંગીઓ પાસેથી બાજીરાવ પેશ્વાના ભાઈ ચીમના આપા અને રણજી સિધિઓ એ મળી સ્વારી કરી જીતી લીધા. એવામાં ઇરાનથી નાદીરશાહની સારી દિલ્હી ઉપર આવી. તે વખતે બાજીરાવ દિલ્હી તરફ હતો. તેણે નાદીર શાહની સામે થવા રાણોજી સિંધિઓને બોલાવ્યો એટલે તે ફોજ લઈ દિલ્હી તરફ આવ્યો. આ ખબર સાંભળી નાદીરશાહ થોડી લુટફાટ કરી પાછો જતો રહ્યો. મરેઠાઓએ જે મુલક માનવામાં ભિળવ્યો હતો તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સનદ પદશાહ પાસે કરાવી લીધી. આ વખત પાદશાહ અને મરેઠા (પેશ્વા) વચ્ચે જે કરાર થયા તેમાં પાદશાહ તરફથી ખાત્રીદાર જ્યપુરના રાજા જયસિહજી અને પેશ્વા તરફથી ખાત્રીદાર રાણજી સિંધિઓ થયા હતા. આ વખત મરેઠી લશ્કરમાં રાજ સિંધિઓ અને મહાવરાવ હેલકર એ બે જોરાવર સરદાસે હતા. રાજ સિંધિઓ ઈ. સ. ૧૭૫૦માં માળવા પ્રાંતના સુભલપુર, મઉર, અને રાણીગંજ એ જગાની વચ્ચે મરણ પામ્યા. તેમની રાણી - નાબાઈથી થએલા યાજી, દતાજી, અને જોઈતાજી, એ ત્રણ પુત્ર હતા. તથા એક રજપુત રાણી ચીમાબાઈને માધવજી તથા તુકાળ એ નામના બે પુત્ર હતા. રાણજી સિંધિઆની પછી જ્યારાવ સરદાર થયા. આ વખત મરેઠી રાજ્યના અંગે માં વરાડમાં રાધાજી ભૌશલાનું રાજ્ય, ધામાં આનંદરાવ પવારનું, વડોદરામાં દામાજીરાવ ગાયકવાડનું, માળવાના દક્ષિણ ભાગમાં મહાવરાવ હલકરનું, માળવાના ઇશાન કોણના ભાગમાં ન્યાજીરાવ સિંધિઆનું, અકલકોટમાં ફતેહસિંહ ભાંસલાનું, કોલ્હાપુરમાં શાહુરાજાના પીત્રાઈ ભાઈ સંભાજીનું અને છેક દક્ષિણમાં તંજાવરમાં સિવાછના ભાઈના વંશનું એ પ્રમાણે મરાઠી રાજ્ય હતાં. આ બધાં રાજ્યોવાળા પોત પોતાની જમીનને પેટે ફોજ રાખતા, તથા પેશ્વાના હુકમમાં રહેતા હતા; પરંતુ કોલ્હાપુર અને તજાવરના રાજાએ પોતે સતારાના મહારાજાના કુટુંબી હોવાથી તે પેશ્વાથી સ્વતંત્ર હતા. રોહીલખંડમાં શહીલા લોકોએ બંડ કર્યું, તે લોકોનો નાશ કરવા માટે દિલ્હીના વજીરે જયાજીરાવ સિંધિઓ, મહાવરાવ હલકર અને ભરતપુરના જાટરાજા સુરજમલ, એ ત્રણ સરદારોને બોલાવ્યા. તેમણે ત્યાં જઈ બંડખોરોને હરાવી બંડ બેસાડી દીધું. અને હલખંડનો મુલક તાણે કરી લીધો. આ વખતે તેમણે ત્રણે જણાએ તે મુલકની વહેંચણ કરી લીધી. માળવાનો મુલક પેશ્વા બાલાજી (બીજા) એ મરેઠી સરદારોને ઈ. સ. ૧૭૫માં વહેંચી આપો તેમાં સિંધિઆને ભાગ ૩૭૦૦૦૦૦૦ (સીતેરલાખ)નો મુલક આવ્યો હતો. - ઈ. સ. ૧૭૫૯માં મારવાડની ગાદીના હકબાબત વિજ્યસિંહ અને રામસિંહ વચ્ચે લડાઈ ઉઠી. રામસિંહે પેશ્વાની મદદ માગવાથી જયાજીરાવ સિંધિ આ ફોજ લઈને તે તરફ ગયા. જયાજીરાવ નાગોરની પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ (૭૩) છાવણી કરી પડ્યા હતા ત્યાં વિજ્યસિંહે મારા મિકલ્યા; તેમણે તેમને દગાથી માર્યો. આ મરણના બદલામાં મરેઠાને અજમેરને કિલ્લો અને મારવાડની જમીનમાંથી ચોથ મળવા ઠરાવ થયો. આ વેળા એટલે ઈ. સ. ૧૭૫૮માં જયાજીરાવ પછી સિંધિઆની ગાદીએ તેમના ભાઈ દતાજીરાવ આવ્યા. દતાજીરાવે પોતાના ભાઇની હયાતીમાં ઈ. સ. ૧૭૫૧માં હૈદ્રાબાદના નિજામનો બેટો સલાબતપંગ પુના ઉપર ચઢી આવ્યો હતો તેના સામે લડી તેને ત્યાંથી નસાડી મુકો હતો. તેમજ ઈ. સ. ૧૭૫૫માં પેશ્વાના ભાઈ રધુનાથરાવે અમદાવાદને કબજે કર્યું, તે વખત પણ તે રધુનાથરાવની મદદમાં મુખ્ય હતા. ઈ. સ. ૧૫૮ની સાલમાં પેશ્વાના ભાઈ રઘુનાથરાવની સરદારી નીચે મરેઠી લશ્કર પંજાબમાં ગયું અને લાહોરને જીતી લીધું. આ વેળા મરેઠી રાજ્યનો અમલ હિંદુસ્થાનના ઘણાખરા ભાગમાં પથરાઈ ગયો હતો. લાહરની છત પછી કાબુલને પાદશાહ અહમદશાહ અબદલી, રોહીલાનો સરદાર નજીબ ઉદદાલા અને અધા (લખનેર)નવાબ સુજાઉદ-દૌલા એટલા જણ મરેઠી લશ્કર સામે ચઢી આવ્યા. મરેઠી લશ્કરમાં દતાજીરાવ સિધિઓ અને મહાવરાવ હેલકર બંને સરદારો હતો. મુસલમાન અને મરેઠા વચ્ચે દિલ્હીની પાસેના રૂધીર ગામ આગળ મહાભારત યુદ્ધ થયું; જેમાં દતાજીરાવ સિંધિઓ મરાયા અને મરેઠાની હાર થઈ ઈ.સ. ૧૭૫૮. ઉપલી લડાઈમાં દતાજીરાવ મરાયા તથા ત્યારપછી તેમના ભાઈ જોઈતા પણ તેજ વરસમાં દીગની પાસેના કુબેર પાસે એક લડાઈમાં મરાયા હતા તેથી તેમના વડા ભાઈ જયાજીરાવના વડા પુત્ર જ કોઝ સિંધિઆનું પદ પામ્યા. લાહેરની લડાઈના વખતથી મરેઠા અને મુસલમાન વચ્ચે રણસ્થંભ રોપાયો હતો અને તેથી લડાઈઓ ચાલુ હતી. તા. ૦મી જાન્યુઆરી સને ૧૮૬૧ ના રોજ પોઢી આમાં પાણીપતના મેદાનમાં મારા અને મુસલમાનો વચ્ચે દારૂણ યુધ મખ્યું. મરેઠા હરહર મહાદેવ અને મુસલમાનો દિનદિન એમ પોકાર મારતા તલવારો ઉછારવા મંડ્યા. બપોરના બે વાગતા સુધી યુદ્ધ ચાલ્યું. એ વખતે પેશ્વાનો પુત્ર વિશ્વરાવ, સેનાપતિ સદાશિવરાવ અને જે કોજીરાવ સિંધિઓ વગેરે ધણ સરદારે રણમાં પડ્યા. આ વેળા પહેલાંથી મહાવરાવ હોલકર અને દામાજીરાવ ગાયકવાડ નાશી છૂટયા હતા. મરેઠી ફોજ માંના હજારો યોદ્ધાઓ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) રણમાં પડ્યા, હજારો નાસતાં મરાયા અને જે મુસલમાનોને હાથ પકડાયા તેમને બહુ નિર્દયતાથી માર્યા. મરેઠી લશ્કરમાં જે સ્ત્રીઓ અને છોકરાં હતાં તેમાંની ખુબ સુરત સ્ત્રીઓની આબરૂ લીધી તથા બાકીનાને ગુલામ કરી લીધાં. આ યુદ્ધમાં મરેઠી પોધા આશરે બે લાખમરાયા હતા. જ કોજીરાવ સિંધિઓ ઉપલા યુધમાં મરાયા તેથી સિંધિઓની વંશમાં માધજી અને તુકાજી એ બે ભાઈ રહ્યા. જે મુળ પુરૂષ રાણેજીની રજપુત રાણીના પુત્ર હતા. જંકોજીની જગએ કોને કાયમ કરવો એ વિશે સવાલ ઉઠશે, તેમાં માધવરાવ પેશ્વાના ભાઈ રધુનાથરાવને વિચાર માનાજી ઉર્ફે ફાંકડેને સરદારી આપવી એમ હતો, પરંતુ નાના ફડનવીશ અને હરીપંથ ફડકેએ માધવરાવ પેશ્વાને સમજાવી સરદારાનો પોશાક ઇ. સ. ૧૭૬૦ માં માધજીને અપાવ્યો. માધજીને લોકો “પાટીલબાવા” એ નામથી ઓળખતા હતા. પાણીપતની લડાઈમાંથી આ માધજી નાઠા હતા તે વેળા એક પઠાણે તેમની પછાડી પડી બંદુકની ગોળી મારી હતી તેથી માધજી તે વખતથી લંગડા થયા હતા. ત્યાંથી તેમને એક પખાલી સાચવીને લાવ્યો હતો. જે વખત પેશ્વાના ભાઈ રધુનાથરાપે માનાજી ફાંકડેનો પક્ષ કયો હતો, તે વેળા માધજી રીસાઇને અહમદનગર પાસે રાય મેહ નામે ગામ છે ત્યાં જતા હહ્યા હતા. એ . કાણે મનસુરશાહ નામનો ફકીર રહેતો હતો તેની તેમણે સેવા કીધી હતી, તેથી જ્યારે તેમને સિંધિઆની સરદારીનો પોશાક મળ્યો ત્યારે જાણે તે ફકીરના આશિર્વાદથી મળ્યો હોય તેમ સમજી તેને જાગીર આપી, તેમજ પેલા પખાલીને પણ જાગીર આપી હતી. ઉત્તર હિંદુસ્થાનમાં મરેઠાઓએ જે મુલક મેળવ્યો હતો તે ઈ. સ. ૧૬૧ ની પાણીપતની લડાઈ વખત જતો રહ્યો હતો, તેથી માધવરાવ સિંધિઓ, તુકાળ હેલકર, વિશાળ કૃષ્ણ બનાયાસે અને રામચંદ્ર ગણેશ કાનડે એમણે મળી ફરીથી દેશ જીતવા માટે સ્વારી કરી અને કેટલાએક મુલક મેળવ્યો. આ વેળા એટલે ઈ. સ. ૧૧ માં દિલ્હીનો પાદશાહ શાહઆલમ કંપની સરકાર તરફથી નમક ખાઈને બેસી રહેતો હતો તેને આ સરદારોએ તા. ૨૫ મી ડીસેમ્બરના રોજ ફેર દિલ્હીના તw ઉપર બેસાડ્યો. ઈસ. ૧૭૭૨ માં માધવરાવ પેશ્વા મરણ પામ્યો, તે ખબર મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ (૭૫). ધ સિધિઓને થવાથી તે પુને ગયા અને નાના ફડનવીસને મળી ઘુનાથરાવને પુનેથી નસાડી મુક્યો. રઘુનાથારાવની પક્ષમાં કંપની સરકાર થઈ અને તેને પુનાની ગાદીએ બેસાડવા માટે એક મોટી ફોજ તૈયાર કરી. તે ફોજની એક ટોળ ગૂજરાત તરફ ગઈ અને બીજી ટળી પુના તરફ આવી. જે ટોળી પુના તરફ આવી. તેની સામે પુનાની ફોજ પશ્ચિમ મમાં તલી ગામ છે ત્યાં જઈને ઉભી રહી.. આ ઠેકાણે લડાઈ થઈ તેમાં કંપનીની ફોજ હારી અને ઠસવ થયો કે રઘુનાથરાવને નાના ફડનવીસના તાબામાં સાંપવો અને તેને સોંપતાં સુધી બે યુરોપ અને અમલજોને જામીનમાં રાખવા માટે કંપનીએ સોંપવા. થોડા દિવસ પછી કંપનીએ રઘુનાથરાવને લાવી રજુ કર્યો અને તેને નાનાફડનવીસે કેદ કયો. ઈ. સ. ૧૬ માં કંપનીએ પુનાના કારભારીઓ સાથે બોલી કરી ને વસાઈ તથા ગૂજરાતની ચોથને પેટે પેશ્વાનો ભાગ અને ભરૂચ પાસે રૂ૩૦૦૦૦૦ (ત્રણ લાખ) ની ઉપજનો મુલક લી હતી તે પાછો આપીને કંપનીએ સાણી વગેરે પોતાની પાસે રાખવું એમ ઠરાવી સલાહ કરી. “ આગળ જલદીથી પુનાના દરબાર વિશે અંગ્રેજ કંપનીના મનમાં વહેમ' આવ્યો તેથી લડાઈનો આરંભ થયો. આ લડાઈ ચાર વરસ સુધી ચાલી, તેમાં જનરલ ગાર્ડ સાહેબ નામના એક અંગ્રેજ સરદારે કલકતા તરફથી આવીને એ લડાઈઓમાં પરાક્રમ બતાવ્યાં. ઉતર હિંદુસ્થાનમાં જેમનાં નદીને કિનારે અંગ્રેજે અને સિંધિઓ વચ્ચે લડાઈ શરૂ થઈ તેમાં કર્નલ પોફામ ગ્વાલીઅરનો કિલ્લો લી; પણ એ લડાઈથી ઈગ્રેજોને ફાયદો થો નહિ. તેમને વસાઈ અને ગુજરાતમાં ઘણે મુલક છેડી દેવો પડ્ય; તેમજ રઘુનાથરાવને અંગ્રેજોએ આશ્રય આપવો નહિ તથા ઇઝ એ હદના રાણાના રક્ષણ સારૂ સિંધિઓ સાથે લડાઈ માંડી હતી. તે હદના રાણાને મુલક તથા બીજા રાજ્ય સિંધિઓ લેવા માંડે તો. ઈગ્રેજોએ હરકત કરવી નહિ એ પ્રમાણે સાલયા મુકામે તા. ૧૭ મિ સને ૧૫૨ ના રોજ કલકરાર થયા. એજ સાલમાં અંગ્રેજી અને મરાઠા વચ્ચે વસાઈ મુકામે કલકરાર થયા, તે આધારે ઈગ્રેજોએ માધછસિં-- ધિઆને ભરૂચ વગરે આપ્યું. રઘુનાથરાવની ચાલથી પેશ્વાનો અધિકાર ઝાંખે થશે અને માધજી સિંધિઆનો વિચાર પેશ્વાથી છુટા પડી સ્વતંત્ર રાજય સ્થાપવા માટે થયો. મરેઠી રાજ્યનો પાયો લુ થયાનો આરંભ પણ એથી જ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ગોહદનો રાણે કે જેણે મરેઠાઓ સાથે વિરોધ માંડી અને સાથે દોસ્તી બાંધી હતી. તેને અંગ્રેજોએ મદદ કરવા કપતાન પોકામને ઇ. સ. ૧૭૮૦માં ગેહદ મોકલ્યો. તે ત્યાં ગયો. તેણે તથા ગેહદના રાણાએ મળી ગ્વાલીઅર ગઢ જીતી લીધો પણ થોડા દિવસ પછી માધજી સિંધિઓ, ઈગ્રેજે અને ગેહદના રાણાની સામે થયા અને તેમના ઉપર તૂટી પડ્યા અને ગ્વાલીઅર મઢને ઇ. સ. ૧૮રમાં પાછો જીતી લીધું. દિલ્હીના વછરે શાહઆલમ પાદશાહને કેદ કર્યો હતો તેથી માધજી સિધિઓએ દિલ્હી જઈને તેને છોડો, આ વખતથી માધજી દિલ્હીની પાદશાહીમાં કરતા હરતા થયા હતા. પાદશાહના મુખ્ય કારભારી પેશ્વા અને પેશ્વાની વતી સિંધિઆ કામ ચલાવે એવી સનદ પાદશાહ પાસેથી લખાવી લીધી. આ વખત દિલ્હી અને આગ્રા એ બે પ્રાંત માધછસિંધિઆને મળ્યા અને પાદશાહને રૂ૫૦૦૦ (પાંસઠ હજાર) સિંધઆએ નામનોક બાંધી આપી. વળી પાદશાહ પાસેથી એક ફરમાન લખાવી લીધું હતું. તેથી હિંદુસ્થાનમાં કોઈ મુસલમાન ગાયનો વધ કરે નહિ. છેડા દિવસ પછી દોઆબ, અલીગઢ, અને રાઘવગઢ વગરે એક પછી એક એમ જગાઓ કબજે કરી. પેશ્વા તરફથી રાજ પ્રકરણ બાબતોમાં અંગ્રેજો સાથે વાંધા પડતા તેના જવાબ માધજી સિંધિઓ આપતા હતા, તેથી નાના ફડનવીસને દેશત લાગી કે માધજી બળવાન થતા જાય છે. તેમ જાણી અંગ્રેજ સરકાર તરફથી એક રેસીડેન્ટ માગી લી અને તેને પુનામાં રાખો. હવે માધવજીએ ઈ. સ. ૧૮પમાં ફ્રેન્ચ લોકને બોલાવી પોતાની નોકરીમાં રાખ્યા તથા તેમને કવાયત શીખવી ડીબોઈનના તાબામાં કવાયતી ફોજ બનાવી. આ ફોજથી સિંધિઓએ જયપુર ઉપર ચઢાઈ કરી. જયપુરના રાજા પ્રતાપસિંહની સરદારી નીચે રાજપૂતાણનાં મારવાડ, અને બીજા રાજ્યોનાં લકર ઈ. સ. ૧૭૮૦માં ટાંગા મુકામે ખડાં થયાં. બંનેના લશ્કર વચે તે મુકામે લડાઈ થઈ, તેમાં રાજપૂતો છત પામ્યા અને ડીબાઇનના તે પચીઓને કાપી નાખ્યા, પરંતુ તેનો બદલો સિંધિઆએ ઈ. સ. ૧૭૯૧માં લી. પટના અને મરના આગળ લડાઈ થઈ તેમાં રાજપૂતોની હાર થઈ અને સિંધિઓએ તેમના ઉપર ખંડણી છેસાડી. આ વખત માધવજીની ગેરહાજરીનો લાભ લઈને દિલ્હીના પાદશાહ શાહઆલમની ગુલામ કાર આંખો ફોડી નાખી તથા દિલ્હીમાં બંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ (૭૭) કર્યું. આ ખબર જાણુ માધજી દિલ્હી ગયા અને ગુલામકાદરને કેદ કરી પાદશાહને છૂટો કર્યો. માધજી દિલ્હીથી પરભા જોધપુર ગયા અને કેટલીક મુદત થયાં અજમેર મારવાડના રાજાના કબજામાં ગયું હતું તે પાછું જીતી લીધું અને રાજાને કબજે કર્યો. માધજી પોતે બહાદુર હતા અને વળી કેન્ય લોને નોકરીમાં રાખી એક સારૂ લશ્કર તથા તપખાનું ઉભુ કીધું હતું તેથી તે જ્યાં જ્યાં ગયા ત્યાં જીત પામ્યા. સિંધિઓ અને હેલકર એ બે મરાઠા રાજાઓ વચ્ચે કુસંપે ધર કર્યું હતું તેથી તેમની બંનેની વચ્ચે અજમેરની પાસે લડાઈ થઈ. પેશ્વાઈ નબળી પડી ગઈ હતી તેથી તેમને કોઈ વાળનાર રહ્યું નહોતું. આ લડાઈમાં તેલકર હા અને સિંધિઓની જીત થઈ. આથી પુનાના દરબારના કારભારીઓ પણ સિંધિઓથી - રવા લાગ્યા. સિંધિઓએ પ્રયાગની ઉત્તર અને પશ્ચિમ તરફનો ઘણે મુલક તાબે કરી લીધો હતો. પુનામાં ઈગ્રેજોનું પરીબળ વધી પડયું હતું તે ઓછું કરવું એમ વિચાર કરી ઈ. સ. ૧૭૮૨ માં માધજી પુને ગયા. આ વખત સિંધિઆના તાબામાં આશરે આઠ કરોડ રૂપી આની ઉપજને મુલક હતો તથા ઘણું રાજાઓ ઉપર પોતે ખંડણી બેસાડી હતી. તે જ્યારે પુને મળ્યા ત્યારે દિલ્હીના પાદશાહ તરફથી પેશ્વાને માટે વછરનો ખિતાબ કરાવી લાવ્યા હતા તે પેશ્વાને રજુ કર્યો. - ઈ. સ. ૧૮૪ માં મારા તથા હૈદ્રાબાદ નિજામ એમની વચ્ચે સાથ બાબત કજીઓ ખ થશે અને તુરતજ માધજી પુનાની પાસેના પાનવડી ગામમાં મરણ પામ્યા. તેમના પછી તેમના ભાઈના પુત્ર દોલતરાવ દત્તક થઈ ગાદીએ બેઠા. આ વેળા તેમની ઉમર ૧૬ વરસની હતી. હૈદ્રાબાદના નિઝામે પેશ્વાને ખંડણી નહિ આપવાથી મરેઠી લશ્કર નિજામ ઉપર ગયું. બંને વચ્ચે કુદલા આગળ લડાઈ થઈ. નિજામ કાર્યો અને તેણે રૂ૩૦૦૦૦૦૦૦ (ત્રણ કરોડ) તથા કેટલાક પ્રાંત મરેઠાને આપ્યા. આ લડાઈમાં લતરાવ સિંધિઓએ પેશ્વા તરફ મુખ્ય ભાગ લીધે હતો. ઈ.સ. ૧૭૯૫. એજ સાલમાં માધવરાવ પેશ્વાનું તેના પ્રધાન નાના ફડનવીસ આગળ કંઈ ચાલતું નહોતું તેથી ખેદ પામી અગાશી ઉપર ચઢી ત્યાંથી પડતું મુકી આપઘાત કરી મરણ પામ્યો. તેના પછી પુનાની ગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ (૭૮). દીએ બેસવાને હક બાજીરાવનો હતો. પણ નાનાફડનવીસે કેટલાક વખત સુધી તેને ગાદી ઉપર બેસવા દીવે નહિ અને ભારે ખટપટ ચલાવી પણ છેવટ લતરાવ સિંધિઆની મદદ મળવાથી ફડનવીશે તેને ગાદીએ બેસાડ્યો. બાજીરાવ પેશ્વા રાજ ચલાવવાને લાયક નહોતો. તેણે કેટલીએક ખટપટો કરવા માંડી અને તે ખટપટોમાંથી દોલતરાવ સિધિઓ અને નાના ફરવાસને અંદર અંદર લડાઈ સળગી. સિંધિઆએ એક આખો દિવસ અને રાત પુના શહેર લૂટયું તેથી મારામારી અને કાપાકાપી ચાલી જેમાં ઘણા લોકોના જીવ ગયા. નાનાફડનવીસને પકડી અહમદનગરના કિલ્લામાં કેદ રાખ્યો તથા તેને ઠેકાણે દોલતરાવે પોતાના સસરા ગાટગેને પ્રધાન બનાવ્યો. ગાટગેએ લોકોને માર મારીને તથા ઘણાના પ્રાણ લઈને નાણાં કઢાવ્યાં. લશ્કરે પગારને માટે બંડ કર્યું, તેમજ મરેઠી સરદારે અંદર અંદર તોફાન કરવા લાગ્યા. છેવટ બાજીરાવ પેશ્વાએ ગાટગેને દૂર કરી નાના ફડનવીસને કેદમાંથી કહાડી પ્રધાન બનાવ્યો. આ વખત દોલતરાવ સિંધિઓ હિંદુસ્થાનમાં હતા ત્યાં તેમની અને જસવંતરાવ હલકર વચ્ચે લડાઈ ચાલતી હતી, જેમાં હજારો યોદ્ધા કપાઈ મુઆ ઈ. સ. ૧૮૦૦. આ લડાઈમાં હોલકર હાર્યો. આ બંનેની લડાઈમાં પેશ્વા સિંધિઆની પક્ષમાં હતો તેથી હલકર વેર વા પુને ગયો. બાજીરાવ પેશ્વા પુના છોડી વસાઈ જતો રહ્યો, એટલે હલકો બાજીરાવના ભત્રીજાને પુનાની ગાદીએ બેસાડ્યો ઈ. સ. ૧૪ ૦૨. બાજીરાવ વસાઈ ગયો અને મુંબઈના ગવરનર સાથે સલાહ કરી. આ સલાહમાં એમ ઠર્યું કે “બાજીરાવ ઈંગ્રેજ સરકારને ર૦ લાખ રૂપિઆનો મુલક આપે તથા અંગ્રેજી ફોજ નેકરીમાં રાખે. બીજા કોઈ યુરોપી અને નોક - રીમાં રાખવો નહિ, તથા પરરાજ્યો સાથે કંઈ પણ કામ પડે તો રેસીડેરની મારફત તે કામ ચલાવે.” આ ઠરાવથી અંગ્રેજોએ બાજીરાવને ફેર પુનાની ગાદીએ બેસાડ્યો. ઈગ્રેજી લશ્કર બાજીરાવને લઈને પુને ગયું એટલે સિંધિઓ અને હેલકર પુનામાંથી નીકળી ગયા. ઇગ્રેજ સરકારે દોલતરાવ સિંધિઆને કહેવડાવ્યું કે તમારે હવે માળવામાં જઈને રહેવું, તેમજ નસલે વગરે સરદારને પણ કહેવડાવ્યું કે તેમણે પણ પોત પોતાને ઠેકાણે જઈને રહેવું. આ વાત તેમણે કબુલ નહિ કરવાથી જનરલ વેસલીએ મરેઠી સરદારો ઉપર ચોતરફથી ફોજે મોકલી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭૯) વખત લતરાવસિંધિ અને રધુછ ભોંસલેના મળીને ૫૦ હજાર સ્વાર, ૩૦ હજાર કવાયતી પેદલ અને ઘણી તોપો હતી, તેમજ બીજા લૂટારૂ લાક પણ તેમને આવી મળ્યા હતા. અંગ્રેજો અને મરેઠા વચ્ચે અસાઈ આગળ ભારે લડાઈ થઈ, જેમાં સિંધિઓ વગેરેનું મરેઠી લશ્કર હારીને ના અને અંગ્રેજોએ આસીરગઢ, બરાનપુર, પાવાગઢ પંચમહાલ અને ભરૂચ વગેરે મુલક તાબે કરી લી. હિંદુસ્થાનમાં ફેર દિલ્હી આગળ લેકિની સામે તેમને લડાઈ થઈ. એ લડાઈમાં સિંધિઓએ ઘણું મજબુત ટકાવ કર્યો, પરંતુ પોતાનાં ઘણાં માણસ મરાયાથી દિલ્હી અને આગ્રા પણ અંગ્રેજોએ જીતી લીધાં. હવે સિંધિઓને અંગ્રેજો સાથે સલાહ કરવાની જરૂર પડી. તેમણે તા. ર૭મી ફેબ્રુઆરી સને ૧૮૦૪ના રોજ સીરછ અંજે ગામને મુકામે મેજર માલકમની રૂબરૂ કબુલ કર્યું કે “ગંગા અને જુમનાં વચ્ચેનો મુલક, તથા જયપુર, જોધપુર અને ગેહદનાં રાજ્યની ઉત્તર તરફનો મુલક તથા ભરૂચ કિલ્લો અને તે પ્રાંત એટલું સિંધિઓએ અંગ્રેજોને આપવું; તેમજ અહમદનગરનો કિલ્લો તથા તે પ્રાંત પેશ્વાને આપવો; અંજીઠી તે ગોદાવરી નદી સુધીનો સઘળો પ્રાંત નિજામને આપવો. દિલ્હીનો ૫દશાહ શાહઆલમ, પેશ્વા અને નિજામ તથા આનંદરાવા ગાયકવાડ, એમના ઉપર જે જે દાવા હેય તે છોડવા. ભરતપુર, જોધપુર, જયપુર, માચેરી (અલવર), બુંદી, અને ગોહદનાં રાજ્યોને ઉદપદ્ર કર નહિ, અને અંગ્રેજોના ત્ર જે બીજા યુરોપીઅન તથા અમેરીકન તેમને નોકરીમાં રાખવા નહિ: આ પ્રમાણે સિંધિઓએ કબુલ કર્યું. ઇ. ગ્રેજોએ આશીરગઢ, બરહાનપુર, પાવાગઢ પંચમહાલ વગરે જે કિલા લીધા હોય તે અને સિંધિઆના મોકાસા, દેશમુખી વગેરે હક પાછા આપવાને, તેમણે આપેલી નીમકો વગરે ચલાવવાનું કબૂલ કર્યું. આગળ તુરત ૧૦૦૦ પેદલ અને તોપખાનું એટલું લસ્કર સિંધિઆના રક્ષણ માટે અંગ્રેજોએ રાખવું અને તેના ખરચને પેટે પહેલા લખેલા મુલકો સિવાય કંઈ માગવું નહિ એવો કરાર લખાયો. આ કરારમાં એમ પણ લખાયું હતું કે રિધિ આના રાજ્યમાં ઈંગ્રેજી રેસીડેન્ટ રહે તથા સિંધિઓએ દક્ષિણ તરફ જવું નહિ. સને ૧૮૦૫ની સાલમાં ભરતપુરના રાજાએ અંગ્રેજોને મળ્યા ઉપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦) સિંધિઓ તથા હેલકર સાથે વિશેષ સ્નેહ કર્યો અને આ બંનેની ફોજે અજમેર તરફ આવી. સિધિઓ અને અંગ્રેજો વચ્ચે બીગાડ થવાનાં કારણ હતાં, તેમાં ગેહદના રાણાને કંઈ મુલક ન આપે અને પોતે વાલીઅર લેવું એવી લતરાવસિંધિઆની મરજી હતી. તેમના દિવાન સરજેરાવ ગાટગેએ અથવા તેના બીજા લોકોએ ઈગ્રેજ રેસીડેન્ટના બંગલામાં લૂંટ કરી હતી, તે પણ ઈગ્રેજો સાથે બિગાડ નહિ થવા માટે તેમના મનમાં હતું. ગવરનર જનરલ લોર્ડ કાનેવાલીસને વિચાર સિંધિઓ તથા હેલકર સાથે સલાહ કરવાનો થયો અને તેથી તેમ કરવા માટે જનરલલેકને હુકમ કર્યો. આથી તા. ૨૩ નવેમ્બર ૧૮૭૫ના રોજ મી. માલકલમની વિધમાન સલાહ થઈ તેમાં એમ ઠર્યું કે ગ્વાલીઅર તથા ગેહદ પ્રાંત સિંધિઓને પાછા આપવા. ચંબલ નદી, એ ઈગ્રેને તથા સિંધિઓ એ બેઉના રાજ્યોની સીમા જાણવી. સિધિઆનો મુલક આગલી સલાહ પ્રમાણે છે ને પાસે આવ્યો હતો, તેમાં તેમના હક વિમેરે હતા તે તેમણે છોડવા અને તેને બદલે અંગ્રેજોએ તેમને દર સાલ ૩૦ લાખ રૂપીઆ સેકડા આપવા તથા તેમની રાણી અને પુત્રીને ત્રણ લાખની જાગીર આપવી; માળવા, મેવાડ, અને મારવાડના મુલકમાંથી સિપિઆને ખંડણી આપનારા ઉદયપુર, જોધપુર, કોટા વગરના રાજા સાથે ઈગ્રેજોએ સલાહ કરવી નહિ તથા સિંધિઓએ તાપી તથા ચંબલ એ નદીઓ વચ્ચેનો મુલક હેલકર પાસેથી લીધો હતો તે વિશે તેમણે કંઈ બોલવું નહિ. ઉપલા કરારથી બેહદ અને ગ્વાલી સરસિંધિઓના તાબામાં આવ્યાં પરંતુ ગોહદ પ્રાંત રાણ કીરતસિંહના તાબામાં હતો, તેથી તે બદલ - ણાને લપુર, બારા, અને રાજ ખેડાનાં પ્રગણું આપ્યાં. આ પ્રગણુંમાંનું ધોલપુરનું રાજ્ય બન્યું અને તે “લપુરનું રાજ્ય” એ નામથી ઓળખાય છે તથા તે રાજ્ય રાજપુતાણામાં દાખલ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સિંધિઆની રાજગાદીનું એક ચોકસ ઠેકાણું નહોતું તે હવે ગ્વાલીઅરમાં થયું. ઈ. સ. ૧૮૧માં પિઢારાઓને વશ કરવા માટે અંગ્રેજ સરકારે લશ્કર ભેગુ કરવા માંડયું. આ પિંઢારા સામેની લડાઈમાં દોલતરાવ સિંધિઓ પણ પોતાનું લશ્કર લઈને સામેલ થયા હતા. પીઢારાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) નરમ પાડ્યા અને તેમના આગેવાન અમીરખાન અંગ્રેજોને શરણે આ વ્યો. હવે અમીરખાને પોતાના બંડખાર આગેવાનોને રજા આપી, એટલે અંગ્રેજોએ તેને હલકરે પ્રથમથી આપેલી જાગીરનાં પ્રગણાં આપી જુદે રાજા બનાવ્યો. એ ટેકનું રાજ્ય એ નામથી આજ ઓળખાય છે અને તેના વંશજ આજ ટાંકમાં રાજ્ય કરે છે. દોલતરાવસિંધિઓના રાજ્યના વખતમાં ઈ. સ. ૧૮૧૩માં પુનાનું પેશ્વાનું રાજ્ય ઈગ્રેજ સરકારે ખાલસા કર્યું અને બાજીરાવ પેશ્વાને આઠલાખ રૂપીઆનું પેનસન બાંધી આપી બીપુરમાં રાખ્યો. તા. ૨૧ માર્ચ સને ૧૮૫ગ્ના શેજ લતરાવ સિંધિઆ ગ્વાલિએ૨માં મરણ પામ્યા. તેમને પછાડી પુત્ર નહતો તેથી તેમનાં રાણી બાઇજાબાઈએ એક કરના કુટુંબી મુગટરાવને દત્તક લઈ તેમનું નામ જે કોઇ રાવ એવું પાડી ગાદીએ બેસાડ્યો. જોજીરાવ બાળક હતા તેથી બાઈજાબાઈએ પોતાના ભાઈ હિંસરાવની મદદથી રાજ્યકારભાર ચલાવ્યો. આ બાઈએ એવી હશી આપી અને ડહાપણથી કારભાર ચલાવ્યો કે તેથી કરીને તે બાઈની કોઈ એક બહાદુર પુરૂષના જેવી કીત ફેલાઈફ પણ જો જીરાવે તે ઉપકારને નહિ સંભાળતાં પહેલાં વહેલાં લશ્કરના કેટલાક સરદારો સાથે સંધાન કરી એક દિવસે રાજા એવું જાહેર કર્યું. બાઈજા બાઇને કેટલુંક લશ્કર અનુકુળ હતું પણ તે થોડું તેથી અને બને વધે નહિ તેટલા માટે તે કંઈ કરુઓ ન ચલાવતાં રેસીડેન્ટ સાહેબની પંચાત કબુલ કરીને લિપુરમાં જઈ રહી. ત્યાં તેને વરસ દિવસે ૨૧૦૦૦૦૦૦ (દશલાખ) મળે એવો ઈગ્રેજ સરકાર વિદ્યમાન ઠરાવ થયો હતો. પ્રથમ બાઈજાબાઈ અને જે કોજીરાવ વચ્ચે ત થશે. તે તે સિંધિઆના ઘરનો હેવાથી ગવરનર જનરલે રેસીડેન્ટને લખ્યું કે આપણે એમાં ૫ડવાની જરૂર નથી. પરંતુ જે કોજીરાવ ગાદીએ કાયમ થયા પછી બેઉની વચ્ચે કઇઓ ચાલ્યાથી દેશમાં બંદોબસ્ત રહેશે નહિ, એ કારણથી બાઇજાબાઈએ નિમક લઈ અલગ રહેવું, એ બાબત પંચાત કરવાને બીજી વખત ગવરનર જનરલ તરફથી રેસીડેન્ટને પરવાનગી મળી અને તે પરવાનગીથી ૨૧૦૦૦૦૦૦ (દશલાખ)ની નિમક બંધાઈ. જ કોછરાવ સિંધિઓ સને ૧૮૪૩ના ફેબ્રુઆરી માસમાં મરણ પામ્યા. તેમને પછાડી પુત્ર નહેાતે તેથી તેમની વીધવા રાણી તારાબાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) એ હનુમતરાવ નામના પોતાના એક કુટુંબના પુત્ર ભાગીરથીરાવને દત્તક લઈ તેમનું નામ જયાજીરાવ એવું પાડી ગાદી ઉપર બેસાડ્યા. બ્રિટિશ સરકારે તેમનું દત્તકપણું કબુલ રાખ્યું. આ વખત જયાજીરાવની ઉમર ૯ વરસની હતી તેથી મામા સાહેબ (મરનાર જ કોછરાવના મામા ) નામના એક ઉમરાવને દિવાનગીરી આપી. આ દિવાને ઈગ્રેજી રેસીડેન્ટની સલાહ પ્રમાણે રાજકારભાર કરે એમ ઠરાવ હતો. થોડી મુદતમાં ગ્વાલિઅરના દરબારમાં અનેક જાતની ખટપટો ચાલવા માંડી. રાજસત્તાના લેભી પુરૂષ તથા મહારાણુ તારાબાઈ પોતે સર્વ પ્રકારે મામા સાહેબને નડવા લાગ્યાજેથી તે બીચારો પોતાના ત્રણ માસના કારભારમાં કંટાળી ગયે, તથા તે પોતાનો જીવ લઇને અંગ્રેજી મુલકમાં જતો રહ્યો. મામા સાહેબની જગોએ દાદા ખાસછવાલા નામના પુરુષને દિવાનગીરી મળી. તે ઈગ્રેજ રેસીડેન્ટની સલાહ પ્રમાણે બરોબર ચાલતો હતો, પરંતુ કરાર પ્રમાણે દિવાનની નીમનેક અંગ્રેજ સરકારની સલાહ પ્રમાણે થવી જોઈએ. તે કરાર તેડી ઇગ્રેજે ઠરાવેલા દિવાનને કહાડી બાઈએ પોતાની મરજી પ્રમાણે દિવાન નીમ્યો, તેટલા ઉપરથી ગવરનર જનરલે હુકમ કરી ગ્વાલિઅરમાંથી રેસીડેન્ટની છાવણી ઉઠાવવી એમ ઠરાવ્યું. પરંતુ દરબારમાં ચાલતા છળભેદ મટયા નહિ. સરદાર તથા અને મીર ઉમરાવોમાં એક બીજાને સંપ નહોતું તેથી દેશમાં લૂટફાટ ચાલવા માંડી. ગ્વાલિઅરના રાજ્યમાં ફોજ ઘણી હતી અને તે બળવાન હતી. તેમના ઉપર થોડાક જો ઉપરીઓ હતા, પરંતુ તેમને થોડા દિવસ થી કહાડી મુક્યા હતા. ફોજના માણસો પણ લૂટફાટ કરતા અને તેમને પોતાના બળનું ઘણું અભીમાન હતું. ગવરનરજનરલે દરબારમાં મહારાણી તથા તેમના ઉમરાવોને ઠપકા સાથે લખ્યું કે તમે કંઇજ બોબસ્ત રાખતાં નથી અને અઘટીત કામ કરે છે, તેથી જે અમારી સલાહ પ્રમાણે નહિ ચાલશે તો કંઈ સારુ પરીણામ આવશે નહિ. આ વાતને પણ તેમણે લક્ષમાં લીધી નહિ તેથી આસપાસના દેશમાં નિર્ભયતા અને અને શાંતી રાખવા માટે અંગ્રેજી સેન્ય ગ્વાલિઅર તરફ આવ્યું, વળી થોડા માસથી કાનપુરમાં એક સન્ય રહેતું હતું તે પણ ચઢી આવ્યું અને તેની સ દારી સરહ્યુ ગાફને મળી હતી. એ સૈન્ય સાથે ગવરનર જનરલ લોર્ડ એલેબર પણ વાલિઅર આવવા માટે નીકળ્યો હતો. દરમી આન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ (૮૩) સિંધિના દરબાર તરફથી દાદા ખાસગીવાળાને ઈગ્રેજોને સ્વાધીન કર્યો. પરંતુ દેશમાં સમાધાની થાય તથા ગ્વાલિઅરના રાજ્યમાંથી ખટપટ મટે ત્યાં સુધી અંગ્રેજી સૈન્યને પાછું ફેરવવું નહિ એમ વનર જનરલે નિશ્રય કર્યો અને તે સૈન્ય ઉત્તરે ચંબલ નદી સુધી આવી પહેર્યું આ. વખત ગ્વાલિઅરના સરદારો ગવારનર જનરલને કહેવા લાગ્યા કે અંગ્રેજી સેન્યને ચંબલ નદી ઉતારી આ પાર લાવશે નહિ, કેમકે તેમ કરશે તે ગ્વાલિઅરનું લશ્કર લડવા ખરૂ થશે અને તે અમારું વાળ્યું રહેશે નહિ અને તેથી તમારા પ્રસિંધિના, તેમજ આસપાસના મુલકમાં શાંતી પાથરવાની છે તે પુરી પડશે નહિ. આથી ગવરનર જનરલે મહારાણી તારાબાઈ તથા રાજ્યના મુખ્ય મુખ્ય અમીર ઉમરાવો સાથે વાત ચીત કરી વિચાર કરવા એક દિવસ મુકરર કર્યો અને કહેવડાવ્યું કે જે આ વાત કબુલ કરશો નહિ તે અમારું લશ્કર ચંબલ નદી ઉતરી તમારા તરફ આવશે. મહારાણી અને અમીર ઉમરાવો ઠરાવેલા દિવસે આવ્યા નહિ તેથી અંગ્રેજી સંન્ય આગળ આવવા લાગ્યું, એટલે મહારાણીએ સંધી કરવા સારૂ બાપુસીતાવળીને ગવરનર જનરલની છાવણીમાં મોકલ્યો. ગવરનર જનરલને સમજવામાં એમ હતું કે આ માણસ બધી વાતે અનુકુળ છે અને તેથી લડાઈ નહિ થતાં સારો રસ્તો આવશે પણ તે અંગ્રેજી છાવણ છોડ પાછો આવ્યો અને થોડા એક લશ્કરને ઉપરી બન્યો. તા. ર૯મી ડીસેમ્બર સને ૧૮૪૩ના રોજ સરઘુગાંફ ઈગ્રેજી સેન્ય લઈને આ બાજુ આવ્યો. તેના સામુ વાલિઅરનું લશ્કર માહારાજપુર આગળ હથીઆર બંધ તૈયાર હતું. આ જગા ઘણી સારી રીતે પસંદ કરેલી હતી તથા પોતાના બચાવ માટે તોપોની હાર ગોઠવી હતી. આ તે પોની મદદથી તેમણે સરહ્યુગાંફના સન્યને પહેલે ઝપાટે હરાવી દીધું તથા કેટલાક અંગ્રેજી પધાઓને માર્યા. પરંતુ અંગ્રેજી સેપે તેમના સામે ધસારે કરી ભારે બળથી લડવા માંડયું એટલે સિંધિઆના લશ્કરે બંકો ફેંકી દઈ ફકત તલવારથી ઈગ્રેજી માં ભેળસેળ થઈ જઈ લડવા માંડj, તેવામાં અગ્રેજે તરફથી જનરલ વાલીઅ લડાઈમાં મચેલા સિન્યને મદદ કરવા માટે સામી બાજુએ આવી મહારાજપુરને કબજે કર્યું અને સિંધઆની ૨૮ ત પ લઈ લીધી. તે પછી ઈગ્રેજી સે ચેડામાં ત્રણ બીઆમણા મોરચા હતા તે ઉપર હુમલો કર્યો. આ કાણે સિંધિઆનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ (૪) લશ્કર ઘણું શૂરવીરપણાથી લડવું અને છેવટે અંગ્રેજી સૈન્યમાંની તોપોનાં મિઠાં આગળથી પણ પાછા હઠયા નહિ અને કપાઈ મુ. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ, પરંતુ તેમના અંગ્રેજ અમલદાં અને તેમના હાથ નીચેનાં ઘણું માણસ મરાયાં. એ જ દિવસે પનીઆર આગળ એક બીજું યુદ્ધ થયું. જનરલ રેજે બીજે રસ્તે થઇને સિધિઆના મુલકમાં પેઠો હતો તેના તાબાના લશ્કર સામે આ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં બંને બાજુના પોદ્ધાઓ આ ડુંગરેથી પેલે ડુંગરે, અને પેલે ડુંગરેથી આ ડુંગરે, એમ નાસતા ભાગતા લડતા હતા. આ યુદ્ધમાં પણ એ છત્યા, હવે મહારાણી તારાબાઈ અને તેમના અમીર ઉમરાવોની મરજી ગવરનર જનરલની મરજી પ્રમાણે ચાલવા થઈ અને તેથી છેવટ ઈજોને શરણ થયાં. મહારાજા જયાજીરાવ સિંધિઆની લાયક ઉમર થાય ત્યાં સુધી ગ્વાલિયરનો રાજ્યકારભાર રજન્સી કાઉન્સીલ (રાજસભા) ની મારફત ચલાવવો તથા સર્વ વાતમાં રેસીડેન્ટની મરજી પ્રમાણે ચાલવું, મરેઠી અન્ય ઓછું કરવું, ગ્વાલિઅરમાં અંગ્રેજી ફોજ રાખવી તથા તેનું ખરચ રાજ્યની ઉપજમાંથી આપવું, ૧૮ લાખ રૂપીઆ ખંડણી આપવી મહારાણી તારાબાઈને હાથમાં જરા પણ સત્તા રાખવી નહિ અને તેની નિમનોક બાંધવી આ પ્રમાણે કરાવ થયા પછી ગવરનર જનરલ પાછો કલકતે ગયો. મહારાજા જયાજીરાવ સિંધિઓ ઈ. સ. ૧૮૫૪ માં ઉમરે આવ્યા એટલે અંગ્રેજ સરકારે તેમને સ્વતંત્ર રાજસત્તા આપી. આ વખત અંગ્રેજ સરકારની સલાહથી રાજા સરદીનકરાવને દિવાન નીમ્યા. આ વખતથી રાજ્યમાં સારા સુધારા થવા લાગ્યા; પણ ઈ. સ. ૧૮૫૦ માં સ્વાલિ અર કંટર ફોજનો ખળવો ફાટી નીકળ્યો. સિંધિઓની પોતાની ફોજ પણ * આ બળવો થવાનાં કેટલાંક કારણ હતાં તેમાં મુખ્ય ઈ. સ. ૧૮૫૦ માં અંગ્રેજ સરકારે એક એવો ઠરાવ કેપો કે સિપાઈઓને જ્યાં મોકલે ત્યાં જવું એવી શરતે નોકરીમાં રાખવા, (ર) દેશીરાજાઓમાં જે વાંઝીઆ મરતા કે બદયાલથી ચાલતા તેમનાં રાજ્ય અંગ્રેજ સરકારે ખાલસા કરવા માં માં અને તેથી દેશી રાજાઓના મનમાં પણ પોતાનાં રાજ્ય અંગ્રેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫). ફરી ગઈ, બળવાખશેએ મહારાજાને પોતાની સાથે જોડાવાને માટે કહેવડાવ્યું. પણ તેમણે ના પાડી અને ઉલટો તેમને છુંદી નાખવા સારૂ પ્રયા કરવા માંડ્યા. જ્યારે તાતીઓ ટોપી કોપ કરીને ગ્વાલિઅર ઉપર ચઢી આવ્યો ત્યારે મહારાજા સિંધિઓ જયાજીરાવ અને તેમના દિવાન રાજા સર દીનકરરાવ આગે નાશી ગયા; પરંતુ ઈગ્રેજ સરકાર તરફથી સારહુસેઝ અને સર કોલીન કમ્પબેલ ઈ. સ. ૧૮૫૮ માં મુંબાઈથી લશ્કર લઈને વાલીઅર ઉપર આવ્યા. બળવાખોમાં તાતીઆ ટોપી નામે એક જોરાવર બળવાખોર હતો. તેને તથા +ઝહસી બહાર રાણી લ સરકાર ખાલસા કરી નાખશે એવી ધાસ્તી લાગવા માંડી અને તેથી અંગ્રેજ સરકાર ઉપર તેમને અસો ઉઠી ગયો અને તેથી રાજશ્રણ થએલા દેશી રાજાઓ, કુવો અને તેમની વીધવા રાણીઓને પોતાનું વેર ઈગ્રેજ સામે વાળવાને સારું લાગ મળ્યો. (૩) વળી અંગ્રેજોએ બંગાળાના લશ્કરી સિવાઈઓને કાર્ટસ પુરાં પાડ્યાં હતાં. આ કાર્સને દાત પી ખોલવાં પડતાં આ વિશે એક એવી ગપ ચાલી કે અંગ્રેજોનો હેતુ લિંક તથા મુસલમાન સર્વેને વટાળી પ્રીસ્તી કરવાનું છે અને તેથી કાસને ડકર, જે પ્રાણીને હિં; તથા મુસલમાન નાપાક ગણે છે તેની ચરબી લગાડવામાં આવી છે. આ ગપ જે કે તદન ખોટી હતી તો પણ ઘણા લકોએ સાચી માની. આ કારણોને લીધે હિંદુ તથા મુસલમાન બળવો કરી ઉઠયા. જુઓ હંટરકૃત ભ. ઈ. +બુદેલખંડની વાવ્ય કોણને ભાગમાં કાંશીનું રાજ્ય હતું તેનું ક્ષેત્રફળ ૧૫૬૮ ચોરસ માઈલનું અને વાર્ષિક પેદાશ ૨૨૦૦૦૦૦૦ (વીસ લાખ) ની હતી. તે મર જાતના રાજાના તાબામાં હતું, અને ઈ. સ. ૧૮૧૦ માં અંગ્રેજોના રક્ષણ નીચે આવ્યું હતું. તેનો છેલો રાજા - ગાધરરાવ ઈ. સ. ૧૮૫૮ માં ગાદીએ બેઠો હતો અને તે ઈ. સ. ૧૪૫૩ માં મરણ પામ્યો. તેને પછાડી પુત્ર ન હતો તેથી અંગ્રેજો સાથે ઈ. સ. ૧૦૧૦ માં થએલા કોલકરારની કલમ બીજ પ્રમાણે ભરતી વખતે એક આનંદરાવ નામના પંદર વરસના પોતાના એક કુટુંબને દત્તક લીધે હતો તથા તેને મંજુર રાખવા માટે તેણે તે વખતના રેસીડેન્ટ સાહેબને લખ્યું હતું. પરંતુ તે વખતના ગવરનર જનરલ લોર્ડ દલહાઉસીએ જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ (૫૬) ક્ષમીબાઈ જે બળવાખોરોને મળી ગઈ હતી, તેમને જીતી બહાદુરી ખત્તાવી. કાપીમાં દારૂગોળાનો એક મોટો ભંડાર ભરેલો હતો તેને સરહ્યુંરોઝે મે મહિનામાં લઈ લીવો. ઝાંશીનો કિલ્લો ઘણો મજબુત હતો તથા તે કિલ્લાનો શૂરવીર રાણી લક્ષમીબાઇએ બહુ બહાદુરીથી બચાવ કર્યો છેવટ તે ગ્વાલિમ્બર પાસે લડતાં રણમાં પડી. બળવાખોરો પાસેથી ગ્વાલિમ્મર જીતી લઈ ઈંગ્રેજસરકારે તે મહારાજા જયાજીરાવ સિંધિસ્માને સાંખ્યું. આ વખત તેમને ઈંગ્રેજ સરકારે ગ્વાલિઅરનો કિલ્લો તે મોરારની છાવણી સિવાયનો સધળા મુલક સાપ્પો, તથા બીજો ત્રણ લાખ રૂપાસ્માની ઉપજનો મુલક સાંપ્યો એટટલુંજ નહિ પણ ખંડણીમાં ઘટાડો કર્યા. તાતીગ્માટોપી પકડાયો. તે કાનપુરમાં નાનાસાહેબ સાથે ઈંગ્રેજોનાં ખુન કરવામાં સામેલ હતો, તથા બળવો કીનો, એ મારોપ તેના ઉપર સાબીત થવાથી તેને ફ્રાંસી દઈ મારી નાખવામાં આાળ્યો, મહારાજાને ખાંડ સમ્યા પછી ઈંગ્રેજ સરકારે તુરત જી. સી. એસ. આઇનો ખિતાબ તયા દત્તાની સનદ આપી. મા પંજાબ અને સતારાનાં રાજ્યોને ખાલસા કીધાં હતાં તેમાંશીના રા જ્યને પણ કર્યું, લક્ષમીબાઇએ આંશીના મરનાર રાજા ગ ંગાધરરાવની રાણી હતી. રેસીડેન્ટે તેની પાસેથી ઝાંસીનો કબજો માગ્યો ત્યારે તે ક્રોધની મારી બોલી હતી કે “હું મારી આંશી આપીશ નહિ. પરંતુ છેવટ ઇંગ્રેજસરકારે ઝાંશીનું રાજ્ય લઈ લીધું અને તેને ખાલસાં કર્યું. ઞાથી લક્ષમીબાઇ મહા ક્રોધાયમાન થઈ અને તેટલામાં ઈ. સ. ૧૮૫૭ નો બળવો કાટી નીકળ્યો. ચ્યા ખાઈ, ઈંગ્રેજોએ પોતાનું ઝાંશીનું રાજ્ય લઈ લીધું હતું તે વેરનો બદલો વાળવા ખડખોર લોકમાં સામેલ થઈ. તે તા. ૧૭ મી જુન સને ૧૮૫૮ ના રોજ ગ્વાલિઞરની પાસે સરહ્યુંરોઝ સામે બહુ બહાદુરીથી લડી, તે અનેતેની ખેન ખ'ને જણ વિરપુરૂષના શ્લેષમાં ઘોડા ઉપર સ્વાર થઈ લડતી હતી. તેમના ઉપર જંગ્રેજી સૈન્યના સિપાઈની વરસતી ગોળીઓાથી તે રણમાં પડી. તે વખત તેમના સ્મગરક્ષકો તેમની ચારે બાજુ ઉભા હતા, તેમણે તુરત સીતા તૈયાર કરી અને અગ્ની સંસ્કાર કર્યું. ઝાશીએ ગ્વાલિમ્બરથી ઞગ્રીકોણમાં ૬૦ માઈલ અને તીઞાથી તેજ ક્રોણમાં ૧૫ માઇલને છેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) કલું છતાં સિંધિઓના મુલમાં નાના સાહેબને આશ્રય મળ્યો હતો એવો વહેમ અંગ્રેજ સરકારના મનમાં હતો અને તેથી સરકારની તેમના ઉપર કરડી નજર હતી. કોઈ કોઈ વખત તે એમ પણ કહેવામાં આવતું હતું કે સિંધિઓના રાજ્યમાં નાનાસાહેબ રહે છે પણ પાકી તપાસ કર્યા પછી તે વાત ખોટી માનવામાં આવી. ઈ. સ. ૧૮૭૪ માં એજ વહેમને લીધે એક આંખે કાણા એક અજાણ્યા માણસને, તે નાના સાહેબ છે એમ બતાવી તેને પકડી સિંધિ આ સરકારે ઈગ્રેજોને સ્વાધિન કર્યો હતો પણ તે નાનાસાહેબ નહિ પણ બીજો માણસ છે એમ કરવાથી તેને છોડી મુ. મહારાજા સિંધિઓ સરકારે રાજા સરદીનકરરાવને રૂ૫૦૦૦ (પાંચ હજાર) ની ઉપજનાં ગામ બક્ષિસ આપ્યાં. થોડા દિવસ પછી મહારાજા અને દિવાન એમની વચ્ચે અનુચીત થયું, તેથી રાજ સરદીનકરરાવે દિવાનગીરી ડી. આ વખતે તેમને મહારાજાએ રૂ૫૦૦૦૦ (પચાસહજાર)ની જાગીર આપી. ઈ. સ. ૧૮૬૪માં મહારાજાનાં વડીએ બાઈ જાબાઈ મરણ પામ્યાં, તેથી તેમને આપવાની નામક બંધ થઈ - ઈ. સ. ૧૮૭૫ માં વડોદરાના મહારાજા મહાવરાવ ઉપર રેસીડેન્ટ કર્નલ ફેરને ઝેર દેવાનું તેહમત મુકવામાં આવ્યું હતું. તેની તપાસ કરવાને કમીશનરો નીમવામાં આવ્યા હતા. તેમાં મહારાજા જયાજીરાવ સિંધિઓને એક કમીશનર તરીકે નીમવામાં આવ્યા હતા. તેમણે તથા જયપુરના મહારાજા રામસિંહજી અને રાજા સરદીનકરરાવે મળી મલ્હાવરાવને નિર્દેશ કરાવ્યો હતો, પરંતુ તે મત કબૂલ નહિ રહેવાથી એ ત્રણે સરદાર નારાજ થયા હતા. એજ સાલની આખરે નામદાર પ્રીન્સ ઓવ વેલ્સ હિંદની મુસાફરીએ આવ્યા ત્યારે મહારાજા જયાજીરાવ સિંધઆએ કલકતે જઈ તેમની મુલાકાત લીધી હતી. વળી તે યુવરાજ પાછા વળતાં ગ્વાલિ અર પણ આવ્યા હતા. આ વખત ૮૦૦૦ માણસની ફોજની મહારાજાએ રવી કરાવી હતી. આ રવી વખત એક બાજુના સેનાપતિનો હોદો મહારાજા જયાજીરાવ સિંધિઓએ લીધો હતો અને બીજી બાજુએ કમાન્ડર ઈન ચીફ હ; જેમાં એક કૃત્રીમ લડાઈ પણ લડવામાં આવી હતી. આ જોઈ યુવરાજ બહુ પ્રસંન થયા હતા. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ (૮૮) હિંદુસ્થાનને માટે “કેસરિહિંદ” એ ૫૮ ધારણ કર્યું તથા તેજ તારીખે તે બાબતનો દ્રઢશે વાંચી સંભળાવવા માટે દિલ્હીમાં લાડલીટન સરકારે દરબાર ભર્યો હતો. તે દરબાર વખત મહારાજ જયાજીરાવ સિધિઓ દિલ્હી ગયા હતા. એ વખત સુધી મહારાજા જયાજીરાવ સિંધિઆને ૧૮ તપનું માન મળતુ હતુ તે કેવી ૨૧ તોપનું માન આપવા ઠરાવ થયો. તેમજ તેમને અંગ્રેજી પાદશાહીના જનરલ (સેનાપતિ) એવી પદિ આપી અને એક ઘોડાની ખીલાત આપી. વળી કેસહિંદ તરફથી એક સુંદર ક્વાવટો આપવામાં આવ્યો છે, સદરહુ તારીને નામદાર કેસરિહિંદના હુકમથી હિંદુસ્થાનમાં એક ઈમ્પીરીઅલ કેસિલ સ્થાપવામાં આવી તેમાં મહારાજા જયાજીરાવ સિંધિઓને એક સભાસદ તરીકે નીમવામાં આવ્યા આ મહારાજાને નામદાર બ્રિટિશ સરકાર તરફથી જી. સી. એસ. આઈને માનવ ખિતાબ મળ્યો છે. મહારાજા સિંધિઓ સરકારની પૂર્ણ વફાદારી જોઇને ઇ. સ. ૧૮૮૫ની સાલમાં વાઇસરોય લાડકરીને ગ્વાલિઅરનો કિલ્લો અને મારારની છાવણી તેમના સ્વાધીનમાં કરી આપી. સિંધિઓ સરકારના માન માટે ઈજ સરકાર તરફથી ૧ તોપનું માન મળવાનો કરાવે છે પણ મહારાજા જયાજીરાવને તેમની હયાતી સુધીને માટે ર૧ તેનું માન મળવા માટે ઠરાવ થયો હતો. મહારાજા જયાજીરાવ સિધિઓ પોતાની પર વરસની ઉમરે તા. ૦મી જુન સને ૧૮૮ના રોજ સાવંતે કેલાશવાસી થયા તેથી મહારાજાના માધવરાવનામના ૧૦ વરસની વયના પુત્રને તા૨ માટે જુલાઈ સને ૧૮૮૬ના રોજ મધ્યહિંદ એજન્સી ખાતાના એજંટ સરલીપલ ગ્રાફીને ગ્વાલિઅર આવી ગાદીએ બેસાડ્યા. તેમની નાની ઉમર હવાથી દિવાનસર ગણપતરાવના તાબા નીચે એક રાજ સભા ઠરાવી મહારાજા લાયક ઉમાસ્ના થતા સુધી રાજકારભાર ચલાવવા કરાવ થયો છે. અને તે પ્રમાણે રાજ વહિવટ ચાલે છે. ગ્વાલિઅરના રાનજકર્તા પોતાના દેશમાં કુલસત્તા ભોગવે છે. મહારાજા કાજીરાવ સિંધિઓનો ખિતાબ નીચે પ્રમાણે છે-“મહારાજાધિરાજ તુકાજીરાવ સિંધિઆ બહાદર, આવા વાવટા મધ્યહિંદ એજન્સીનાં તોપનાં માન્ય મળતાં તમામ મટાં રાજ્યોને આપવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ (૮૯) મુખ ત્યારે મુલ્ક, અઝીમલ ઈકદાર રફી અમ્યાન વાળા સીકો મેટા સ્વામી કુરાન ઉમદા ઉમરા, રસમસ સુલતાન મહારાજાધિરાજ અલીજાંહ, શ્રીનાથ મસહુરે ઝમાન, ફીદવી એહઝરત મુલક મઝુમ રીયદ દારજી, ઇત્યાદી.” તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિકટોરી અને રાજ કર્યાને પુરાં ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હિંદુસ્તાનમાં યુબિલી નામનો મહત્ત્વ પાળવામાં આવ્યો હતો તેમાં મહારાજા માધવરાવ સિંધિઓએ પણ સારો ભાગ લીધો હતો. તે દિવસે મહારાણીના માનાર્થે ૧૦૧ તોપ ફોડી હતી બપોર પછી જયબિલાસ મહેલમાં દરબાર ભરરવામાં આવ્યો હતો. તે વખત રેસીડેન્ટ, દાક્તર ક્રાફટસ વગેરે હાજર હતા. દરબારમાં રીજન્સી કાઉન્સીલના પ્રેસિડેન્ટ, રાવરાજાસર ગણપતરાવ કે. સી. એસ. આઈ. એ માનપત્ર વાંચ્યું હતું, તેમાં નીચેની મતલબનું* બોલ્યા હતા. “મહારાણીની જ્યુબીલી વખતે અહીમાં જે કહેવામાં અને કરવામાં આવે છે તે ફક્ત દેખાડવામાં આવે છે અથવા તો નામની જ રાજભક્તિ દેખાડવામાં આવે છે તેમ નથી પણ તે ખરા અંતઃકરણનું છે. આ વર્ષમાં મહારાણીજીના સાજ સાથે અમે વધારે નિકટના સંબંધમાં આવ્યા છીએ. અમારો અસલી કિલ્લો અમને પાછો મેંપવામાં આવ્યો છે. મહારાજા માધવરાવનું તખનસીન પસંદ કરવામાં આવ્યું છે. તેમની કેળવણીની યોગ્ય ગોઠવણ કરવામાં આવી છે. મહારાજાના આગ્રહથી કર્નલ બેનરમન વિકટોરીઆ કોલેજને આજે પાયો નાખશે. એ શાળા જ્યુબીલીનો ખરશે સ્મરણ તંભ થશે. એ સિવાય એમbસરોડ એ નામનો એક નવો ઉપયોગી રસ્તો બાંધવામાં આવશે. વાલિઅર અને ઈશાગાઝ પ્રગણામાં દુકાળ પડ્યો છે તેથી રાત હેરાન છે, માટે ૨૮૧૦૦૦૦૦ (અંકાશીલાખ)નું મહેસુલ બાકી છે તે માફ કરવામાં આવશે. પોલીસના સિપાઈઓનો પગાર વધારવામાં આવશે, કંટાળે ઉપજાવે એવા કર કાઢી નાખવામાં આવશે; દેવાદાર કેદીઓને છોડી મુકવામાં આવશે અને તેના લેણદારોને દરબારના ખજાનામાંથી નાણાં આપવામાં આવશે, ક્ષમાપાત્ર કેદીઓને છૂટા કરવામાં આવશે, એટલું જ નહિ પણ શ્રી મહા * યુબિલી સંવતસર. ૧ી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ (૯૦) રાણીજીના પ્રતિનીધી નામદાર ઈસરાયના નામથી એક સરાઈ બાંધવામાં આવશે અને તેનું નામ ડફરીનસરાઈ પાડવામાં આવશે. રાત્રે વાલીઅર શહેરમાં અને મોરારકેન્ટોનમનમાં રોશની કરવામાં આવી હતી. નામદાર મહારાજા પોતે બ્રિટિશ છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૨૧ તોપ ફોડી માન આપવામાં આવે છે. મહારાજાની હાલ ૧૭ વરસની ઉમર છે. આ રાજ્યની લશ્કરી પધ્ધતી અંગ્લાંડમાં જુના વખતમાં ચાલતી ફફડલ ધારાને લગતી છે. આ રાજ્યના લશ્કરમાં ૬૦૦૦ કવાયતી ધોડેસ્વાર, ૫૦૦૦ પેદલ અને ૪૮ તપ છે. કોલ્હાપુરની પાસે રત્નગીરીને ડુંગર છે તેના ઉપર “જોતીબા” એ નામના દેવનું મંદીર છે. એ દેવ સિંધિસરકારના કુળદેવ છે તેથી તે નામ મહારાજાના સિક્કામાં હેય છે. વાલિઅર–એ રાજધાનીનું શહેર છે અને તેમાં મહારાજા રહે છે. તે આગ્રેથી દક્ષિણમાં ૬૫ માઈલ અને અલહાબાદથી વાવ્ય કોણમાં ર૭૦ માઈલ છે. અહીં ગ્વાલિઅરનો કિલ્લો છે તે જોવા જેવો છે. વીલફ નામના એક ઈશ્રેજના લખવા મુજબ પડશના રાજા સરીઆસેને તે ઈ. સ. ૭૭૩ માં બાંધ્યો હતો. ઈ. સ. ૧૦૨૩ માં મહમદ ગજનવીએ તેને ઘેરો ઘાલ્યો હતો પણ તેને તે ઘેર પાછો ઉઠાવવો પડ્યો હતો. ઈ. સ૧૧૯૬ માં મહમદઘોરીએ તે લઈ લીધો. ઈ. સ. ૧૨૧૧ માં તે મુસલમાનોના હાથમાંથી ગયો પણ ઈ. સ. ૧૨૩૧ માં ગુલામ વંશના સમસુદીન અલ્લભસે તે લઈ લી. નરસીહરાય નામના એક હિંફ રાજાએ ઈ.સ.૧૩૯૮ લઇ લી. તે ઈ.સ.૧૫૧ સુધી તે હિંદુઓના કબજામાં રહ્યો; પણ તેજ વરસે પઠાણ વંશના ઈબ્રાહીમ લોદીએ તે લઈ લીધો.ઈ.સ. ૧૫૨૬માં બાબરે તેકિલો લીધો અને ઈ.સ.૧૫૪માં તે શેરશાહના હાથમાં આવ્યો. પણ ઈ. સ. ૧૫૫૬ માં તે અકબરે લઈ લો અને તેને, રાજા વગેરે ઉમરાવ લોકોને માટે કેદખાના તરીકે વાપર્યો. જ્યારે દિકહીની પાદશાહીની પડતી થઈ ત્યારે ગેહદના જાતરાણુએ તે જીતી લી. આખરે સિધિઓએ તે પોતાને કબજે કર્યો પણ ઈ. સ. ૧૬૦ માં તે ઈસ્ટઈન્ડીઆ કંપનીને હાથ આવ્યો. પણ અંગ્રેજ સરકારે તે ગેહદના રાણાને પાને આપ્યો, જે રાણા પાસેથી સિધિઆ મહારાજાએ ઈ. સ. ૧૫૪ માં લઈ લી. ઈ. સ. ૧૮૦૩ માં અંગ્રેજ સરકારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ લતરાવ સિંધિઓ પાસેથી લઈ લીધે પણ ઈ. સ. ૧૮૦૫માં તેને પાછો સેપ્યો. ગ્વાલિઅરનું જુનું શહેર પર્વતની પૂર્વ તરફની તળેટીએ છે. તેની બાંધણી સારી નથી. તેની અંદર મહમદગોસની કબર છે. વાલિઅરમાં બે હિંદુ નાં પ્રખ્યાત પવિત્ર દેવલો છે, જેમાંનું એક “સાસબાહુ” કહેવાય છે તે ઈ. સ. ૧૦૯૩ માં બાંધવામાં આવ્યું હતું અને જેક તે નાશ પામ્યું છે તે પણ તેનાં ખંડેરો જોવા લાયક છે. ગ્વાલિ અરની અંદર એક “તેલીક મંદીર” એ નામનું બીજુ દેવલ છે આ સિવાય બીજાં નાનાં મોટાં ૧૦૦ જેનધર્મનાં દેવલ છે. માનસિંહે બાંધેલો મહેલ એક જોવા જેવું હિંદુ મકાન છે. આ મહેલ ઈ. સ. ના પંદરમા સૈકાની આખરે બાંધવામાં આવ્યો હતો. માન સિંહના વારસ વીક્રમાદી ઈ. સ. ૧૫૧૬ માં એક બીજો મહેલ બાંધ્યો છે. આ સિવાય જહાંગીર અને શાહજહાંએ બીજા મહેલ બાંધ્યા છે. ગ્વાલિઅરની પાસે લશ્કર કરીને એક બાજુ શહેર છે ત્યાં મહારાજા રહે છે. તેમાં આશરે ૮૮૦૦૦ (અઠાશી હજાર) માણસની વસ્તી છે તેમાં ૭૦૦૦ (સીતેર હજાર) હિંદુ, ૧૭૦૦૦ (સતર હજાર) મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. લશ્કરમાં એક ધમાદા દવાખાનું, કેદખાનું અને પસ્ટઓફીસ છે. તે એક રસ્તાથી ગ્વાલિઅર સાથે જોડાએલું છે. આ સિ. વાય ત્યાં મહારાજાએ એક નવું કાગળનું કારખાનું દાખલ કર્યું છે. ઈંદર (હોલકરનું રાજ્ય.) આ રાજ્ય “ઇર અથવા હલકરને દેશ” એ નામથી ઓળખાય છે. તેના રાજકર્તા, આહિર જાતના મરેઠા છે અને તે “હેલકર મહારાજા”ની પદિથી ઓળખાય છે. સીમ-આ રાજ્યની ઉત્તરે સિંધિઓને મુલક, પૂર્વે દેવાસ, અને ધારનાં દેશી રાજ્ય અને નીમારને મુલક, દક્ષિણે મુંબાઈ ઈલાકાનો ખાનદેશ છલો અને દક્ષિણે વટવાની અને ધારનાં દેશી રાજ્ય છે. આ રાજ્યના નર્મદા નદીને લીધે મુખ્ય બે ભાગ પડેલા છે. આ રાજ્યનો મુલક એક જથે નથી. કેટલાએક ભાગ માળવામાં અને કેટલાક વિં ધ્યાદ્રિ પર્વત અને સાતપુડા પહાડોની વચમાં છે. મુખ્ય મુખ્ય પ્રાંત નીચે મુજબ છે–દોર અને તેની આસપાસને મુલક. આ પ્રાંતની લંબાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨). ઉત્તર દક્ષિણ સુમારે ૧૨૦ માઈલ અને પહોળાઈ ૮૨ માઈલ છે. ઇએજેના તાબાની મઉની છાવણી આ પ્રાંતમાં છે. જે રામપુર અને તેની આસપાસનો મુલક, આ પ્રાંતની પૂર્વ પશ્ચિમ લંબાઈ ૭૧ માઈલ છે. આ પ્રાંત અંદરથી વાવ્યકોણ તરફના ભાગમાં આશરે ૧૫૦ માઈલ દુર છે. ૩ ઇંદોરની ઉતરે મહદપુરાનો પ્રાંત. ૪ ઈરની પશ્ચિમે દાહી ગામ નીચેનો પ્રાંત ૫ ઈરની વાવ્યકોણમાં પીટલાદ નીચેને પ્રાંત અને ૬ ઇંદોરની પૂર્વે અહિખાસા નીચેનો પ્રાંત છે. આ પ્રમાણે છે કે આ રાજ્યનો મુલક વહેંચાલે છે. ઈંદોરના આખા રાજ્યનો વિસ્તાર ૮૪૦૦ ચોરસ માઇલ જમીન અને ૩૭૩૪ ગામ તથા તેમાં આશરે ૧૫૪૦૦૦ (દશ લાખ ચેપના હજાર) માણસની વસ્તી છે. વાર્ષિક પેદાશ આશરે રૂ.૭૦૦૦૦૦૦ (સીતેર લાખ)ની થાય છે. હેલકર સરકાર અંગ્રેજ સરકારને સૈન્યના ખરચમાં ભાગ આપે છે. દેશનું સ્વરૂ૫–ગૂજરાતમાં ગાયકવાડના રાજ્યની માફક આ દેશના ભાગ ઘણું કરીને એક બીજાથી અલગ છે. ઈદોર અને તેની આસપાસનો જે મુલક છે તે મણે વિંધ્યાદ્રિ પર્વતની એળ ચાલેલી છે. આ પ્રાંતને કંઈક ભાગ વિધ્યાત્રિની ઉત્તરે અને ઘણે ભાગ તેની દક્ષિણે છે. | નદીઓ–૧ નર્મદા; એ મોટી નદી આ રાજ્યની પૂર્વ દિશા તરફ વિધ્યાદ્રિમાં આવેલી અમર કંટક ટેકરી આગળથી નીકળી ઉપર બતાવેલા મુલક (ઈદર અને તેને લગતો મુલક) ના દક્ષિણ ભાગમાં પૂર્વથી તે પશ્ચિમ ભાગમાં વહે છે. ૨ ચંબલ એ વિધ્યાદ્રિ પર્વતમાંથી નીકળી રામપુરા અને તેની આસપાસના ભાગમાં દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. આ શિવાય નાની નદીઓ ઘણી છે પણ તે જાણવા જેવી નથી. હવા–જે ભાગમાં ઝાડી અને ડુંગર પુષ્કળ છે. ત્યાંની હવા રોગીષ્ટ છે. પરંતુ બીજા ભાગની હવા ઘણી સારી છે. વર્ષદ ઈશાન કોણ તરફથી આવે છે અને તે ઘણે હોય છે. જમીન તથા નિપજ-જે ભાગ વિંધ્યાદ્રિ પર્વત તથા સાતપુડા ૫હોની વચ્ચે છે તે ડુંગર અને પુષ્કળ ઝાડીથી ઢંકાએલો છે. બાકીનો ઘણું કરીને સપાટ તથા વધારે આબાદ છે. માળવાનો ભાગ બધા કરતાં વધારે રસાળ છે. તેમાં ઘઉં, ડાંગર, કઠોળ, શેરડી, ખસખસ, કપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). અને તંબાકુ પુષ્કળ થાય છે. ખસખસના છોડને ફુલ આવે છે તે વખત તે ભાગ એક બગીચા સરખો અને મનને આનંદ પમાડે તેવો સુશોભીત દેખાય છે. ખસખસના બેડની રોપણી કરવાનું કારણ અફીણ પકવવા માટે છે. જનાવર–ગર અથવા ઝાડીવાળા ભાગમાં સિંહ, વાઘ, રીંછ, સાબર, હરણ વિગેરે જંગલી જનાવશે છે. ગામમાં વસનારાં પશુમાં બળદ, ગાય, ભેંશે, ઘેટાં અને બકરાં છે, લોક તથા ભાષા–મુખ્ય કરીને મરેઠા તથા હિંની ઘણીખરી પરચુરણ જાતો, ગાંડ, ભીલ, અને મુસલમાન લોક નજરે પડે છે. ભીલ લોક મુળના વતની હેય તેમ જણાય છે અને બીજી જાતે પછીથી વસેલી છે. ભાષા મુખ્યત્વે કરીને મરેઠી, માળવી, ખાનદેશી, અને કેટલાક ભાગમાં ભીલોડી છે. | મુખ્ય શહેરો દોર એ રાજધાનીનું મુખ્ય શહેર છે. એ શહેર નાના સરખા મેદાનમાં એક નાની નદીના કિનારા પર વસેલું છે. મહારાજા હેલકર સરકારની ગાદી અને તેમના મહેલ આ શહેરમાં છે. અંદર એ રેલવે સ્ટેશન છે. શહેરની પાસે એક છાવણી છે તેમાં મધ્યહિંદ ખાતેના ગવરનર જનરલના એજંટ અને ઇર સેંટ્રલ એજન્સીના પોલિટિકલ એજંટ સાહેબોના બંગલા છેતેમજ એક રેસિડેન્સી રાજકુમાર કોલેજ, સરકારી તારઓફીસ, પોસ્ટઓફીસ અને ઇંગ્રેજી લશ્કરના અમલદારોના બંગલા છે. શહેરમાં પણ સરકારી તારઓફીસ અને પોસ્ટઓફીસ છે. રેલવે સ્ટેશન ઉપર પોસ્ટ ઓફીસ અને રેલવે ખાતા તરફથી તાર ઓફીસ છે. સિવાય મંડલેશ્વર, રામપુરા, ભાણપુરા, ચંદયાસા, મિહદપુર, પિટલાદ, અહિરવાસા, અને મઉ વગેરે પ્રસિદ્ધ શહેર છે. મઉની પાસે ઈ. ગ્રેજી છાવણી છે, જેમાં અંગ્રેજી લશ્કર રહે છે. મઉ રેલવે સ્ટેશન છે. રેલવે-ઈદોર શહેરથી દક્ષિણ તરફ ખંડવા સુધી “હેલકર સ્ટેટ રેલવે” એ નામની ૮૬ માઈલની રેલવે હલકર સરકાર તરફથી બાંધવામાં આવી છે. વળી રાજપૂતાના માળવા રેલવેનો એક ફાંટો કે જે “નસીરાબાદ-દોર ન્ય’ને નામે ઓળખાય છે તેનો થો ભાગ હોલકર સરકારના રામપુરા પ્રાંતના મુલકમાં થઈને પસાર થાય છે. દત્તકની સનદ–ઈર અથવા હલકર સરકારના રાજ્યને માટે જે પછવાડે વારસ પુત્ર ન હેતે વગર નજરાણાં આપે હિંદુધર્મશાસ્ત્ર પ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૯૪) માણે દત્તક લેવાની સનદ અંગ્રેજ સરકાર તરફથી મળી છે. તેમજ કેસરહિંદ તરફથી ઈંગ્લીશ શહેનશાહી વાવટો પણ મળ્યો છે. યુદ્ધસામગ્રી આ રાજ્યના લશ્કરમાં ૩૧૦૦ રેગ્યુલર તથા ૨૧૫૦ ઇરેગ્યુલર ખાદળ છે. અને ૨૧૦૦ રેગ્યુલર તથા ૧૨૦૦ ઇરેગ્યુલર સ્વાર છે, ૩૪૦ ગોલંદાજ અને ૨૪ લડાઈની તપ. ઈતિહાશ-ઇર અથવા હલકરના રાજ્યની સ્થાપના કરનાર મને હાવરાવ હલકર થઈ ગયા. મહાવરાવ હોલકરનું ચરિત્ર જાણવા જેવું છે. તેના પોતા કાંડાજી જાતના ધનગર અને તે ઘેટાં ચાવાનો તથા કામળી વણવાનો ધંધો કરતા હતા. તે પહેલ નામના ગામમાં રહેતા હતા, જે હાલ નીમ્બાલકરમાં ફલટનની પાસે નિશા નદીના કિનારા ઉપર છે. મલ્હાવરાવનો મામો નારાયણજી બરગલ ખાનદેશમાં તલદ ગામને એક નાનું સરખે જમીનદાર હતો. - ડાછ જ્યારે ઈ. સ. ૧૯૯૭-૯૮ માં મરણ પામ્યો ત્યારે મહાવરાવની છેક પાંચ વરસની કાચી ઉમર હતી, તેથી તેને લઇને તેનાં માતુશ્રી પોતાના ભાઈ નારાયણજીને ઘેર તલંદ ગયાં. મલ્હાવરાવીને તેને માટે ઘેટાં ચારવા સારૂ મોકલતો હતો. દંત કથા પ્રમાણે એકદિવસ જંગલમાં તે ઘેટાં ચારવા સારૂ ગયો હતો. ઉનાળાનો સખત તાપ હેવાથી અકળાઈ જઈને તે જંગલમાં સુતો હતો. એ વખત ઉધમાં તેને મિટા ઉપર સૂરનો તડકો પ્રકાશતો જોઈ એક નાગે તેના મોઢા ઉપર છત્ર તરીકે પણ કરી હતી. જ્યારે આ વાત તેના મામા નારણજીએ જાણી ત્યારે તેણે પોતાના ભાણેજને તે નશીબદાર નીકળશે એમ સમજી ઘેટાં ચારવાનું બંધ કરાવ્યું અને એવો વિચાર કર્યો કે પોતાના ભાણેજ મલ્હારરાવને ગરીબાઈમાંથી છોડાવવા માટે તે ઉમર લાયક થાય એટલે ઘોડેસ્વારની નોકરીમાં દાખલ કરવા. નારાયણજી બંદીરાજાની નેકરી કરતા હતા. એક વખત રાજાના હુકમથી લશ્કર લઈને નારાયણજીને બંદી આપવા હુકમ થયો. આ વેળા મહાવરાવની લાયક ઉમર થવા આવી હતી તેથી તેને તેના મામાએ પોતાના તાબાના લશ્કરી માણસોનો ઉપરી બનાવી પોતાની વતી નોકરી આ શહેર દક્ષિણમાં નીર નદીને ડાબે કાંઠે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) કરવા મોકલ્યો. આ વખત દિલ્હીના પાદશાહ અને મરેઠાઓની વચ્ચે દક્ષિણમાં લડાઈ ચાલતી હતી. બંદીના રાજાએ મલ્હારરાવને મરેઠી લશ્કરમાં મોકલ્યા. નસીબ પગે મલ્હાવરાવે પાદશાહ તરફના નિજામ ઉલમુલ્કના લશ્કરમાંના એક સરદારને માર્યો, તેથી તે એકદમ અજવાળામાં આવ્યો. તેના મામા નારણજીએ તેની આ બહાદુરી ઈપિતાની પુત્રી ગતમ બાઈ કે જે ધણી ખુબસુરત તથા બહાદુર અને બુદ્ધિશાળી હતી તેની સાથે એનું લગ્ન કર્યું. પહેલા બાજીરાવ પેશ્વાએ ઉપલી તેની નોકરીની બુજ કરી તેને પાંચસે સ્વારનો ઉપરી બનાવ્યો. તેમજ બંદીના રાજાએ બંદીકુળનું નિશાન રાખવાની તેને પરવાનગી આપી ઈ. સ. ૧૭૨૪. આ નિશાન હેલકર સરકારના રાજ્યમાં આજ સુધી છે. તે ત્રિકોણાકારે છે તથા તેમાં ઘણા અને રાતા પટા છે. એ જ પ્રમાણે મરેઠી રાજ્યની સારી નોકરી બજાવી મહાવરાવ થોડી મુદતમાં પાયરી ઉપર પાથરી એમ વધવા માંડ્યો અને તેમ કરતાં તે મેરે દરજે ચડ્યો. ઇ. સ. ૧૭૨૮માં તેની નોકરીના બદલામાં પેશ્વાએ તેને નર્મદાની ઉત્તર તરફનાં ૧૨ કગણ બક્ષિશ આપ્યાં અને ત્યાર પછી ત્રણ વરસમાં તેમાં બીજા વીસ પ્રગણાનો ઉમેરો થશે. માળવા પ્રાંતમાં બાદશાહી સત્તા હતી અને તેના તરફથી એ પ્રાંતમાં ગિરધર બહાદુર નામે નાગર અમલ કરતો હતો. એ પ્રાંત ઉપર બાજીરાવ પેશ્વા તરફથી મહાવરાવ હલકર ગ અને ગિરધર બહાદુરને હરાવી કેટલોક ભાગ જીતી લીધું. આ વખતે પેશ્વાએ તેને તે અને તેના લશ્કરના ગુજરાતને માટે ઈદોર તથા છતાઅલા મુલકમાં ઘણે ભાગ આપ્યો. ઈ. સ. ૧૭૩૪માં આખો માળવા પ્રાંત પેશ્વાને તાબે થશે. બાજીરાવ પેશ્વાએ દિલ્હીના પાદશાહ મહમદશાહ પાસે ખંડણી અને ઘ મુલક માગ્યો તે આપવાની તેણે ના પાડી, તેથી બાજીરાવ અને મલ્હાવરાવ હેલકર દિલ્હી ગયા. બાદશાહની મદદમાં તેને દક્ષિણને સુબેદાર નિજામ ઉલ મુલ્ક આવેછે તેમ જાણી તેઓ દિલ્હીથી પાછા ફર્યા. બન્ને લશ્કરની ભોપાળની પાસે મુલા કત થઈ. આ વખત મરેઠી લશ્કરે નિજામના લશ્કરને ઘેરી લીધું. આ ઘેરામાંથી છૂટવા તેજ વખતે એટલે ઇ. સ. ૧૭૩૫-૩૬માં નિજામે બાદશાહની વતી આખો માળવા પ્રાંત, નર્મદા અને ચંબલ નદી વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ નો મુલક અને પચાસ લાખ રૂપીઆ રોકડા આપવાનો કરાર લખી આપો. ઉપર પ્રમાણે નર્મદાની ઉત્તર તરફનો મુલક પેશ્વાના તાબામાં આવ્યું. આ વખતથી મહાવરાવ હોલકર આખા પેશ્વાઈ રાજ્યને સેનાપતિ નીમા તથા તે લશ્કરના ખરચ બદલ દોર અને માળવાનો ઘણેખરો ભાગ તેના તાબામાં આવ્યું. દિલ્હીના પાદશાહ સામે રેહલા લોકોએ બંડ ઉઠાવ્યાં હતાં, તેમને વશ કરવાના કામમાં મહાવરાવે બાદશાહને મદદ કરવાથી તે ઉપકારના બદલામાં પાદશાહે તેને ખાનદેશમાં ચાંદેરની દેશમુખી આપી. ઈ. સ. ૧૭૬૮માં તેણે પોર્ટુગીઝ લોકને વસાઈ (બેસીન)માંથી હાંકી કહાડવા ને પેશ્વાને મદદ કરી ત્યાર પછી તે પે શ્વાની સાથે નાદીરશાહ તેના મુલક ઉપર લુટફાટ કરતો હતો તેને અટકાવવાને ગયો પણ તેમાં તેઓ નિષ્ફળ ગયા. જયપુરના રાજા જયસિંહનું ઈ. સ. ૧૭૪૩માં મરણ થયું. તેના પછી તે ગાદીને માટે તેના કુવર ઈશ્વરસિંહ અને માધુસિંહ વચ્ચે વારસાઈ હકની તકરાર ઉઠી, તેમાં બેવાડના રાજાના ભાણેજ ભાષસિંહની મદદમાં રાણુએ મહાવરાવ હેલકરને આવવા વિનંતી કરી. રાણા અને મલ્હાવરાવ હલકર વચ્ચે ઠરાવ થ હતો કે જે તેના ભાણેજ માધુસિંહને જયપુરની ગાદી મળે તે રાણે તેને ૮૦ લાખ રૂપીઆ રોકડા અને ૪ લાખની ઉપજનાં રામપુરા, ભાણપુરા, અને ટકરામપુરનાં પ્રગણાં આપે. ઈશ્વરસિંહ હોલકરથી દહેશત ખાઈ આપઘાત કરી મરણ પામે એટલે માધુસિંહ જયપુરની ગાદીએ બેઠે. ઠરાવ પ્રમાણે રાણા તરફથી ૮૦ લાખ રૂપીઆ રોકડા અને ૪ લાખની ઉપજનાં ઉપર બતાવેલાં પ્રગણું હોલકરને મળ્યાં મહાવરાવ બહાદુર અને મહા પરાક્રમી હતો; પણ તા. ૭ જાનેવારી સને ૧૭૬૧ના રોજ પરોઢીઆમાં પાણીપતના મેદાનમાં મોગલ અને મરેઠા વચ્ચે મહાભારત યુદ્ધ થયું તે વખતે પ્રથમથી તે યુદ્ધ છેડી નાશી આવ્યું હતું. તેની બહાદુરીને ડાગ લાગ્યો ગણીએ તે માત્ર આ ટલો આજ હતે. મહાવરાવને ખંડેરાવ નામે એકજ પુત્ર હતો. તેનુ લગ્ન સિધીના કુળની પુત્રી અહલ્યા બાઈ સાથે થયું હતું. ખંડેરાવ ઈ. સ. ૧૭૫૫ ની સાલમાં દિગની પાસેના ખુચબીરના ઘેરામાં કરાયો હતો. પરંતુ તેને અહલ્લા બાઈથી થએલે એક પુત્ર માલીવ નામે હતે. મહાવરાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ (૯૭) ઇ. સ. ૧૭૬૫માં ૭૬ વરસની ઉમરે મરણ પામ્યો. તેની હયાતીમાં ખડેરાવનું મરણ થયું હતું તેથી માલીરાવ ગાદીએ બેઠા. માલીરાવ ગાંડો હતો તેથી રાજકારભાર તેની મા અહલ્યા ખાઇ ચલાવતી હતી. માલીરાવ ગાંડો હતો અને વળી ગાદીએ બેઠા ને નવ માસ થયા નહિ એટલામાં તેનુ મરણ થયું, તેથી અહલ્યાબાઇએ માધવરાવ પેશ્વાની પરવાનગીથી તુકાજી હેાલકર નામે અનુભવી અને બહાદુર જુવાનને ખેાળે લીધા. હાલકરના રાજ્યનો વહિવટ અહલ્યાબાઇ ચલાવતી અને સેનાપતિનું કામ તુકાજી કરતો હતો. અહલ્યાબાઈ ૨૦ વરસની ઉમરથી વીધવા થઈ હતી. ત્રીસ વરસ સુધી તેણે ઈંદોરનુ રાજ કર્યું. એ બાઇ બુદ્ધિવાન, ભણેલી, સદગુણી અને ઉધોગી હતી. પોતે દયાળુ અને ભક્તિભાવવાળી હતી. પ્રજા તેના પર બહુ રાજી હતી. વખાણથી તે ફુલાઇ ન જતી. તેના વખતમાં રાજ્ય સ્માખાદ થયુ, લોક સુખી થયા અને ઈંદોર શહેર માબાદીપર આજ્યું. એ જીત્રતાં વખાણુાઇ અને મુચ્યા પછી દેવી તરીકે ગણાઈ. આજ પણ તેની મૂર્તિને લોક ખરા ભાવથી પૂજેછે. એ સદગુણી ખાઇને માટે સરજૈન માલકમ પોતાના પુસ્તકમાં લખી ગયાછે કે—એ ખાઇ વિશે જેમ જેમ વધારે તપાસ કરીએ છીએ તેમ તેમ તેને માટે સ્થાપણામાં પ્રસંશા બુદ્ધિ વધતી જાયછે. એની સારી શક્તિની વિશેષ ખુબી એ છે કે રાજકારભારનું કામ તેણેજ માથે લીધું હતું. તે સંબંધી અંતઃકરણ અને સ્મૃતિ શ્રમથી ૩૦ થી ૬૦ વરસની ઉમર સુધી એકસરખી રીતે તેણે મહેનત લીધી હતી. તે અવકાશના વખતમાં ભક્તિ કરતી તથા ધર્મ દાન પણ કરતી. તે ખુલ્લી રીતે મેાલતી હતી કે “મારી સત્તાનો ઉપીયોગ હું જે કહ્યું તેને માટે ઇશ્વરને હું જવાબદાર ધું. ” તેની સંભાળ નીચે પરમેશ્વરે જે મોટો દેશ સાંખ્યા હતો તે દેશનો રાજવહવટ ચલાવવામાં એ ખાઈએ પોતાની મભૂત શક્તિ તથા ગુણ ખળ દેખાડ્યાં તેને માટે માપણામાં તે સદગુણી બાઇ વિશે મચબો અને પ્રસંસા બુદ્ધિ પ્રથમ તો ઉત્પન્ન થાયછે. પ્રથમ પોતાના ગાંડા પુત્રની સંભાળ રાખવામાં તથા તેને ઉછેરવામાં તેની કોમળતા વિષેની તથા તે પુત્રના મૃત્યુથી તેને લાગેલા કારી જખમ વિશેની વાતો આપણા જાણવામાં આવેછે. ત્યારે તે કરતાં પણ તેનામાં એક .. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ) માતા તરીકેનો જ ઝખમ માત્ર હતો એમ ન જાણવું પણ પોતાની પ્રજા “પ્રત્યે તેની મમતા ધણી જ હતી.” - મરેઠી રાજ્યના અગમાં માધજી સિંધિઓ અને અહલ્યાબાઈના એળે લીધેલા તુકાજીરાવ હેલકર ઘણા જોરાવર હતા. પણ તે બે જણાઓમાં ઈ. સ. ૧૭૬૨ની સાલમાં કુસંપ પેટે અને અંદર અંદર લડાઈ સળગી. અજમેરની આગળ લખાઈડી આગળ બંનેની ફોને બડી. આ વખતની લડાઈમાં તેલકરનું ૭૦૦૦૦ અને સિદ્ધિઆનું ર૯૦૦૦ હજાર માણસનું લશ્કર હતું. આ હિસાબે હેલકરની છત થવી જઈએ પણ સિંધીઆના લશ્કરમાં ન્ય અમલદાર નેકરીમાં રાખી તેમની મારફત કવાયદી પ્યાદલ અને તપખાનું બનાવ્યું હતું તેથી તે લશ્કરની સામે હેલકરનું લશ્કર ટકી શક્યું નહિ. આ લડાઈથી સિંધિઆ તથા હેલકર એક બીજાના શત્રુ થઈ પડ્યા. અહલ્યાબાઈ ઈ. સ. ૧૯૫ માં પોતાની ૧૦ વરસની ઉમર મરણ પામી. તેના પછી તેનો દર પુત્ર તુકાજીરાવ ગાદીએ બેઠો. તેણે ફક્ત બે વરસ રાજ્ય કર્યું અને ઈ. સ. ૧૬૭ માં મરણ પામ્યો. તુકારાવને ચાર પુત્ર હતા જેમાંના કાશીરાવ અને મહાવરાવ એ બે વિવાહિત - ણીને અને વિકોજી અને જસવંતરાવ એ બે રાબેલી સ્ત્રીના પુત્ર હતા. તુકાજીરાવ હલકરના મરણ પછી કાશીરાવ ગાદીપતી થયો. એથી તેની અને તેના ભાઈ મહાવરાવ વચ્ચે કલેશ થયો. તેને નીકાલ કરવાનું કામ પેશ્વાના દરબારમાં આવી પડવું, આ વખત બાજીરાવ પેશ્વા પાસે લતરાવ સિંધિઓ કરતા હરતા હતો. તેણે કાશીરાવ પાસેથી લાંચ લઈ તેને પક્ષ પકડ્યો, અને મહાવરાવ ઉપર એકદમ હલ્લો કરી તેને માર્યો. મહાવરાવને ખંડેરાવ ના પુત્ર હતો. પણ તે બાળક હતો તેને કેદ કર્યો. આ ખટપટને લીધે વીઠોજી કોલહાપુર નાશી ગયો હતો તેને પકડી મંગાવી મારી નાખ્યો. જશવંતરાવ નાગપુર નાશી ગયો તથા થોડા દિવસ પછી ધારના રાજા આનંદરાવ પવાર તથા પીંઢારી સરદાર આનંદરાવ સાથે સ્નેહ બાંધી ૬૦ હજાર માણસની ફોજ જમાવી. તા. ૨૧ મી ઓકટોબર સને ૧૮૦૧ ના રોજ ઈદર પાસે જસવંતરાવ હેલકર અને લતરાવ સિંધીઆ વચ્ચે લડાઈ થઈ તેમાં જસવંતરાવ કર્યો. પરંતુ બીજે વરસે તેણે પુના ઉપર ચડાઈ કરી. પુનાની પાસે તા. ૨૫ અકટોબર સને ૧૮૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ). ના રોજ લડાઈ થઈ તેમાં સિંધી હ. અને જસવંતરાવની જીત થઈ આથી બાજીરાવ પેશ્વા પુના છોડી કાંકણુમાં જતો રહ્યો. જસવંતરાવ હેલકરે બાજીરાવના ભાઈના પુત્ર અમૃતવને પુનાની ગાદીએ બેસાડ્યો; પણ બાજીરાવે તા. ૩૧ ડીસેમ્બર સને ૧૮૦૨ ના રોજ વસાઈ મુકામે અંગ્રેજો સાથે કરાર કરી અંગ્રેજોનું ઉપરીપણું કબૂલ કર્યું. તેથી જનરલ વેલેસ્વિની સરદારી નીચે અંગ્રેજી લકર બાજીરાવને પુનાની ગાદીએ ફરીથી બેસાડવા માટે આવ્યું. અંગ્રેજી લશ્કરે પુનાની પાસે છાવણી કરી એટલે હલકર તથા અમૃતરાવ પુના છેડી બહાર નીકળી ગયા અને બાજીરાવ ગાદીએ બેઠો. જસવંતરાવ હલકરે ઈદર આવી આજુબાજુના દેશમાં લટો કરવા માંડી તથા ઈ. સ. ૧૮૦૪માં ઈગ્રેજે સામે લડાઈનો આરંભ કર્યો. જસવંતરાવ હેલકરે પણ દેશી રાજાઓને કાગળ લખી ઈગ્રેજો સામે હથી આર પકડવાને ઉશ્કેર્યો તથા જે રાજાઓ અંગ્રેજોના સ્નેહી હતા તેમના મુલકમાં લૂટફાટ કરવા માંડી. આથી અંગ્રેજ સરકાર તરફથી ઈ. સ. ૧૮૦૪ ના એપ્રીલ માસમાં જનરલ કને તથા જનરલ વેરસ્લિને લડાઈ કરવા હુકમ થયો. જસવંતરાવ હેલકરની છાવણી જયપુર પાસે હતી ત્યાં જનરલ સેક સેના સહિત આવી પહોંચ્યો. હેલકર આ વખત માંથી ઉપડ્યો અને ફોટા પાસે આવીને છાવણી કરી. અંગ્રેજોએ રામપુરા કબજે કર્યું અને તે પછી કાનપુર જઈ મુકામ કર્યું. પરંતુ જે કદી હેલકર એકદમ ચડાઈ કરે તો તેને અટકાવવા માટે કરનલ માનસનને કોટાની નજીકમાં રાખ્યો. જુલાઈ માસની શરૂઆતમાં હીંગલાજ ગઢ પાસે હેલકર તથા માનસનનાં લશ્કર એક બીજાની નજીકમાં આવી ગયાં. અંગ્રેજી ફોજે તે ગઢ લીધે પણ હેલકરે ચંબલ નદી ઉતરી આગળ કુચ કરી એટલે કનલ માનસને પોતાનું લશ્કર લઇને છે. તેની પછાડિલી હેલકર દોડ્યો અને તેના લશ્કરનો ભંગ કર્યો. આ વખત ગ્રેજી સરદાર લેકટેન્ટ લુકન અને બીજા અંગ્રેજોને પકડી પાડવા તથા તેમને કેદ ક. માનસન ના અને રામપુરા નજીક આવી પહેઓ. પરંતુ હેલકરના તેના ઉપર ઉપરા ઉપરી હુમલાને લીધે તે ખુશાલગઢ તરફ જવા સારૂ નાઠો. એ વખત તા. રર અગષ્ટ સને ૧૮૦૪ ના રોજ હેલકરના લશ્કરે તેના ઉપર એકદમ પસાર કરવાથી માનસન બનાસ નદીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) કિનારે તોપો અને બીજો સમાન સર જામ પડતો સુકી નાશી ગયો. જે તોપો તેણે ત્યાં પડતી મુકી હતી તેના કાણામાં ખીલા મારી તેને ઉપીયોગ વગરની કરી નાખી હતી. કેમકે ડાલકર તેને ઉપયોગમાં લેતો તેથી ઈંગ્રેજોને ભારે નુકશાન થાય. હાલકરના હુમલાથી બચી કનૅલમાનસન અને તેના તાબાનું લશ્કર માર્ચે નાશી ગયું. સપ્ટેમ્બર માસમાં હાલકરે મથુરાં જીતી લીધું, પણ જનરલ લેકના લશ્કરે તેને ત્યાંથી નસાડયો. હાલકરે હવે દિલ્હી ઉપર ચડાઇ કરી અને કિલ્લાને ઘેરા ધાલ્યા તથા લશ્કરી લાકો નિસરણી સુકી કોટ ઉપર ચડવા લાગ્યા; પણ અંદરનું લશ્કર તેમને કિલ્લા ઉપર રહીને મારતું હતું તેથી હાલકરને ધેરા ઉઠાવી નાશી જવું પડયું. ચ્યા પ્રસંગે કુનલવાલેસની સરદારી નીચેના લશ્કરે હાલકરનાં માંદ વાડ અને ગાલના વગરે દક્ષિણનાં પ્રગણાં લઈ લીધાં તથા કનૅલમરે એ માળવાપ્રાંત તાખે કર્યેા. પછીથી હાલકર અને ઈંગ્રેજ સરદાર જર વચ્ચે દીગગઢ પાસેના ગોવર્ધન પર્વત પાસે લડાઈ થઈ. એ વખતની લડાઇમાં કેજર પોતે ઘવાયા હતા તેથી તે મરણ પામ્યો તથા તેનાં ૩૫૦ માણસ કુંતલ થયાં હતાં. પરંતુ છેવટ હાલકરને નાશવું પડ્યું. ભરતપૂરના રાજાએ હાલકરને પેાતાના દીગના કિલ્લામાં આશરે માપવાથી ઈંગ્રેજી લશ્કરે તે વેર્ મનમાં રાખી ભરતપૂરના કિલ્લા પછવાડે ઘેરા ધાણ્યા હતા. તે વખત હાલકર તથા તેના મળતીખા પીંઢારી સરદાર અમીરખાંને તે ધેરા ઉપર ઉપરા ઉપરી હુમલા ઠ્ઠીધા. ભરતપૂરના કિલ્લો ઇંગ્રેજોથી લેવાયે! નહિ, પરંતુ ભરતપૂરના રાજા સાથે સલાહ થયાથી ઇંગ્રેજી ફ્રીજ પાછી ગઈ. · હવે હાલકર અને દોલતરાવ સિંધિય્યાએ મળી સલાહ કરી તથા ગ્રેજો સામે લડવાને તૈયાર થયા તેથી ગવરનરંજનરલ કાર્નવાલીસે સિંધિચ્છા તથા હાલકર સાથે મુલાહ કરવા જનરલ સેક્રમે તા. ૩૦ જુલાઈ સને ૧૯૦૫ના રાજ હુકમ કર્યાં. માથી સિંધીમ્મા સાથે તા. ૨૩ નવેમ્બર સને ૧૮.૦પના રાજ કર્નલ માલકમની વિધમાન સલાહ થઈ, તેમજ તા. ૨૪ ડિસેમ્બર સને ૧૮૦૫ના રોજ ખીયાનદીને કાંઠે માગળ ઇંગ્રેજો અને હાલકર વચ્ચે સલાહ નામા ઉપર ચ્યા સલાહથી એમ હર્યું કે ચખલ નદીની ઉત્તરના મુલક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રામપુરા ઘાટ · સહી થઇ. ઉપરનો તથા www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) બુદેલખડ અને પુના વગરે ઉપરના હકનો દાવો હાલકરે છોડી દેવો ત્તયા ઈંગ્રેજોની સલાહ વગર પેાતાની ફ઼ાજમાં યુરોપીમ્સન નોકરાને રાખવા નહિ તથા સર્જરાવ ઘાટગે કે જેણે રેસિડેન્ટના બંગલાને ખાળી નાખ્યા હતા તેને સ્માશ્રય આપવો નહિ. તેમજ ઈંગ્રેજી સુલકમાં ઉપદ્રવ નહિ કરતાં ઠરાવેલ રસ્તે પાછા ઇંદોર જવું. ખા સરતામાં ઈંગ્રેજ સર્કાર તરફથી એમ કબુલ કરવામાં આવ્યું હતું કે ચંબલ નદીની દક્ષિણે હાલકરના મુલક વિષે કશી હરકત કરવામાં આવશે નહિ; તેમજ ગોદાવી અને તાપી નદી વચ્ચેના જે કિલ્લા વિગરે હાલકર પાસેથી જીતી . સીધા હોય તે પાછા આપવા, હવે જસવંતરાવ હાલકરે ઈંદોર માલ્યા પછી ઇ. સ. ૧૮૦૬માં તેની કોજના ખરચનો નિભાવ થયા નહિ તેથી વીસ હજાર સ્વારને રજા આાપી. પણ તે સ્વારો પોતાના પાછલા ખાકી રહેલા પગારને માટે અડીને ખેઠા તથા તેમણે જસવંતરાવના ભાઇ મહાવરાવના પુત્ર ખડેરાવને ગાદીએ બેસાડવાની મા ચલાવી અને બર્ડનો પ્રકાશ જણા ન્યા; આથી જસવંતરાવે પોતાના બાકી રહેલા લશ્કરથી બંડખોર સ્વા૨ે નો બદોબસ્ત કર્યો અને જયપુરના રાજા જગતસિંહ પાસેથી નાણાં ક ઢાવી સ્વારાની ખાકી વાળી માપી. પોતાનો ભત્રિજો ખંડેરાવ 3 જેને વીસ હજાર વારાએ ગાદી ઉપર બેસાડવા મક્વા ચલાવી હતી, તેની આ વખત સાત વરસની છોટી ઉમર હતી. તેને તથા તેના ભાઈને જસવતરાવે મારી નંખાવ્યા. જસવતરાવે ઈંદોર આાવ્યા પછી પોતાના લશ્કર અને રાજ્યને તન મનથી સુધારવા માંડયું. તેનો આકળા સ્વભાવ, જાતે ધણું કામ કરવાની ટેવ, અને દારૂનું વધી પડેલું વ્યસન એ કારણોથી તે ગાંડો થઇ ગયા અને તેવી સ્થિતિમાં છેવટ ઇ. સ. ૧૮૧૧માં મરણ પામ્યા. ગ્રાંટડફ પોતાના પુસ્તકમાં લખેછે કે “તે ધણોજ મહેનતુ અને સાહસ કામ કર્નારો હતો તથા તેની પ્રકૃતિથી તેણે ઘણી ફતેહ મેળવી છે. કદી કોઈ વખત ધારેલો વિચાર પાર પડૅ નહિ તો તેથી તે નાહિંમત થઈ જતો નહાતો.” જસવંતરાવ દિવાના થયા ત્યારથી રાજકારભાર તેની રાખેલી સ્ત્રી તુળમીબાઇ કરતી હતી. જસવંતરાવના મરણ પછી તેનો પુત્ર મહાવરાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧૨) હેલકર છોરની ગાદીએ બો. તેની બાલ્યાવસ્થામાં પણ 1ળશીબાઈ એ રાજકારમાર ચલાવ્યો. ઇ. સ. ૧૮૧૯માં પીંઢાર લુંટારો કરીમખાન ગ્રેજો સામે વેર કરી પર આવ્યો. તેને પકડી તુળશીબાઈએ કેદ કર્યો હતે; પણ પછીથી તે નાશી ગ. તુળસીબાઈએ ઘાતકીપણાથી પોતાના રાજ્યના કેટલાએક મેટા મોટા અમલદારોને મારી નાખ્યા અને ઘણી ખરાબ રીતથી ચાલી. આથી રાજ્યમાં અંધેર ચાલવા માંડયું. આ કારણથી તેનું ધણુંખરું લશ્કર અને પઠાણ સરદારો બાજીરાવ પેશ્વા નાસતો ફસ્તો હતો તેની પાસે જવાને તૈયાર થયું. આ ખબર કનલમાલકમ સાહેબે સાંભળી એટ. લે તે આ તરફ આવ્યો. હેલકરના લશ્કરની છાવણી પ્રા નદીને કિનારે મહીદપુરમાં હતી ત્યાંથી પાંચ કોસ ઉપર માલકમ આવી પહો . - ળશીબાઇનો વિચાર છે જે સાથે ઝઘડો કરવાનો નહતો તેથી તા. રસ ડીસેમ્બર સને ૧૮૧૭ના રોજ રાત્રે હેલકરના લશ્કરના કેટલાએક સરદારોએ સંપ કરી તળશીબાઈનું માથું કાપી નાખ્યું અને તેનું મુળ ક્ષીપ્રા નદીમાં નાખી દીધું. બીજે દિવસે ક્ષીપ્રા નદીમાંજ હેલકર અને ઈગ્રેજોની ફોજ વચ્ચે લડાઈ થઈ તેમાં હેલકરનું લશ્કર હાર પામ્યું. અને તેમનું ઘણુંખરૂં નાશી ગયું કેટલાએક સ્વાર બાજીરાવ પેશ્વા પાસે જતા રહ્યા. હેલકરના તાબાની જે ફોજ હતી તેટલાવડે હલકરના કારભારીએ રાજી થયા. મહાવરાવ હલકરની નાની ઉમર હતી. અને તેમની ૨૦ હજાર સ્વારની ફોજ હતી તેણે બાજીરાવનો પક્ષ કે તેથી અંગ્રેજ સરકારે તે ફોજને હરાવી. આ વખત પછી થોડા દિવસમાં એટલે તા. ૬ જાન્યુઆરી સને ૧૮૧૮ના રોજ મહાવરાવ હેલકરની વતી રાજ્ય કારભાર ચલાવનારાઓએ મંજુસર મુકામે અંગ્રેજો સાથે સંધી કરી. આ સંધીના કરાવથી હલકરે કબુલ કર્યું કે, પીઢારાઓને કદી મદદ આપવી નહિ તેમને ચાકરીમાં રાખવા નહિ. રજપુતસ્થાનના રાજાઓના મુલક ઉપર સઘળો દાવો છોડી દેવો, સાતપુડાની દક્ષિણને પોતાનો સઘળે મુલક ઈજને આપવો અને અંગ્રેજ સરકારની સલાહ લીધા વગર કોઈ પણ રાજ્ય સાથે વ્યવહાર રાખવો નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) મહાવરાવ હલકર સને ૧૮૩૩નાઅકટોબર માસમાં અઠ્ઠાવીસ વરસની ઉમરે મરણ પામ્યા. તેમને પુત્ર નહોતો તેથી તેમની વિધવા રાણી ગોતમ બાઈએ એક બાપ હેલકર નામના પુત્રને દત્તક લઈ તેનું નામ મારકંડરાવ પાડી તા. ૧૭ જાનેવારી સને ૧૮૩૪ના રોજ ગાદીએ બેસાડ્યા, જેને ગ્રેજ સરકારે કબૂલ રાખ્યો. આગળ કંઈક દિવસે ઘણા માસ સુધી માહેશ્વરમાં કેદ કરેલો હરીરાવ નામે વારસ નિકળ્યો. તેને દિવાન તથા લશ્કરની મદદ મળી તેથી તેણે બાળરાજા ભારતંડરાવને ગાદી ઉપરથી ઉઠાવી મુકી પતે હેલકરના રાજયને ધણું થઈ પડ્યો. હવે મારાંડરાવની પક્ષના લોકોને જે ઈજ લડવા તે બંદોબસ્ત રહે નહિ, તેથી તે બાળક મારdડરાવને દર માસે રૂ ૫૦૦)ની નિમક બાંધી આપી અને હરિરાવને હલકર ઠરાવ્યા. આ કામમાં હરીરાવનો દાવો ભારતંડરાવ કરતાં વધારે મજબૂત નહતો. પરંતુ અંગ્રેજ સરકારે દેશના બંદોબસ્તને માટે ગેર ઈનસાફ કર્યો. હરિહરરાવને તા. ૧૦ મી એપ્રીલ સને ૧૯૩૪ ના રોજ રાજ્યાભિપેક કરવામાં આવ્યો મારતે ડરાવને દેશમાંથી હાંકી મુકો. તે રાજ્ય ઉપરથી સધળો હક ઉઠાવે એવી શરતે તેને દર મહિને રૂ૫૦૦) આપવા • ઠરાવ્યા. હરિહરરાવ રાજ્ય ચલાવવાને લાયક નહતો. તે અશક્ત, બીકણુ અને વહેમી હતો. તેણે રીવાજી ફાંસી આ નામના એક માણસને દિવાન બનાવ્યો. આ દિવાન બુદ્ધિહિન, ધનને લોભી, સ્વાર્થી, અને દારૂડીઓ હતો. તેણે પોતાના છોકરા રાજા ભાઉને મહારાજાની છોકરી વેરે પરણુંવ્યો. અને તેમને કેટલાંક પ્રગણાં બક્ષિસ આપ્યાં. આ દિવાનના વખતમાં પેદાશમાં ઘણો ઘટા થયો. અને ખરચમાં વધારો થયો ને લશ્કરમાં ઘટાડો કર્યો. ઈ. સ. ૧૮૩૫ માં મયત મહારાજા મહાવરાવ હોલકરના દિવાન માધવરાવ ફડનવીશે ફિતર મચાવ્યું ઈ. સ. ૧૮૩૫ ના સપ્ટેમ્બર મહિનામાં કેટલુક લશ્કર લઈને તે અંદર ગયો. તેને કેટલુક રાજાનું લશ્કર મળી ગયું. તેઓ રાજાના મહેલમાં પેઠા અને તે લૂટ પણ એટલામાં રાજાના લશ્કરે તેમના ઉપર હલ્લા કર્યા અને બંડખોરોના માણસોને કાપી નાખ્યાં. આ ફિવરથી રાજાને ઘણી ધાસ્તી લાગી. તેણે રાજમહેલની આસપાસ કિલ્લો બંધાવ્યો અને તેની આસપાસ ચોકીદાર મુક્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ઈ. સ. ૧૮૩૫ માં રીવાજી ફાંસીઆએ પોતાની જ છોડી અને ત્યાંથી પોતે નાશી ગયો. તેની પછી સીક્રમ માનાય નામના સખસને મહારાજાએ દિવાન નીમ્યો. આ વખતે રાજ્યમાં એટલો બધો ગડબડાટ ચાલતો હતો કે અંગ્રેજ સરકારને વચ્ચે પડવાની જરૂર પડી. અંગ્રેજ સરકારે મહારાજાને સખત તાકીદ કરી કે જે અમુક વખત માં રાજ્યમાં સુધારે કરવામાં નહિ આવે તે રાજ્ય ઉપર જતી મુકવામાં આવશે. આવી બીકને લીધે મહારાજાએ આબાજી બુલાખને પોતાને દિવાન બનાવ્યો આ દિવાન હિમતવાન, હોંશી આર, અને ચાલાક હતો. તેણે થોડા વખતમાં રાજ્યમાં ઘણા સુધારા કર્યો. તેણે ખરચમાં ઘટાડો કર્યો, લાંચી આ અમલદાને ખસેડ્યા અને તેમની જગોએ પ્રામાણિક અને હોંશી આર માણસની નિમણુંક કરી. તેણે વસુલાત ખાતામાં ઘણે સુધારો કર્યો. તેના વખતમાં પેદાશમાં ઘણું વધારો થશે. આથી ગવર્નર જનરલ લાડ આકડ ઘણે ખુશી થયો અને તેણે તે બાબત દિવાનને કાગળ લખી પોતાની ખુશી જણાવી. હરીહરરાવ હલકર તા. ૨૪ મી ઓકટોબર સને ૧૮૪૩ ના રોજ • મરણ પામ્યા. તે વખતે તેમની ૪૮ વરસની ઉમર હતી. તેમના પછી તેમની રાણી હિરાબાઈએ ખડેરાવ નામના બાળકને દત્તક લઈ ગાદીએ બેસાડ્યો. ખંડેરાવ માત્ર ત્રણ માસમાં મરણ પામ્યો. તેથી ગાદીપતિ નક્કી કરવાનું કામ અંગ્રેજ સરકારના હાથમાં આવ્યું. હરિરાવની માશ્રીએ એક દુરના કુટુંબી ભાઉ હેલકર કે જે મુળ પુરૂષ મલ્હાવરાવના વંશમાંનો હતો, તેમના બાળ પુત્ર મહાવરાવને પસંદ કર્યા અને તેમને ગાદી ઉપર બેસાડવાની હિંસ્થાનની સરકારે મંજુરી આપી. આ પુત્રને જન્મ ઈ. સ. ૧૮૩૩ માં થયો હશે તેથી આ વખતે તેમની વય ૧૦ વરસની હતી. તથા તે ખુબસુરત ચહેરાના હતા. તા. ૨૭ મી જુન સને ૧૮૪૪ ના રોજ ઇરના તે વખતના રેસિડેન્ટ સર રબર્ટ હેમિલ્ટને તેમને ગાદી ઉપર બેસાડ્યા અને તે વખતે તેમનું નામ મહાવરાવ બદલી દુકાજીરાવ હલકર એવું પાડવામાં આવ્યું. તુકાજીરાવ ની નાની ઉમર હોવાથી પ્રથમ જે રીજન્સી કાઉનસીલ નીમવામાં આવી હતી તે કાયમ રાખી. મહારાજાની બુદ્ધિ દિનપરદિન ખીલતી ચાલી. થોડા વખત પછી કાઉનસીલે કામકાજમાં તેમની સલાહ લઈ કામ કરવા માંડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ખજાના ઉપરના દરેક હુકમમાં તેમની સહી જોઈએ એમ ઠર્યું. આથી રાજ્યના અધિકારીઓ ઉપર ખરચ ખુટણ કરવામાં બરાબર દાબ રહ્યો. આ બેઠવણ તે વખતના ગવર્નર જનરલ લંડ હાર્ડીગને જાણવામાં આવ્યાથી તે ઘણે ખુશી થયો અને તે બાબત એક પત્ર ખુદ મહારાજા ઉપર તથા બીજે પત્ર રાજમાતાને લખી પોતાને સંતોષ જણાવ્યો. પોતે સારી કેળવણી પામ્યા અને સને ૧૮૫૧–પરમાં દેશાટન માટે ઉત્તર હિંદુસ્થાનમાં મહારાજાએ મુસાફરી કીધી. આગ્રા, દિલ્હી, હરદાર, રક અને જયપુર વગેરે શહેરની ભેટ લીધી. આ મુસાફરી કરી પોતે પાછા આવ્યા એટલે ગવર્નર જનરલે તેમને તેમના રાજ્યનો વહિવટ સોંપી દેવા માટે વિચાર કર્યો, તથા તે વહિવટ સેંપવા માટે ત્યાંના રેસિડેન્ટ સર રોબર્ટ હેમિલ્ટન ઉપર હુકમ કર્યો. આ વખત મહારાજાની ઉમર ૧૮ વરસની થઈ હતી. તા. ૮મી માર્ચ સને ૧૮પરના રોજ રેસિડેન્ટ સાહેબે એક મોટો દરબાર ભર્યા. આ દરબારમાં ઘણા ઠાકોરો અને જમીનદારો ભેગા થયા હતા. તે બધાની વચ્ચે મહારાજાને ગવનર જનરલ તરફથી આવેલો પત્ર વાંચી બતાવીને મહારાજાને આપે. એ પત્ર આપ્યા પછી રેસીડેન્ટ સાહેબે ભાષણ કર્યું કે-“જે મિટ રાજ્યની ગાદી ઉપર આપને બેસાડવામાં આવ્યા છે તે રાજ્યનો વહિવટ કરવા અને તેનું જોખમ ઉપાડી લેવા ગવર્નર જનરલ સાહેબે આપને લાયક ગયા છે, જેને માટે હું ઘણે ખુશી થાઉ છું. અને ઉમેદ ધરાવું છું કે આજ સુધી આપના માટે જે સારા વિચાર બંધાએલા છે તે હમેશાં કાયમ રખાવશે” ઈ. સ. ૧૮૫૩માં મહારાજા હેલકર સરકારે બીજી મુસાફરી કીધી જેમાં મુંબાઈ, પુના, અને દક્ષિણનાં ઘણાં શહેશે જયાં. ઈ. સ. ૧૮૫૭માં જે મોટો બળવો થશે તેની અસર હેલકર સરકારના મુલકમાં પણ થઈ હતી. આ વખત હેલકરનું લશ્કર તેમના મુલકમાં વિખરાએલું હતું. તેમને સરસામાન, હથિ આર વગેરે જેવાં જોઈએ તેવાં નહેતાં. દારૂગોળે છેક ખુટી ગયો હતો. આ વખત ઇ૨માં રહેનરી રાંડ રેસિડેન્ટ હતો. તેને અને મહારાજાને કંઈક કારણ માટે અણબનાવ ચાલતો હતો. મહારાજાએ જોઇતી ચીજોને પૂરી પાડ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) થાને રેસિડેન્ટની સહાય માગી. રેસિડેન્ટે મુંબાઈના ગવર્નર લાડૅ એક્િ સ્ટન સ:હેબને તાર કરી એક હજાર બંદુકો તથા બીજી મદદ માકલવા લખ્યું. પરંતુ રેસિડેન્ટના જાણવામાં આવ્યું કે રેસિડેન્સી ઉપર જે તોપો. છોડવામાં આવી હતી તેમાં ડાલકર સરકારના તોપખાનામાં ની જે તોપો રેસિડેન્સી અને ત્રીજોરીના સંરક્ષણને સારી માણેલી હતી, તે પણ હતી. મુંબાઇથી મગાવેલી મદદ માવી પહેાઞી તે પહેલાં દુઃરાંડ સાહેબે પોતાના માણસાને એકઠાં કરી ઈંદોર છોડી ત્યાંથી નીકળી જવા નક્કી કર્યું. ધણી મુશ્કેલીથી તે સીહાર જઈ પહાચ્યો, અને ત્યાં પોતાની મડમ અને બીજી મડમો તથા બાળબચ્ચાંને સુકી, મુંબાથી જે લશ્કર મધ્ય ભાગમાં બંદોબસ્ત માટે જતું હતું તેની વ્યવસ્થા કરવા સારૂ તે માસીરગઢ ગયો. મા લશ્કર જલદીથી માવી પહોંચ્યું મને તેની મદદથી ધારને કબજે કર્યુ અને મંડુસર આગળ લડાઇ લડી ની– મંચનો બચાવ કર્યાં. હાલકર સરકારનું લશ્કર એકેદ થઈ ખડખોર ભેગું મળીગયુ હતું તેને માટે રાંડનો વિચાર હોલકરને લપેટવાનો હતો; પણ ગવર્નર જનરલે તેમને જવાબદ.ર્ ગણ્યા નહિ. વધારામાં ઍલ્ફિ સ્ટન સાહેખેનું એમ ધારવું હતું કે દુરાંડ સાહેખે પુરા વિચાર ન કરતાં ઉતાવળથી હાલકરને વગોવ્યાછે. અને પોતે ઈંદોરથી જતા રહી દુનીના મનમાં એવો મસર કરાવી કે કાંતો હાલકર સરકાર દગલબાજ નીકળ્યા હશે અથવા રેસિડેન્ટ પાકા કારણ વગર ઈંદોર છેાડીને જતારવા હશે. રેસિડેન્ટ સરહેનરી દુરાંડનો અભિપ્રાય એવો હતો કે દેશી રાજા પોતાની વર્તણુકને માટે જવાબદાર છે. આ અભિપ્રાયને અનુસરીને તેમની બધી દલીલો હતી. સીપાઇવોર્” એ નામના પુસ્તકનો લખનાર કહેછે કે જુલાઇ માસના પહેલા અઠવાડીઆની હાલકર સરકારની વર્તણુકને લગતી બધી હકીકતોનો પૂર્ણ અને ઘણા વખત સુધી વિચાર કરતાં તે ખરેખરો ઈંગ્રેજ સરકાર તરફ હતો એમ મારા મનની ખાત્રી થયા વગર રહેતી નથી. લાડું ઍલ્ફિન્સ્ટને પણ સર કુરાંડને એક પત્ર લખી તેમાં જણાવ્યું હતું કે મને એમ લાગેછે કે તમે હજી હાલકર વિષે વહેમ રાખોછે. તમે ઈંદોરમાંથી ગા ત્યાર પછી જે બન્યુંછે તે ઉપરથી હાલકર રેસિડેન્સી ઉપર થએલા હલાંના કામમાં સામીલ હાવાનાં તહેામતમાંથી મુક્ત થાયછે, બેશક તેમનું દીલ માપના વિરૂદ્ધ હાત તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭). આખો દેશ ખળભળી ઉઠત. તમામ નાના ઠાકોર તેમના સામું જોઈ રહ્યા હતા અને ઠેઠ ગુજરાતની સરહદ સુધી તેમની વર્તણુકની અસર જણાઈ આવત. આ વાત એટલે બધે ઠેકાણેથી આવેલી છે કે એ વિષે કંઈ સંદેહ રહેતો નથી માટે હું વિનંતી કરું છું કે તમારે હેલકરની વિરૂદ્ધ કંઈપણ વહેમાવું નહિ કારણ કે માળવા અને ગુજરાતમાં પણ શાન્તી રહી છે. તેને માટે આપણે તેમના આભારી છીએ. • ઉપર પ્રમાણે અભિપ્રાય હતા પણ વડી સરકારમાં હલકર વિષે જે વહેમ ભરાયો હતો તે નીકળી શકે નહિ. સરકારે તેમને જી. સી. એસ. આઈને બેતાબ આપ્યો તથા “કાઉન્સીલર ઓફ ધી એમ્પાયર” બનાવ્યા હતા. પરંતુ દેશી રાજ્યની ગણના પ્રમાણે મોટામાં મોટું માન કે જે મુલકની બક્ષી–તે સિંધઆ સરકારને આપવામાં આવેલી ને છેલકર સરકારને મળી નહિ. વખતેવખત તેઓ આ વાત બ્રિટિશ સરકારને જણાવતા હતા પણ કંઈ મળ્યું નહિ. ઈ. સ. ૧૮૬૨માં તેમને દત્તક લેવાની સનંદ મળી. ઈ. સ. ૧૮૬૫માં રેલવે માટે જે જમીન આપવામાં આવી તે બધી જમીન ઉપર પોતે રાજ્યહક રાખી દેવાની ફોજદારી હકુમત સાથે મફત આપી એટલું જ નહિ, પરંતુ સાડાચાર ટકાના વ્યાજે એક કરોડ રૂપીઆ હલકર સ્ટેટ રેલવે બાંધવા સારૂ ૧૦૧ વરસની મુદતે બ્રિટિશ સરકારને ધી. એ રૂપીઆ મહારાજા તુકાજીરાવ હલકર, તેમના વારસ અને તેમની પછી ગાદીએ બેસનારના નામ ઉપર રહે એમ કર્યું . સ. ૧૮૬૫માં પોતાના રાજ્યની જમીનનો દર બાંધવા ઠરાવ , આ ઠરાવનું એક લક્ષણ એ હતું કે જમીનના કબજા ભોગવટાનો ખેડુતને વંશ પરંપરાને હક નહિ અને તે વિશે સરકારની મરજી પ્રમાણે વ્યવસ્થા કરવાનો હક એમ ગણવામાં આવ્યું હતું. આ વોરણ પ્રમાણે જે વિઘોટી ઠરાવવામાં આવી તે ઘણી ભારે હતી. ઈ. સ. ૧૮૬૧ની સાલમાં હિંદુસ્થાનની સરકારે હોલકર સરકારને જે જમીન આપી હતી અને જેની વાર્ષિક ઉપજ રૂ.૨૮૦૦૦ આવતી હતી તે નવી વિઘોટીમાં વધીને ૩૧૦૦૦૦૦ (એક લાખ) કરી હતી. આ પ્રમાણે વિઘોટી વધારી તેના વ્યાજબીપણુ વિષે જનરલ ડાલી સાહેબે તુકારાવ હલકરને પુછયું ત્યારે તેમણે જવાબ આપ્યો કે–આવી વિઘોટી વિરૂદ્ધ લોકમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) બેબાટ ઉઠો છે તે તેના ગેરવ્યાજબીપણાને માટે નહિ પણ એ કામ એકદમ થયું છે તેને માટે છે. એ વાત ખરી કે મેં એકદમ વધારો કર્યો છે. પરંતુ આવી અગત્યની બાબત તરફ લાંબો વિચાર કરી પડી રહેવા દેવા વિષે કંઈ કારણ નથી, અને આ ગોઠવણ કરવાને બોજ મારાં છોકરાને માટે મુકી પડ્યું રહેવા દેવું તે કરતાં તે બોજો હું પોતે ઉપાડી લઉ એ મને વધારે સારું લાગ્યું. મારા પ્રત્યે લોકોના નારાજીપણું વિશે તમારા સાંભળવામાં બહુ આવે છે અને તમે ઘણા વિચાર કરે છે; પરંતુ એ વાત બહુ લક્ષ આપવા જેવી નથી. એકે રાજ્ય લોકપ્રિય નથી તમારૂએ નથી અને કોઇનું હોય એમ હું જાણતો નથી * ઈ. સ. ૧૮૭૨માં મહારાજ તુકારાવ હલકરે એરટી માધવરાવને પોતાના રાજ્યમાં દિવાન નીમ્યા ત્યાં સુધી મહારાજાના બધા વિચાર સ્વતંત્ર એટલે પોતાની મરજી પ્રમાણે કામ કરવાના હતા. મંત્રી મંડળ હતું ખરું પરંતુ તે માત્ર હુકમ પ્રમાણે અમલ કરે એટલે જ તેમને અહીઆર હતો. વ્યાજબી ગેરવ્યાજબીપણા વિષે તેમનાથી બોલી શકાતું નહોતું. સર ટી માધવરાવની નીમણુંક થયા પછી હલકરના રાજ્યનો વહિવટ નીચે મુજબ હ જુદા જુદા ખાતાના મંત્રીઓ પોત પોતાન ખાતાના કામના કાગળો તૈયાર કરી સરટી માધવરાવની સહી લેવા આવતા. જરૂરીઆત કામમાં વિચાર લેવા સારૂ અને પ્રથમ સુચના આ જવાબને કેટલાક લોકો ખુબી ભરેલો ગણે છે. હું પણ તેને કઈ ખુબી ભરેલો છે એમ કબુલ કરું છું. પણ એથી તેમની ખરી ખુબી જણાઈ આવતી નથી પોતાની પ્રજા ઉપર એકદમ જુલમ વાપરી ગમે તેવા કરના બોજા નાખવા એ કંઈ વાઘ માર્યો કહેવાય નહિ. એને “નબળો માંટી વિરપર શ” એ કહેવત પ્રમાણે થાય છે. રાજાઓ જમીન ઉપર કે બીજા વેરાનો ભારે બોજો પ્રજા ઉપર નાખે છે. સત્ય રીતે ભલીએતો એ બોજો પ્રજાનું રક્ષણ કરવા માટે છે. હાલના રાજકર્તાઓમાંના ઘણુંખરા એટલા માટે વેરા નાખતા હોય એમ જણાતું નથી. તેઓ પોતાની જાતના વૈભવને માટે એવાં નાણાં કટાવે છે. પ્રજાનું રક્ષણ થાયછે કે નહિ એવું સમજનારા ઘણા થોડાજ રાજાઓ જોવામાં આવે છે અને મને એમ લાગે છે કે જે પ્રજા ઉપર જુલમ કરનાર રાજાઓ છે તેમનો જુલમ ઘણા વખત સુધી પરમેશ્વર સાંખશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૦૯) મેળવવા સારૂ પ્રથમથી કામ લાવતા. કોઈ વધારે અગત્યનું અથવા મુશ્કેલી ભરેલું કામ હોય તે ઘણું કરીને બધા મંત્રીઓ એકઠા થતા અને તે વિષે વિચાર કરતા. આ રીતે એકત્ર અને પ્રેયક પ્રથક જવાબદાર ઠરાવી. રોજના ચાલુ કામમાં મહારાજને પુછભામાં આવતું નહિ, પરંતુ વધારે ખર્ચ કરવાનાં, રેસિડેન્સી સંબંધીનાં અને જેમાં દેહાંત દંડ અથવા જન્મપર્વતની સજા કરવાની હોય તે બધાં કામ મહારાજાની મરજી પ્રમાણે કરવામાં આવતાં. રેવન્યુ ખાતુ ખુદ મહારાજાની દેખરેખ નીચે હતું. ઈ. સ. ૧૮૫૦ માં મહારાજા તુકાજીરાવ હૈલાકરે સુતરનું એક કારખાનું કાઢયું હતું, તે સારી રીતે ચાલ્યું તેથી થોડા વખત પછી બીજું એક કારખાનું ઉભુ કર્યું. એ બંને કારખાનામાંથી સારો નફો થાય છે. માળવા અને નીમાડમાં પાકગુરૂ ઘણે ભાગે તેમાં વપરાય છે. આ કારખાનામાંથી રાજ્યની ખાનગી ખાતે સારી પેદાશ આવે છે. ઈ. સ. ૧૮૭૫ માં રાણીના વડા શાહજાદા પ્રિન્સ ઓફ વેલ્સ - લકો આવ્યા ત્યારે તેમની મુલાકાતને માટે મહારાજા કલકત્તે ગયા હતા. પ્રિન્સ પણ તા. ૯ મી માર્ચ ૧૮૭૬ ના રોજ ઈરમાં આવ્યા. આ વખત મહારાજાએ ૩૦૦ ભીલ તરૂણ તરૂણીઓના અલૈકિક નાચ બતાવી શાહજાદાને ધણા રાજી કીધા હતા. આ નાચ માટે તે જ વખત શાહજાદા બોલ્યા હતા કે “તે ઈંગ્લાંડના (બાલની) નાચની એક જાતની નકલ હતી. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ હિંદને માટે કેસહિંદ”નું પદ ધારણ કર્યું અને તે બાબતને ટે વાંચી બત્તાવવા માટે તેજ તારીખે લીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો. તે વખતના દરબારમાં મહારાજા દિલ્હી પધાર્યા હતા. આ વખત હિંદને માટે એક નવી ઈમ્પિરિઅલ કેન્સલ નિમવામાં આવી તેના સભાસદ તરીકે મહારાજાને નિમવામાં આવ્યા હતા. આ ઈલકાબ માત્ર નામનો જ હતો. ઇંદોરની ગાદીએ જે રાજા હેય તેમને બ્રિટિશ સરકાર તરફથી ૧૯ તપ મળવાનો ઠરાવ છે. પરંતુ મહારાજા તુકાજીરાવની સારી વર્તણુકને લીધે તેમને તેમની હયાતી સુધીને માટે ૨૧ તોપનું માન મળવા આ દરબાર વખત ઠરાવ થયો હતો. તા. ૧ જાનેવારી સને ૧૮૮ ના રોજ મહારાજા હમેશને માટે ઈડીઅન એShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) પ્પાઅરના મેમ્બર તથા કમ્પનીઅનના પદને પામ્યા હતા. હલકર તથા વાલિઅરના રાજકર્તા સિંધિઓને એક બીજા વચ્ચે વંશપરંપરાથી અણબનાવ ધારવામાં આવતો હતો. ને અણબનાવ ઈ. સ. ૧૮૭૪ થી તૂટી ગયો અને બંને રાજકર્તા વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ હતી. મહારાજાને બે પુત્ર છે, જેમાંના વડા શિવાજીવ ઉર્ફે બાળાસાહેબ અને બીજા જસવંતરાવ છે. શિવાજીરાવ, કરનાલનોરમન તેમજ ઇંદર રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ મી. મિકે પાસેથી અંગ્રેજી શીખ્યા છે. મહારાજા તુકારાવ હોલકર તા. ૧૭મી જુન સને ૧૮૮૧ના રોજ સવારના અગીઆર વાગતે ૫૩ વરસની ઉમરે કલાસ વાસી થયા. તેમણે બધું મળીને ૪૨ વરસ સુધી રાજ કર્યું. ઈસ. ૧૮૫૭માં હિંદમાં મોટો બળવો થયો ત્યાર પછી ઈંગ્લાંડમાં તુકારાવ હલકર અને બાજીરાવ સિધિઓ એ બે રાજાઓનાં નામ જેવાં પ્રસિદ્ધ થયાં હતાં, તેવાં હિંદના એક પણ રાજાનાં થયાં નહોતા. તેમની અંગ્રેજી રે.જ્ય તરફની વફાદારી સિદ્ધ થઈ ચુકેલી છે. દેશી રાજ સંબંધી કોઈ પણ મોટું અગત્યનું કામ–રાજ્યના લશ્કર સબંધી, તેમની અંદરની રાજ્ય વ્યવસ્થા સબંધી તેમનો સિમા મુકરર કરવા સંબંધી, તેમના સરદારો અને જમીનદારોની સાથેના તેમના સબંધ સબંધી, અંગ્રેજ સરકારે મધ્ય એજન્સિના હોલકર અને સિંધિઓનાં બે મોટાં રાજ્યના પ્રથમથી વિચાર જાણ્યા વગર કઈ પણ નિકાલ કીધા નથી. તુકાજીરાવ હલકર ડાહ્યા, વિચિક્ષણ અને હેશિઆર હતા. તેમના પછી તેમના વડા પુત્ર શિવાજીરાવ ઇંદોરમાં ગાદીએ બેઠાતે હાલના મહારાજા છે. તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિક્ટોરીઆને રાજ કયાને ૫૦ વરસ થઈ ગઆથી તેની ખુશાલીમાં હિંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહત્સવ પાળવામાં આવ્યો હતો તેમાં ઈંદોરના મહારાજા શીવાજીરાવે સારો લાભ લી હતી. આ વખતે તેમણે શહેરમાં રોશની કરાવી હતી. અને ગરીબ લોકોને અને વસ્ત્ર આપ્યાં હતાં તથા કેટલાક કેદીઓને પણ છુટા કર્યા હતા. વળી તેમણે હાર્ડ રીપનો દાખલો લઈ પોતાની યિતને સ્થાનિક સ્વરાજ્યને હક આપ્યો હ. મહારાજ શિવાજીરાવ બ્રિટિશ છાવણીમાં જાય તે વખતે તેમને લશ્કરી સલામતિ અને ૧૮ તેપનું માન આપવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧). દોર—એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજકત મહારાજા રહે છે. આ શહેર કાટકી નદીને ડાબે કિનારે આવેલું છે. તેની ઉંચાઈ દરીઆ સપાટીથી ૧૮.૬ ફુટની છે. ઇરમાં મહારાજા અને મધ્ય હિંદ એજન્સિખાતાનો પોલિટિકલ એજંટ રહે છે. આ શહેર અલહાબાઈએ ઈ. સ. ૧૭૭૦માં, રાજ્યના સ્થાપનાર મહાવરાવ હલકરના મરણ પછી બાંધ્યું હતું આ પહેલાં આ રાજ્યની રાજધાની કામ્પીલ નગરમાં હતી અને તે હાલ અગ્નિકોણમાં ૧૮ માઈલને છેટે છે. દેરમાં આશરે ૭૫૦૦૦ માણસની વસ્તી છે તેમાં પ૭૦૦૦ હિ૬, ૧૬૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. શહેરના રસ્તા સારા છે. રાજમહેલ એક જેવા જેવું મકાન છે અને તે શહેરના દરેક ભાગમાંથી જોઈ શકાય છે. આ સિવાય બીજાં જેવા જેવાં મકાન, લાલબાગ–આ બાગની અંદર ઉનાળામાં , હવાને માટે એક મકાન અને તેમાં ઘણાં પ્રાણીઓને મોટો જ છે, ૨ ટંકશાળ, ૩ હાઈસ્કુલ, ૪ બજાર, ૫ લાઈબ્રેરી, હું દવાખાનું, ૭ ફનુકારખાનું છે. રાજમહેલ રેલવે સ્ટેશનથી આશરે એક માઈલ છે. અંદરના રેલવેસ્ટેશનની બીજી બાજુએ ઈગ્રેજી છાવણી છે. અહિ એક દવાખાનું, કેટલાક બંગલા અને એક સાજકુમાર કોલેજ છે. આ સિવાય એક રેસિડેન્સી સ્કુલ છે વળી કેનેડીઅન પ્રેસ બીટીરીઅન મીસને ત્યાં એક નવી સ્કુલ દાખલ કરી છે. મહારાજાની ઈરમાં એક હાઈસ્કુલ છે તેમાં મિટીકયુલેશન સુધીનો અભ્યાસ કરાવે છે વળી એક જ છે તેમાં દક્ષણી બ્રાહ્મણને શીખવવામાં આવે છે. આ સિવાય ઇંદોરમાં બે છોકરીઓની નિશાળે છે. ભેપાળ. ભોપાળનું રાજ્ય મધ્યહિંદ એજન્સિના દક્ષિણ ભાગની અંદર છે, રાજકર્તા અફગાન જાતના મુસલમાન છે. હાલના રાજકર્તા બેગમ છે. સીમા. આ રાજ્યની ઉત્તરે સિંધી આના સમસાબાદ અને ભીલશા પ્રગણાં પૂર્વે સાગર પ્રાંત, દક્ષિણે નર્મદા નદી અને તેની પેલી મિર મધ્યપ્રાંતના જીલ્લા પ્રશ્ચિમે હેલિકર તથા સિંધીઆ સરકારના રાજ્યનાં પરગણાં અને વાવ્યકોણે નરસિંહગઢનું રાજ્ય છે. આ રાજ્યનો વિસ્તાર ૧૮૦૩ - રસ માઈલ જમીનનો છે. અને તેમાં ૪ શહેર અને ૩૦૦૬ ગામ છે. વસ્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આશરે (નવલાખ) માણસની છે. તેમાં ૭૫૦૦૦૦ હિંદુ ૮ર૦૦૦ મુસલમાન ૬૦૦૦ જન ૧૧૮૦૦૦ અસલી જાત અને બીજી પરચુરણ - તના લોકછે. વાર્ષિક પેદાશ ૩ ૪૦૦૦૦૦૦ (ચાળીશલાખ) લાખને આશરે થાય છે. દેશનું સ્વરૂ૫–આ રાજ્યને ઘણું મુલક વિદ્યાદ્રિ પર્વતની ઉત્તરે છે અને થોડે મુલક વિંધાદિની દક્ષિણે વિંધાદિ તથા સાતપૂડા ડુંગરાની વચ્ચે છે. દેશમાં પાણી આવવાની સારી હેવાથી તે સુકાળને લીધે જમીન ધણી રસાળ છે ઠામ ઠામ ઝાડી અને ડુંગરા જોવામાં આવે છે. નદીઓ-મુખ્ય નદી નર્મદા છે તે આ રાજ્યની દક્ષિણ સરહદ ઉ. પર પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ૨ બેટવા એ નદી આ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વિંધાદ્રિ પર્વતમાંથી નીકળી આ દેશ પસાર કરી ઉત્તરમાં સિંધીઆ વગેરેના મુલકમાં થઈ અગાડી જતાં યમુના નદીને મળે છે. . ૩ પાર્વતી એ નદી આ રાજ્યની પ્રત્યકોણના ભાગમાં વિદ્યાદ્રિ પર્વતમાંથી પ્રગટ થઈ ઘણું કરી પશ્ચિમ સીમા ઉપર થઈ ઉત્તર તરફ વહીને રજપૂતાના અને સિધીઆના રાજ્યની સરહદ ઉપર ચંબલ નદીને મળે છે. સિવાય નાની નદીઓ ધણી છે પણ તે જાણવા જેવી નથી, હવા સાધારણ, વરસાદ સારો વરસે છે. જમીન તથા નિપજ–જમીન સારી અને રસાળ છે નિપજમાં પહું, ડાંગર, મકાઈ, કાળ, ગળી, શેરડી, તમાકુ, કપાસ, અને ખસખસ વગેરે નિપજે છે. વગડામાં સરસ જાતનો સાગ થાય છે. ડુંગરમાં લોહું, સીસુ અને તાંબાની ખાણ છે પણ તેનો ઉપયોગ કરવામાં આ વ નથી. જનાવર– ડુંગરોમાં વાઘ, સિંહ, રીંછ, સાબર, હરણ વગેરે જંગલી જનાવર રહે છે ગામ પશુમાં બળદ, ભેંશ, ગાયો વગેરે છે. લોક તથા ભાષા–મુખ્ય કરીને ભીલ, ગાંડ, રજપૂત, પીંઢારે, મરે ઠા અને મુસલમાન વગેરે લોકની વસ્તી છે. મુસલમાન ઘણું કરીને પઠાણ અને વહોરા એ બે જાતના છે. દેશની ભાષા માળવી તથા મરેઠી છે. | મુખ્ય હેર–પાળ એ આ દેશની રાજધાનીનું કિલ્લાવાળું શહેર છે તે ઘણું કરીને દેશના મધ્ય ભાગમાં પણ વાવ્ય કોણ તરફ જરા નિકળતુ છે. શહેરમાં રાજકત બેગમ સાહેબની ગાદી અને શ્રીમંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૩) લાકનો રહેવાસ છે. શહેર સારી બાંધણીનું અને તે રેલવે સ્ટેશન છે. સરકારી તેમજ રેલવે સ્ટેશન ઉપર રેલવેની તાર ઓફીસ છે. પોસ્ટ ઓફીસ છે. ભોપાળ એજન્સિન પોલિટિકલ એજંટ સાહેબનું સદર સ્ટેશન ભોપાળ છે. શહેરની પાસે એક મોટું અને સુંદર તળાવ છે. સિવાય મોટાં શહેર-ઈસલામ નગર, અટે, સહોર રાયસિન, અને જામગઢ વગેરે છે.–રેલવે ભોપાળ શહેરથી દક્ષિણ તરફ જી. આઈ. પી નામની મોટી રેલવે લાઈનના ઈતરસી સ્ટેશન સુધી ૫૭ માઈલની રેલવે લાઇન છે જે લાઈનનો ૪૬ માઈલ જેટલો ભાગ ભોપાળના મુલકમાં છે. એ ૪૬ માઇલની લાઈન ભોપાળનાં બેગમ સાહેબે બાંધી છે. જેનો ખરચ ૫૦ લાખ રૂપી આ થયો છે. એ લાઇન તા. ૧૮મી નવેંબર સને ૧૮૮૪ના રોજ ખુલ્લી મુકવામાં આવી છે. અને તેનું નામ “ભોપાળ ટેટ રેલવે” એવું આપવામાં આવ્યું છે. દત્તકની સનદ–ભોપાળના રાજ્યને માટે જે પછાડી વારસ ન હોય તે વગર નજરાણું આપે મુસલમાની સરે પ્રમાણે દત્તક લેવાની સનદ અંગ્રેજ સરકાર તરફથી મળી છે. તેમજ કેસહિંદ તરફથી ઈંગ્લીશ શહેસાહી વાવટ પણ મળ્યો છે-યુદ્ધ સામગ્રી-આ રાજ્યના લશ્કરમાં ૨૨૦૦ પેદળ, ૯૪ વાર ૧૪ લડાઈની અને ૪૩ બીજી તપ અને ર૮ ગેલંદાજ (તોપ ફોડનારા) છે. ૬૦૦ ઘોડેસ્વાર અને ૪૦૦ પાયદળનું લશ્કર જે ભોપાળ પલટણ એ નામથી ઓળખાય છે તેના ખર્ચને માટે નવાબ દર વરસે ૨ ૨૦૦૦૦૦ અંગ્રેજ સરકારને આપે છે અને સહોર હાઈકુલના ખરચને માટે રૂ૫૦૦૦) આપે છે. આ સિવાય રાજ્યના રસ્તા સુધારવાને અને નવા બાંધવાને માટે રૂ.૧૨૦૦૦ની રકમ આપવી પડતી તે ઇ. સ. ૧૮૩૩ થી બંધ થઈ એવી સરતે કે બેગમ થએલા રસ્તા સુધારશે અને નવા બાંધવામાં જોઈતો ખરચ કરશે. ઈ. સ. ૧૮૭૫માં ભોપાળના દરબાર તરફથી રસ્તાને માટે રૂ.૨૧૦૦ દર વરસે આપવા એ ઠરાવ થયો. વળી બેગમ સાહેબે ૨૧૦૦૦૦૦ બક્ષિસ આપ્યા અને કુડસી આ બેગમ દર વરસે રૂ.૨૫૦૦૦ આપવા કબુલ કર્યું. ઈતિહાસ-ભોપાળના રાજ્યની સ્થાપના દોસ્ત મહમદખાન નામના પુરૂષે ઈ. સ. ના અઢારમા સૈકાની શરૂઆતમાં કીધી, એ દોસ્તમામદ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪ ) પ્રથમ કાબુલ તરફથી ઔરંગજેબ પાદશાહના વખતમાં દિલહી આવ્યો. તેની બહાદુરી જોઈ એરંગજેબ પાદશાહે તેને માળવામાં બેસીઆ જીલ્લાની લશ્કરી હાકની ઉપર નિમ્યો હતો. દેસ્ત મહમદખાનની આ નિમનો ઈ. સ. ૧૯૮૦માં થઈ હતી. રિંગજેબ પાદશાહ ઈ. સ. ૧૭૦૭માં મરણ પામ્યો અને તેના પછી બહાદુરશાહ પાદશાહ થયો. એ નવા પાદશાહના વખતમાં જે ગરબડ થઈ તેને લાભ લઈને દોસ્ત મહમદખાન પરાક્રમ, વિશ્વાસઘાત અને ક્રર કૃત્યોએ કરીને વધ્યો. તેણે આજુબાજુને ઠાકોરો તથા જમીનદારો પાસેથી કેટલાક પ્રાંત જીતી લીધા અને ભોપાળમાં પોતાનું થાણું કરી “નવાબ” એવો ખિતાબ ધારણ કરી રાજય કરવા માંડયું. તેના રાજ્યના વખતમાં ઘણું ખટપટ અને કાવાદાવા ચાલતા હતા તેવા વખતમાં તેણે પોતાની બુદ્ધિ અને બહાદુરીને સારી પેઠે ઝળકાવી. ઈ. સ. ૧૭૨૩માં તેનું મરણ થયું, તે વખત તેની ઉમર ૬૦ વરસની હતી. નવાબ દોસ્ત મહમદખાનના મરણ પછી ગાદીના દાવાને માટે તકરાર ઉભી થઈ. કાયદેસર શાહજાદો સુલતાન મહમદખાન અને રાખેલી સ્ત્રીના પેટથી થયેલો યાર મહમદખાન હતો. દોસ્ત મહમદના મરણ પછી સુલતાન મહમદ ગાદીએ બેઠો પણ યાર મહમદ ખાન પોતે વડો છે એમ બતાવી ગાદીને માટે દાવો કરવા લાગ્યો. ત્યાર મહમદખાનના પક્ષમાં નિજામ ઉલ મુલ્ક થયો તેની મદદથી યારમહમદ ખાન ભોપાળની ગાદીએ બેઠા અને સુલતાન મહમદખાને પોતાનો ગાદીનો દાવો છેડી દી તે બદલ તેને રાજ્યગઢનો કિલ્લો અને તેના તાબાનો મુલક મળ્યો. યારમહમદખાન નવાબ થયો પણ તે કાયદેસર નહિ હેવાથી પઠાણ સરદારોએ તેને નવાબ તરિકે માન્યો નહિ. યારમહમદ તેના બાપ દોસ્ત મહમદખાનના જેવો બહાદુર અને હિમતવાન નહોતો. તેના મરણ પછી તેને વ શાહજાદો ફેજમહમદ નવાબનો અધિકાર પામ્યો. કેજમહમદ પણ પોતાના બાપના જેવાજ ગુણવાળો હ; તોપણ તે બન્ને વચ્ચે એક મોટો તફાવત હતો. જો કે તેનામાં બુદ્ધિ થોડી હતી તોપણ તે બીજાઓને સમજાવી કાબુમાં રાખવામાં હેશિઆર હતો. રાજકારભારમાં હિંદુઓ હતાં. નવાબ પોતે એક ધમાંધ હતો પણ ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૫) બાબતમાં કોઈને દુખ તો નહોતો. તે બીજાઓને પોતાના ધર્મમાં આવવાને માટે કહેતો નહતો, પણ પોતે પોતાને ધર્મ બરાબર પાળ હતો. વિજયરાય નામના દિવાને તેને ખરચને માટે કેટલો એક પ્રાંત કહાટી આપી હતી. પહેલા બાજીરાવ પેશ્વાએ ભોપાળના મુલકમાંથી અર્થે મુલક જીતી લીધું. નવાબ જિમહમદ ઇછિત અને ભેળે હતો તેથી મુસલમાન લક તેને “ઓલીયા”ની ઉપમા આપતા હતા. તેનામાં - જય ચલાવવાની શક્તિ નહતી, તે ૩૮ વરસ રાજ્ય કરી મરણ પામે. તેના પછી તેને ભાઈ વસીનમહમદ નવાબ થશે. પણ તે થોડા દિવસ રાજ ભેગવી મરણ પામ્યો, તેના પછી તેનો ત્રીજો ભાઈ હયાતમહમદ. ગાદીએ બેઠા, અસીનમહમદ અને તે પછીના આ હયાત મહમદમાં પણ રાજ્ય ચલાવવા જેટલી શક્તિ નહતી. તેથી નવાબના ખાનગી: ખરચના માટે પાંચ લાખની ઉપજનો મુલક રાખીને બાકીના પંદર લાખના મુલકનો વહિવટ દિવાન કરતો હતો. ધ્યાત મહમદને મુરીદ ફોલાદખાન ભોપાળને કારભાર ચલાવતો હતું. તે વખત એટલે ઈસ. ૧૭૭૮ માં ગાર્ડ સાહેબની સરદારી નીચેનું લશ્કર બંગાળેથી મરેઠાઓ સાથે લડવા સારૂ દક્ષિણમાં ગયું. તે વખત રસ્તામાં રજપુત અને બીજા સરદારો કે જેઓનાં રાજ્યમાં આવ્યાં હતાં તે સરદારોમાંના ઘણાખરા મરેઠાઓના તાબેદાર હતા, તેથી તેમણે ઇગ્રેજી લકરને સ્તો નહી આપતાં ઘણી પજવણી કીધી હતી. પરંતુ ભેપાળના નવાબે પોતાના રાજમાં થઈને અંગ્રેજી લશ્કરને દક્ષિણ તરફ જવાનો રસ્તો આપ્યો એટલું જ નહિ પણ જ્યારે તે લશ્કરના સેનાપતિ. ગાર્ડને અગાડી જવાને અશક્ય માલમ પડવું ત્યારે નવાબે તેમને દોસ્ત તરીકેનો હાથ આપ્યો અને તેમના ઉપર જે જે હરકતો આવી હતી. તે: ટાળી. આ વખત ઈગ્રેજે અને ભોપાળ વચ્ચે દોસ્તી બંધાઈ તે આજ દિન સુધી ચાલ્યા કરે છે. દિવાન ફોલાદખાન અને મુળ પુરૂષ દોસ્ત મહમદખાન પછી ગા. દીએ આવનાર યાર મહમદખાનની ઘરડી વિધવા બેગમ માહદમાહેબ એમની વચ્ચે વિરોધ પડ્યો તેથી ફોલાદખાન મરાયો અને ચત્તાખાન નામે નવાબનો બીજો મુરીદ દિવાન થયો. તેણે પણ વરસ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) પ્રજાનું પાલન સારી રીતે કર્યું. એ મુરીદ તે મુરીદ મહમદના નામથી પ્રસિદ્ધ હતો. જ્યારે આગલો નવાબ યાસીન મહમદખાન મરણ પામ્યો અને તે પછી રાજ્ય લોભને માટે જુદી જુદી ટોળીઓ બંધાઈ હતી ત્યારે હયાતખાનની ટોળીમાં પ્રખ્યાત પીંઢારી સરદાર અમીરખાન ૬ સ્વાર અને ૬૦ પેદળના માણસ સાથે કર રહ્યો હતો. પ્રખ્યાત અમીરખાન પછવાડેથી ભોપાળના મુલકમાં લશ્કરી સેનાપતિ બાલારામ ઇગ્લીયાના તાબામાં નાયબ થયો હતો. પછવાડેથી અમીરખાન વધતો જતાં એટલા સુધી વધ્યો કે હોલકરના લશ્કરને મુખ્ય સેનાપતિ થયે; તેથી અગાડી જતાં તેણે *ટકના રાજ્ય ની સ્થાપના કીધી. હયાત મહમદના રાજ્યના પાછલા વખતમાં પીંઢારા અને મરેઠાઓના હુમલા ભોપાળના રાજ્ય ઉપર ઉપરા ઉપરી થવા લાગ્યા. પીંઢારા *આ રાજ્યના રાજકર્તા જાતે રોહીલા જાતના પઠાણ છે અને તે નવાબની પદવિથી ઓળખાય છે. આ રાજ્યને મુલક એક જ નથી કેટલાક રાજ પૂતાણામાં અને કેટલોક ભાગ માળવામાં છે. આ રાજ્યનો વિ સ્તાર ૧૮૩૪ચોરસ માઈલનો છે અને તેમાં આશરે ૩૨૦૦૦૦ (ત્રણ લાખ વીસ હજાર માણસની વસ્તી છે. વારસિક પદાશ આશરે રૂ.૧૨૦૦૦૦૦ (બાર લાખ) થાય છે. મુખ્ય શહેર ટેકછે તેમાં રાજકર્તા નવાબની ગાદી છે. આ રાજ્યની સ્થાપના કરનાર અમીરખાન નામનો એક પીંઢારી સરદાર હતો. તે ઈ. સ. ૧૮૩૪માં મરણ પામ્યો. તેની પછી ટેકની ગાદીએ વજીર મહમદખાન થશે. તે ઈ. સ. ૧૮૬૪માં મરણ પામ્યો. તેમના પછી તેમનો શાહજાદો મહમદ અલીખાન ગાદીએ બેઠો. આ નવાબે લાવાના રજપૂત સરદાર ઉપર ઘણે જુલમ કર્યો હતો તેથી અંગ્રેજ સરકારે તેને ઈ. સ. ૧૮૬૮માં પદભ્રષ્ટ કર્યો અને નવાબને ૧૭ તેમનું ભાન મળતું હતું તે ઘટાડી ૧૧ તોપનું માન આપવા ઠરાવ કયો. નવાબને પદભ્રષ્ટ કરી બનારસમાં કેદ રાખ્યો અને તેના શાહજાદા ઈબ્રાહીમ અલીખાનને ટાંકની ગાદીએ બેસાડ્યો. આ નવાબની સારી વર્તણુકને લીધે તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ ૧૭ તેનું માન મળવા ઠરાવ થયો. આ રાજ્યના લશ્કરમાં ૧૧૩૦ દિલ ૧૭૩૦ સ્વાર, ૫૩ તોપ અને ૧૦૦ ગોલંદાજ રાખવાની સત્તા છે. નવાબની ઉમર હાલ ૪૨ વરસની છે. વધારે તે માટે 9. હિં. રાજપૂતાણા પા. ૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) એ તીડની માફક ભોપા ના મુલકમાં પથરાઈ ગયા અને મરેઠાઓએ પણ લૂટો કરવા માંડી. આવી આફતના વખતમાં નવાબને બીજા તરકટી લોકો એવી દહેશત આપતા હતા કે રાજ્યના કડક થઈ જશે. આથી નવાબ ગભરાય. પરંતુ નવાબને પીત્રાઈ ભાઈ વજીર મહમદ કે જેને દિવાનની સામે બળવો ઉઠાવ્યાથી દેશનિકાલ કરી હતી, તેણે ભોપાળ માં પાછા આવી, પોતાના નવાબની આફતમાં ભાગ લઈ, હાથમાં તલવાર પકડી, પીંઢારા તથા મરેઠાઓ ઉપર પડી દેશને બચાવ કી. આ તલવારીઆ બહારની બુદ્ધિ, હિંમત અને સદગુણો એ અચંબ ઉપજાવે તેવી રીતે પીંઢારા અને મરેઠાઓને કહાડ્યા અને આઠ માસ કરતાં ઓછી મુદતમાં નવાબ હયાત મહમદને તેનું ભોપાળનું રાજ્ય પાછું સોંપ્યું. પણ તે વખત રાજકુટુંબમાંના હલકા મનના સરદારોએ તેની બુજ જાણી નહિ. તે મોટા મનથી રાજકારભાર કરવા લાગ્યો; પણ નવાબના શાહજાદા ધાસ મહમદને તેના ઉપર વહેમ આવ્યો કે દિવાન વજીર મહમદ લોક પ્રિય છે તેથી કોઈ વખત ગાદીએ બેશી રાજ્યનો ધણી થઈ પડશે. એમ ધારી તેને દિવાનગિરીમાંથી દૂર કરવા વિચાર કર્યો. આ કામમાં ઘાસ મહમદે વિચાર કર્યો કે તેની જગોને માટે એવા કોઈ માણસની નિમનોક થવી જોઈએ કે તે વજીર મહમદને કચરી નાંખે. મરદ મહભદખાન કે જે આ રાજ્યની સ્થાપના કરનાર દોસ્ત મહમદખાનના કાયદે. સર શાહજાદાથી ઉતરી આવેલો હતો તેને દિવાન બનાવ્યો અને વજીર મહમદને દિવાન પદ ઉપરથી ઉતા. આ પ્રમાણે ફેરફાર કરી વજીર મહમદનો નાશ થાય તેવી યુક્તિ રચી. વજીર મહમદને મરેઠા સાથે લડવા મક અને ઘાસ મહમદે લોકો ઉપર જુલમ કરી પોતાનો ખજાનો ભરવા માંડ્યો. આથી લોકો નારાજ થયા અને રાજ્ય ઉપર હુમલો કરવા ઉશ્કેરાયા. આ લોકોએ પોતાની મદદમાં મરેઠાઓને બોલાવ્યા. આ વખત વજીર મહમદને વેર વાળવાની તક હતી પણ પોતે બેઈમાન નહિ થતાં મરેઠાઓની સામે થઈ દેશનો બચાવ કરવા ભોપાળ પાછો આવ્યો. મરેઠા અને દેશના લોકે રાજ્ય ઉપર પસાર કરવાથી પોતે જીત પામશે એમ આશા નહતી, પરંતુ વજીર મહમદની આબરૂ સાચવવા જાણે ઈશ્વરે નિર્માણ કીધું છે તેમ સિંધીઆના રાજ્યમાં ગરબડ ઉવાથી મને રાઠાઓને તેણે પાછા બોલાવી લીધા. આ હુમલાનું કારણ મેરી મહમદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) હતો તેને મરેઠા પાછા જતી વખતે કેદ કરી પોતાની સાથે લઈ ગયા. મોરીદ મહંમદને દહેશત લાગ્યાથી તે મરેઠાના તાખામાં આપધાત કરી મરણ પામ્યો. હવે જંજીરમહમદ ભોપાળનાં રાજ્યનો મુખ્ય દિવાન થયો જ્યારે દિવાનનો મુખ્ખીમાર તેના હાથમાં સ્માો ત્યારે ખજાનો ખાલી, દેશ ગરીબાઇમાં આાગી પડેલો, અને લશ્કર દમ વગરનું જણાયું. વજીર મહમદે પોતાની બુદ્ધિ અને હિંમતથી રાજ્યમાં સુધારા કીધો તથા થોડી મુદતમાં રાજ્યને સારી સ્થિતિમાં માણ્યું. હવે રાજ્યને પોતાના કમનસીબમાંથી મુક્ત થવાને વખત પાસે આવ્યો હતો પણ ધોસમહમદ નબળા મનનો હોવાથી તેણે પ્રથમ પીંઢારા અને પછી મરેડાઓને બોલાવ્યા. નવાબ હયાત મહમદ ઈ. સ. ૧૮૦૩માં મરણ પામ્યો. તેના પછી તેનો શાહજાદો ધોસમહમદ ગાદીએ ખેડા. ધાસમહમદૅ પોતાના દેશના લોકની મદદ નહિ મેળવતાં વજીર મહમદનો નાશ કરવાને તેણે મરેઠાઓને બોલાવ્યા. નવાખના આ અયોગ્ય કામથી વજીરમહમદ થડો વખત ખશી ગયો; પરંતુ તક જોઈને પાળે માળ્યો અને મરેઠાને કહા! જીયા તથા પોતે રાજ્યનો અધિકાર સંભાળી લીવો. આા વખતથી ઘાસ મહમદ એ નામનો નવાબ કહેવાયો, અને રાજ્યના માલિક તરીકે વજીર મહમદ થયો; આા વખત પછી નવ વરસ સુધી વજીર મહમદ પોતાના દેશના ખચાવતે માટે દુશ્મનો સામે લડાઇ લડ્યો. ઇ. સ. ૧૮૦૯માં પીંઢારાગ્માનો અતિશય જુલમ ડાવાથી તેજ સાલ તે લોક સાથે સલાહ કરવાની જરૂર પડી. થોડા વખત પછી ઇંગ્રેજો સાથે વાતચીત કરી તેમની સાથે સલાહ કરવા વજીર મહમદૅ મરજી ખતાવી; પણ તે વખત કંઇ બન્યું નહિ. પરંતુ સલાહને માટે તે ઇંગ્રેજો સાથે વળગી રહ્યો. ઈ. સ. ૧૯૧૨માં સિંધી અને વરાડના રાજાનાં લશ્કરે ભોપાળના કિલ્લાને ઘેરો ચાલ્યો, નવ માસ સુધી ઘેરો રહ્યો; પરંતુ વજીરમહમદે છેવટ તે ધેરાને હડાબ્યો. ખીજે વરસે એટલે ઇ. સ. ૧૮૧૩માં સિંધીમા તથા નાગપુર વાળા રધુજી ભાંસલેએ ફરીથી પેરા ધાલવાની દહેશત બતાવી. પરંતુ વજીર મહમદે ઈંગ્રેજોની મદદ માગી, અને તે મદદથી સિંધીઆ તથા ભેાંશલાનો મનસુખો પેશ ગયો નહિ. આ વખતથી ભોપાળ અને ઈંગ્રેજૈની ભગત્યતા વિશે જાણવાને શરૂઆત થઇ. આ વખત પછી અઢાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) મહિને એટલે ઇ. સ. ૧૮૧૬ના ફેબ્રુઞારી માસમાં સ્મા પ્રખ્યાત દિવાન વજીરમહમદ એક ડાહ્યામાં ડાહ્યા રાજ કતા તરીકે, એક માહાદુર લડવક્ખા તરિકે, અને ચતુર તથા હિંમતવાન સરદાર તરિકેનું, માન મુકી મરણ પામ્યો. વજીરમહમદના પછી તેનો બેટો નજરમહમદ થયો. એ નજરમહમદની પાત્રી હાલ ભોપાળમાં રાજ્ય કરેછે. મા નરમહંમદે ચાર વરસ સુધી વહિવટ કીધો, તેમના ખીજા વરસમાં એટલે ઇ. સ. ૧૮૧૭માં તે ઈંગ્રેજો સાથે સલાહ કરવામાં તેહ પામ્યો. સલાહમાં એવી શરત હતી કે ઈંગ્રેજ સરકારને મદદ કરીને તેમણે પીંઢારાાની સાથે લડવું. તે શરત ખરાખર રીતે પાળવામાં આવી, બીજે વસે એટલે ઇ. સ. ૧૮૧૮ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૨૬મીના રોજ ભોપાળ અને ઈંગ્રેજ સરકાર વચ્ચે હંમેશની દોસ્તીને માટે કોલકરાર થયા. તેથી ભોપાળના રાજ્યની ઉપજ હમણાં લડાઇની ભાખરે માશરે વીસ લાખ રૂપીઆ હતી, તે રાજ્ય હમેશાં વંશ પર ંપરા ભોગવી ઈંગ્રેજ સરકારની ચાકરી સારૂ ૬૦૦ વાર અને ૪૦૦ પેદળ જેટલું લસ્કર તૈયાર રાખવું એમ ઠર્યું; સિવાય ખંડણી આપવાની હતી તે ઈંગ્રેજ સરકારે માફ કરી અને મઠ્ઠા વગેરે પંચમહાલ, સુજાવેલપુર અને ઇસલામ નગરનો કિલ્લો વિગેરે મુલક અગાઉ લડાઇઓમાં ખોયો હતો તે ભોપાળને પાછો સોંપ્યો. એ મુલક જેના વહિવટમાં હતો તેને ભોપાળની દરબાર દર વરસે રૂ ૬૦૦૦ આપે એમ પણ ઠરાવ થયેા હતો. ભોપાળનું રાજ્ય થાળે પડ્યા પછી કેટલાએક પીંઢારા લોકોને ખેતરા તથા જમીનો માપી તેમને ધંધે વળગાડવામાં સારૂં પગલું ભર્યું અને તેથી તે લાક પોતપોતાને ધંધે વળગ્યા. બીજે વરસે એટલે ઇ. સ. ૧૮૧૯માં નજરમહમદ પોતાની શાહજાદીને રમાડતાં રમાડતાં તેની કમ્મરમાં પીસ્તોલ હતી તે અચાનક છુટી અને તેથી મરણ પામ્યો. નજરમહમદની, ધાસ મહમદ નવાખની શાહજાદી કુદસીઆ બેગમ સાથે શાદી થયેલી હતી તે ખાને પેટે સિકદર ખેગમ નામે એકજ શ!હજાદી હતી. એ સિકદર બેગમ ભોપાળની રાજકતા ખેગમ થઈ. નજર મહમદના મરણ પછી ભોપાળના અમીરોની કબુલત અને ઈંગ્રેજ સરકારની મજુરથી એવો ઠરાવ થયો હતો કે તેમના વડા ભાઇનો બેટો મુનીમહમદખાન, સિકંદર બેગમ સાથે શાદી કરે અને તે મુનીર મહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૨) મદ નવાબ તરિકે ભોપાળની ગાદીએ બેસે. વળી એવો પણ ઠરાવ થયો હતું કે શાદી થતા સુધી વચ્ચે જે વખત જાય તેટલા વખત સુધી વિધવા કુદસીઆ બેગમ રાજકારભાર કરે. આ ગોઠવણ અમલમાં આવી. કુદશીઆ બેગમ એ વેળા સતર વરસની ઉમરની હતી. કુદશી આ બેગમે પોતાના મરનાર ધણી નજર મહમદના વખતના પ્રધાનોને રાખીને તેમની સલાહ પ્રમાણે રાજકારભાર કરવા માંડ્યો; પણ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ બેગમને સત્તાનો પાર વધતો ગયો અને તેથી મુનીર મહમદ સાથે પોતાની શાહજાદી સિકંદર બેગમની શાદી કરવા સંબંધીનો કરાર તોડવા મરજી બતાવી. આથી મુનીર મહમદ ઈ. સ. ૧૮૨૭ માં હઠ પકડી કે હુંજ શાદી કરું અને નવાબ બનું, કુદશી આ બેગમ ગુસ્સે થઈ તેને ધીક્કારી કાઢ્યો અને શાદી નહિ કરવામાં આવે એમ સ્પષ્ટ રીતે કહ્યું અને શાદીનો ઠરાવ રદ કર્યો. મુનીર મહમદે તકરાર બનાવ્યાથી રાજ્યના અમીરોએ મળીને ફેર એવો ઠરાવ કર્યો કે કુદશીઆ બેગમ પોતાની હયાતી સુધી સ્વતંત્રપણે રાજ્ય કરે અને મુનીર મહમદ માટે થયેલી સરતો રદ કરી તેને ૪૦ હજાર રૂપીઆની પેદાશ જેટલી જાગીર આપવી તથા તેના ભાઈ જહાંગીર મહમદ સાથે સિંકદર બેગમની શાદી કરી કુદશીઆ બેગમની હયાતી પછી તેને રાજ્ય સોંપવું. સને ૧૮૩૫ ના એપ્રીલ માસમાં સિકંદર બેગમની શાદી જહાંગીર મહમદ સાથે કીધી. આથી સમાધાની થવાને બદલે તકરાશે વધી. ત્રણ પાર્ટી બંધાઈ કુદશી આખેગમ, સિકંદરબેગમ અને જહાંગીર મહમદ. જે જહાંગીર મહમદે થોડો વખત રાહ જોઈ હતો તે થોડા વખતમાં નવાબ બનત 'પણ તેને જલદીથી રાજ્યભને માટે અધિરાઈ આવી અને તેથી તેણે કુદશી આ બેગમને પકડી કેદ કરવા યુક્તિઓ રચવા માંડી. તેની ગોઠવો કે આ કામમાં યુક્તિ બંધ હતી અને તેમાં ફતેહ પામવાની તૈયારી હતી પરંતુ અણુની વખતે તેના અંતઃકરણે તેને નિષ્ફળ કી. કુદશી આબેગમ જ્યારે સત્તાવાળી હતી ત્યારે તેને જવા દીધી. અને તેથી કરીને અંદર અંદરની તકરાર વધી પડી. તકરારમાં જહાંગીર મહમદ હાય અને અષ્ટાના કિલ્લામાં જઈ ભરાઈ પેઠો. બેગમના લશ્કરે તે કિલ્લા પછાડી ઘેરો ઘાલ્યો અને ઘેરો બે માસ સુધી રહ્યો. છેવટે બંને પક્ષ તરફથી અંગ્રેજ સરકારનું મધ્યસ્થપણું કબુલ થયું અને તેથી એમ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) રાવ થયો કે બેગમને પોતાની હયાતી સુધી દર વરસે ૬૦ હજારની પેદાશ જેટલી જાગીર આાપવી, અને રાજ્યનો ખો જહાંગીર મહંમદે લેવો જહાંગીર મહમદ કુર્દશીષ્મા બેગમની ખરી કબુલતથી તા. ૨૯ મી નવે ખર સને ૧૮૩૭ ના રોજ ભોપાળની ગાદીએ ખેડો. પછીથી ખેંગમે કઇ તકરાર કરી નથી. પણ રાજ્ય શાંન્તિથી ચાલ્યું નહિ. નાખ જહાંગીર મહંમદની સ્ત્રી સિકંદર ખેગમ, બહાદુર, બુદ્ધિશાળી, અને રાજલાંબી હાવાથી કજી ચાલતો રહ્યો. આ નવાબે ૭ વરસ સુધી દુ:ખ ભરેલી રીતે રાજ્ય કર્યું. તેવા વખતમાં તેમની નબળાઈ અને ઉડાઉપણા શિવાય ખીજા કંઈ પણ સદગુણો જણાઈ આવ્યા નથી. જહાંગીર મહમદ ઈ. સ. ૧૮૪૩ માં મરણ પામ્યો તેના પછી તેની શાહજાદી શાહજાન બેગમને ગાદીની વારસ ઠરાવી પણ તે ખાળક હાવાથી તેની માતા સિકંદર બેગમે રીજટ તરિકે રાજકારભાર ચલાવવા માંડ્યો. ઞા વખતથી સિકંદર બેગમને ભોપાળના રાજ્યને સુધારવા તથા પોતાની બુદ્ધિ અને બહાદુરીને પ્રકાશિત કરવાનો વખત મળ્યો. પોતાના છ વરસના રાજકારભારમાં ભોપાળના રાજને બીન કરજાઉ કીધું. રાજ્ય સુધારા કીધા, પોતાના રાજ્યમાં વેપાર અને કારીગરીને માટે ઈજારા અપાતા હતા, એટલે ઇજારો કરી કોઇ અમુક અમુક માણસ તે હક મેળવતા હતા તે રિવાજ ખૂંધ પાડ્યા. અને કોઈ પણ માણસ પોતાની મરજી પ્રમાણે વેપાર રોજગાર કરે એવી છૂટ આાપી. પોતાના રાજ્યમાં ટંકશાળ સ્થાપી, પોલિશખાતું સ્થાપન કર્યું, તથા તે ખાતાને દિનપરદિન સુધાર્યું, રાજ્યના દરેક ખાતામાં કેળવાયલા અને બુદ્ધિશાળી અમલદારોની નિમનોકો કીધી. પોતાની શાહજાદી શાહજાન ૧૮ વરસની ઉમરે આવે ત્યાં સુધી કારભાર કરવાને ઠરાવ થયો હતો; પરંતુ શાહજાદી શાહજન ખેગમની શાદી લશ્કરના "સેનાપતિ બક્ષી ખીમહમદખાન સાથે થયા પછી તે મુદતમાં ત્રણ વરસનો વધારો થયો. ભાથી સિકંદર મેગમને સંતોષ થયો નહિ. પોતાને પોતાનાજ હકથી રાજ કરવાની ઈચ્છા હતી. તેટલા માટે પોતાની શાહજાદી શાહજાનને ઈંગ્રેજ સરકાર માગળ - ળખાવી પણ તે વખત પોતાની મુરાદ ખરે ખાવી નહિ. પરંતુ પછવા*સેનાપતિ મરી ગયા પછી તેની સાદી મહુમદ સદીક હુસેન સાથે થઇ હોય એમ જણા છે, ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૩) તેથી તે ખરેખર રાજકત તરિકે પ્રસિદ્ધ થઈ. આ વખત પોતાની શાહજાદી શાહજાને પોતાની મા સિકંદર બેગમ હયાતી સુધી રાજ્ય કરે એમ ઈગ્રેજ સરકાર આગળ કબુલ કર્યું. - ઈ. સ. ૧૮૫૭ની સાલમાં હિંદમાં ઠામ ઠામ બળવો જો, તે વખત સિકંદર બેગમ ખેતાના રાજ્યને બચાવ કી એટલું જ નહિ, પણ ઈ. ગ્રેજોને આશ્રય આપવામાં બાકી રાખી નથી. અંગ્રેજોના નાશ વિષે બંડખોરોએ એપ્રિલ માસમાં ઢરો પીટાવ્યો હતો. તે વાતની ખબર પાળ ના અંગ્રેજ રેસીડેન્ટને તુરત આપી. જુન માસમાં જે દેશી બંડખેરો એ કામને માટે લશ્કર ભેગુ કરતા હતા તેમના બળવાનો દરકાર નહિ રાખતાં ખુલ્લી રીતે ભોપાળમાંથી કહાડી મુક્યા. જુલાઈ માસમાં ઈંગ્રેજ અમલદારોને ઈરમાં હલકરના બંડખોર લશ્કરના જુલમથી નાસવું પડયું હતું, તે અંગ્રેજોને ભોપાળમાં રાખી સારો આશ્રય આપ્યો હતો. આ કામમાં બેગમ સાહેબને બંડખરો તરફથી ભારે આફત વેઠવી પડી હતી. બંડખોર ભેગા મળી ગયેલા ભેપાળના લશ્કરે તેમજ અંગ્રેજી દેશી સિપાઈઓએ બળવો કર્યો. તે વખત બેગમ સાહેબને પોતાની મા, કે જે ધર્મધ હતી તેણે તથા તેનો કાશે કે જે નબળા મનને હતો તેણે અંગ્રેજોને ઘાણ કાઢી નાંખવા ઉશ્કેરણી આપી હતી. પરંતુ પ્રમાણિક બેગમ સાહેબે તે વાતને ધિક્કારી કહાડી પોતાના આશ્રય ન આવેલા અંગ્રેજે, તેમની અબળાઓ અને બચ્ચાંને સલામતીવાળી જગા જે હસંગાબાદ ત્યાં સુધી પહોચાડી દીધાં અને પછીથી પોતાની તલવાર અને બુદ્ધિબળથી બંડખોર લશ્કરને નરમ પાડયું એટલું જ નહિ પણ પિતાના ભોપાળના રાજ્યમાં શાન્તી પાથરી. પછીથી જ્યારે બંડખોર લોકોની ભરતી ઉતરી ગઈ અને અંગ્રેજો વેર લેવાને તૈયાર થયા ત્યારે પણ બેગમ સાહેબે પોતાના લશ્કરથી તથા ખોરાકથી અંગ્રેજોને કિમતી મદદ આપી. આ બેગમ સાહેબની મદદના બદલામાં અંગ્રેજ સરકારે તેમને બારીઆનું પરગણું બક્ષિસ આપ્યું, જે પ્રગણું ધારના રાજા પાસેથી લઈ લેવામાં આવ્યું હતું. સને ૧૮૫૯ના ડિસેમ્બર માસમાં અંગ્રેજ સરકારે બેગમ સાહેબને એક સનદ આપી તેથી તે પોતાના એક હક તરિકે ભોપાળનું રાજ્ય કરે અને તેમના પછી તેમની શાહજાદી તથા તે પછી તેમના વંશજો મુસલમાની સરેહ પ્રમાણે ભોપાળનું રાજય ભોગવે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૩) કર્યું. અંગ્રેજ સરકાર તરફથી ૪ ૫ બક્ષિસ મળી અને તા. ૧લી સપ્ટે મ્બર સને ૧૮૬૩ના રોજ તેમને સ્ટાર ઓફ ઈડિઆનો માનવ ખિતાબ મળ્યો. જેમ અંગ્રેજ સરકારે બેગમ સાહેબની મદદને તેમને બદલો આપ્યો તેમજ બેગમ સાહેબ પણ બળવાની વખતમાં પોતાની પ્રજામાંના જે લેકે સારી મદદ આપી હતી તેમને પોતે ઉદારતાથી મોટી મોટી બક્ષિસ આપી. બે માસ પછી પોતે મક્કાની યાત્રા કરવા સારૂ જવાની તૈયારી કરી અને પોતાની શાહજાદી શાહજહાન બેગમને અંગ્રેજોના સ્પણ નીચે મુકી ભોપાળ એડવું. પોતે મક્કાની યાત્રા કરી, પછીથી બને તો મદીના અને તે પછી ઈંગ્લાંડ જવા ઈરાદો કી હતી. પણ લુંટારાઓના ઉપદ્રવને લીધે પાછા ફર્યા. તે સને ૧૮૬૪ના જુન માસમાં મુંબઈ આવ્યાં, અને ચાર પાંચ માસ મુંબઈમાં રહ્યાં. ત્યાંથી ભોપાળ આવ્યાં, તે પછી ચાર વરસ સુધી ડહાપણથી રાજ્ય ચલાવ્યા બાદ તા ૩૦ અકબર સને ૧૮૬૮ના રોજ મરણ પામ્યાં. નામદાર સિકંદર બેગમના મરણ પછી તેમની શાહજાદી શાહજહાન બેગમ ગાદી પર બેઠાં. આ વખતે તેમની ૩૦ વરસની ઉમર હતી. તેમની બે વખત શાદી થએલી છે. પહેલી વખત બક્ષી બકમહમદખાન નામના ઉમરાવ સાથે શાદી કીધી હતી, પણ તે ઉમરાવ ઈ. સ. ૧૮૬૭માં મરણ પામવાથી બીજી વખત ઈ.સ. ૧૮૭૧માં મહમદ સદીકસેન સાથે કીધેલી છે. પ્રથમની શાદીવાળા ઘણીથી સુલતાન જહાન નામની શાહજાદીનો જન્મ થએલા તેણીની જલાલાબાદના એક અમીર મીરઅહમદઅ.. લીખાન સાથે તા. ૧ લી ફેબ્રુઆરી સને ૧૮૭૫ ના રોજ શાદી કીધેલી છે. આ શાહજાદીએ ઈગ્રેજી ભાષાનો અભ્યાસ કીધેલો છે. બેગમસાહેબના ખાવિંદ મહમદ સદીકહુસેનને આબરૂને માટે સરકાર તરફથી પ્રથમ “નવાબ” એવો ખિતાબ મળ્યો હતો તથા ઈ. સ. ૧૮૭૭ ના દિલ્હીના દરબાર વખત ૧૭ તેમનું માન મળવા ઠરાવ થયો હતો અને તે પ્રમાણે માન મળતું હતું પરંતુ તેમણે ભોપાળના રાજકારભારમાં માથું ઘાલ્યું અને પોતાના સગા કે નેહીઓને મોટા મોટા હોદા આપી પ્રજા ઉપર જુલમ કરવા માંડ્યો. આ હકીકત ઈગ્રેજ સરકારના કાન ઉપર જતાં નામદાર સેકટરી ઓફ સ્ટેટના હુકમથી મધ્યએજન્સિ ખાતેના ગવર્નર જનરલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) એજંટ સરલીપલ ગ્રીફને સને ૧૮૮૫ ની સાલમાં તેમને નવાબનો ખિતાબ છીનવી લીધે છે. તથા ૧૭ તપનું માન મળતું હતું તે પણ બધ કરવામાં આવ્યું છે. ને નામદાર મહારાણીના શાહજાદા પ્રિન્સઓફ વેલ્સ હિંદની મુસાફરી માટે આવ્યા તે વખતે તેમની મુલાકાતસારૂ બેગમ સાહેબ પોતે સને ૧૮૭૫ ને ડિસેમ્બર માસમાં કલકત્તે ગયાં હતાં. અને બહુ માન ભરેલી રીતે મુલાકાત થઈ હતી. તા ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ નામદાર મહારાણી વિકટો. રીઆએ હિંદને માટે કેસલિંદ એ પદ ધારણ કર્યું તે બાબતનો - ઢશે વાંચી સંભળાવવાને લંડલીટને દિલીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં શાહજહાન બેગમ ગયાં હતાં અને ત્યાં તેમને જી, સી. એસ. આઈને માનવ ખિતાબ મળ્યો હતો. તથા તેમનાં વડીએ કુદશીઆબેગમને “ક્રાઉન ઓફ ઈડીઆ(હિંદુસ્તાનનો મુગટ)ના ખિતાબ મળ્યા હતા. આ વખત કુદશી આ બેગમને ૧૫ તેમનું માન મળવાને ઠરાવ થયો હતો. આ દરબાર તરફથી ભોપાળના રાજ્યને ઈંગ્લીશ શહેનશાહી વાવટો મળ્યો છે. નામદાર બેગમ સાહેબે રૂ૫) લાખના ખરચથી ભોપાબ ટેટ રેલવે બાંધી અને તેને તા. ૧૮ મી નવેમ્બર સને ૧૮૮૪ના રોજ ખુલ્લી મુકી. તા. ૧૬ કે. બુઆરી સને ૧૮૮૭ ની સાલમાં મહારાણી વિકટોરીઆને રાજકર્યાને પુરાં ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હિંદુસ્તાનમાં જ્યુબીલી નામને મહેસ્વ પાળવામાં આવ્યો હતો. તેમાં ભોપાળનાં બેગમસાહેબે પણ સારો ભાગ લીધે હતો. તેમણે જ્યુબીલીને દીવસે શહેરમાં રોશની કરાવી હતી અને ગરીબ લોકને અને વસ્ત્ર આપી પુન્યનું કામ કર્યું. હાલ રાજકતા નામદાર શાહજહાન બેગમની હાલ ૪૯ વરસની ઉમર છે બેગમ સાહેબ બ્રિટીશ છાવણીમાં જાય તે વખતે તેમને લશ્કરી સલામતી અને ૧૯ તપનું માન મળે છે. ભોપાળ–એ રાજધાનીનું શહેર છે અને તે દરીઆની સપાટીથી ૧૪૭૦ ફુટ ઉચાઈએ છે. તેની આસપાસ ઈટોથી ચણેલી બે માઇલના ઘેરાવાની એક દીવાલ છે તેની અંદર એક કીલો છે તે પણ ઈટોન છે. શહેરની બહાર એક ગંજ એટલે વેપારનું મથક છે. નિત્ય કોણ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) પર્વત પર ફતેહગઢ નામને કીલો છે. તેમાં નવાબ રહે છે. આ કલાની નિરૂત્ય કોણે જ માઈલ લાબુ અને ૧ માઈલ પહોળું એવું એક સરોપર છે અને શહેરથી પુર્વમાં ૨ માઈલ લાંબું એક બીજું સરોવર છે. આ સરોવરોમાંથી શહેરમાં પાણી પુરૂ પાડવામાં આવે છે, પોલીટીકલ એજંટ સીહોરમાં રહે છે અને તે બોપાળથી ૨૦ માઈલ છેટે છે. રેવા. આ રાજ્ય સેવા અથવા બાધેલ (વા ઘેલ) રાજ્યનાનામથી ઓળખાય છે. અને તે વાધેલ ખંડમાં આવેલું છે તેના રાજકર્તા વાઘેલા જાતના રજપુત અને તે મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉત્તરે બંદા, અલહાબાદ, અને મીરજાપુર છો; પૂર્વે મીરજાપુર અને છોટાનાગપુરમાં દેશી રાજ્ય, દક્ષિણે છતીયત્રઢ, મંદલા અને જબલપોર અને પશ્ચિમ મિહીર, નાગોર, હાવળ અને કોથનાં રાજ્ય છે. આ રાજ્યનો વિસ્તાર ૧૦૦૦૦ ચોરસ માઈલ જમીન જેટલો છે. અને વસ્તી ૧૩૦૦૦૦૦ (તેર લાખ) માણસની છે તેમાં ૯૭૦૦૦ હિંદુ, ૩૧૦૦૦ મુસલમાન ૩૦૨૦૦ અસલી જાતના લોક અને બીજા પરચુરણ છે. વાર્ષિક ઉપજ રૂ.૨૫૦૦૦૦૦ પચીશ લાખને આશરે છે. - દેશનું સ્વરૂપ–પશ્ચિમ અને વાવ્ય કોણના ભાગમાં મોટા મોટા ડુંગરે છે. એની મુખ્ય ત્રણ ઓળો છે, અને તે બુદેલખંમાંથી આવેલી છે. સાધારણ રીતે આ દેશ જંગલી છે. દેશને ઉતાર ઉત્તર તથા ઈશાન કોણ તરફને છે. આ રાજ્યમાં રામનગર પ્રગણામાંના ઉમેરીઓ આ ગળ કોયલાની ખાણે છે. આ સિવાય જેહીલાની ખાણ અને સહાગપુરમાંથી કોયલા નીકળે છે. નદીઓ –સેન એ નદી નિરૂત્ય કોણ તરફના સાગર જીલ્લા તરફથી આવી આ રાજ્યમાં થઈ ઈશાન કોણ આગળ હદ છોડી ઈગ્રેજી મુલકમાં દીનાપુરથી થોડે છે. ગંગા નદીને મળે છે. એ નદીને દક્ષિણ તરફની બીજી ઘણી નદીઓ મળે છે. બીજી ટેક નદી એ જબલપુરથી આવી ઉ. ઘરે આ રાજ્યની હદ છોડી અલહાબાદની અગ્નિકોણ તરફ ૨૦ માઈલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) ને છે. ગંગા નદીને મળે છે. નર્મદા એ નદી દક્ષિણમાં અમરકંટક - ગળના ડુંગરમાંથી નીકળી પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી જઈ ખંભાતના અખાતને મળે છે. તાંન્સ એ આ રાજ્યના નૈરૂત્ય કોણ તરફથી નીકળી ઈ શાન કોણ તરફ વહેતી જઈ અગાડી જતાં જમનાં નદીને મળે છે. જમીન તથા નિપજ–પાણીની સારી આમદાનીને લીધે દેશનો જમીન રસાળ છે. નિપજમાં ડાંગર, ઘણું, બાજરી, મકાઈ, શેરડી, કેપાસ, તમાકુ, ગળી અને કઠોળ વગેરે થાય છે. હવા સારી છે. વદ ઈશાન કોણ તરફથી આવે છે. જનાવશે–જંગલોની અંદર વાઘ, વરૂ, ચિત્રા, સાબર, હરણ વગેરે જંગલી જાનવરો છે. લોકોમાં મુખ્ય કરને રજપુત વધારે છે, શિવાય, બીજી પરચરણ જાતના હિંદુ તથા મુસલમાનો પણ છે. ભાષા હિંદુસ્તાની છે. મુખ્ય શહેર–રેવા એ આ રાજ્યના વાવ્યકોણના ભાગમાં ટોન્સ નદીના ઉગમણા કિનારા ઉપર છે. એ શહેર રાજધાનીનું હોવાથી તેમાં મહારાજા રહે છે. દત્તકની સનદ-આ રાજાને માટે જે મહારાજ કંઈ પણ ફરજંદ વગર મરણ પામેત વગર નજરાણું આપે હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ અંગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી શેનશાહી વાવટો સને ૧૮૭૭ ની સાલમાં નામદાર મહારાણી વિકટોરીઆએ આપેલો છે. સિવાય બંધુગડ, માઉગંજ, મુકુંદપુર, રાજગડ અને સિમિરીયા એ મોટાં ગામ છે. ઈતિહાસ–જ્યારે પૃથ્વી અસુરોના કુકમથી ઘણે ત્રાસ પામી ત્યારે બ્રહ્મા પાસે જઈ તેણે વિનંતી કરીકે મારા ઉપર વસનારા રાક્ષસોને નાશ કરે એવો કોઈ ક્ષત્રી ઉત્પન્ન કરો. આ વખતે બ્રહ્મા સૂર્યની પૂજા કરતા હતા. તેમણે હથેળીમાં જળ લઈ કહ્યું કે આમાંથી કોઈ ક્ષત્રી ઉત્પન્ન થાઓ. આ ઉપરથી તેમાંથી એક હથી આર સહીત સણગારેલો પુરૂષ ઉત્પન્ન થયો. તેને બ્રહ્માજીએ કહ્યું કે તમને અશોનો નાશ કરવાને ઉત્પન્ન કર્યા છે, માટે તે પ્રમાણે કરો. આ પ્રમાણે કહી બ્રહ્માએ તેને મૃત્યુ લોકમાં મૂળ્યો. આ પુરૂષ પોતાની હથેળીમાંથી ઉત્પન્ન થયો માટે તેનું નામ ચાલુક્યદેવ પાડવું અને તે સૂર્યના કિરણને લીધે ઉત્પન થયો માટે તે સૂર્યવંશી કહેવાય. તેના વંશમાં કેટલીક પેઢીએ સેલંક દેવ નામે રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૨૭) થયો. તેના નામ ઉપરથી તેના વંશજે સોલંકી કહેવાયા. તે વંશમાં વીરહ્મજ નામે એક રાજા થયો તેને બે કુંવરો હતા; તેમાં વલગરદેવ અને થવા વી આગદેવ પાટવી હતી અને તેના વંશજો વાઘેલા કહેવાય છે, અને બીજે શુકદેવ હતો તેના વંશજે સેલંકી કહેવાય છે. વીઆગદેવ પોતાના ભાઈને રાજ્ય પાટ સંપીને કશી વગેરે પવિત્ર સ્થળોની યાત્રા કરવા માટે કેટલુંક લશ્કર લઈને ઈ. સ. ૫૮૦માં નીકળી પડ્યો. ત્યાંથી યાત્રા કરી પાછા આવતાં ચીત્રકોટની યાત્રાએ ગયા. ત્યાંથી નજીકમાં કનકદેવ નામે રાજા રાજ કરતો હતો, તેને ત્યાં પોણા તરીકે ઉતર્યા. રાજા કનકદેવને પુત્ર નહતો પણ રતનમતી નામે એક કુવરી હતી. અને તે કુંવારી હતી. વી આગદેવને ઊંચ કુળનો ક્ષત્રી અને ગૂજરાતનો રાજા જાણી કનકદેવે પોતાની પુત્રીને તેની સાથે પરણાવી, તમામ રાજપાટ તેને સ્વાધીન કરી કહ્યું કે મારે યાત્રા કરવા જવું છે. માટે આ રાજ્ય આપને અર્પણ કરું છું. જેથી વીઆગદેવ ત્યાં રહ્યા. રાણી રતનમતી શિવાય વી આગદેવને છુંદરમતી નામે એક બીજી રાણી - તી. તે ચંદ્રાવત શાખાના પીરહવાન રાજા મુકુદર દેવની કુંવરી હતી. વીલગરદેવે અથવા વી આગદેવે મોટું રાજ્ય ભોગવ્યું હતું તેથી તેને આ નાનુ રાજય પસંદ પડવું નહિ; પણ પોતાના સસરાના અત્યાગ્રહથી ત્યાં રહી નવાં રાજ્ય મેળવવા પ્રયત કર્યો. પછી તેમણે પોતાના રાજ્યની નજીકમાં આવેલા મંડરઘુવંશી રાજાનું રાજ્ય છતી લીધું ને ત્યાંના રાજાને પાથર કછોરને કિલ્લો રહેવા આપશે. તેમણે મરફાને કિલ્લો લીધો અને આખરે કાલ્પીથી ચંદલગઢ સુધીનો મુલક લઈ લી. આ સિવાય તેમણે ઘણો મુલક જીતી લઈ તે સર્વનું એકઠું નામ વાધેલખંડ પાડવું જે અદ્યાપિ પ્રસિદ્ધ છે રાણી રતનમતીથી તેમને પાંચ કુંવર થયા તેમાં સવથી મેટે કરણદેવ હ. - વીલગરદેવ અથવા વી આગદેવ પછી તેમનો કુંવર કરણદેવ ઈ.સ. ૧૫માં ગાદીએ બેઠા તે રાયપુર સંસ્થાન ઈલાકે મંડાલાના રાજા સોમદત્તની કુંવરી પદમ કુંવર સાથે પરણ્યા હતા. આ વખતે બાધવગઢનો મજબુતકિલો તેમને પહેરામણીમાં મળ્યું. આ કિલ્લાની મજબુતીથી પસંદ થઈ કરણદેવે ત્યાં રાજ્યગાદી કરી. કરણ દેવની બીજી સ્ત્રી મલકુંવરબા જેધપુરના રાજાની કુંવરી હતી. આ રાણીથી સોહાગદેવ ના કુંવર થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) તેમના નામ પરથી સોહાગપુર નામે શહેર વસાવ્યું. કરણદેવની પછી સેહગદેવ ગાદીએ બેઠે. તેના પછી તેને કુંવર સારંગદેવ ગાદીએ બેઠો તેમણે સારંગપુર નામે શહેર વસાવ્યું છે. તેમની પછી તેમના કુંવર વિલાસદેવ ગાદી પર બેઠા તેમણે વિલાસપુર શહેર વસાવ્યું. તેમની પછી તેમના કુંવર ભીમદેવ ગાદી પર બેઠા. તેમણે ઘણી બહાદુરીથી કેટલાંક રાજય છતી ખાલસા કર્યા, ને કેટલાંકને ખંડણી ભરતાં કર્યો. તેમના રાજ્યની હદ ગંગા યમુનાના પ્રદેશમાં ઈટાવા સુધી હતી. તે પોતાની ઉમે ત્તર અવસ્થામાં પોતાના કુંવરે અનીક દેવને રાજ સેપી યાત્રા કરવા ગયા. તમામ યાત્રા કરી દ્વારકા આવ્યા ત્યાં તે દેવલોક પામ્યા. તેમની ૫છી અનીક દેવ, વલભદેવ, દલકેશર દેવ, મલકેશર દેવ, ગુલાર દેવ, સીંહદેવ, ભૈયદેવ ભેરમદેવ, નરહરીદેવ ભેધદેવ એ રીતે રાજા થયા પણ તેમના વખતમાં કઈ પણ જાણવા લાયક બનાવ બન્યો નથી. ભિધદેવનું મરણ એક બ્રહ્મ રાક્ષસના શાપે કરીને થયું હતું. તેમની ગાદી પર તેમના કુંવર સાલીવાહન બેઠા. તેમની પછી કુમાર વીરસિંહ દેવ થયા. તેમણે છોટાનાગપૂર ગઢામંડલા, રતનપૂર અને વસ્તરનાં સંસ્થાન તેમના રાજકતા પાસેથી જીતી લીધાં તેમણે પોતાના ભાઈ ગમલદેવને કપટીને ઈલાકો આપ્યો. તે અગળ જતાં ઘણે બહાદુર થશે. વિરસિંહ દેવને વિભાણદેવ સિવાય બીજા બે કુંવર હતા. વિરસિંહદેવ ઈ.સ. ૧૫૦૧માં ભરણું પામ્યો તેની પછી તેનો કુંવર વીરભાણદેવ ગાદીએ બેઠો. વિરભાણદેવના વખતમાં હુમાયુ અને સેરખાં વચ્ચે લડાઈ થઈ હતી તેમાં હુમાયુની હાર થવાથી તે નાઠે ને તેની બેગમ હમીદા પણ નાઠી. તેને બેગમને) વિરભાણદેવે આશ્રય આપી હુમાયુ પાસે ઉમરકોટ મોકલાવી આપી, આ બેગમ તે વખતે ગર્ભવંતી હતી અને તેથી તેને પ્રતાપી અકબર ઉત્પન્ન થયો હતો. તેમના મરણ પછી તેમના કુંવર રામદેવ ગાદી પર બેઠા. આ રાજાને અકબર પાદશાહ સાથે તેના કોઈ દુશ્મનને આશ્રય આપ્યાથી લડાઈ થઈ હતી, ને રાજાને બાંગઢના કિલ્લામાં હારીને નાશી જવું પડ્યું. પણ આખરે સલાહ થઈ. રાજાએ કલિંજરનો કિલ્લો બાદશાહને આપ્યો. ને તાનસેન ગવઇએ જે ઘણે નામાંકિત હતો તેને રામદેવે અકબરબાદશાહના દરબારમાં મોકલ્યો. રામદેવ પછી તેમના પાટવી કુંવર વિરભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) દ્રસિંહ ગાદી પર બેઠા તેમનું મરણ એક બ્રહ્મરાક્ષસના શાપથી થયું એમ કહેવાય છે. તેમના પછી તેમના પાટવી કુંવર વિક્રમાદિત્ય ઈ. સ. ૧૯૧૮ માં ગાદી પર બેઠા. | વિક્રમાદિત્ય કે જે ૧૯૧૮ માં રાજા થયો તે રેવાશહેર વસાવનાર તરીકે પ્રસિદ્ધ થયો કારણ કે તેણે એ શહેરને પહેલ વહેલી રાજધાની કરી તથા કિલ્લો બાંધ્યો. તેના પછી અનુક્રમે અમરસંગ. અનપસંગ, ભાવસંગ અનુરૂદસંગ અને અબતસીંગ એ પ્રમાણે રાજા થયા. આમાંનાં છેલો અબદુલસિંગ જ્યારે ગાદીએ બેઠે ત્યારે ફક્ત છ મહીનાનો હતો. આના વખતમાં પનાના રાજા હરદશાહે હુમલો કર્યો અને રાજધાનીનું શહેર લઈ લીધું. નાનો રાજા અને તેની મા પ્રતાપગઢ નાશી ગયાં પણ થોડા વખત પછી દિલ્હીના પાદશાહની મદદથી તેને પાછા હઠવું પડ્યું અબદુલશીંગની પછી અજીતસિંગ અને તે પછી જેશીંગદેવ ઈ. સ. ૧૮૦૯માં ગાદીએ બેઠો. રાજા જેસીંગના વખતમાં અંગ્રેજોએ વસાઈના કોલકરારથી ઈ. સ. ૧૮૦૩ માં રાજાને પેશ્વાના ઉપરીપણામાંથી પોતાના તાબામાં લી. અંગ્રેજે કાશ્કરી મદદ રાજ્યના રક્ષણ માટે આપે અને રાજા તે બદલ નાણું આપે એમ ઈચ્છા બતાવી પણ રાજાએ ધાર્યું કે મદદની જરૂર ન તેમ કરી તે કબુલ કર્યું નહિ. ઈ. સ. ૧૮૧૨ માં પીંઢારાઓએ મીરજાપુર લુટયું અને તે કામમાં ત્યાં જતાં રેવાના રાજાએ તે લોકને જવાનો રસ્તો આપો અને બીજી પણ મદદ આપી પણ પછીથી એવું માનવામાં આવ્યું કે રાજા ગભરાય છે તેથી કોલકરાર કરવા અંગ્રેજોએ બોલાવ્યો કે જેથી ઈગ્રેજે તેને તેના રાજ્યનો રાજા તરીકે ગણ્યો ને રાજાને મદદ આપવા અંગ્રેજોએ કબુલ કર્યું. તેના સામે રાજાએ પડોશી રાજાઓ સાથે તકરાર થાય તે બાબતનો ચુકાદો અંગ્રેજ કરે એમ કબુલ કર્યું. અંગ્રેજી લશ્કરને પોતાના રાજ્યમાં રહેવા દેવાને અને રાજ્યમાં થઈને જવા દેવાને કબુલ કર્યું અને ગુનેગારોને અથવા ખુની લેકોને નાશી જતા હોય તો તેમને તથા તેમના રાજ્યમાં આશ્રય લેતા હોય તેમને અંગ્રેજોને હવાલે કરવા. રાજા જેશીંગ દેવની ધારણું આથી પુરી થઈ નહિ. તેણે ઈગ્રેજી ટુકડી પોતાના દેશમાં થઈને જતી હતી તેને પકડી અને તેમને દુઃખી કય બીજું એક લશ્કર આને માટે જે મોકલ્યું અને રાજા કંઈ બચાવ કર્યા સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૩) અંગ્રેજોને એકદમ તાબે થઈ ગયો. આ વખત એટલે ઈ. સ. ૧૮૧૩ ના જુનની તા. બીજીએ બીજી વખતના કોલકરાર થયા તેથી પ્રથમ જે કરાર થયા હતા તે કબુલ રાખ્યા અને રાજાને ઇગ્રેજો સાથે સંબંધ ખુલ્લો કરવામાં આવ્યો. આ સલાહથી રાજા બીજા રાજ્યો સાથે ખટપટ સંબંધી વહેવાર નહિ રાખવાને અને બીજા સાથે સાથે ઇગ્રેજોને કજીએ થાય તો તેમને મદદ કરવાને બંધાએ. રાજા જેશીંગદેવને આ સરત નહિ ગમવાથી તેણે રાજ્યનો હક છોડી દો અને તે હક પોતાના છેકરા બીશનનાથશીંગને સેં. ઈ. સ. ૧૮૧૪ માં રેવાના રાજા સાથે ફરીથી સલાહ થઈ. આ સલાહથી કેટલાક મુલક ઈગ્રેજ સરકારે લઈ લી હતો તે તેને પાછો મળ્યો. બીશનનાથસિંગ ઈ. સ. ૧૮૭૪ માં મુએ. તે પછી તેનો છોકો રઘુરાજશીગ ગાદીએ બેઠો. રધુરાજશીંગના વખતમાં સતીનો અટકાવ થયો ઈ. સ. ૧૮૪૭. ઈ. સ. ૧૮૫૭ના બળવામાં તેણે ઈગ્રેજોને ઘણી સારી મદદ આપી જેથી તેના બદલામાં સોહાગપુર અને અમરકંટક પરગણું બક્ષીસ મળ્યાં. ઈ. સ. ૧૮૬૪માં રાજાને ધામધુમથી સ્ટાર ઓફ ઈડિઆન કિતાબ મળ્યો. ઈ. સ. ૧૮૧૮માં રાજાએ રોજા સરદીનકરરાવં સી. એસ. આઈને દીવાન નીમ્યા જેને દિલ્હીના દરબાર વખત “મુસીર. ઈ. ખાસ. બહારનો ઈલકાબ મળ્યો રાજા સર રઘુરાજશીંગ બહાર જી. સી. એસ. આઈએ કલકત્તામાં નામદાર પ્રીન્સ એક વેસન ઈ. સ. ૧૮૭૫ ના ડિસેમ્બરની ૨૭ મી તારીખે મુલાકાત લીધી અને પ્રિન્સ બીજે દહાડે વળતી મુલાકાત આપી. - તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ હિદને માટે કેસ રહિંદ એ પદ ધારણ કર્યું અને તે બાબતને ઢઢો વાંચી બતાવવા માટે તેજ તારીખે કંડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો. તે વખતના દરબારમાં મહારાજા દિલ્હી પધાર્યા હતા. આ વખત તેમને ૧૭ તપનું માન મળતું હતું તે વધારીને ૧૮ તપનું માન આપવામાં આવ્યું. વળી એક પાદશાહી વાવટો પણ આપવામાં આવ્યો હતો. મહારાજા રઘુરાજશીંગ બહાર પોતાની ૪૬ વરસની ઉમરે સને ૧૮૮૦ની સાલમાં મરણ પામ્યા. તેમની પાછી તેમને કુંવર વંકટરમણ રામાનુજ પ્રસાદશીંગ ગાદીએ બેઠો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૩) તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિક્ટોરીઓને રાજ કર્યાને ૫૦ વરસ થઈ જવાથી તેની ખુશાલીમાં હિંદમાં જયુબિલી નામને મહેસ્વ પાળવામાં આવ્યો હતો. આમાં રેવાના મહારાજાએ પણ સારો ભાગ લીધે હતો. તેમણે નિશાળના છોકરાઓને મીઠાઈ વહેચી અને ઈનામ આપ્યાં, ગરીબ લોકોને અને વસ્ત્ર આપ્યાં અને બીજાં ઘણાં ધર્માદા કામ કર્યા. વળી તેમણે બિલીને દીવસે ૪૫ કેદીઓને છોડી મુક્યા. અને તેની યાદગીરીમાં પોતે વિકટોરીઆ હોસપીટલનો પાયો. નાખ્યો અને ૨૨૦૦૦) પીરીયલ ઈન્સ્ટીટયુટમાં આપ્યા. મહારાજા વંકટરમણ રામાનુજ પ્રસાદ હાલ કાચી ઉમરના છે. તે ઈગ્રેજી છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૧૮ તપ ફોડી માન આપવામાં આવે છે. આ રાજ્યના લશ્કરમાં ૪૦૫ ધાડેસ્વાર ૧૦ પાયદળ અને ૧૫ તોપ છે. –એ રાજધાનીનું શહેર છે. તે અહલાબાદથી નિરૂત્ય કોણમાં ૧૩૧ માઈલ અને સાગરથી ઈશાન કોણમાં ૧૮ર માલને છેટે છે. તેમાં વસ્તી ૨૨૦૦૦ માણસની છે તેમાં ૧૭૦૦૦ હિં, ૪૫૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે આ શહેરમાં રાજાનો મહેલ છે. શહેરની આ સપાસ કોટ છે. અને તે કાટકીને રેલવે સ્ટેશનથી ૫ માઈલ છે. ઉચ-તેહરી. આ રાજ્ય બુદેલા જાતના રજપૂત રાજાને તાબે છે અને રાજકર્તા. મહારાજાની પદિથી ઓળખાય છે. તે મુલક કરીને બુદેલખંડના પશ્ચિમ ભાગમાં છે તથા તેના બે વિભાગ છે એક ઉચે અને બીજે તેહરી. આ બે વિભાગ મળીને એ રાજ બન્યું છે. ઉચ્ચ વિભાગ ઉત્તર અને તેહરી વિભાગ તેનાથી દક્ષિણ છે. શીમા–આ રાજ્યની ઉતરે જોશી છલ્લો, પૂર્વે આલીપુર, છત્રપૂર વિગેરેનો મુલક દક્ષિણે સાગર પ્રાંતન સાહગઢ છો અને પશ્ચિમે સિંધિઓ સરકારનો મુલક છે. આ રાજ્યના તાબામાં-૨૦૦૦ ચોરસ માઇલ જમીન તથા તેમાં ૩૧૧૦૦૦૦(ત્રણ લાખ અગીઆર હજાર)માણસની વસ્તી છે તેમાં ર૯૪૦૦૦ હિં ૧૪૦૦ મુસલમાન અને બીજા પરચુરણલોકછે.વાર્ષિક ઉપજ૨૧૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) (દશલાખ)ને માશરે થાયછે. દેશનું સ્વરૂપ-મુલક સપાટ છે. પાણીની આવદાની સારીછે. મુખ્ય નદી ખેતવા છે. તથા તેને ધાસન અને બર્મા નદી મળેછે. હવા ધણી સારી ને લોકને માફકસર છે, તાપ ઘણો પ ડેછે. વષાદ ઈશાનકોણ તરફથી આવેછે અને તે ઘણો હોયછે. આ સુલકની જમીન ઘણુંકરીને સારી રશાળ તથા તે પાકવાળી છે. તેમાં પ ખાજરી, જુવાર, કપાસ, શેરડી, ગળી અને કઢળ વિગેરે નિપજે છે. જાનવર—જંગલોમાં વાધ, વરૂ, શાબર, હરણ, ચિત્રા અને બીજા ફાડીખાનારાં પ્રાણી છે. ગામ પશુમાં ગાપો બળદ અને ભેંસા છે. લોક ઘણું કરીને ખુંદીગર રજપુત, આહીર, ચ ંદેલી ધન્દેલી અને મરેઠા વિગેરે હાયછે. મુખ્ય શહેર તેહરી તે રાજધાનીનું શહેર છે. ઉચી એ જુની રાજધાનીનું શહેર છે. ખા શહેર ઝાંશીના રેલવે સ્ટેશનથી ખાશરે ૬૫ માઈલ છે. દતકની સનદ મા રાજ્યનીે ને પછાડી વારસ ન હોય તો વગર નજરાણુ આપે હિંદુ ધન શાસ્ત્ર પ્રમાણે લેવાની સનદ મળી છે. વળી સેનશાહી વાવટો સને ૧૮૭૭માં નામદાર ચૅસહિંદ વીકટોરીમા તરફથી મળ્યો છે. ઇતિહાસ-બુંદેલખંડના દેશીરાજ્યોમાં ઉચાનું રાજ સાથી પહેલે નંબરે છે અને એ એકલુંજ પેશ્વાના કબજામાં ગયું. નહેતું. મહીના રાજકતા જાતે બુઢ્ઢલા રજપૂત છે મને એવું કહેવાયછે કે સૂયૅવંશના પહેલા રાજા મનુનો દીકરો ઇશ્વાકુ અયોધાનો પહેલો રાજા થયો. તેના વશમાં કેટલીક પેઢીએ મોહાના રાજા રામચંદ્ર થયા તેમના તેમાના વશજ છે. રામચંદ્રના ખીજા છોકરા કુશથી પંદરમી પેઢીએ ગગ્રખ થયા તેમણે બહારમાં ગયા પાસે કેટલાંક દેવળ ખાંધ્યાં રામચંદ્રથી વીસમી પેઢીએ ખળદેવરામ થયા તેમણે મહાબાદમાં કુલાંક દેવળ ખાંધ્યાં અને તેમના પુત્ર ઈન્દ્ર દસુને જગન્નાયજીનું પ્રખ્યાત મ ંદીર બાંધ્યું. રામચંદ્રથી ૩૪મી પેઢીએ કર્મેશાય થયા તેમણે કાશીનો મુલ જીતી લીવા અને ૬૮મી પેઢીએ પ્રતાપદ્ર રાજા થયો તેણે ઉચા શ હેર વસાવ્યા પછી રાજકારભાર પોતાના છોકરા માધુકરને સોંપ્યો. આ રાજા અકબરના વખતમાં હતો અને તે ઇનસાકુ, સત્તા, અને ધર્મ ઉપર તેષ્ટા મેટલા ગુણોને માટે પ્રખ્યાત હતો જેને રામાશા અને નરસીંગ દેવ-નામે એ બે છોકરા હતા. મામાંના મોટા રામાસાને અયોધાનું રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૩ ) અને નાના નરસીગદેવને ઉચાનું રાજ્ય સાધ્યું. નરશીંગદેવને ખાર કોકરા હતા; આમાંનો ત્રીજો પહાડશીંગ સ્માર ગજેબ બાદશાહ જોડે મારંગાબાદ ગયો અને ત્યાં પોતાના નામથી એક ગામ વસાવ્યું. ૬૮મા રાજા ચ ંપતરાયે ખંડણી માપવાને ના પાડી તેથી શાહજહાં ખાદશાહે બુદેલખડ ઉપર ખેવાર ચઢાઇ કરી પણ ઉચા તેનાથી લેવાયું નહિ ગ્ પતરાય પછીથી ર ંગજેબને તેના ભાઈ દારા સાથેની લડાઇમાં જઈ મળ્યો. તે વખતે તેનો છેાકરા છત્રસાલ જે તે વખતે ૧૬ વરસનો હતો તે તેની સાથે હતો. તેમની મા મદદથી ઞૌરગજેબ તેમદ થયો, પણ સ્માર ગજેખ તેમના મા ગુણ ભુલી ગયો અને પતરાયના મરણ પછી ખુદેલા લોકને મુસલમાન ધર્મ પળાવવાને માટે તેણે બુદેલખડ ઉપર ચડાઈ કરી. આ વખતે છત્રસાલ દક્ષિણમાં જયપુરના રાજયની નોકરીમાં હતો. ને માજ વખતે શીવાજી સાથે ઓળખાણ થયું હતું. શીવાજીએ તેને પોતાના દેશની અને ધર્મની સેવા ખજાવવાની શીખ્યામણુ માપી. તેથી તે પોતાને દેશ ગયો અને સ્માર્’ગજેબના મરણુ પછી સુસલમાનો પાસેથી બુન્દેલખડનો ઘણોખા ભાગ જીતી લીવો. વીક્રમાજીત મહેન્દ્રના વખતમાં ઈંગ્રેજો ખુદેલખંડમાં પેઢા અને ઇસ. ૧૮૧૨ના ડીસેમ્બર મહીનામાં તેની સાથે સલાહ કરી વીક્રમાજીત ઈ. સ. ૧૯૩૪માં મરણ પામ્યો તેનો છોકરો ધર્મપાળ તેના પહેલાં મરણ પામ્યો હતો તેથી તેની પછી તેનો ભાઈ તેજસીંગ ગાદીએ બેઠો. મારાજા ઈ.સ. ૧૯૦૨માં મરણ પામ્યો. ને તેની પછી ગાદીને માટે તકરાર ઉઠી પણ ભાખરે ઈંગ્રેજસરકારે સુજૈનસીંગને ગાદીએ બેસાડ્યો પણ તેની કાચી ઉમ્મરને લીધે તારા રાણીને રીજીટનીમી. તારા રાણીએ ઈ. સ. ૧૮૪૭માં સતી થવાનો ચાલ બંધ કર્યેા. સને ૧૮૫૭ના ખલવા વખતે ઈંગ્રેજોની કીમતી સેવા ખજાવી. ખાના બદલામાં ગ્રેનેએ ૨૩૦૦૦ની ખંડણી માફ કરી સુજનસીંગ રાજસત્તા પોતાના હાથ લીધા પછી થોડા વખતમાં મરણ પામ્યો, તેની પછી તેની રાણીએ હમીરસીંગને દતક લઈને ગાદીએ બેસાડ્યો. હમીરશીંગ ઈ. સ. ૧૮૭૪ માં મરણ પામ્યો. તેની પછી તેનો નાનો ભાઈ પરતાપશીંગ ગાદીએ બેઠો તે હાલનો મહારાજા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) તા. ૧લી જાન્યુઆરી ૧૮૭મ્માં રાણીએ સિરિહિંદ એ પદ ધારણ કર્યું તે વખત દિલ્હીમાં લલીટને જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં હિઝહાઈનેસ મહારાજા મહેન્દ્ર પ્રતાપશીંગ પધાર્યા હતા. આ વખતે તેમને ૧૧ તેમનું માન મળતું હતું તે વધારીને ૧૫ તોપનું માન મળ્યું. સને ૧૮૬૨માં રાજાને દતકની સનંદ સને ૧૮૬૫માં મહારાજાને ખિતાબ મેબે હતો. વળી તેમને ૧૮૮રમાં સવાઈનો ખિતાબ મળ્યો છે. તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮ના રોજ નામદાર મહારાણી વિક્ટોરી અને રાજ કર્યા ને ૫૦ વર્ષ પુરાં થવાથી હીંદુસ્થાનમાં તેની ખુશાલીમાં જ્યુબીલી નામનો મહોત્સવ પાળવામાં આવ્યો હતો તેમાં અહીના રાજાએ સારો ભાગ લઈ પોતાની મહારાણી તરફની રાજભકિત અને ઉમંગ બતાવી આપ્યો હતો અને તેની યાદગીરીમાં પોતે એક છાપખાનું કાઢયું અને ઇરીગેશનનું કામ શરૂ કર્યું અને તેમાંથી એક મહીના સુધી ખેડુતોને મફત પાણી લેવા દીધું. તેમણે પોતાની રાત ઉપરના કેટલાક કર કર કરી ધર્મનું કામ કર્યું. તેમને ૧૫ તોપનું માન મળે છે. આ રાજાને ફાંસી દેવાને અખતિયાર છે. આ રાજાના લશ્કરમાં ૨૦૦ ઘોડેસ્વાર ૪૪૦૦ પાયદળ હ૦ તપ અને ૧૮૦ ગોલંદાજ છે. રાજાની ઉમર હાલ ૭૫ વરસની છે. તેહરી—એ રાજધાનીનું શહેર છે. અને તેમાં રાજકર્તા મહારાજા રહે છે. તે ઉચથી ૪૦ માઈલને છેટે છે. વસ્તી આશરે ૧૮૦૦૦ માણસની છે. તેમાં ૧૩૦૦૦ હિંદુ, ૩૮૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. આ શહેરમાં રાજાનો મહેલ છે આ સિવાય સુંદર મંદીર પણ છે. શહેરમાં તીકમગઢ નામનો એક કિલ્લો છે. ઉર્ચા એ જુની રાજધાનીનું શહેર છે અને તે બેટવા નદીના કાંઠા ઉપર આવેલું છે. વસ્તી ૧૮૦૦૦ માણસની છે તેમાં ૧૩૦૦૦ હિં ૪૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લે છે. કિલ્લામાં જહાંગીર પાદશાહનો બાંધેલો મહેલ અને રાજાનો મહેલ છે. ધાર. આ રાજ્ય ઘણું કરીને માળવા પ્રાંતની નરિકોણના ભાગમાં છે. અને તે ધાર અથવા પવારનું રાજ્ય એ નામે ઓળખાય છે. તેના રાજત પવાર જાતના રજપૂત છે અને તે મહારાજાની પદિથી ઓળખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) સીમા–આ રાજ્યની ઉત્તરે રતલામનું રાજ્ય, ઈશાન કોણમાં સિંધિઆ સરકારનો બનાગરનો મુલક ઉજણ પ્રાંત, પૂર્વ અને અમિણ તરફ ઇંદોરનું રાજ્ય, દક્ષિણે વઢવાણીનું રાજ્ય અને નર્મદા નદી અને પશ્ચિમે આલીરાજપુર ઝાબુઆનું રાજ્ય અને સિંધિઓને અમજેહરાનો મુલક છે. આ રાજ્યમાં ૧૭૪૦ ચોરસ માઈલ જમીન તથા તેમાં આશરે ૨૦૦૮ ૦૦ (બે લાખ) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ ૨૮૦૦૦૦૦ (આઠ લાખ)ને આશરે થાય છે. દેશનું સ્વરૂપ—આ રાજ્યના સાત ભાગ કરવામાં આવ્યા છે તેમનાં નામ ધાર, બદનાવર, નળયા, ધરમપુરી, કુકસી, તીકરી અને નીમનપુરમ કરાર છે. આ રાજ્યમાં કેટલાક રજપૂત ખંડીઆ રાજા છે. આ રજપૂત સરદારોને પોતાના મુલકમાં કુલ સત્તા છે અને તેના ઉપર અપીલ કરવી હોયત ધારના મહારાજાને થાય છે. આ રાજ્યના તાબાનો ઉત્તર ભાગનો મુલક માળવામાં આવ્યો છે. તે ભાગ સપાટ, આબાદ અને રળિઆમણે છે. દક્ષિણ તરફનો ભાગ વિધ્યા અને તેની શાખાના ડુંગરોથી તેમજ ઝાડીથી ભરેલો છે આ દેશની જમીન સમુદ્ર સપાટીથી લગભગ ૨૦૦ ફુટ સુધી ઉચી છે. હવા ગરમ છે. વર્ષાદ ઈશાનકોણ તરફથી વરસે છે. ને તે ઘણે હોય છે. મુખ્ય નદી–નર્મદા, તે આ રાજ્યની દક્ષિણ સરહદ ઉપર પૂર્વથી તે પશ્ચિમ તરફ વહે છે. આ સિવાય ચંબા (ચંબલની સાખા) માન, કેરમ, બાગની વગેરે નાની નદીઓ છે. પેદાશ–ધારના રાજ્યની જમીન એકંદરે સારી છે. તેમાં ડાંગર, ઘઉં, બાજરી, તમાકુ, ખસખસ, કઠોળ, કપાસ, હળદળ અને શેરડી વિગરેની નિપજ થાય છે. જાનવર–વાઘદીપડાં, રીંછ, જંગલી કર, અનેક જાતનાં હરણ અને બીજા ફાડી ખાનાર જાનવરો છે. ગામ પશમાં ગાય, બળદ અને ભેંશે હેય છે. લોક–રજપુત, મરેઠા, ગરાશીઆ, પીંઢારા અને ભીલ વગેરે છે. મુખ્ય શહેર–ધાર એ રાજધાનીનું શહેર છે, તેમાં રાજકતા મહારાજા રહે છે. આ શહેર મહુના રેલવે સ્ટેશનથી પશ્ચિમમાં ૩૩ માઈલને છેટે છે. મહુમાં અંગ્રેજી છાવણી છે. અને તે હેકરના મુલકમાં છે. માંડ એ નામનું પ્રાચિન કાળનું એક મોટું શહેર નર્મદા નદીની ઉતરે ૧૫ માઇલને છે. ઘાટને મથાળે છે. તે હાલ ભાગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ જવા આવ્યું છે, તથા તે ઉજડ પડવું છે તે પણ તેમાં કેટલીક જુની ઈમારતો, દરેક માણસનું મન ખેંચે તેવી તૈયાર છે. દતકની સનંદ-આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા પુત્ર વારસ વગર મરણ પામે તે વગર નજરાણાં આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ ઈગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી એક પાદશાહી વાવટો સને ૧૪.૭૭ ની સાલમાં નામદાર કેસરે હિંદ તરફથી મળેલો છે. ઇતિહાસ-આ રાજ્યને ઈતિહાસ “માળવાના રાજ્યના ઈતિહાસને એક ભાગ છે. ધારના રાજકર્તા પવાર જાતના રજપુત છે. તેમનો મુળ પુરૂષ માળવામાં આવી વસ્યો હતો. આ કુટુંબનો મુળ પુરૂષ શિવાછ વાર હતો. તે મુલતાન ગામને પટેલ હતો. શિવાજીને ક્રિશ્નાજી નામે એક છોકરો હતો. ક્રીમ્રાજી અને તેના ત્રણ છોકરા બાવાજી, રાયજી અને કેરૂજી સીલેદાર હતા, અને તેઓ ખેતીનો ધંધો કરતા હતા. બાવાજીને સંભાજી અને કલોજી એ નામના બે છોકરા હતા. તેઓ પ્રખ્યાત શિવાજીની નેકરીમાં લશ્કરી સરદાર થયા. સંભાજીને ઉદયજી, આનંદરાવ, અને જગદેવ એ નામના ત્રણ છોકરા હતા. શિવાજીની પછી ગાદીએ એવું કહેવાય છે કે વિક્રમાદિત્ય અને ભોજરાજા પવાર જાતના રજપુત હતા. એમ પણ કહેવાય છે કે ભોજરાજાએ પોતાની રાજધાની ઉજનમાંથી ઉઠાવી ધામાં કરી હતી. ઈ. સ. ૫૦૦ માં પેવારની પડતી થવા લાગી તેથી તેઓ દક્ષિણમાં પુના તરફ આવ્યા. ઈ. સ. ૧૩૮૮ માં દીલાવરખાન દિલ્હીથી ગવરનર તરિકે ધાર આવ્યો. અને ત્યાંના હિંએનાં દેવળ તોડી તેનું કાઠકામ મસી બાંધવામાં વાપર્યું. દીલાવરખાનનો છોકરો તેના પિતાના મરણ પછી ગવર્નર થયો. તેણે પોતાની રાજધાની ધારમાંથી ઉઠાવી મમાં કરી. ઈ. સ. ૧૫૬ માં અકબર ત્યાં ગયો ત્યારથી તે મરેઠાની પડતી થઈ ત્યાં સુધી ધાર દિલ્હીના રાજ્યનો એક ભાગ હતો. ઈ. સ. પૂર્વે ૧૦૦૦ વર્ષ સુધી પવાર લોકોએ રાજ્ય કર્યું હતું એમ જણાય છે. આ ગામ પુનાથી ઈશાન કોણમાં ૩૦ માઈલને છેટે છે. તેમના વંશજે હજુ સુધી મુલતાનમાં વંશપરંપરાની પટલાઈ ભોગવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ * (૧૩૭). આવનાર શાહરાજાના હાથ નીચે તેઓ મરેઠી લશ્કરમાં હતા. તેમણે બહુ લડાઇઓ લડી જીત મેળવી હતી. મરેઠા રાજાના હાથ નીચેની આ નોકરીથી તેમના વંશજે સિંધિઓ અને હેલકર જેઓ ફકત પેશ્વાની નોકરી કરતા હતા તેમના ઉપર પોતાના ઉપરીપણાને હજુ સુધી હક કરે છે. ઉપર બતાવેલા સંભાજીના ત્રણ છોકરામાં ઉદયજી વારે મોટી પદ્ધિ મેળવી. તેને ફક્ત લશ્કરી માટી પદ્ધિ મળી એટલું જ નહિ પણ શાહુરાજા અને તેને પ્રધાન બાજીરાવ પેશ્વા તેની સાથે માનપૂર્વક વર્તવા લાગ્યા. ઉદયજીએ પેશ્વાને કઈ કારણસર નાખુશ કરવાથી પેશ્વાએ તેને દ કર્યો. જોકે તેના વંશજો આજ પણ મુલતાનના પટેલ છે તો પણ તેમનું નામ ઇતિહાસમાં આવતું નથી. ઉદયજીને કેદ કર્યા પછી તે કુટુંબની સરદારી તેનો ભાઈ આનંદરાવ, જે કોરાનો પટેલ હતો, તેને આપી. આ સરદારને ઈ. સ. ૧૭૩૪ માં માળવા અને ગુજરાતની ઉપજનો મરેઠાનો ભાગ ઉઘરાવવાની સત્તા મળી. આખરે તે ધારમાં વસ્યો અને આ પ્રગણું અને તેને લગતો મુલક અને પડોશી રજપુત સરદારોની ખંડણી, તેના અને તેના કુટુંબના ભરણ પોષણને માટે તેને આપવામાં આવી. આનંદરાવ પવાર ઈ. સ. ૧૭૪૯ માં મરણ પામે. તેના પછી તેનો છોકરો જસવંતરાવ પવાર પહેલા ગાદીએ બેઠો. જસવંતરાવ પવારે “ધારનો રાજા” એવી પદ્ધિ પહેલ વહેલી મેળવી. તે ઘણું જોરાવર અને ઉદાર હતો. ઈ. સ. ૧૭૬૧ માં તે પાણીપતની નાશકારક લડાઈમાં મરણ પામે. તેની પછી તેનો ત્રણ વરસને છોકરો ખંડેરાવ પવાર ગાદીએ બેઠો. તેની કાચી ઉમરને લીધે હલકર અને સિંધિઓએ તે રાજ્ય ઉપર વારંવાર હુમલા કરી ઘણું નુકસાન કર્યું. કમનસીબે રઘુનાથરાવ પેશ્વાને તેના શત્રુઓએ ઘણે હેરાન કરવા માંડ્યો, તેથી ઈ. સ. ૧૭૭૪ માં તેની પટરાણી અને કુંટબને ધારમાં આશરો લેવા મોકલ્યાં. અહીં આનંદીબાઈને બાજીરાવ નામ છોકરાને જન્મ થયો. આથી રધુનાથરાવના સઘળા મને તેના વારસ બાજીરાવને પકડવા માટે ધારમાં એકઠા થયા. ખંડેરાવ પવારે આ વખતે રાજકારભારની લગામ પોતાને હાથ લીધી હતી. તેણે રધુનાથરાવને મદદ કરી હતી તેથી મનોએ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮ ) રાજ્ય ઉપર હુમલો કરી તે લઈ લીધું; પણ જ્યારે તેણે આનંદીબાઈ અને તેના છોકરાને તેમને સ્વાધીન કર્યો ત્યારે તે રાજ્ય તેને પાછું સપવામાં આવ્યું. આ પછી થોડે વખતે ખંડેરાવ પવાર પોતાની ૨૧ વર્ષની ઉમરે ઈ. સ. ૧૭૮૦માં મરણ પામ્યો. તે મરણ પામ્યો ત્યારે તેની ઝી, જે ગોવીંદરાવ ગાયકવાડની દીકરી હતી તે ગર્ભવંતી હતી. છ મહિના પછી એ રાણીને વડોદરા મધ્યે આનંદરાવનો જન્મ થયો. આનંદરાવ ઈ. સ. ૧૭૯૭ સુધી વડોદરે રહ્યો. આ વખતે તેની ઉમર ૧૭ વર્ષની હતી. જ્યારે તે રાજ સત્તા પોતાને કબજે લેવા ગયો ત્યારે તેને વજીર રગાવ ઉરેકર, જે તેની ગેરહાજરીમાં રાજ્ય ચલાવતો હતો તે સામે થયો, પણ આખરે હારીને હોલકરના રક્ષણ નીચે જતો રહ્યો. હલકરે આનંદરાવનો મૂલક લૂટયો અને ઉજડ કર્યો. પણ આથી તે દીવાનનું કંઈ વળ્યું નહિ, તેથી તે દોલતરાવ સિંધિઓ પાસે જતો રહ્યો, અને ધારના મુલક ઉપર હુમલો કરવાને તેને લલચાવ્યો. દોલતરાવે તેના મૂલક ઉપર ચડાઈ કરીને સાત વર્ષની અંદર કેટલોક મૂલક અને પૈસાની ભારે રકમ લીધી. બે વરસ પછી સિંધિઓના એક સરદાર સંભાજી અંગે ધાર ઉપર હુમલો કર્યો. આ વખતે બેદનુર આગળ લડાઈ થઈ, તેમાં સંભાજી જંગ જીત્યો. તેણે ધારનો મુલક લઈ લી; પણ જે આનંદરાવ ૩૭૫૦૦૦) આપે તો મુલક પાળે આપવા કહ્યું. પણ તે પાળે મળવતાં પહેલાં ઈ. સ. ૧૮૦૭ માં આનંદરાવ મરણ પામ્યો. આનંદરાવના મરણ પછી રાજસત્તા તેની વીધવા સ્ત્રી મિનાબાઈએ પોતાને હાથ લીધી. તે તે વખતે ગર્ભવતી હતી. થોડા વખતમાં તેને એક છોકરાને જન્મ થશે. તેનું નામ તેણે રામચંદ્રરાવ પવાર પાડયું. પછીથી થોડે વખતે તે રાજ સતા પોતાને હાથ લેવાને ધાર ગઈ. પણ મોરારીરાવ તેની સામે થયો તેને તેણે દ્રઢતાથી વડોદરેથી લશ્કર મંગાવી હરાવી તે રાજ્ય પોતાને કબજે કર્યું. એટલામાં બાળરાજા રામચંદરાવ મરણ પામ્યો. પણ તેણે હેલકર અને સિંધિઆની સલાહ લઈ આ મરણવિષે એમ કહેવાય છે કે તેને તેની બેને ઝેર દઈ માય. આ બંને રાજસતા પોતાને હાથ લેવાનો પ્રયા જ્યાં પણ તેને કોઈએ મારી નાખી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat d, Surat Www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯) પોતાની બેનના છોકસને દત્તક લઈ તેનું નામ રામચંદ્ર પાડયું. તેણે ધણી બહાદુરીથી અને દઢતાથી પોતાનું રાજ્ય મરેઠા અને પીંઢારા લોકના હુમલામાંથી ખચાર્યું. ઈ. સ. ૧૮૧૯માં ધારનું રાજ્ય ઈંગ્રેજ સરકારના રક્ષણ નીચે માન્યું, અને જે મુલક તેણે ખોયો હતો તે તેને પાળે અપાવ્યો. ખે વર્ષમાં ધારના મુલકમાં ધારી, બેદનોર, નલય એટલાં પ્રગણાં હતાં. તેને ખસીખાના મુલક માટે ઈંગ્રેજ સરકાર પાસેથી દર વરસે ૧૧૦૦૦૦ (એક લાખ દશ હજાર) મળે એવો ડરાત્ર થયો. ઇ. સ. ૧૯૨૧માં અલીમોહનની ખાણી ઈંગ્રેજ સરકારને સ્વાધીન કરી. ઈ. સ. ૧૮૧૯માં વાંસવાડા અને ડુંગરપુરના રજપુત રાભ્યોની ખંડણીનો હુક ઈંગ્રેજ સરકારને સોંપ્યો. ઈંગ્રેજ સરકારના વચ્ચે પડ્યા પછી ધારના રાજ્યમાં ઘણો સુધારો થયો. ખાપુ ગોખલે નામના એક બહાદુર અને અનુભવી માણસને દીવાન નીમવામાં આવ્યો. તેના વખતમાં દેશમાં સલાહસઁપ થયો. તેણે ખરચમાં ઘણો ઘટાડો કર્યું। અને આઠ વર્ષ ઉપર જેની ઉપજ ૨૨૦૦૦૦ (વીશ હજાર)ની હતી તે વધારીને ૪. સ.૧૮૨૦માં ૨૬૭૦૦૦ પુરી. ઈ. સ. ૧૮૨૧માં રાજા રામચંદ્ર પોમાર જે તે વખતે ખર વર્ષનો હતો તેણે દોલતરાવ સિંધિય્યાની ભત્રીજી મનપુખ઼ાખાઇ સાથે લગ્ન કર્યું. મા વખત ગ્વાલીઅરમાં ઘણી શોભા થઈ રહી હતી. અને તેથી ખન્ને રાજ્યના અમીર ઉમરાવ ધણા ખુશી થયા. મા વખત દેતનનો મુલક જેની ઉપજ દર વરસે ૩૧૦૦૦૦૦ (એક લાખ)ની. હતી તે કન્યાને કન્યાદાનમાં આપવામાં માન્યેા હતો. ઈંગ્રેજ સરકાર સાથે સલાહ થઈ ત્યારથી ધારમાં સલાહ સંપ ચા લ્યા કરતો હતો. પણ ઇ.સ ૧૮૩૨માં યુગેતરાય, જે મોરારરાવનો છોકરો અને ધારનો પહેલો રાજા જસવતરાવ પાંવાર જે પાણીપતની લડાઈમાં મરણ પામ્યો હતો તેનો પોત્ર હતો. તેણે ગાદીને માટે હક કર્યું. તેન ભીલ લોકોસ્મે મદદ કરી હતી. અને તેમણે રાજ્યમાં ભારે લુટ ચલાવી અને તે એટલે સુધી કે માખરે ધારના રાજાને ઇંગ્રેજની મદદ માગવી. પડી, ઈંગ્રેજ ૫માં પડ્યા અને સુચેતરાવને પોતાના હક પાછા ખેંચી લેવાને જરૂર પાડી, પણ તે જીવે ત્યાં સુધી દર મહિને ૨૨૦૦)નું પેપેન્શન ખાંધી સ્માપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) રાજા રામચંદ્ર પવાર ઈ. સ. ૧૮૩૩માં મરણ પામ્યો. તેને કંઈ વારસ નહિ હોવાથી તેની વિધવા સ્ત્રીઓ મલાવરાવ પેવાર, જે તે કુટું ખનો રિનો સગો હતો અને મુલતાનમાં રહેતો હતો તેને અંગ્રેજ સરકારની સલાહથી દત્તક લીધો. આ છોકરાને ઈ. સ. ૧૮૩૪માં રાજ્યભિષેક કરવા માં આવ્યો. તે વખતે તેણે જસવંતરાવ વાર બીજે એવું નામ ધારણ કર્યું. જસવંતરાવ પવાર ૨૪ વર્ષ રાજ કરી ઈ. સ. ૧૮૫૭માં મ રણ પામ્યો. તેની પછી તેને ભાઈ આન દરાવ ત્રીજે જે તે વખતે ૧૩ વર્ષનો હતો તે ગાદીએ બે છે. ઈ. સ. ૧૮૫૭ના બળવામાં ધારના લશ્કરે બળવો કર્યો અને બળવાખોરોને મળી ગયા. આથી અંગ્રેજ સરકારે ધારનું રાજ્ય કબજે કરી લીધું. પણ આખરે રાજા તે વખતે કાચી ઉ. મરનો હતો તેથી ભઈરસીયા જે ભોપાળની બેગમને સેંપવામાં આવ્યું હતું તે સિવાય સઘળો મુલક તેને પાછો સેંપવામાં આવ્યો. પણ જ્યાં સુધી રાજા પાકી ઉમરને થશે ત્યાં સુધી રાજ્યકારભાર ઈગ્રેજે પોતાને હાથ રાખ્યો. ઈ. સ. ૧૮૬૪માં રાજા પુખ્ત ઉમરનો થવાથી રાજ્યનો કુલ અધિકાર તેને સોંપવામાં આવ્યો. એવી શરતે કે રાજ્યમાં ચાલત વહીવટ જારૂ રાખવો અને ગર્વનર જનરલે જે એજંટ નીમ્યો હોય તેને પુછયા વગર કંઈ ફેરફાર કરવો નહિ. ઈ. સ. ૧૮૭૬ના માર્ચ મહિનામાં હીyહાઈનેસ મહારાજા આનંદરાવ પવાર ત્રીજે પ્રીન્સ ઓફલ્મને માન આપવાને ઈદર પધાર્યા હતા અને પ્રીન્સઓફિવેલ્સના માન ખાતર હેલકર મહારાજે જે દરબાર ભર્યો હો ત્યાં હાજર હતા. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ જ્યારે રાણી વિકટોરીઆએ “એમપ્રેસ ઓફ ઈન્ડીઆ” એવો ખિતાબ ધારણ કર્યો ત્યારે દિલ્હીમાં લઈ લીટને પાદશાહી દરબાર ભર્યો હતો તે વખત તે દિલ્હી પધાર્યા હતા. આ મોટા પ્રસંગે ધારના રાજાને મહારાજાનો ખિતાબ મળ્યો અને સ્ટાર ઓફ ઈન્ડીઆને નાઈટ કમાન્ડર બનાવામાં આવ્યા. હીઝહાઈનેસ મહારાજ ખુશમિજાજી, દયાળુ અને સુધારો કરવાને ધણા ઈન્તજાર છે. તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ નામદાર મહારાણી વિકટોરી અને રાજ કોને પુર ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હિંદુસ્થાનમાં જયુબિલી નામને મહત્વ પાળવામાં આવ્યો હતો. તેમાં ધારના મહારાજાએ પણ સારો ભાગ લઈ પોતાની મહારાણી તરફની રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) ભક્તિ બતાવી આપી હતી અને તે દિવસે પોતે ૧૫ કેદીઓને છૂટા કર્યા. હીઝહાઈનેસ મહારાજા શ્રી આનંદરાવ પવાર કે. સી. એસ. આઈ. ને દત્તક લેવાને હક છે. મહારાજાની ઉમર ૪૪ વર્ષની છે. તેમને હલકા રજાની સત્તા છે અને તે અંગ્રેજી છાવણીમાં જાય ત્યારે લશ્કરી સલામતી અને ૧૫ તોપ ફોડી માન આપવામાં આવે છે. અહિંના લશ્કરમાં ૨૭૬ ધોડેસ્વાર, ૮૦૦ પાયલ, એ લડાઈની તપ અને ૨૧ ગોલંદાજ છે. ધાર—એ રાજધાનીનું શહેર છે. અને તે નિથી બોડના રસ્તા પર મોથી પશ્ચિમમાં ૩૩ માઈલ અને બરોડથી પૂર્વમાં ૧૮૩ માઈલને છેટે છે, આ શહેરની આસપાસ કોટ છે. તેમાં સારાં સારાં મકાન આવેલાં છે. તેમાં મુખ્યત્વે કરીને રાતા પથ્થરથી બાંધેલી બે ખવાઈ ગએલી મસીદ છે. આ શહેરમાં નાનાં મોટાં ૧૦ તળાવ છે. શહેરની બહાર મેદાનમાં ૪૦ ફુટ ઉંચો એક કિલો છે, તેની આસપાસ ૩૫ ફુટ ઉંચાઈનો કોટ છે. અને તેના ઉપર ચાર ગેળ અને બે ચોખંડા મીનારા છે. જેમાંના મોટા ઉપર રાજાનો મહેલ છે. દરવાજે પશ્ચિમ તરફનો છે. શહેરની ઉંચાઈ દરીઆની સપાટીથી ૧૮૦૦ ફુટ છે. તેમાં વસ્તી આશરે ૧૫૦૦૦ માણસની છે તેમાં ૧૧૦૦૦ હિંદુ ૩૦૦૦ મુસલમાન અને બીજી પરચ૨ણ જાતો છે. આ શહેરમાં ટપાલ ઓફીસ, દવાખાનું અને અફીણ તોળવાનો સાચો છે. દેવાસ. આ રાજ્ય માળવાના દક્ષિણ ભાગમાં છે. તેમાં બે રાજકતા છે અને તે પવાર જાતના રજપુત છે. તે બંને મહારાવરાજાની પદ્ધિથી ઓળખાય છે. સામા–આ રાજ્યની ઉત્તરે તથા વાવ્ય અને અગ્નિકોણે સિંધિ સરકારનો ઉજાણ પ્રાંત અને નૈરૂત્યકોણે તથા પશ્ચિમે હોલકર સરકારને ઇંદોર પ્રાંત છે. આ રાજ્યમાં ૨૫૭૬ ચોરસ માઈલ જમીન ર શહેર અને ૪૫૫ ગામ તથા તેમાં આશરે ૧૪૨૦૦૦ માણસની વસ્તી છે. વારસિક ઉપજ રૂ૫૦૦૦૦૦ (છ લાખ)ને આશરે થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૪) દેશનું સ્વરૂપ—ઉત્તર તરફનો ભાગ સપાટ તથા આબાદ અને દક્ષિણ તરફને ભાગા વિધ્યાદ્રિ પર્વતને લીધે ડુંગર તથા ઝાડીથી ભરપુર છે. કાળીસિંધ તથા ક્ષીપ્રા નદીનાં મુળ આ મુલકના દક્ષિણ ભાગમાં છે. હવા ગરમ છે. જમીન એકંદરે સારી અને રસાળ છે. તેમાં ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, તમાકુ, ખસખસ, કઠોળ, અફીણ અને શેરડી વગેરેની નિપજ થાય છે. જાનવર–વાઘ, વરૂ, ચિત્રા હરણ, સાબર વગરે ફાડી ખાનારા જનાવર ઘણું વખત જોવામાં આવે છે. ગામ પશુ, ગાય, બળદ, ભેશે અને પડા હોય છે. લેકરજપુત, મરેઠા, પીંઢારા, અને ભીલ વગરે છે. મુખ્ય શહેર દેવાસ છે એ રાજધાનીનું શહેર છે. આ રાજ્યમાં બે રાજા છે તે દેવાસમાં રહે છે અને તે બંને મળીને કારભારી નીમે છે તેની મારફત કારભાર ચાલે છે. આ શહેર ઉજનના રેલવે સ્ટેશનથી અગ્નીકોણમાં ૩૫ માઈલ અને ઈરના રેલવે સ્ટેશનથી ઈશાન કોણમાં ૨૦ માઈલને છેટે છે. દત્તકની સનદ–આ રાજ્યને માટે જે પછાડી કુંવર વારસ ન હોય વગર નજરાણા આપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ ઈગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી ૧૮૭૦ ની સાલમાં કેસરેહિંદ તરફથી સેનશાહી વાવટો પણ મળ્યો છે. ઈતિહાસ–દેવાસના રાજકર્તા પવાર જાતના રજપૂત છે. તેમને મુળ પુરૂષ સંભાજી નામે પટેલ હતો. તેને ક્રીશ્નાજી નામે એક છોકરો હતો. ક્રીશ્નાજીને બાબાજી, રાયજી અને કેરજી નામે ત્રણ છોકરા હતા. આમાંના બાબાજીને સંભાજી અને કેલુછ નામે બે છોકરા હતા. આ બે છોકરા શિવાજી અને શાહુરાજાના વખતમાં લશ્કરના ઉપરી હતા. એમાંનો મોટો સંભાજી ધારના રાજકર્તાને વડીલ છે. કેલુજીને ક્રીશ્નાઇ, તુકાજી, જીવાજી અને માનજી નામે ચાર છોકરા હતા. આ ચારમાંના તુકા અને જીવાજી બાજીરાવ પેશ્વાની સાથે ઈ. સ. ૧૦૨૫-૨૬માં માળવામાં ગયા. અહિ તેમને દેવાસ, સારંગપુર, આલોટ અને બીજા પણ જેની ઉપજ ૨૪ર૯૦૦) ની હતી તે મળ્યાં પણ તેમને રૂ.ર૦૦૦) કેટલાક ગરાસીઆ સરદારોને આપવા પડતા. આ પછી થોડે વખતે તેમને બુદેલખંડમાંનું હેમરપુર અને દોઆબમાંનું કંળા પરગણું અને બીજે કેટલાક મુલક આપવામાં આવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૩) આ મુલક તેઓ ઝાઝે વખત ટકાવી શક્યા નહિ કારણ કે બને ભાઈ વચ્ચે તકરાર થઈ તેથી તેમણે તે મુલક વહેચી લી. પણ આગળ જતાં તેમના વંશજોએ તે જેડી દો. તુકાળ અને જીવાજીના વારસોના વખતમાં તે રાજ્ય ઉપર સિંધિઓ, હલકર અને પીંઢારા લેક ચડાઈ કરતા અને તેમને અને તેમની રાતને ઘણું દુઃખ દેતા. આ અરસામાં તેઓએ હેમરંપરા અને કળાનાં પ્રગણ માં વળી સિંધિઓએ તેમનું સારંગપુરનું પરગણું લઈ લીધું, પણ ઈ. સ. ૧૮૧૭–૧૮ માં જ્યારે પીંઢારા સાથેની લડાઇનો છે આવ્યો ત્યારે પાછું આપ્યું. તુકાળ પહેલાના વંશજો દેવાસની વડી શાખાના રાજકત છે. તુકાજીને કંઈ વારસ નહિ હોવાથી તેણે પોતાના મોટા ભાઈના પત્ર ક્રીશ્નાજીને દતક લી. ક્રીશ્નાજીને કંઈ વારસ નહોતો તેથી તેણે પોતાના ભાઈના છોકરા તુકાળને દતક લી. તુકાછ ઈ.સ. ૧૮૨૪ માં મરણ પામ્યો. તેની પછી તેને દતક લીધેલો છેક રખમનગડરાવ, જે ખાસ સાહેબના નામથી ઓળખાતો હતો તે ગાદીએ બેઠો. તે ઈ.સ. ૧૮૬૦માં મરણ પામ્યો. તેણે ક્રીશ્નાજીરાવને દતક લીધેલ હતો તે તેના પછી ગાદીનો વારસ થશે. કીશા તે વખતે કાચી ઉમરનો હતો તેથી રાજકારભાર તેને સે નહિ; પણ જ્યારે ઈ. સ. ૧૮૬૦માં તે પુખ ઉમરનો થયો ત્યારે તેને કુલ અખતીઆર સેપ્યો. હીઝહાઈનેસ રાજા ક્રીશ્નાજીરાવ પવાર બાબાસાહેબનાં લગ્ન હીઝહાઇનેસ મહારાજા સિંધિઆની કુંવરી વેરે થયાં છે. તેમને ૧૫ તોપનું માન મળે છે. આ રાજાના લશ્કરમાં ૮૭ ઘોડેસ્વાર, ૫૦૦ પાયદળ અને પોલીસ અને ૧૦પ છે. રાવપાંડુરંગ તાતી આગેરી દેવાસની વડી શાખાના સુપ્રિન્ટેન્ડેટ હતા તેમને તા. ૧ જાનેવારી સને ૧૮૭૮ ના રોજ રાવબહાદુરનો ખિતાબ મળ્યો છે. જીવાજીના વારસે દેવાસના રાજ્યની બીજી શાખાના રાજકર્તા છે. છવાજીને સદાશીવ અને આનંદરાવ નામે બે છોકરા હતા. આમાંના મોટા સદાશીવના કુંવર રૂકમાનું મરણ થવાથી આનંદરાવ ગાદીએ બે . આનંદરાવ પછી તેનો છોકરો હેબતરાવ ગાદીએ બેઠો. તે કંઈ પણ વારસ વગર મરણ પામ્યો, તેથી કલોજીના નાના છોકરા મોનાજીના પત્ર નીલકંદરાવને તેને દતક લીધો હતો તે ગાદીએ બેઠો. તે જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ગાદીએ બેઠા ત્યારે તેણે પિતાનું નામ ફેરવીને આનંદરાવ નામ ધારણ કર્યું. ઈ. સ. ૧૮૩૭ માં તે કંઈ પણ વારસ વગર મરણ પામ્યો. તેની પછી તેનો દતપુત્ર હેબતરાવ ગાદીએ બે. તે ઈ. સ. ૧૮૯૪ માં મને રણ પામ્યો તેની પછી તેનો છોકરો નારણરાવ પવાર ઉર્ફે દાદાસાહેબ ગાદીએ બેઠો. તે કાચી ઉમરને હોવાથી રાજ્ય કારભાર ગોવીંદરાવ રામચંદ્ર ચલાવતો હતો. - હીઝહાઈનેસ નારણરાવ બહાદુર ઈરમાં પ્રિન્સવેલ્સની મુલાકત લીધી હતી અને હલકર માહારાજે પ્રિન્સને માન આપવા માટે દરબાર ભયો હતો ત્યાં હાજર હતા. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ રાણી વિકટોરીઆએ “એમ પ્રેસ ઓફ ઈન્ડીઆ” એવો ખિતાબ ધારણ કર્યો તે વખતે દિલ્હીમાં બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં રાજા નારપુરાવ બહાદુર ગયા હતા. મહારાજાએ ઈદોરની રાજકુમાર કોલેજમાં અંગ્રેજી અભ્યાશ કર્યો છે. તેમને ૧૫ તોપનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૧૨૩ ઘોડેસ્વાર અને ૫૦૦ પાયદલ અને પોલીસ છે. ઈ. સ. ૧૮૧૮માં દેરાસનું રાજ્ય અંગ્રેજ સરકારના રક્ષણ ની લેવામાં આવ્યું. તે વખતે તુકાળ અને આનંદરાવ ત્યાં રાજ કરતા હતા. આ વખતે તેમની સાથે સલાહ થઈ તેથી ઇગ્રેજ સરકારે તેમને દેવાસ, ગુરગચા, બાગવડ અને બીગના વડના રાજા તરીકે કબલ કર્યા અને દેવાસના સરદારોએ બીજા રાજ્યો સાથેનો વહેવાર બંધ કર્યો અને હમેશને માટે અંગ્રેજ લશ્કર રાખવા કબુલ કર્યું અને આ લશ્કરના ખરયને માટે રૂ૩પ૬૦૦ આપવા ઠર્યા. વળી સિંધિઆ સરકારે તેમનું સારંગપુનું પરગણું લઈ લીધું હતું તે જ્યારે ઈ. સ. ૧૮૧–૧માં પીંઢારી લડાઈનો છેડો આવ્યો ત્યારે પાછું અપાવ્યું. ઈ. સ૧૮૨૮માં દેવાસના રાજાઓએ બાગવડનું પરગણું સારી રીતભાત દાખલ કરવાને ઈગ્રેજ સરકારને સેપ્યું. પણ ત્યાં વહિવટ કરતાં જે ખરચ થાય તે કાપતાં વધુ ૩૬૬૦૦)ની પેદાશ તેમને મળતી. દેવાસના રાજાઓએ ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે અંગ્રેજ સરકારને સારી મદદ કરી હતી. ઈ. સ. ૧૮૬૨માં તેમને દત્તક લેવાની સજદ મળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) હઝહાઇનેસ ક્રીશ્નાજીરાવ પવાર બાબાસાહેબ અને હીઝાઈનસ નારણરાવ પવાર, દાદાસાહેબને સરખે હક અને હેદો છે. તેમને હલકા દરજાની સત્તા છે. અને તેઓ અંગ્રેજી છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૧૫ પ ફોડી માન આપવામાં આવે છે. તા. ૧૦ ફેબુ આરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિકટોરીઆને રાજ કાને ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં જ્યુબીલી નામનું મહત્વ પાળવામાં આવ્યો હતો તેમાં બંને શાખાના રેવરાજાએ સારો ભાગ લઈ પોતાની મહારાણી તરફની રાજભક્તિ દેખાડી આપી હતી. દેવાસએ રાજધાનીનું શહેર છે. તે અંદરથી ઈશાન કોણમાં ૨૦ માઈલને છેટે છે. રાજ્યના બને સરદાર શહેરમાં જુદા જુદા - હેલમાં રહે છે. વસ્તી ૧૨૦૦૦ માણસની છે. શહેરમાં પોસ્ટ ઓફીસ, પરદેશીઓને ઉતરવા માટે એક બંગલો અને દવાખાનું છે. શહેરી વાવ્ય કોણમાં ૩૦૦ ફૂટ ઉંચી એક ટેકરી છે તેના ઉપર ચામુડા દેવીનું એક મંદીર છે. વળી તે ટેકરી ઉપર મહાદેવનું દેવળ અને તળાવ છે, દતી. આ રાજ્ય બુદેલખંડના વાવ્ય કોણ તરફના છેવાડા ભાગ પર સિધિઓ સરકારના ખાસ વાલીઅર પ્રાંતની અગ્નિકોણમાં અને ઝાંસી જીલ્લાની ઉત્તરમાં છે. તેના રાજકર્તા બુદેલા જાતના સૂર્યવંશી રાજપૂત અને તે મહારાજાની પદિથી ઓળખાય છે સીમા-આ રાજ્યના ઈશાન કોણમાં સંપથર સંસ્થાન, દક્ષિણે ઝાંસીને મુલક અને પશ્ચિમે સિપ નદી આવેલી છે. આ રાજ્યમાં ૮૫૦ ચોરસનિલ જમીનનું ક્ષેત્રફળ ૪૫૪ ગામ અને વસ્તી ૨૦૦૦૦૦ (બે લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ ૨૧૦૦૦૦૦૦ (દશ લાખને આસરે થાય છે. દેશનું સ્વરૂપ મુલક પણુંકરીને બચો નીચે અને જ્યાં ત્યાં વેરાતી ડુંગરીઓ છે તે પણ ઈશાન કોણ તરફનો ભાગ સપાટ છે. અને દક્ષિણ તરફનો ભાગ ટેકરા ટેકરીવાળો છે. નદી. સિંધ એ આ રાજ્યના નરત્યકોણ તરફથી નીકળી આ રાજ્યની હદ છોડી પછી જમનાં નદીને મળે છે. પાણીની આવદાની સારી છે. હવા ગરમ અને સુખદાયક છે. જમીન રસાળ છે તેમાં ધ, બાજરી, જુવાર, ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪) કપાસ શેરડી, ગળી અને કઠોર તથા તલ વિગેરેની નિપજ થાય છે. જનવર–ગામ પશુમાં ગાય, બળદ, ભે છે અને ઘેટાં લોક ઉછેરે છે. લોક ઘણું કરીને રજપુત, બુંદી, આહીર, મરેઠા અને ગુજર વગેરે છે. | મુખ્ય શહેર હતી એ રાજધાનીનું શહેર છે તેમાં રાજકર્તા - હારાજા રહે છે. એ શહેર ગ્વાલીઅરથી અગ્નિકોણમાં ૪૦ મિલ અને ઝાંસીથી ઉત્તરમાં વાણુ તરફ ૨૦ મિલને છેટે છે. દત્તકની સનદ– આ રાજ્યને માટે જે પછાડી વારસ પુત્ર ન હોય તે વગર નજરાણાં આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનદ ઈગ્રેજ સરકાર તરફ થી મળેલી છે. તેમજ કેસહિદ તરફથી ઈ. સ. ૧૮૭૭માં શેનશાહી વાવટો પણ મળે છે. ઈતિહાસ–દત્તીઓના રાજ અને ઉરચા અથવા તેવરીના રાજા એક વંશના છે. અને તેઓ જાતે સર્વે વંશી બુદેલા રજપૂત છે. દરીઆનું રાજ ઈ. સ. ૧૭૩૫માં તેહરીના રાજથી જુદુ પડયું હતું. આ રાજ્ય ઈ. સ. ૧૮૦૨માં વસાઇની સલાહથી અંગ્રેજોના હાથમાં આવ્યું. તે વખતે ત્યાં પરીચત નામે રાજા રાજ કરતે હતો. તેની સાથે ઈ. સ. ૧૮૦૪ માં સલાહ કરવામાં આવી. ઈ. સ. ૧૮૧માં પેશ્વાને પદભ્રષ્ટ કકર્યા પછી રાજા પરીચતને તેની નીમકહલાલીને માટે અંગ્રેજોએ તેને સિંધ નદીની પૂર્વ તરફનો મુલક આપીને તેની સાથે ઈ. સ. ૧૮૧૮માં ફરીથી સલાહ કરી. રાજા પરીચીત ઈ. સ. ૧૮૩માં બીન વારસ મરી ગયો. તેણે વિજય બહાદુરને દતક લીધો હતો. તેને અંગ્રેજે, કે મોનીને દીવાન મદનસિંગ સામે થશે. તે પણ ગાદીનો વારસ ઠરા. | વિજય બહાદુર ઈ. સ. ૧૮૫૭માં મરણ પામ્યો. તેના પછી તેનો દતપુત્ર ભવાનીસિંગ ગાદીએ બે; પણ અરજુનસિંગે ગાદીને માટે દાવો કી અને તેને જે રાણી રીટ હતી તેણે મદદ કરી. તેણે દેશમાં ઘણું તોફાન કરવા માંડયું. તેથી અંગ્રેજોએ લશ્કર મોકલી દેશમાં બંદોબસ્ત કી. રાજા ભવાનીસિંચ જાતે બુદેલા રજપુત છે. અને તે ઈ. સ. ૧૮૪૫ માં જન્મ્યો હતો. હીઝાઇસરાવ મહારાજા ભવાનીસિંગ તા. ૧ જાનેવારી સન ૧૮૭૭ને રોજ મહારાણી વિકટોરીઆએ “કેસહિંદ એ પદ ધારણ કર્યું તે બાબત લાડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયા હતા, અને ત્યાં તેમને લોક દીરને ખિતાબ અને ૧૫ તોપનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) માન મળ્યું. વળી એક શેનશાહી વાવટો પણ મળ્યો છે. તા. ૧૬ ફેબ્રુ. આરી સને ૧૯૮૭ ના રોજ મહારાણીવિકટોરીને રાજ કર્યાને પ૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહેશ્ર્વ પાળવામાં આાવ્યો હતો. તેમાં મહારાજાએ સારોભાગ લીનો હતો અનેતેની યાદગીરીમાં પોતે રાજધાનીના શહેર તીખામાં કન્યાશાળા સ્થાપી અને ચડેલા મહેસુલની મોટી રકમ માંડીવાળવા અને પોતાના રાજ્યમાં કુંવા વાવ, તળાવ વિગરે ધમાદા કામ કરવાને ઠરાવ કર્યો. હીઝાઈનેસરાવ મહારાજા ભવાનીસિંગ લોકદર ખાદુરને ફ્રાંસીદેવાનો હક છે. તેમની હાલ ૪૫ વરસની ઉમરછે મહારાજાને ૧૫ તોપનું માન મળેછે તેમને હૃતકનો હક મળ્યોછે આ રાજાના લશ્કરમાં ૯૭ તોપો ૧૬૦ તોપ કોડનારા ૭૦૦ ધાડેસ્વાર અને ૩૦૪૦ પ્યાદલ છે. હતી—એ રાજધાનીનું શહેર છે અને ત્યાં મહાસજા રહેછે. તે આગ્રેથી સાગર જવાના રસ્તાપર આગ્રંથી અગ્નિકોણમાં ૧૨૫ મેલ અને સાગરથી વાળ્યકોણમાં ૧૪૮ મલતે છેટે આવેલું છે. તે એક ટેકરીપર છે. અને તેની મ્ભાસપાસ ૩૦ જુટ ઊંચો એક કોટ છે. જોકે રસ્તા સાંકડા અને ગુ ંચવણીમા છે. તોપણ શહેર સારા દેખાવનું છે. અને તેમાં ધણાં સુંદર ધર છે વસ્તી ૨૮૦૦૦ માણસની છે. તેમાં ૨૩૦૦૦ હિંદુ, ૫૦૦૦ મુસલમાન છે. શહેરની અંદર રાજાનો મહેલ છે અને તેની અાસપાસ ખાગછે. ખાગની આસપાસની દીવાલમાં એક સુંદર દરવાજો છે. અને તેને દરેક ખૂણે મોરચાવાળા મીનારા છે. રાજાના મહેલ સિવાય માટે પણાના સ્માકારનું એક હાજથી ધેરાયલું મકાન છે. અને તેની ગ્યાસપાસ ખાગ આવી રહેલો છે . મા ભાગની અંદર ચાર હાથીનો બનાવેલો એક જુવારો છે. આ હાથીની ડુંડોમાંથી પાણી ઉડેછે. આ સિવાય શહેરના દર એક બીજો મહેલ છે. પણ તેમાં કોઈ રહેતું નથી. શહેરની પશ્ચિમે એક ત્રીજો મડ઼ેલ છે તેમાં પણ કોઈ રહેતું નથી. પણ તે તેના કદ અને મજબુતીને માટે તેમજ કોતર કામને માટે પ્રખ્યાત છે. શહેરથી ૪ મેલને છેટે જૈનધર્મનાં દેવલો છે તે પણ કોતર કામને માટે પ્રખ્યાત છે. તીખાની પડોશમાં પુષ્કળ ઝાડી છે.. મને ત્યાં શિકાર પુષ્કળ મળી માવેછે. જે ટેકરીપર શહેર ભાવેલું છે. તેની પાસે એક સરોવર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) વરા. ચ્યા રાજ્ય ખાસ માળવા પ્રાંતના પશ્ચિમ ભાગમાં છે. તેના રાજકતા રોહીલા જાતના પઠાણ મુસલમાન ઋનેતે નવાબની પદ્મિથી ઓળખાય છે. સીમા—મા રાજ્યની ઉત્તરે તથા ઈશાન કોણે સીતામાનનું રાજ્ય પૂર્વે હાલકર સરકારનો મહદપુર લો, દક્ષિણે સિંધિમ્મા સરકારનો મુલક તથા રતલામનું રાજ્ય અને પશ્ચિમે પરતાપગઢનું રાજ્ય છે. આ રાજ્ય માં ૮૭૨ ચોરસ માઈલ જમીન તથા ૧૦૮૦૦૦ માણસની વસ્તી છે. તેમાં ૮૭૦૦૦ હિંદુ, ૧૩૦૦૦ મુસલમાન અને ખીજા પરચુરણુ લોક છે. વાર્ષિક ઉપજ સુમારે ૨૮૦૦૦૦૦ (આઠ લાખ) થાયછે. દેશનું સ્વરૂપ—મુલક સપાટ, ચ્યાબાદ અને રસાળ છે. તેમાં સુપ્યત્વે કરીને ઘઉં, ડાંગર, ખાજરી, મકાઇ, તમામ જાતનું કઠોળ, ગળી, શેરડી, તમાકુ અને ખસખસના છોડની નિપજ થાયછે. મુખ્ય નદી ક્ષીપ્રા તે પૂર્વે સરહદ ઉપર છે. લોક—રજપુત, ભીલ અને પરચુરણ જાતના હિંદુ તથા મુસલમાન છે. મુખ્ય શહેર જાવરા એ રાજધાનીનું શહેર છે. તેમાં નવાબ સાહેબ રહેછે. આ શહેર મા રાજ્યના પશ્ચિમ ભાગમાં છે તથા તે રેલવેસ્ટેશન છે. મા રાજ્ય ડાલકરનું ખડીયું રાજ્ય છે અને નવાખને ગાદીએ બેસતી વખતે હાલકરને રૂ૨૦૦૦૦૦ (બે લાખ) નજરાણાના આપવા પડેછે. જો કે મા રાત્મ્ય હાલકરનું ખંડીયું છે. તોપણ તે ઈંગ્રેજ સરકારની સત્તા નીચેછે. નવાબને લશ્કરના ખરચને માટે ઈંગ્રેજ સરકારને ૨૧૬૧૯૦૦ આપવા પડેછે. દનકની સનદ—આ રાજ્યને માટે જો પછાડી વારસ શાહજાદો ન હાય તો મુસલમાન સીરસ્તા પ્રમાણે વગર નજરાણાં આપે દત્તક લેવાની સનદ ઈંગ્રેજ સરકાર તરફથી મળીછે. તેમજ ઈ. સ. ૧૮૭૭ની સાલમાં નામદાર કેસરેહિંદ તરફથી સેન સાહી વાવટો. પણ મળ્યો છે. ઈતિહરસ—જાવરાનું રાજ્ય પ્રખીસ્માત અમીરખાનના સાળા જાફ્ રખાને સ્થાપ્યું હતું. તે ૧૮મા મુકાની આખરે રાહીલ ખંડમાં જન્મ્યો હતો. તેના બાપદાદા ઞફુગાન જાતના પઠાણ હતા. ઈ. સ. ૧૭૯૮માં જ્યારે મમીરખાન હાલકરના હાથ નીચે સરદાર થયો ત્યારે તે તેને (અમીરખાનને) જઈ મળ્યો અને પોતાની બુદ્ધિ અને બહાદુરીથી પ્રખીગ્માત થયો. ઈ. સ. ૧૮૦૮માં જ્યારે જસવંતરાવ હાલકર ગાંડો થયો. ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૯) અમીરખાન, જેનો તે (જાફરખાન) સાળે થતો હતો તેણે તેને અંદર રાજ્ય કારભાર ચલાવવાને માટે જે રીજન્સી કાઉન્સીલ નિમી હતી તેને મેમ્બર બનાવ્યો. આ રીજન્સીમાં મયતરાજાની રાણી તુલસીબાઈ હતી. જાફરખાનને અને આ બાઈને બનતું નહતું તેથી તે લશ્કર લઇને જાવરે ગયો અને ત્યાંના લોકોને લુટી લીધા. આ ઉપરથી મરેઠાઓએ એક લશ્કર મોક૯યું. પણ જાફરખાને પોતાના બનેવી અમીરખાનની મદદથી મોઠાને હરાવી પાછા કાઢયા. આથી કરીને પઠાણુલોકની ચડતી થઈ. આ પછી અમીરખાન રજપૂતાણા ભણી ગયો અને જાફરખાન બાળરાજા મહાવરાવનો વાલી થશે. તેણે ગમરાવના શહેર તરફ કુચ કરી જેથી તુલસીબાઈને નાશી જવું પડયું. મહીદપુર આગળ લડાઈ થઈ તેમાં જાફરખાન ઈગ્રેજોના તરફ હતો. આ લડાઈમાં તેલકરનું લશ્કર હાર્યું. આખરે ઈ. સ. ૧૮૧૮માં મંદીર આગળ સલાહ થઈ. આ સલાહથી સુજીત મહારગઢ, રોળ, મંડાવલ, જાવરા અને બરોડ પરગણું જે મહારાજા હેલકરે જાફરખાન ને બક્ષિશ આપ્યાં હતાં તેના સરદાર તરીકે અંગ્રેજ સરકારે તેને કબુલ કર્યો. આ વખતે અમીરખાને, જે મુલક જાફરખાનને બક્ષિશ કરવામાં આવ્યો, તેને માટે હક કર્યો અને કહ્યું કે જાફરખાન મા એજંટ હતો. તપાસ કરતાં એમ માલમ પડયું કે હેલકરના રાજ્ય કારભારનો તે મેમ્બર હતો અને અમીરખાનને લીધે તે દાખલ થયો હતો. પણ ઈ. સ. ૧૮૧૦ ની લડાઈ પછી બંધ પડ્યો હતો તેથી અમીરખાનનો દાવો રદ કર્યો. જાફરખાન ઈ. સ. ૧૮૨૫માં મરણ પામ્યો. તેની પછી તેનો છેકરો નવાબ ગેસ મહમદખાન ગાદીએ બેઠે. તે કાચી ઉમરનો હતો. તેથી રાજ કારભાર જાફરખાનની મોટી વીધવા બેગમ અને તેનો જમાઈ જહાંગીરખાન ઈગ્રેજ સરકારના હુકમથી ચલાવતા હતા. પણ બે વરસની અંદર રાજ્યમાં એટલે સુધી ગેરવહીવટ ચાલ્યો કે ઈગ્રેજ સરકારને તે બેગમને ખસેડવાની જરૂર પડી. અને એવો ઠરાવ કર્યો કે ગેસ મહંમદ ના મરણ પછી જાફરખાનના નર વારસો ગાદી પર બેસે. નવાબ ગેસમહમદખાને ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે સારી મદદ કરી હતી. તે ઈ. સ. ૧૮૮૫માં મરણ પામ્યો તેની પછી તેને ૧૧ વરસનો કરે મહંમદ ઈસ્માએલખાન ગાદીએ બેઠે તે હાલનો નવાબ છે. નવાબની બા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦ ) યાવસ્થામાં રાજ્ય કારભાર એક વજીર ચલાવતો અને તે માળવાના પોલીટીકલ એજંટના હાથ નીચે હતો. આ અરસામાં ટેકને નવાબ જે મયત નવાબની મોટી બેગમનો ઓરમાઈ ભાઈ હતો તેણે રાજ્યને માટે હક કર્યો. પણ અંગ્રેજ સરકારે તે રદ કર્યો. હઝહાઇનેસ નવાબ મહમદ ઇસ્માલખાન સાહેબ બહાદુરે ઈ. સ. ૧૮૭૪ માં રાજ્યકારભાર પોતાને હાથ લી. નવાબ ઈ. સ. ૧૮૬માં પ્રિન્સ ઓફ વેલ્સને માન આપવાને અંદર ગયા હતા. તા. ૧ જાન્યુઆરી અને ૧૮૭૭ ને રોજ જ્યારે રાણી વિક્ટોરીઆએ એમપ્રેસ ઓફ ઈન્ડીઆ એવો ખિતાબ ધારણ કર્યો ત્યારે દિલ્લીમાં લાડ લીટને જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં તે ગયા હતા. નવાબને દત્તક લેવાને હક મળ્યો છે. તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ ની સાલમાં મહારાણી વિકટોરીઓને રાજ કર્યાને ૫૦ વર્ષ થવાથી તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં ક્યુબીલી નામનો મહત્ત્વ પામવામાં આવ્યો હતો તેમાં અહિના નવાબે સારો ભાગ લીધો હતો. તેમણે જ્યુબીલીને દિવસે કેટલાક કેદીને છૂટા કર્યા અને શહેરમાં રોશની કરાવી તથા દારૂખાનું ફોડવું હતું. તેમને પોતાની હદના લોક ખુન કરે તો દેહાંત શીક્ષા કરવાનો હક છે. નવાબ સાહેબની હાલ ૩૫ વરસની ઉમર છે. તે જ્યારે અંગ્રેજી છાવણીમાં જાય ત્યારે તેમને લકરી સલામતી અને ૧૩ તપ ફોડી માન આપવામાં આવે છે. હજરત નુરખાન રાજ્યનો કારભારી હતો. તેમને તા. ૧ જાન્યુઆરી સને ૧૮૭૭ ને રોજ દીલ્લીમાં જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં સ્ટાર ઓફ ઈન્ડીઆના કંપની અને માનવતો ખિતાબ આપવામાં આ વ્યો હતો. આ રાજ્યના લશ્કરમાં ૧૫ તે૫, ૧૯ તોપ ફોડનારા, ૧૨૧ ઘોડેસ્વાર, ર૦૦ પાયદળ, ર૦૦ ઇરેગ્યુલર પાયદળ અને ૪૯૭ પોલીસ છે. જાવરા–એ રાજ્યધાનીનું શહેર છે અને તે રેલવે સ્ટેશન છે. તે પીરીઆ નદી પર આવેલું છે. વસ્તી ૨૦૦૦૦ માણસની છે તેમાં ૧૦૦૦૦ હ૬ નવ હજાર મુસલમાન અને બીજા પરચુરણ છે. આ શહેર અને ગાઉ એક ઠાકોરનું હતું અને હજુ તેના વંશજ ત્યાં રહે છે. અને તેમને પેનસન મળે છે. આ શહેરની આસપાસ એક પથરનો કોટ છે. આ શહેર રતલામ અને પ્રતાપગઢ સાથે જોડાએલું છે. તે રતલામથી ૨૦ માઈલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧ ) અને પ્રતાપગઢથી ૩૨ માઈલ છે. અહીં અફીણ તળવાનું કારખાનું, પોસ્ટ અને તારખાનું નીશાળ અને દવાખાનું છે. તે દરિઆ સપાટીથી ૧૪૫૦ ફુટ ઉંચુ છે. રતલામ. આ રાજ્ય ખાસ માળવાના નૈરૂત્યકોણ તરફના ભાગમાં છે. તેના રાજક્ત જાતે રાઠોડ રજપૂત અને તે મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉત્તરે જાવરાનું રાજ્ય, પૂર્વ હલકર તથા સિંધિઓ સરકારના જીલ્લા, દક્ષિણે ધારનો મુલક અને પશ્ચિમે વાંસવાડા તથા ૫રતાપગઢનાં રાજ્ય છે. આ રાજ્યના તાબામાં ૭૨ ચોરસ માઈલ જમીન શહેર અને ૧૪૨ ગામ છે. તેમાં આશરે ૧૦૦૦૦૦ (એકલાખ) માણસની વસ્તી છે. વસ્તીમાં ૫૪૦૦૦ હિંદુ, ૧૦૦૦૦ મુસલમાન, ૬૦૦૦ જૈનધર્મના લોક, ૧૭૦૦૦ અસલી જાતના લોક અને બીજા પરચુરણ છે. વારસિક પેદાશ આશરે ૨૧૩૦૦૦૦૦ (તેર લાખ) થાય છે. તે પૈકી ૮૪૦૦૦ સાલમસાઈ રૂપીઆ એટલે ૬૦૦૦ સિંધિઓ સરકારને ખંડણીના આપે છે પણ ઈ. સ. ૧૮૪૪ માં એવી ગોઠવણ કરવામાં આવી છે કે ખંડણના રૂપીઆ સિંધિઆના લશ્કરના ખરચ બદલ ઇગ્રેજ સરકારને આપવા. દેશનું સ્વરૂપ–મુલક સપાટ, રસાળ અને આબાદ છે. માળવા પ્રાંતમાં જે સારામાં સારા વિભાગ છે, તેમાંનું રતલામનું રાજ્ય એ પણ એક છે. નિપજ–ઘઉં, તમાકુ, શેરડી, કપાસ, મકાઈ, બાજરી, જુવાર, તલ, અને ઘણું જાતનાં કઠોર થાય છે. આ મુલકમાં ખસખસના ગેડની રોપણી થાય છે, તેમાંથી અફીણ નીપજે છે. હિંદુસ્થાનના ઘણા ભાગમાં અફીણ થાય છે. પણ રતલામના અફીણની બરોબરનું સારૂ અને પ્રસિદ્ધ અફીણ બીજે ઠેકાણે થતું નથી. નદીઓ-મહી, એ માળવામાં આવેલા અમઝરા ગામ પાસેના ડુંગરમાંથી નીકળી આ રાજ્યમાં થઈ આગળ જતાં ગૂજરાતમાં પસાર થઈ. લુણાવાડાના રાજ્યમાં થઈ ખંભાતના અખાતને મળે છે. હવા સાધારણ છે. નંદ ઘણે વરસે છે. જાનવર–વાધ, ચિત્રા, હરણ, વરૂ વગરે જગલી જાનવરો ઘણી જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨ ) : ગેએ જોવામાં આવે છે. ગામ પશુમાં ગાયો, ભેંશ, અને બળદ છે. લોક-રજપૂત ભીલ, પરચુરણ જાતના હિંદુ અને મુસલમાને છે. રેલવે અજમેરથી ખંડવા સુધીની એક મોટી રેલવે લાઈન છે. તેનો કેટલોક ભાગ આ રાજ્યના મુલકમાં છે અને રતલામ શહેરમાં પણ તે ઉપર એક રેલવે સ્ટેશન છે. મુખ્ય શહેરો—રતલામ એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકત મહારાજ રહે છે. દત્તકની સનંદ-આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા બીનવારસ મરણ પામે તો વગર નજરાણું આપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ અંગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી ઈ. સ. ૧૮૭૭ માં કેસ રેહિંદ તરફથી પાદશાહી વાવટો પણ મળ્યો છે. ઈતિહાસ-અહિંના રાજકર્તા રોડ જાતના રજપૂત છે અને તે મહારાજાની પદિથી ઓળખાય છે. રતલામના રાજકર્તાને મુળ પુરૂષ રતો હતો. રતને જોધપુર (મારવાડ)ના રાજા ઉદયસિંગના સાતમા દીકરા દલપતસિંહના કુંવર મહેસદાસને કુંવર હતો. આ રાજ્ય શાહજહાન પાદશાહે ઉદયસિંહને બક્ષિસ આપ્યું હતું. જ્યારે રતનસિંગ શાહ આ રાજ્ય મારવાડ અથવા જોધપુરનું રાજ્ય એ નામે ઓળખાય છે અને તે રાજપૂતાણામાં આવેલું છે. રાજ્યકર્તા સૂર્યવંશી રોડ રજપૂત છે અને તેઓ મહારાજાની પદિથી ઓળખાય છે. આ રાજ્યનો વિસ્તાર ૩૫૬૭૨ ચોરસ માઈલ જમીનનો છે. વસ્તી આશરે ૨૦૦૦૦૦૦ (વીસ લાખ) માણસની છે. વારસિક પેદાશ ૨૩૦૦૦૦૦૦ (ત્રીસ લાખ) થાય છે. અહિના રાજ શ્રીરામચંદ્રની વંશના છે. અને તેમની ઉત્પતિ રામના કુંવર લવની પ૪મી પેઢીએ સુમીત્રાથી થઈ ગણાય છે. આ રાજ્યની સ્થાપના કરનાર સઓજી થઈ ગયો. તેમણે મારવાડની ગાદી પ્રથમ પાલીમાં સ્થાપી. તેમના પછી તે ગાદીએ અસોધામ, હર, રાયમલ, કાનલ, જાલન, ચાંદે, થી, સીલ, ખીરમદેવ અને ત્યાં એ નામના રાજ થયા. આ રાજાએ પાલીમાંથી પોતાની ગાદી ઉઠાવી મંકોરમાં કરી. ચંદા પછી રણમલ અને તેના પછી જે ગાદીએ બેઠે. જેહાએ ઈ. સ. ૧૪૫૯માં જોધપુર વસાવી મારવાડની ગાદી તે શહેરમાં સ્થાપી. તેમના પછી કુંવર સુરજમલ, ગંગદાસ, માલ દેવ, અને ઉદયસિંહ એ નામના રાજા થયા. ઉદયસિંહને દિલ્હીના પાદશાહે મહારાજા એવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૩ ). જહાન પાદશાહની કચેરીમાં ગયો હતો ત્યારે પાદશાહે તેને બાપની નેકરીની બુજ કરી તેને એક જાગીર બક્ષિસ કરી. રતનસિંગ પોતાની જાગીરને કબજો લેવા માળવામાં આવ્યો અને ત્યાં એક ગામ વસાવી તેનું નામ પોતાના નામ ઉપરથી રતલામ પાડયું અને ત્યાં પોતાની રાજગાદી કરી. આ પછી એરંગજેબ અને તેના ભાઈઓ વચ્ચેની એક લડાઈમાં તે મરાયો. તેની પછી તેનો પાટવી કુંવર રામસિંહ ગાદીએ બેઠે. તે ૨૦ વરસ રાજ કરી મરણ પામ્યો. તેની પછી શીવસાહ ગાદીએ બેઠે. તે અપુત્ર મરણ પામ્યો. તેની પછી ગાદીને માટે તકરાર ઉઠી પણ આખરે તેને અનારસ પુત્ર કેશોદાસ ગાદીએ બેઠો. આ રાજાને દિલ્હીના પાદશાહ સાથે અણબનાવ થયો તેથી તેણે તેને પદભ્રષ્ટ કર્યો. અને છત્રસાખિતાબ આપ્યો હતો. તેમને ૧૭ કુંવરો હતા. તેમાંના ઘણાએ જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં તેમાં મુખ્યસેવિંદગઢ, રતલામ, કિસનગઢ અને પીસનગઢ છે. ઉદયસિંહની પછી જોધપુરની ગાદીએ સુરસિંહ, ગજસિંહ, જસવંતસિંહ, અજીતસિંહ, અભયસિંહ, અને રામસિંહ થયા. આ મહારાજા પાસેથી તેના કાકા વખતસિંહે જોધપુરનું રાજ્ય લઈ લીધું. વખતસિંહ પછી તેનો કુંવર વિજયસિંહ ગાદીએ બેઠે. તેમના પછી ભીમસિંહ ગાદીએ બેઠો. તે ઈ. સ. ૧૮૦૪ માં મરણ પામ્યો. તેમના પછી માનસિંહ ગાદીએ બેઠે. આ રાજાના વખતમાં આ રાજ્યને અંગ્રેજો સાથે પહેલ વહેલો સંબંધ થયો. આ મહારાજાએ પોતાના જીવતાં પોતાના કુંવર છત્રસિંહને ગાદીએ બેસાડ્યો. મહારાજા છત્રસિંહ ઈ. સ. ૧૮૧૮માં મરણ પામ્યો તેથી પાળે રાજ્યનો કબજો માનસિંહે લી. માનસિંહ ઈ. સ. ૧૮૪૩ માં મરણ પામ્યો. તેને પુત્ર નહે તેથી મહીકાંઠા એજન્સીના અહમદનગરના રાજા તખતસિંહ દતક થઈ ગાદીએ બેઠા. આથી અહમદનગરની ગાદી ખાલી પડી તે ઈડરના રાજ્ય સાથે જોડી દેવા ઇગ્રેજે ઠરાવ કર્યો. મહારાજા તખતસિંહ ઈ. સ. ૧૮૭૩ માં મરણ પામ્યા. તેમના પછી વડા કુંવર જસવંતસિંહ ગાદીએ બેઠા. તે જોધપુરના હાલના મહારાજા છે આ મહારાજાને ૧૮ તોપનું માન અને લશ્કરી સલામતી મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૫૦ ૨૦ પેદલ, ૩૫૪૫ વાર, ૨૭૦ તપ અને ૨૪૦ ગેલ દાજ રાખવાની સત્તા છે. હિ. રાજપુતાણા પા. ૧૯ ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) લને ગાદીએ બેસાડ્યો. આ રાજાએ પાદશાહને દક્ષિણની ઘણી લડાઈએમાં મદદ કરી હતી. તેને કંવર હઠીસિંગ એક લડાઈમાં મરાયો તેથી તે ઘણે નારાજ થઈ ગ અને રાજપાટ પોતાના કુંવરો વચ્ચે વહેચ આપીને પોતે જેગી થઈ ગયો. તેની પાછી રતલામની ગાદીએ કેશરીસિંહ થયો. પણ ઈ. સ. ૧૧માં તેને તેના ભાઈ પ્રતાપસિંહે મારી નંખાવી પોતે રાજ્યને કબજે લઈ લી. આ ખબર કેશરીસિંહના નાના છોકરા જેસિંહ તેના ભાઈ માનસિંહને આપી. માનસિંહ જે તે વખતે પાદશાહની કચેરીમાં હતો તે પાદશાહી લશ્કર લઈને રતલામ ઉપર ચડી આવ્યો અને પ્રતાપસિંહને હરાવી મારી નાખ્યો. કેશરીસિંહની પછી રતલામની ગાદીએ માનસિંહ થયો. તેણે પોતાના ભાઈ જેસિંહને એક મોટી જાગીર બક્ષીસ કરી. રાજા માનસિંહ ઈ. સ. ૧૭૪૪માં મરણ પામ્યો. તેની પછી તેને કુંવર પશ્થિસિંહ ગાદીએ બેઠે. આ રાજાના વખતમાં મરેઠા લકોએ રાજ્યમાં ઘણે ઉપદ્રવ કરવા માંડ્યો. તે ત્રીસ વરસ રાજ કરી ઈ. સ૧૭૪માં મરણ પામ્યો. તેની પછી તેને કુવર પદમસિંહ ગાદીએ બેઠે. આ રાજાના વખતમાં મરેડા લોક રતલામ ઉપર ચઢી આવ્યા અને રાજાને ખંડણી આપવાની જરૂર પડી. રાજા પદમસિંહ ઈ. સ. ૧૮૦૧માં મરણ પામ્યો. તેની પછી પરબતસિંહ ગાદીપતી થયો. આ રાજાના વખતમાં જસવં. તરાવ હેલકર રતલામને બે વખત લૂટવું. ધારના રાજાએ રતલામ ઉપર ચડાઈ કરી અને બીજા અનેક દુ:ખ પરબતસિંગ ઉપર આવી પડ્યાં પણ આખરે ઈગ્રેજ સરકારે તેને મદદ કરી. પરબતસિંહ ઈ. સ. ૧૮૨૦ માં મરણ પામ્યો. તેની પછી બળવંતસિંહ ગાદીએ બે. તે કાચી ઉ. મરને હતો તેથી રાજ્ય વહિવટ અંગ્રેજ સરકાર તરફથી ચાલતો હતો. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે રાજા બળવંતસિંહે ઇગ્રેજની સારી કરી બજાવી હતી. તે ઈ. સ. ૧૮૫૮માં અપુત્ર મરણ પામ્યો. તેની પછી ભરવસિંહ ગાદીએ બેઠે. આ રાજા રાજ્ય ચલાવવાને ઘણો અશક્ત હતો. તેણે રાજ્યની કુલ સત્તા પોતાના દિવાનને સેંપી. આ દિવાને યિતને ઘણું પીડી. આની રાજાને ખબર પડવાથી તેણે તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરવા માંડ્યો. એટલામાં તે ઈ. સ. ૧૮૬૪ માં મરણ પામ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) ભરવસિંહ પછી તેને કુંવર રણજીતસિંહ રતલામની ગાદીએ બેતે કાચી ઉમરનો હતો તેથી અંગ્રેજ સરકારે ત્યાં રાજ્ય ચલાવવાને મીર સહામત અલીખાન સી. એસ. આઈ. ને નીમ્યો. આ વખત રાજયમાં ઘણો સુધારો થયો હાલના મહારાજા રણજીતસિંહ છે. ઈ. સ. ૧૮૭૬ના જાનેવારી માસમાં મહારાજા રણજીતસિંહ ઈરમાં પ્રિન્સ ઓફ વેસને માન આપવાને ગયા હતા. વળી તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ મહારાણી વિકટોરીઆએ હિંદને માટે કેસહિંદ એ ખિતાબ ધારણ કર્યો તે બાબત પાયત દિલ્હીમાં લાલીટને પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં મહારાજા ગયા હતા. તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૪૭ના રોજ મહારાણી વિકટોરીઆને રાજ કર્યાને પુરાં ૫૦ વરસ થયાં તેથી હિંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહેન્દ્ર પાળવામાં આવ્યો હતો. તેમાં રતલામના મહારાજાએ પણ સારો ભાગ લીધો હતો. તેમણે તે દિવસે કેટલાક કેદીઓને છુટા કર્યા અને એક કન્યાશાળાને પાયો નાખ્યો. મહારાજાએ ઈદોર રેસીડેન્સી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો છે. હાલ તેમની ઉમર ૩૦ વરસની છે. તેમને ઉતરતા દરજાની સત્તા છે. આ રાજ્યને માટે ૧૧ તપનું માન મળે છે. પણ મહારાજા રણજીતસિંગને તેમની હયાતી સુધીને માટે ૧૩ તેનું માને મળવા માટે ઠરાવ થયો છે. આ રાજ્યના રાજા પશ્ચિમ માળવાના. રજપૂત સરદારોમાં પહેરે નંબરે છે. આ રાજ્યના લશ્કરમાં ૧ર ગેલદાજ, ૫ લડાઈની તે૫, ૧૭૬ ધાડે સ્વાર, ૧૦૮ પાયદળ અને ૪૬૧ પોલીસ છે. આ રાજયમાં (ઈ. સ. ૧૮૮૨માં) ૨૪ નિશાળે, કેદખાનું,. સારા રસ્તા અને દવાખાનું છે. રિલતામ–એ રાજધાનીનું મુખ્ય શહેર છે. અને તેમાં મહારાજા રહે છે. તે સમુદ્ર સપાટીથી ૧૫૦ ફુટ ઉંચું છે. વસ્તી ૧૦૦૦ માણસની છે તેમાં ૧૮૦૦૦ હિં, ૭૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. રતલામ શહેર અફીણનું મુખ્ય મથક છે. બજાર સારું છે. આ શહેરમાં નો રાજમહેલ દવાખાનું, પોસ્ટ ઓફીસ અને કોલેજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) પન્ના. આ રાજ્ય બુદેલા જાતના સુયૅવંશી રજપૂત રાજાને તાખે છે. અને તે મહારાજાની પદ્મિથી એાળખાય છે. આ રાજ્ય બુદેલખંડના પૂર્વ ભાગમાં છે સીમા. મા રાજ્યની ઉત્તરે અંદાના મુલક અને ચરકારીનું રાજ્ય, પૂર્વે કોથ, સાહાવલ અને અન્યગઢનાં દેશી રાજ્ય દક્ષિણે દેમોર અને જબલપોરનો મુલક અને પશ્ચિમે છત્રપુર અને અજ્યગઢનાં દેશી રાજ્ય ગ્માવેલાંછે. મા રાજ્યના તાખામાં ૨૫૬૮ ચોરસમૈલ જમીન તથા સ્માશરે ૧૦૦૦૦૦ (એકલાખ) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ રૂ. ૧૦૦૦૦૦ (પાંચલાખ) ને સ્માશરે થાયછે. દેશનું સ્વરૂપ—મુલક ડુંગરી તથા હવા ગરમ પણ સારીછે, જમીન રસાળ છેતેમાં ઘઉં, ખાજરી, જુવાર, કઠોળ, કપાસ, શેરડી, ગળી અને તલ તથા અળસી વગેરેની નિપજ થાયછે. વર્ષાદ ઇશાનકોણ તરફથી ખાવેછે. જાનાર— જંગલોમાં વાધ, ચિત્રા, હરણ, વરૂ, સાબર અને ખીજા ઘણી જાતનાં ફાડી ખાનારાં જનાવર છે. ગામ પશુમાં ગાય, બળદ, ભેંશો વગરે છે. લોક—બુ દેલા રજપૂત, આહીર, ચંદેલી, ધંદેલી, મરેડા, અને ગુર્જર વીગેરેછે. આા રાજ્યના મુલકમાંની ખાણોમાંના હીરા રાપરાના હીરા કહેવાય છે. તે આજ સુલકના શહેર પન્ના એ રાજધાનીનું શહેરછે. તેમાં રાજકતા મહારાજા રહેછે. એ શહેર જખલપુર અને અહાબાદવાળી રેલવે લાઇનછે તેના ઉપરના ખાંદેના રેલવે સ્ટેશનથી દક્ષિણમાં ૭૫ નેલને છેટેછે. દત્તકની સનંદ મા રાજ્યને માટે જો પાડી વારસ પુત્ર ન હેાય તો વગરે નજરાણાં માપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ ઈંગ્રેજ સરકારે માપેલી છે. તેમજ સને ૧૮૭૭ની સાલમાં કેરેહિંદ તરફથી સેનાશાહી વાવટો પણ મળ્યો છે. ઘણા શંકાય છે. જાણવા. મુખ્ય ઇતિહાસ—પન્નાના રાજા હીરદીશાહના વશજ છે. હીરદીશાહુ મહારાજા છત્ર સાલનો ઈરા હતો, જ્યારે અગ્રેજોએ બુદેલખંડનો કબજો લીવો ત્યારે પન્નામાં કીશોરસિંગ નામનો રાજા રાજ કરતો હતો. કીશોરસિંગને ઈ. સ. ૧૮૦૭ તથા ૧૮૧૧માં સનંદ કરી ખાપવામાં આાવી હતી. રાજા કીશોરસિંગને તેની ગેરવર્તણુકને લીધે દેશ નિકાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૭) 7 કર્યા ત્યાં તે ૧૮૭૪માં મરણ પામ્યો. તેના પછી હર બન્લીરાવ ગાદીએ ખેડો તે ઈ. સ. ૧૮૪૯માં વગર વારસે મરણ પામવાથી તેનો ભાઇ નરપતસિંગ ગાદીએ બેઠો. ચ્યા રાજાએ ઈ. સ. ૧૮૫૭ના બળવા વ... ખતે અંગ્રેજને સારી મદદ કરી હતી. તેના બદલામાં ઞગ્રેજે તેને ૬તકની સનંદ, રૂ. ૨૦૦૦૦ની કીમતનો પોશાક અને ૧૧ તોપનું માન માપ્યું. મહારાજા નરપતસિંગ પછી તેનો વડો પુત્ર રૂદ્રપરતાખસિંગ ઈ. સ. ૧૮૭૦માં ગાદીએ ખેડે તે હાલનો મહારાજા છે. મહારાજા ઇ. સ. ૧૮૭૫માં પ્રીન્સ ઓફ વેલ્સની મુલાકત લેવા પોતે કલકતે ગય! હતા. સન ૧૮૭૬ના જાનેવારીની પહેલી તારીખે દિલ્હીમાં દરખાર ભયા હતો. સાં તેને પ્રીન્સેસ્ટાર ઓફ ઇન્ડીઞાના નાઇટ કમાન્ડરનો ખિતાબ આપ્યો. હીઝહાઈનેસ મહારાજા શ્રીદ્રતાખસિંગ બહાદુર, કે, સી, એસ, આઈ, ત્ત. ૧ નેવારી સને ૧૮૭૭તે રોજ દિલ્હીમાં ખાદશાહી દરબાર ભ। હતો ત્યાં ગયા હતા. આ વખતે તેમને ૧૧ તોપનું માન મળતું તે વધારીને ૧૩ તોપનું માન માગ્યું. તા. ૧૬ ફેબ્રુ સ્મારી સને૧૮૮૭ના રાજ હિંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહાત્વ,મહારાણી વિકટારીગ્માને રાજ્ય કાને પુરાં ૫૦ વર્ષ થયાં તેની ખુશાલીમાં પાળવામાં માળ્યો હતો તેમાં મહારાજા એ પણ પેાતાના તરફનો મહારાણી ઉપરનો પ્રેમ ભાવ સારી રીતે દેખાડી ખાપ્યો હતો. મહારાજાની ઉમર હાલ ૪૦ વરસની છે. તેમને હલકા દરજાની સત્તા અને જ્યારે તે ઈંગ્રેજી છાવણીમાં જાય ત્યારે લશ્કરી સલામતી અને ૧૩ તોપ કોડી માન આપવામાં આવેછે. આ રાજ્ય ના લશ્કરમાં ૨૫૦ ધોડે સ્વાર, ૨૪૪૦ પ્યાદલ ૧૯ તોપ અને ૬૦ ગોલંદાજ છે. પન્ના એ રાજધાનીનું શહેર છે. મા શહેર સમુદ્ર સપાટીથી ૧૧૪૭ ફુટ ઊંચુ છે તે ખદાથી જબલપુરના રસ્તાપર બંદાથી ૬૨ મેલ અને જખલપુરથી ૧૬૯ મેલ છે વસ્તી ૧૫૦૦૦ માણસનો છે. તેમાં ૧૨૫૦૦ હિંદુ ૨૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે શહેરનાં બા પથ્થરથી બાંધેલાં છે. શહેરમાં ધણાં હિંદુ દેવલાછે તેમાં શ્રીકૃશ્નના ભાઇબળદેવનું મોટું અને સુદર દેવળ છે, રાજાને માટે ખાંધેલા નવો રાજમહેલ ણો શોભાયમાન છે. ચ્યા શહેરમાં પેસ્ટફ્રીસ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮). રાજગઢ. આ રાજ્ય માળવામાં ઓમતવાડાના ઉત્તર ભાગમાં છે. તેની ઉત્તરે રજપૂત સંસ્થાનમાંનું કોટાનું રાજ્ય, પૂર્વ અને પશ્ચિમે સિંધિયા સરકારને મૂલક અને દક્ષિણે નરસિંહગઢનું રાજ્ય છે. રાજ્યક–જાતના મત રજપૂત છે ને તે રાવતની પદ્ધિથી ઓળખાય છે. આ રાજ્યગઢ અને નરસિંગગત એ બે રાજ્ય મતવાડામાં છે. મતવાડાના મૂલકની લંબાઈ ઉત્તર દક્ષિણ ૫૦ મેલ ને પહોળાઈ ૧૫ મિલ છે તેમાંથી ઉત્તર તરફનો ભાગ રાજ્યગઢ તાવે છે. અને દક્ષિણ તરફને ભાગ નરસિંગ ગઢ તાબે છે. આ રાજ્યનું ક્ષેત્રફળ ૬૫૫ ચોરસ માઈલ જમીન અને ૩૩૮ ગામ તથા તેમાં આશરે ૧૧૭૦૦૦ માણસની વસ્તી છે. વાર્ષીક ઉપજ ૫૦૦૦૦ (પાંચ લાખ) ને આશરે થાય છે તેમાંથી રૂ ૮૫૧૭૦ સિંધિઆ સરકારને તાલીઅન પ્રગણાને માટે ખંડણીના આપે છે અને ૧૦૦૦ કાપી પ્રગણાને માટે ઝાલાવાડના રાજાને ખંડણીના આપે છે. દેશનું સ્વરૂપ-આ રાજ્યનો મૂલક ખાસ માળવામાં છે. મૂલક ઉંચાણમાં છે તથા તેનો ઉતાર ઉત્તર તરફનો છે મૂલક સપાટ અને ઘણે રસાળ છે. તેમાં નીપજ ઘઉં, તમાકુ, શેરડી, ગળી, કપાસ, કઠોર અને ખસખસ થાય છે. ખસખસના છોડવામાંથી અફીણ થાય છે. નદી નેવાજ અને પારવતી એ બે છે તે દક્ષિણ તરફથી આવી ઉત્તર તરફ જાય છે. લોક–રજપૂતા મરેઠા, પીંઢારા, ભીલ તથા થોડા મુસલમાન છે. મુખ્ય શહેર–રાજગઢ એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજ્યક રાવત રહે છે. એ શહેર મંદસરના રેલવે સ્ટેશનથી પૂર્વમાં ૧૦૦ માઈલને છેટે છે. તેમજ રાજગઢથી નરસિંગગઢ અગની કોણે ૪૦ મિલ તથા ત્યાંથી ભોપાળનું રેલવે સ્ટેશન ૫૦ માઈલને છેટે છે. ઈતિહાસ-આ રાજ્યના રાજ્યક રાવત કહેવાય છે. અને તેઓ ઓમત જાતના રજપૂત છે. અહીંના રાજ્યકર્તા ભોજરાજાના વંશજો છે. ઈ. સ. ૧૯૮૧ માં અહિંના સરદારનો છોકો દિવાન હતો તેણે પોતાના પિતાને રાજ્યના ભાગ પાડવાની જરૂર પડી. આથી દિવાનને ભાગ મૂલક આવ્યો તે નરસિંહગઢ કહેવાય છે. અને રાવતને ભાગ જે મુલક આmો તે રાજગઢ કહેવાય છે. અગાડી જતાં રાજગઢ સિંધિનું ખંડીયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) રાજ થયું. આ રાજ્યમાં ઘણું ગેરવહીવટ ચાલવા લાગ્યો. તેનો ખજાનો ખાલી પડવાથી ઈંગ્રેજ સરકારે તેનો કબજે પોતાને હાથે લીધું. અને તેને દેવામાંથી મુક્ત કરી ઈ. સ. ૧૮૫૬ માં ત્યાંના રાવતને ત્યાં અને ખતીયારસેપ્યો. રાજ્યગઢના રાવત મોતીસિંગે ઈ. સ. ૧૮૧ માં મુસલમાન ધર્મ પાળ્યો. અને પોતે અબ્દુલવાસીખાન એવું નામ ધારણ કર્યું. ઈ. સ. ૧૮૭ર માં ઈગ્રેજ સરકારે તેને નવાબનો ખિતાબ અને ૧૧ તેમનું માન આપ્યું. ઈ. સ. ૧૮૮૦ માં મહમદ અબદુલવાસીખાન મરણ પામ્યો. તેની પછી તેનો પુત્ર બખતાવરસિંગ ગાદીએ બેઠા. તે ઈ. સ. ૧૮૮રમાં મરણ પામ્યો. તેની પછી તેનો પુત્ર બલબહાદુરસિંગ ગાદીએ બેઠે. તે હાલન રાવત છે. જ્યારે મોતીસિંગે મુસલમાન ધર્મ પાળ્યા ત્યારે રાવત છેક બાળક હતો, તેથી ત્યાંના ભાયાતોએ તેને રજપૂત કાયમ ગો. આ રાવતને ૧૧ તેમનું માન મળે છે અને હલકા દરજાની સત્તા છે. આ રાજ્યના લશ્કરમાં ૨૪૦ ઘોડેસ્વાર, ૩૬૦ ખાદળ, ૪ લડાઈની ને બીજી . તપ અને ૧૨ ગેલંદાજ છે. રાજગઢ એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રહે છે વસ્તી ૭૦૦૦ માણસને આશરે છે. તેમાં ૫૦૦૦ હિંદુ અને ૨૦૦૦ મુસલમાન છે આશરે સમુદ્ર સપાટીથી ૧૨૦૦ ફુટ ઉચુ છે. નરસિંહગઢ. આ રાજ્ય માળવામાં એમતવાડાના દક્ષિણ ભાગમાં છે. તેની ઉત્તરે રાજગઢનું રાજ્ય, દક્ષિણે સિંધિઓ સરકારના મુલકની પાસેની જાગીરો, પૂર્વે ભોપાળનું રાજ્ય અને પશ્ચિમે સિંધિઓ સરકારને ઉજ્જણ પ્રાંત છે. રાજકર્તા–જાતના મત રજપૂત અને તે રાજાના ખિતાબથી ઓળખાય છે. આ નરસિંહગઢ અને રાજગઢ એ બે રાજ્ય મતવાડામાં છે. મતવાડાના ભૂલકની લંબાઈ ઉત્તર દક્ષિણ ૫૦ મિલ અને પહોળાઈ ૫૫ મિલ છે. તેમાંથી ઉત્તર તરફનો ભાગ રાજગઢને તાબે છે. અને દક્ષિણ તરફનો ભાગ નરસિંહગઢને તાબે છે. નરસિંહગઢના રાખ્યો વિસ્તાર ૬૨૩ ચોરસમલ જમીન અને તેમાં ૪૧૦ ગામ છે. વસ્તી ૧૧૨૦૦૦ માણસની છે. વાર્ષિક ઉપજ રૂ૫૦૦૦૦૦ ને આશરે થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૦) ખંડણ રૂ.૫૦૦૦ ભોપાબ ચલણી હેલકર સરકારને આપે છે. અને તે ૨૧ર૦૦ હાલી સિંધીઓ પાસેથી અને રૂ ૫૧૦૦૦ દેવાસના રાજા - રફથી મળે છે. દેશનું સ્વરૂપ–આ રાજ્યનો મુલક ખાસ ભાળવામાં છે. મુલક ઊંચાણુનો છે તથા તેને ઉતાર ઉત્તર તરફને છે. મુલક સપાટ અને ઘણું રસાળ છે તેમાં નિપજ–ઘ, તમાકુ, શેરડી, ગળી, કપાસ, કઠેળ અને ખસખસ થાય છે. ખસખસના છોડવામાંથી અફીણ થાય છે. નદીને બાજ, પારવતી અને કાળીસિંધ છે. તે દક્ષિણ તરફથી આવી ઉત્તરમાં જાય છે લેક–રજપૂત મરેઠા પીંઢારા અને ભીલ તથા મૂસલમાન છે મુખ્ય શહેર–નરસિંહગઢ એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે આ શહેર ભોપાળના રેલવે સ્ટેશનથી વાવ્યકોણમાં ૫૦ મેલને છેટે છે. ઈતિહાસ-આ રાજ્ય રાજગઢનો એક ભાગ છે અને તે ઈ.સ. ૧૯૬૦માં તેનાથી જુદું પડયું હતું. અજબસિંગ તે રાજગઢના રાવતનો દિવાન હતો. તેણે રાજગઢના મુલકમાંથી કેટલાંક પ્રગણું લઈ લીધાં અને નરસિંહગઢ નામનું રાજ્ય સ્થાપી ત્યાં રાજ કરવા માંડયું. તે ઈ.સ. ૧૯૬૦માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો પસારામ ગાદીએ બે. ઈ. સ. ૧૯૮૧ માં તેણે રાજગઢના રાવતને તેના મુલકના ભાગ પાડવાની જરૂર પડી અને તેથી નરસિંહગઢ અને બીજે કેટલાક મુલક પોતાના હાથમાં આવ્યો. આ પછીનો ઈ. સ. ૧૮૨૭ સુધીમાં તેમનો ઈતિહાસ માલમ પડ્યો નથી. ઈ. સ. ૧૮૨૭ માં ચેનસિંગે સિહોર આગળ અંગ્રેજી છાવણી હતી તેના પર હુમલો કર્યો પણ તેમાં તે મરાયો. તેના પછી હનવંતસિંગ ગાદીએ બેઠે તેને અંગ્રેજ સરકારે ઈ. સ. ૧૮૭૨ માં તેના નિમકહલાલપણાને અને અંગ્રેજ પ્રત્યે તેની સારી વર્તણુંકને માટે રાજાને કિ તાબ આપ્યો. હીંઝહાઈનેસ સજા પરતાસિંગ બહાર જાતે ઓમત જતના રજપૂત છે. હીઝહાઈનેસ રાજા પરતાપસિંગ બહાર હાલના રાજા છે. તે બુદ્ધિમાન અને દયાળુ છે તે હાલ ૩૮ વરસની ઉમરે છે તે અંગ્રેજી છાવણમાં જાય તે વખતે તેમને લશ્કરી સલામતી અને ૧૧ તોપનું માન મળે છે. તેમને હલકા દરજાની સત્તા છે. આ રાજાના લશ્કરમાં ૨૪ ગેલંદાજ ૯૮ ઘોડેસ્વાર ૬૨ પ્યાદલ અને ૧૦ તપ છે. નરસિંહગઢ-એ રાજધાનીનું શહેર છે. વસ્તી ૧૧૦૦૦ માણસની શરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૬૧) શહેરથી ઉંચાણમાં ટેકરી પર એક કિલ્લો બાંધેલો છે. તે ઈ. સ. ૧૦ માં અચલસિંગે બાંધ્યો હતો. આ કિલ્લામાં રાજ મહેલ છે અને ત્યાં રાજા રહે. છે. આ શહેરમાં પણ આફીસ અને દવાખાનું છે. – – ઝાબુવા આ રાજ્ય માળવાના નિરત્યકોણ તરફના ભાગમાં છે. તેના રાજકતા રાઠોડ જાતના રજપુત અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે વાંસવાડાનું રાજ્ય, ઇશાન કોણ અને પૂર્વ દિશાએ ધારનો મુલક, જેબટ અને આલી રાજપુરને મુલક અને પશ્ચિમે ગુજરાત પ્રાંતના પંચમહાલ જીલ્લાનું દાહોદ પ્રગણું છે. આ રા જ્યના તાબામાં ૧૭૩૬ ચોરસ મિલ જમીન તથા તેમાં ૮૫ ગામ છે. તેમાં ૧૦૦૦૦૦ (એક લાખ) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ સુમારે ૨૦૦૦૦૦ (બે લાખ) થાય છે તે પૈકી હેલકર સરકારને ખંડણી ભરે છે. દેશનું સ્વરૂપ–મુલક ઝાડી અને ડુંગરોથી ભરેલો છે. વસ્તી પણું કરીને ભીલ જેવા આળસુ જાતને લક વિશેષ છે તેથી ઘણી જમીન પડતર રહે છે. દક્ષિણ ભાગમાં વિધ્યાદ્રિ પર્વતની ઓળછે. નિપજ–ધ તમાકું, શેરડી, કપાસ, ડાંગર, મગ, અડદ, મકાઈ, બાજરી, જુવાર અને કાર થાય છે. લોકમાં મોટો ભાગ ભીલ લકનો છે. તેથી થોડા - જપૂત વગેરે હિંદુ અને મુસલમાનો છે. મુખ્ય શહેર ઝાબુવા એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે. એ શહેર રતલામના રેલવે સ્ટેશનથી રત્યકોણમાં ૫૦ મિલને છેટે છે તેમજ દાહોદથી પૂર્વ અને અગ્નિકોણના ભાગ તરફ ૨૦ મેલને છેટે છે. ઇતિહાસ–અહીંના રાજકર્તા રાઠોડ જાતના રજપૂત છે અને તે રાજાની પદિથી ઓળખાય છે. તેઓ જોધપુરના રાજકતાના કુટુંબીઓ છે. ઝાબુવા અઢીસે વરસપર કાબુ નાયક નામના એક પ્રખ્યાત બહારવરીઆનું રહેઠાણ હતું. અને તે પરથી તેનું નામ ઝાબુઆ પડયું છે. ઝાંબુનાયકે તે પહાડી મુલક લઈ ત્યાં કિલ્લો બાંધ્યો હતો. હાલના રાજાના વડીલ ક્રિશ્નદાસે દિલ્હીના બાદશાહ અલાઉદ-દીનને ઝાબુવાના ભીલ સરદારો જેમણે ગુજરાત ના હાકેમના એક કુટુંબીને મારી નાંખ્યો હતો ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ તેમને શિક્ષા કરવામાં અને બંગાળાની સત્તા પાછી મેળવી આપવામાં સારી મદદ કરી હતી, તેથી અલ્લાઉદ-દીને ભીલ સરદારો પાસેથી જીતી લીધેલો સઘળો મુલક તેને બક્ષિસ કર્યો અને રાજાને ખિતાબ આપો. આ પ્રમાણે કેટલાંક વરસ સુધી તે રાજવે તેના વંશજોના હાથમાં રહ્યું; પણ આખરે હેલ્કરે તેને ઘણું મુલક લઈ લીધો તેથી તે રાજ્યની ‘ઉપજ માત્ર નામની હતી; પણ હેલ્કરે તે જીતેલા મુલકની ચોથ ઉધરાવવાનું કામ રાજાને સંપ્યું હતું. ઝાંબુઆના રાજ્યમાં આશરે ૧૨ કુટુંબો છે તેઓ હેલ્કરને દર વરસે રૂ. ૧૫૦૦૦ ખંડણીના આપે છે. અને રૂ.૨૫૦૦૦ ઝાબુવાના રાજાને આપે છે. રૂ. ૩૫૦૦૦ની ખંડણીને માટે હોલ્કર ઝાબુવાના રાજા પાસે હક કરતો હતો. તેના બદલામાં અંગ્રેજ સરકારની મારફતે કેટલીક જમીન આપી ચુકાદો કર્યો. ઈ. સ. ૧૮૫ના બળવા વખતે રાજા ફક્ત ૧૫ વરસનો હતો તે પણ અંગ્રેજને સારી મદદ કરી હતી. રાજા ગોપાલાસિંગ હાલના રાજા છે. તેમની ઉમર હાલ ૪૫ વરસની છે. તેમને ૧૧ તોપનું માન મળે છે અને તેમને હલકા દરાની સત્તા છે. આ રાજ્ય માં ઝાબુવા, રામાપુર, અને કંદલામાં દવાખાન અને નિશાળે છે વળી રામભાપુર આગળ એક નિશાળ છે આ રાજ્યના લશ્કરમાં પ૦ ધોડેસ્વાર અને ર૦૦ ખાદળ છે. ઝાબુવા એ રાજધાનીનું શહેર છે. અને તેથી જાલોદના રસ્તાપર મિથી દર મિલ અને ઝાલોદથી ૩૬ મિલ છે. શહેરની આસપાલ એક કોટ છે ત્યાં એક નાનું સરોવર છે. ઉત્તર તરફના કિનારા પર રાજાનો મહેલ અને કેટલાંક લેવલ છે. શહેરમાં દવાખાનું, પોષ્ટઓફીસ અને નિશાળ છે. સલાણા. આ રાજ માળવા એજન્સીમાં રજપૂત રાજાના તાબામાં છે. અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે વિસ્તાર– આ રાજના તાબામાં ૫૦૦ ચોરસ માઈલ જમીન છે. તથા તેમાં આશરે ૩૦૦૦૦ માણસની વસ્તી છે. વાસીક ઉપજ આશરે ૨૧૪૮૦૦૦ ની થાય છે અને ૨૪ર૦૦૦ સલીમસાહી ખંડણીના ભરે છે. આ રાજ્ય રતલામનો એક ભાગ હતો, તે ઈ. સ. ૧૦૦૮ માં જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૩) રતલામને રાજા કેશરીસીંગ મરણ પામે ત્યારે તે રતલામથી લુપવું. અને ત્યાં તેને બીજે કશે જયસીંગ રાજ કરવા લાગ્યો. હીઝહાઇનેસ રાજા ધુલીસીંગ બહાદુર જાતે રોડ રજપૂત છે અને તે છત્રશાળ રાજાના પાત્ર જયસીંગના વંશજ છે. રાજા રાજ્યકારોબારમાં સારો ભાગ લે છેરાજાને જન્મ ઈ. સ. ૧૮૩૮ માં થયો હતો અને તેથી તેમની ઉમર હાલ ૫૧ વરસની છે. તેમને હલકા દરજજાની સત્તા છે અને તેમને ૧૧ તેમનું માન મળે છે આ રાજ્યના લશ્કરમાં ૪૦ ડેસ્વાર, ૨૫ પાયદળ, ૩ ટેપ ને ૧૫ ગેલેધજ છે. સીલાણ-એ રાજધાનીનું શહેર છે તે રતલામથી વાવ્યકોણમાં ૧૨ માઈલ અને નમલીટેશનથી પશ્ચિમમાં માઈલ છે આશરે ૪૦૦૦ માણસની છે. આ શહેરમાં પણ હેફીસ અને શાખાનું છે. HT સીતામૈવ. આ રાજ્ય ખાસ માળવા પ્રાંતના પૂર્વ ભાગમાં છે. તેના રાજકર્તા રાઠોડ જાતના રજપૂત અને તે રાજાની પદિથી ઓળખાય છે. ' સીમા-આ રાજ્યની ઉત્તરે મંડસર છલ્લો, દક્ષિણે જાવાનું છે. જ્ય, પૂર્વે ઝાલાવાડના રાજ્યની નળકીડી અને પશ્ચિમે પરતાપગઢનું રાજ્ય છે. આ રાજ્યમાં ૩૫૦ ચોરસ માઈલ જમીન તથા તેમાં ૩૧૦૦૦ માણસની વસ્તી છે. વારસીક ઉપજ ૨૦૦૦૦ (એક લાખ ને હજાર)ને આશરે થાય છે. આ રાજય સિંધિઓ સરકારને રૂ૫૦૦૦ (પંચાવન હજાર સલીમસાહી ખંડણના આપે છે. દેરાનું સ્વરૂપ–મુલક સપાટ, આબાદ અને શાળ છે. તેમાં ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, તમાકુ, કઠોળ, શેરડી, અને ખસખસના છોડ થાય છે. મુખ્ય નદી ચંબલ છે. લોક–રજપુત, ભીલ અને થોડા મૂસલમાન છે મુખ્ય શહેર સતાવ, એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે. ઇતિહાસ-સીતામૈવ એ રતલામનો એક ભાગ હતો; પણ ઈ. સ. ૧૯૬૦ માં રતલામના રાજા રામસીંગના મરણ વખતે તે રતલામથી જુદુ પડવું. અને ત્યાં તેનો બીજો બેક કેશરદાસ રાજ કરવા લાયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) હઝહાઈનસ રાજા ભવાનશીંગ હાલના રાજા છે. અહિના રાજા રતલા મના રાજાઓના વંશજો છે. રાજાએ ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે ઇગ્રેજની સારી સેવા બજાવી હતી અને તેના બદલામાં ઈંગ્રેજ સરકારે તેને પોશાક આપ્યો હતો. રાજાની ઉમર હાલ ૫૨ વરસની છે અને તેને મને ૧૧ તપનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૧૦૦ પાયદળ ૪૦ ઘોડેસ્વાર અને ૬ તોપ છે. સતાનિવ–એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજા રહે છે. વસ્તી આશરે ૬૦૦૦ માણસની છે તેમાં ૪૦૦૦ હિંદુ ૧૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. આ શહેર નીમચથી ૪ માઈલ અને અગરથી ૫૮ માઈલને છેટે છે. આ શહેર મંડસરના રેલવે સ્ટેશન અને પોસ્ટ ઓફીસથી ૧૦ માઈલ છે. સંપતર. આ રાજ્ય સૂર્યવંશી બુદેલા રાજપૂત રાજાના તાબામાં છે. અને રોજક મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. સપતરનું સભ્ય બુદેલખંડના વાવ્યકોણના ભાગમાં દતિ ના રાજ્યની પૂર્વમાં છે. સીમા–આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમ ગ્વાલીયર, દક્ષિણે અગ્નિકોણે અને નૈરૂત્ય કોણે ઝાંસી અને પૂર્વે જેલમનો મુલક છે. તેમાં ૧૭૫ ચોરસ નિલ જમીન એક શહેર અને ૪.૭ ગામ છે અને વસ્તી ૭૫૦૦૦ (પોણે લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ રૂ.૪૦૦૦૦૦ (ચાર લાખને) આશરે થાય છે. દેશનું સ્વરૂપ –મુલક ઘણું કરીને સપાટ પણ પથરી આ છે. પાણની આમદાની સારી છે. હવા ગરમ પણ સુખદાયક છે. જમીન રસાળ છે. તેમાં ઘઉં, બાજરી, જુવાર, કપાસ, શેરડી, ગળી, અને કાર વગેરેની નિપજ થાય છે. લકમાં મુખ્યત્વે કરીને બુંદેલ, આહીર, ચંદેલી, ઘદેલી મરેઠા અને ગુજર છે. નદી સિંધ અને પહુ છે. મુખ્ય શહેર સપતર એ રાજધાનીનું શહેર છે. તેમાં મહારાજા રહે છે. એ શહેર ગ્યાલિયરથી અગ્નિકોણમાં ૫૦ નલને છેટે છે. દતકની સનદ-આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા બીન વારસ મરણ પામે તે તેની પાછળ વગર નજરાણા આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ ઈગ્રેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) સરકાર તરફથી મળેલી છે. તેમજ સને ૧૮૭૭ની સાલમાં સરે હદ તરફ્થી પાદશાહી વાવટો પણ મળ્યો છે. ઈતિહાસ—મા રાજ્ય ઈ. સ. ૧૭૬૨માં દતીશ્માના રાજથી જુદું પડવું, રાજકતા ગુર્જર માહીર જાતના રજપૂત છે. જ્યારે ઇ. સ. ૧૮૦૫ માં હાલ્ફર અને સિંધીસ્માની હાર થઈ. ત્યારે સપતરના રાજા રણજીતસીંગે મંગ્રેજોની મદદ માગી પણ તે તેને મળી નહિ. સ્માખરે ઇ. સ. ૧૮૧૭માં તેની સાથે સલાહ થઈ જેથી અંગ્રેજોએ તેનું રક્ષણ કરવા કબુલ કર્યું. રાજા રણજીતસિંગ ઈ. સ. ૧૮૨૭માં મરણ પામ્યા. તેની પછી તેનો છોકરો હિંદુપત ગાદીએ બેઠે તે હાલનો મહારાજાં છે, જ્યારે મહારાજા હિંદુપત પુષ્ઠ ઉમરનો થયો ત્યારે તે ગાંડા થયો. તેથી તેની રાણી રાજ્યના મુખ્ય અમલદારો અને ઠાકોરાની મસલતથી રાજકારભાર પોતે ચલાવવા લાગી. ઇ. સ. ૧૮૬૪માં મહારાજાના વડાપુત્ર છત્રસિંગે પોલિટીકલ એજંટને અરજ કરી કે રાણી સધળા ખજાનો ઉડાવી દેછે. સ્માથી અંગ્રેજ સરકારે રાજકારભાર છત્રસિંગને સોંપ્યો. અને રાણી અને. રાજાને માલમાના પ્રગણામાં માકલી દીધાં. અને તેમને પેસિન ખાંધી સ્માપ્યું. ઈ. સ. ૧૮૭૭ના જાનેવારીની તા. ૧ મે દિલ્હીમાં ખાદશાહી દરબાર ભર્યેા હતો ત્યાં રાજા છત્રસિંગ બહાદુર ગયો હતો. તા, ૧૬ ફેબ્રુઆારી સને ૧૮૮૭ના રોજ, મહારાણી વિકટારીગ્માને રાજ કાને ૫૦ વર્ષ થઇ જવાથી હીદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહાત્સ્વ પાળવામાં આવ્યો હતો અને તે વખતે મહીના મહારાજાએ પણ પોતાનો ઉમંગ અને મહારાણી તરફની રાજ ભક્તિ બતાવી આપી હતી અને તેની યાદગીરીમાં પોતે ૨૪૦૦૦ કેળવણી ખાતામાં માપ્યા. મહારાજા હિદુપત હાલ ૬૫ વરસની ઉમરે છે અને તેમને ઈંગ્રેજી છાવણીમાં જાય ત્યારે લશ્કરી સલામતી અને ૧૧ તોપનું માન મળેછે. મહારાજાને ફ્રાંસી દેવાનો હકછે રાતને દતકની સનદ મળીછે આ રાજ્યના લશ્કરમાં ૩૦૦ ધોડેસ્વાર, ૨૦૦૦ પાયદલ ૩૫ તોપ અને ૧૫૦ તોપ કોડનારા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ચિરકારી. આ રાજ્ય રજપૂત રાજાના તાબામાં છે, અને રાજકર્તા “મહારાજ સીપેહદાર-ઉલ-મુલ્ક”ના પદથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉતરે સુરીલા નામનું સ્થાન, દક્ષિણે ગુરહર સંસ્થાન,નિત્યકોણમાં અલીપુરા અને અગ્નીકોણમાં પહેરી તાબાને મુલક આવેલો છે. આ રાજ્ય બુદેલખંડના ઉત્તર ભાગમાં છે. તેમાં ૭૭ પોરસમૈલ જમીન તથા ૨૮૭ ગામ છે તેમાં આશરે ૧૪૩૦૦૦ માણસની વસ્તી છે. તેમાં ૧૩૫૦૦૦ હિક ૬૦૦૦ મુસલમાન વિગરે પરચુરણ જાતો છે. વાર્ષિક ઉપજ ૫૦૦૦૦૦ (પાંચ લાખ) ને આશરે થાય છે. ખંડણી રૂ ૮૫૮૩ ભેના અને ચંદાલ પ્રગણુંને માટે આપે છે. દેશનું સ્વરૂપ-મુલક ઘણું કરીને સપાટ પણ પથરીયા છે. પાણીની આવદાની સારી છે. આ દેશમાં ઝાડી અને જંગલો છેજ નહિ. હવાગરમ પણ સુખદાયક છે. જમીન રસાળ છે. તેમાં ઘઉં, બાજરી, જુવાર, કપાસ, શેરડી, ગોળ અને કઠેર વગેરે નીપજે છે. જનાવર–લે ઉપપોગી ભશે, ગાય, બળદ વિગેરે છે. લોક મુખ્ય કરીને બુદેલા, આહીર, ચંદેલી ધંધેલી, મરાઠા અને ગુજર છે મુખ્ય શહેર-ચિરકારી એ રાજધાનીનું શહેર છે. તેમાં મહારાજા રહે છે. એ શહેર બાંદેના રેલવે સ્ટેશન નથી ઘણું કરીને નિત્યકોણમાં ૩૦ મિલને છેટે છે. અને તેમાં પોસ્ટ ઓફીસ છે. દતકની સનંદ-આ રાજ્યને માટે જે પછાડી વારસ પુત્ર ન હોય તે વગર નજરાણાં આપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ અંગ્રેજ સરકારે આપેલી છે. તેમજ સેનશાહી વાવટો સને ૧૮૭૭ ની સાલમાં મળ્યો છે. ઈતિહાસ–જ્યારે અલી બહાદુરે બુદેલખંડપર ચઢાઈ કરી ત્યારે વિજય બહાદુર તેની સાથે ગયો હતો તેના બદલામાં તેને ચિરકારીનો મુલક મળ્યો. વિજય બહાદુરે અંગ્રેજનું ઉપરીપણું પહેલ વહેલું કબુલ કર્યું. તેથી ઈ. સ. ૧૮૦૪ અને ૧૮૧૧ માં તેને સનંદ કરી આપવામાં આવી. આથી ચિરકારી અને બીજા ગામની તકરાર પતી ગઈ વિજયસિંગ ઈ. સ. ૧૮૨૯ માં મરણ પામ્યો. તેની પછી તેને છોકરો રતનસિંગ ગાદીએ બેડે આ રાજાએ બળવાની વખત સારી મદદ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ • (૧૬) તેથી તેને દત્તક લેવાને હક, દર વરસે ૩ર૦૦૦૦ ની ઉપજની એક જાગીર અને પોશાક અને વંશપરંપરાને માટે ૧૧ તેમનું માન મળ્યું. રાજા રતનસિંગ ઈ. સ. ૧૮૯૦ માં મરણ પામ્યો. તેના પછી તેને છેક જયસિંગ રાજા થયો ઈ. સ. ૧૮૫૦. તે હાલનો રાજા છે. તે ઇ. સ. ૧૮૫૩ માં જન્મ્યો હતો. - ઈ. સ. ૧૮૭૪માં હજહાઇનેસ જયસિંગદેવ બહાદુરે સઘળી રાજ્ય સત્તા પોતાને હાથ લીધી. તે ઈ. સ. ૧૮૭૭ ના જાનેવારીની તા. ૧લીએ દિલ્હીમાં જે બાદશાહે દરબાર ભર્યો હતો ત્યાં ગયો હતો અને ત્યાં તેમને સિપાહદાર ઉલમુશ્કને ખિતાબ મળ્યો હતો. મહારાણી વિકટોરીઆને રાજ કરતાં પુરાં પ૦ વરસ થવાથી તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ ને દિવસે હિંદુસ્થાનમાં જ્યુબીલી મહેQ પાળવામાં આવ્યો હતો તેમાં અહિના રાજકર્તા મહારાજાએ પણ સારો ભાગ લીધો હતો અને તેની યાદગીરીને માટે કેળવણીખાતાને ઉતેજન આપવાનો ઠરાવ કી છે. ચિરકારીના મુલકના ચાર ભાગ કરવામાં આવ્યા છે. અને તે દરેક ભાગમાં એક શાનદાર રહે છે. આ થાનવા ફોજદારી દીવાનીના દાવા ચુકવે છે. આના ઉપર જે અપીલ કરવી હોય તો સદર કોર્ટના મુખ્ય અમલદારને કરવી પડે છે. આ સિવાય બીજી બે દીવાની કોઈ છે જેમાંથી એક પૈસા સંબંધી દાવા ચુકવે છે. હીઝહાઈનેસ શ્રી મહારાજા બીરાજ સિપાહદાર ઉલમુક જયસિંગદેવ બહાદુર દયાળુ સ્વભાવના છે મહારાજાની હાલ ૩૬ વર્ષની ઉમર છે. તેમને હલકા દરજાની સતા છે અને તે ઈગ્રેજી છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૧૧ તોપનું માનછે. આ રાજ્યના લશ્કરમાં ર૨૦ ઘોડેસ્વાર ર૦૦૦ યાદળ ૧૩૧ ગેલંદાજ અને ૩૧ તોપ છે ચિરકારી એ રાજધાનીનું શહેર છે અને તે ગ્વાલિયરથી બંદાએ જવાના રસ્તા પર આવેલું છે. અને તે બંધાથી જ મને છેટે છે. શહેરથી નીચાણમાં એક સરોવર છે. રસ્તા સારા છે. છત્રપુર. આ રાજ્ય પવાર જાતના રજપુત મહારાજાના તાબામાં છે અને તે બુદેલખંડના મધ્ય ભાગમાં છે. અહિના રાજકત રાજાની પદ્ધિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ઓળખાય છે. સીમા—મા રાજ્યની પૂર્વે અજ્યગઢ તાબાનો મુલક, ૬ક્ષિણે બિજાવરનું રાજ્ય, અગ્નિકોણે રાજનગર અને ઉતરે હમીરપુર પ્રગણુ માવેલું છે. વિસ્તાર–આ રાજ્યના તાબામાં ૧૧૬૯ ચેારસમાઈલ જમીન અને તેમાં ૩૧૫ ગામ તથા માશરે ૧૬૪૦૦૦ (એકલાખ ચેાસઠ હજાર) માણસની વસ્તી છે; તેમાં ૧૫૮૦૦૦ હિંદુ, ૫૫૦૦ સુસલમાન અને ખીજા પરચુરણ છે. વારસિક ઉપજરૂ૨૫૦૦૦૦ (બેલાખ પચાસ હજાર)ને મારારે થાયછે. દેશનું સ્વરૂપ—મુલક ઘણું કરીને સપાટ છે. પાણીની માવદાની સારીછે. હવા સારી છે. જમીન રસાળ છે તેમાં ધમૈં, બાજરી, જુવાર, કઢાળ, કપાસ, શેરડી, ગળી તલ અને અળશી વીગેરે નીપજ થાયછે. લાક—બુદેલા રજપુત, આહીર, દેલી, ધ દેલી, અને ગુર્જર વિગરે છે. મુખ્ય શહેર ઇંત્રપુર એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકતા રાજા રહેછે. ઇતિહાસ—આ રાજ્યનો સ્થાપનાર સુનીશાહ નામે થઈ ગયો. તે પન્નાના રાજા કીશોરસિંગના દાદા હિંદુપતનો નોકર હતો. હિંદુપત પોતાના માટા ભાઈને મારી નાખીને અને નાના ભાઈને કેદ કરીને છત્રસાલના માટા છોકરા હીરદીશાહની ગાદીએ બેઠો. તોપણ તેના મરણ પછી માંહા માંહે કજીગ્મા થયા તેનો લાભ લઇ સુનીશાહે કેટલોક મુલક લઈ લીવો ઈ. સ. ૧૮૦૪માં જ્યારે ઈંગ્રેજોએ ખુદેલખંડનો કખજો લીનો ત્યારે ઈંગ્રેજોએ તેનો મુલક તેના કબજામાં રહેવા દીધો. ગ્યા રાજાને ઈ.સ. ૧૮૦૬ અને ૧૮૦૮માં સનદો કરી આપી. વળી ઈ. સ. ૧૮૧૭ માં તેને એક બીજી સનદ કરી માપવામાં આાવી હતી. ઈ. સ. ૧૮૨૬ માં સુનીશાહના છોકરા પ્રતાપસિંહને ઈંગ્રેજોએ રાજાનો ખિતાબ માપ્યો. ઈ. સ. ૧૮૫૪ માં રાજા પ્રતાપસિંહ વગર વારસે મરણ પામ્યો. તેથી ઈંગ્રેજોએ તેના ભત્રીજા જગતરાજને તે ગાદી સોંપી. આ રાજાની કાચો ઉમરને લીધે મયત રાજાની વીધવા રાણી રાજ્ય ચલાવવા લાગી પણ રાજ્યમાં ઋણું મોંધેર ચાલવાથી ઈંગ્રેજ સરકારે રાણીને ખસેડી રાજ્ય ચલાવવા માટે એક ઈંગ્રેજ અમલદારને નીમ્યો. જગતરાજ ઈ. સ. ૧૮૬૭ માં પાકી ઉમરનો યો તેથી તેને રાજ્યનો અધિકાર સોંપ્યો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૯) એટલામાં તે ઈ. સ. ૧૮૬૮ માં મરણ પામ્યો. તેની પછી તેનો કુંવર ખીસનન થ સંગ ગાદીએ બેઠો, બીસનનાથસિંગ પાંવાર જાતનો રજપુત છે અને તે ઈ. સ. ૧૮૬૭ માં જન્મ્યો હતો. તેના બાળપણની વખતે રાજ્ય ચલાવવાને ચાંખીચુખી ધાનપટરાય જે વાવ્ય પ્રાંતનો દેપ્યુટી કલેકટર હતો તેને સુપ્રીટેન્ડેન્ટ નીમવામાં આાવ્યો, અને તેના હાથ નીચે એક રીજન્સીકાઉન્સીલ નીમી. તા. ૧ લી જાનેવારી સને ૧૮૭૭ નારોજ નામદાર મહારાણી વિકટોરીથ્યાએ હિંદને માટે કેસરેહિંદ એ ઇલકાખ ધારણ કર્યો તેબાબતનો ઢઢેરો વાંચી સંમળાવવાને તેજ દિવસે લાઉંલીટને દિલ્હીમાં પાદશાહી દરખારી ભર્યું। હતો ત્યાં હીજહાઈનેસ રાજા બીસનનાથસિંગ બહાદુર ગયા હતા. મા દરખાર વખતે તેમને પાદશાહી વાવટો મળ્યો હતો. મહારાજાની ઉમર હાલ ૨૩ વરસની છે. તેમને હલકા દર્જાની સત્તા છે અને ૧૧ તોપનું માન મળેછે. મા રાજ્યના લશ્કરમાં ૬૨ ધોડેસ્વાર, ૧૧૭૮ પાયદળ અને પોલીસ ૩૨ તોપ અને ૩૮ ગોલ દાજ છે. છત્રપુર-એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજકતા રાજા રહે છે. તે બંદાથી આર્ચે જવાના રસ્તાપર મંદાર્થો નૈદુકોણમાં ૭૦ માઇલ અને સાગરથી વાવ્યકોણમાં ૧૦૦ માઈલને છેટે આવેલું છે. ૧ સ્તી ૧૩૦૦૦ માણસની છે તેમાં ૧૧૦૦૦ હિંદુ અને ૨૦૦૦ મુસલમાન છે. અહિ કાગળ અને હથીઆર બતાવવાનાં કારખાનાં છે. છત્રસાલ રાજાના મહેલનાં ખંડેરો જોવા લાયક છે. આ ખંડેરોની પાસે તેની એક કબર છે તે પણ જોવા લાયક છે. શહેરનાં ધરાં નીચાં છે અને રસ્તા માંકડા છે પણ પૈસાદાર લોકોનાં ઘર સારાં અને કીમતી છે. આ શહેર મણીકપુર રેલવેસ્ટેશનથી સ્માશરે ૪૦ માઇલને છેટેછે. અન્યગઢ. આ રાજ્ય સૂર્યવંશી બુંદેલા જાતના રજપુત રાજાના તાબામાં છે અને તે ઘણું કરીને બુંદેલખંડના ઈશાનકોણુના ભાગમાં પન્નાના રાજ્યની ઉત્તર તરફ છે.રાજકી મહારાજા સવાઇની પદ્મિથી ઓળખાય છે. સીમા—મા રાજ્યની ઉત્તરે ચરકારીનું રાજ્ય અને ખદા પ્રગણું, દક્ષિણે અને પૂર્વે પન્નાનું રાજ્ય અને પશ્ચિમે છત્રપુરનું રાજ્ય છે. મા २२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦) રાજ્યના તાબામાં ૮૦૨ ગેરસ માઈલ જમીન ૩૨૧ ગામ તથા આશરે ૮૦૦૦૦ (એસી હજાર) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ ૨૫૦૦૦૦ (અઢી લાખ)ને આશરે થાય છે. ખંડણી ૭૦૧૦. દેશનું સ્વરૂપ–મુલક ઘણું કરીને સપાટ છે. પાણીની આમદાની સારી છે. હવા ઘણી સરસ છે. જમીન રસાળ છે તેમાં ઘઉં, બાજરી જુવાર, કાર, કપાસ, શેરડી, ગળી અને તલ તથા અળશી વગેરે નિપજ થાય છે. જાનવર—ઘણુંખરૂં ઉત્તર ભાગમાં વાઘ, ચીત્રા, હરણ, અને બીજા જંગલી જાનવર છે. ગામ પશુમાં ભેંશ બળદ અને ગાયો છે. લોક–બુંદેલા રજપુત આહીર, ચંદેલી, વંદેલી, મરેઠા, અને ગુર વગેરે છે. નદીઓમાં મોટી નદી કેન નામની છે. તે નિરૂત્યકોણ તરફ થી આવી આ રાજ્યના પશ્ચિમ ભાગમાં થઈને ઈશાન કોણ તરફ જાય છે. તથા તે હમીરપુરની પાસે જુમનને મળે છે. મુખ્ય શહેર અજ્યગઢ એ રાજધાનીનું શહેર છે એમાં રાજકતી રાજા રહે છે. એ શહેર ટેશનથી દક્ષિણમાં ૪૦ મલને છેટે છે. દત્તકની સનદ આ રાજ્યને માટે જે પછવાડે વારસ પુત્ર ન હોય તો વગર નજરાણું આપે હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનદ ઈગ્રેજ સરકાર તરફથી મળે લી છે. વળી શેનશાહી વાવટો મહારાણી વિકટોરીએ સને ૧૮૭૭ની સાલમાં આપ્યો છે. ઈતિહાસ અજ્યગઢ અગાઉ છત્રસાલના મુલકનો ભાગ હતો. છત્રસાલના મરણ પછી જ્યારે બુદેલખંડના ભાગ પડ્યા ત્યારે એટલે ઈ. સ. ૧૭૩૪માં અભ્યગઢની આસપાસનો મુલક તેના છોકરા જગતરાયના હાથમાં ગયો હતો. ઈ. સ. ૧૮૦૦માં મરેઠાઓએ તેને ઘેરો ઘાલી લઈ લીધો અને ત્યાંના રાજા વખતસિંગને તાબે થવાની જરૂર પડી. જ્યારે ઈ. સ. ૧૮૦૩માં અંગ્રેજોએ બુદેલખંડને કબજે લીધે ત્યારે અંગ્રેજો એ તેને દર મહીને રૂ૩૦૦૦ ગેહરાહી આપવા કબુલ કર્યું. ઈ. સ. ૧૮૦૭માં તેને એક સનદ કરી આપી. આથી તેને તેના મુલકને થો ભાગ મળે. ઈ. સ. ૧૮૦થી અંગ્રેજોએ તેનું પેન્સન બંધ કર્યું. ઈ. સ. ૧૮૦૯માં અંગ્રેજોએ લખમનરાવે રાજ્યગઢનો કિલ્લો લેઈ લી હતો તેના પર લશ્કર મોકલ્યું. આ વખતે લખમનરાવ નાશી ગયો અને અંગ્રેજોએ તે છતી લેઈ વખતસિંગને આખો. વખતસિંગ ઈ. સ. ૧૮૩૭માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧). મરણ પામ્યો. તેની પછી અનુક્રમે માધવસિંગ, મહીપતસિંગ અને વિજયસિંગ ગાદીએ બેઠા. છેલ્લો વિજયસિંગ ઈ. સ. ૧૮૫૫માં મરણ પા મ્યો. તેની પછી તેને ભાઈ રનરસિંગ. ગાદીએ બેઠો. તે હાલના મહારાજા છે. તેણે રાજ્યની કુલ સત્તા ઈ. સ. ૧૮૬૮માં પોતાને હાથ લીધી. મહારાજા તા. ૧ જાનેવારી સન. ૧૮૩૭ના રોજ દિલ્હીના બાદશાહી દરબારમાં ગયા હતા. ત્યાં તેને સવાઈનો કિતાબ મળ્યો અને સેનશાહી વાવટો મળ્યો.તા.૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિકટોરીઆને રાજ કરતાં પુરાં ૫૦ વર્ષ થયાં તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહત્ત્વ પાળવામાં આવ્યો હતો તેમાં મહારાજાએ રાણી તરફનો પોતાનો ઉતસાહ સારી રીતે બતાવ્યો હતો અને તેની યાદગીસમાં તેમણે કેળવણી ખાતામાં રૂ૪૦૦૦) આપવા ઠરાવ કર્યો. હીઝહાયનેસ મહારાજા સવાઈ રનરસિંગ બહાદુર હાલ ૪૦ વરસના છે તેમને હલકા દરજાની સતા છે અને તે અંગ્રેજી છાવણીમાં જાય તે વખતે લશ્કરી સલામતી અને ૧૧ તેમનું માન મળે છે આ રાજ્યના લશ્કરમાં ૧૫૦ ધોડેસ્વાર ર૧૦૦, ખાદલ ૧૬ તપ અને ૫૦ ગેલ દાજ છે. બિજાવર. આ રાજ્ય સૂર્યવંશી બુંદેલા રજપૂત રાજાના તાબામાં છે અને રાજ્ય-- કર્તા મહારાજા સવાઈ એવા ખિતાબથી ઓળખાય છે, મુલક ઘણું કરીને બુદેલખંડના મધ્ય ભાગમાં છે. સીમા–ઉત્તરે છતરપુર ઈશાન કોણમાં પન્ના તથા અન્યગઢ સંસ્થાના તાબાનો મુલક દક્ષિણે નાગરના રાજ્યનો મુલક અને પશ્ચિમે ઘાસન નદી આવેલી છે આ રાજ્યના તાબામાં ૯૭૩ ચોરસ મિલ જમીન તથા તેમાં રજા ગામ છે. વસ્તી આશરે ૧૧૩૦૦૦ માણસની છે. વાસક ઉપજ આશરે ૨૨૫૦૦૦ થાય છે. - દેશનું સ્વરૂપ–મુલક ઘણું કરીને ટેકરા ટેકરી વાળો છે. પાણીની આમદાની સારી છે. હવા સારી છે. વાદ ઈશાન કોણ તરફથી આવે છે. જમીન રસાળ નથી અને એમાં હલકી જાતનાં ધાન્ય થાય છે. આ રાજ્યમાં જંગલો પુષ્કળ છે. જનાવરઘણું ખરું ઉત્તર તરફના પહાડી ભાગમાં વાઘ, ચિત્રા, વરૂ, હરણ વગેરે ઘણી જાતનાં જંગલી જાનવરો હોય છે. ગામ પશુમાં ગાય, બળદ, ભેંશો વીગરે છે. આ રાજ્યના મુલક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨ ) માંથી હીરા અને લોઢાના ગુચ્છા પથ્થરા સાથે મળેલા માલુમ પડેછે. લોક—બુંદેલા રજપુત, દેલી, માહીર, ધંધેલી, મરેડા અને ગુર્જર વિગરે છે. ભાષા બુદેલખડી છે. નદી- ધામન નામની છે તે ઉત્તર તર± કેટલાક મેલ ગયા પછી ખેતવા નદીને મળેછે. મુખ્ય શહેર—બીજાવર એ રાજધાનીનું શહેર છે તેમાં રાજ્યકતા મહારાજા રહેછે. દત્તકની સનંદ—આ રાજ્યને માટે જો પછાડી વારસ પુત્ર ન હોયતો વગર નજરાણાં માપે હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનદ ઈંગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી પાદશાહી વાવટો સને ૧૮૭૭માં નામદાર મહારાણી વિકટોરીખાએ ચ્યાપેલો છે. ઈતિહાસ—બિજાવરના રાજકતા સૂર્યવંશી બુદેલા રજપૂત છે અને તે ઉચાના મહારાજાના કુટુંબી છે અને તે છત્રસાલના વંશજ છે. ખરસીંગદેવ જે જગતરાજ્યનો છોકરો અને છત્ર સાલનો પત્ર હતો તે મા રાજ્યનો સ્થાપનાર હતો. મા રાજાએ મલીબહાદુરનું ઉપરીપણું કબુલ કર્યું નહિ તેથી ખલીબહાદુર અને તેની વચ્ચે સરકારી આગળ લડાઈ થઈ તેમાં ખરસીંગદેવ મરાયો. તેની પછી તેનો બ્લેકરોકેસરીમીંગ ગાદીએ બેઠો. જ્યારે ઇંગ્રેજોએ બુદેલખંડ કબજે કર્યું। ત્યારે તે ત્યાં રાજ્ય કરતો હતો. કેંસરીસીંગ ઈ. સ. ૧૮૧૦ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો રતનસિંગ ગાદીએ બેઠો. આ રાજાને ઈ. સ. ૧૮૧૧ નાએપ્રીલની તા. ૧૯ મીએ એક સનંદ કરી આપી તેથી ઈંગ્રેજે તેને ત્યાંના રાજા તરીકે કબુલ કર્યા, રતનસિંગ ઈ. સ, ૧૮૩૩ ના ડીસેમ્બરમાં મરણુ પામ્યો. તેના પછી તેનો ભત્રીજો લક્ષમણુસીંગ ગાદીએ બેઠો. તે ૧૪ વરસ રાજ્ય કરી ઈ. સ. ૧૮૪૭ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો ભાઉ પરતાસિંગ ગાદીપતી થયો આ હાલનો રાજા છે. હીજ હાઈનેસ ભાઉ પરતાબસિંગે ઇ. સ. ૧૮૫૭ ના બળવા વખતે ઈંગ્રેજોને સારી મદદ કરી હતી. તેથી ઈંગ્રેજ સરકારે તેને પોશાક અને વંશપુર ૫રાને માટે ૧૧ તોપનું માન આપ્યું. ઈ. સ. ૧૮૬૨ માં રાજાને દતકની સનદ આપવામાં આાવી. ઈ. સ, ૧૮૬૬ માં તેને મહારાજાનો ખિતાબ અને ફોજદારી કામમાં દેહાંત દંડની શીક્ષા કરવાનો હક મળ્યો. મહારાજા ઇ. સ. ૧૮૭૭ ના જાન્યુમ્મારીની તારીખ ૧ લીએ દિલ્હીમાં બાદશાહી દરબાર ભા હતો ત્યાં હાજર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૭) થયો હતો. ત્યાં તેને સવાઈનો ખિતાબ મળ્યો. અને શેનશાહી વાવટો મળવા ઠરાવ થયો. તા. ર૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ ના રોજ હિંદુસ્થાનમાં મહારાણી વિકટોરી અને રાજ કરતાં પુરાં ૫૦ વર્ષ થયાં તેની ખુશાલીમાં જ્યુબીલી મહેસ્વ પાળવામાં આવ્યો હતો તેમાં મહારાજા ભાઉ પરતાપે સારો ભાગ લી હતી અને તેની યાદગીરીમાં નિશાળનું મકાન બંધાવવા ઠરાવ કર્યો છે. હજહાઈનેસ મહારાજા સવાઈ ભાઉ પરતાબસિંગ બહાદુરની હાલ ૪૬ વરસની ઉમ્મર છે અને તેમને જે વખતે ઈગ્રેજી છાવણીમાં જાય તે વખતે લશ્કરી સલામતી અને ૧૧ તેમનું માન મળે છે આ રાજ્યના લશ્કરમાં ૧૦૦ ઘોડેસ્વાર ૮૦૦ પાયદળ, ૪ તપ અને ૩૨ પ ફોડનારા છે. બીઓણી. આ એક મુસલમાની રાજ છે અને તેના રાજકર્તા નવાબની ૫દિથી ઓળખાય છે. આ રાજ્યનું ક્ષેત્રફળ ૧૨૦ ચોરસ માઈલ જમીન વસ્તી ૧૦૦૦૦ માણસની છે અને ઉપજ રૂ૧૦૦૦૦૦ ની થાય છે. મુખ્ય શહેર કોદનુર છે ને ત્યાં રાજકર્તા નવાબ રહે છે. બુદેલખંડમાં આ એકલુંજ મુસલમાની રાજ્ય છે, હાલને નવાબ,નિજામ ઉલ મુઅ સેફ જાહ જે ચીનકીલીખાનના નામથી ઓળખાય છે તેનો વંશજ છે. અસફજહાંને આ અને બીજા ગામડાં મળીને (ર) પરગણાં અરાડમા સેકાની આખરે પેશ્વાએ બક્ષિસ આપ્યાં હતાં; આ બક્ષિસ ઈ. સ. ૧૮૦૨ માં અંગ્રેજ સરકારે કબુલ કરી. હીઝહાઈસ અઝમુલ ઉમરા ઈમાદદદેલા રસીદ ઉલમુલ્કસાહે બીજાહ મેહનસીરદાર નવાબ મહેદીહુસેનખાન બહાદુર ફીરોજજંગને હલકા દરજજાની સત્તા છે. અને તેમને અગીયાર તોપનું માન મળે છે, નવાબની હાલ પ૭ વરસની ઉમ્મર છે અને તેમને મહમદ હુસેનખાન નામને ૧૮ વરસનો એક છોકરો છે આ રાજ્યના લશ્કરમાં ૪૦ ઘોડેસવાર, ૩૮૦ પાયદળ, ૭૫ પોલીસ, 3 તેપ અને ૮ તેપ ફોડનારા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) અલીરાજપુર. આ રાજ્ય માળવા પ્રાંતની નિરત્યકણ તરફ છેક નિમાડ જીલ્લામાં છે તેના રાજ્યકર્તા જાતના સીસોદીયા રજપૂત અને તે મહારાણાની પદિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે પંચમહાલ જીલ્લાનું દાહોદ પ્રગણું તથા જાંબુવાનું રાજ્ય, ઈશાન કોણ તરફ જાંબુવા પુછે જે બડ તાલુકો અગ્નિકોણે વઢવાણીનું રાજ્ય દક્ષિણે ખાનદેશ જીલ્લો અને પશ્ચિમે છોટા ઉદેપૂર તથા બારીયાનું રાજ્ય છે. આ રાજ્યના તાબામાં ચેરસનેલ જમીન તથા આશરે ૫૭૦૦૦ માણસની વસ્તી છે આ રાજ્યમાં ૩૧૨ ગામ છે. વાર્મીક ઉપજ સુમારે રૂ.૧૦૦૦૦૦ (એકલાખ) થાય છે. ખંડણી રૂપીયા દસ હજાર ઇગ્રેિજ સરકારની મારફતે ધારના રાજાને આપે છે. અને રૂપીયા પંદરસેની રકમ દર વરસે માળવાના ભીલ કોર્પસને આપે છે. દેશનું સ્વરૂ ૫–આ રાજ્યના મુલકમાં વિવાદ્રી પર્વતનો ભાગ આવેલો હોવાથી તેમાં મોટા મોટા ડુંગર અને ઝાડી પુષ્કળ છે. વસ્તી ઘણું કરીને ભીલ લેકની છે. અને છેડા પરચુરણ જાતના હિંદુ અને મુસલમાન છે અને કેટલેક ઠેકાણે સપાટ જમીન છે. તે ઘણી રસાળ હોવાથી તેમાં ઘઉ, કપાસ, મકાઈ, બાજરી, કાળ અને શેરડી વગેરે નીપજે છે. મુખ્ય શહેર–રાજપૂર એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રહે છે. આ શહેર દાહોદથી દક્ષિણમાં ૪૦ મિલ જાંબુવાથી નિરૂત્ય કોણમાં ૪૦ નિલ અને છેટા ઉદેપૂરથી પૂર્વમાં ર૫ નિલને છેટે છે. આ રાજ્યમાં ૫ નિશાળે અને એક દવાખાનું છે. ઈતિહાસ—આ રાજ્ય કોણે સ્થાપ્યું તે કાંઈ જણાતું નથી. આ મુલક ડુંગરમાં આવ્યાથી મરેઠાના હુમલાથી તેને કોઈ નુકશાન થયું નથી. માળવા અંગ્રેજોના કબજામાં આવ્યો તે પહેલાં રાજા પરતાબસિંહ ત્યાં રાજ્ય કરતો હતો. આ રાજાને મુસાફર નામનો એક મકરાણી નોકર હતો. આ નોકરે રાજ્યને માટે દાવો કરતા ઢેગીઓને તાબે કરી રાજા પરતાબના ભરણ પછી તેના કરા જસવંતસીંગને ગાદીએ બેસાડ્યો અને તેના નામથી પોતે અમલ ચલાવવા લાગ્યો. જસવંતસિંગ ઈ. સ. ૧૮રમાં મરણ પામ્યો. તેણે એક વીલ કર્યું હતું તેથી તેના રાજ્યના તેના બે છોકરા વચ્ચે ભાગ પાડ્યા પણ ઇંગ્રેજ સરકારે તે વીલ કબુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૫) કર્યું નહીં ને તેના મોટા છોકરા ગંગદેવને ગાદીએ બેસાડ્યો ગંગદેવના છેલ્લાં વરસમાં તે રાજ્ય ચલાવવાને અશક્ત હોવાને લીધે અને તેના ચાલુ જુલમને લીધે અંગ્રેજ સરકારે તે રાજ્યને વહીવટ પોતાને હાથ લીધો. ગંગદેવ ઈ. સ. ૧૮૭૧માં મરણ પામ્યો. તેની પછી તેને ભાઈ રાણે રૂપદેવજી ગાદીએ બેઠે તે ઈ. સ. ૧૮૮૧ના અકટોબરની તારીખ ર૯મીએ મરણ પામ્યો. તેના પછી તેનો પિત્રાઈ વજેસિંગ ગાદીએ બેઠો. તેની કાચી ઉમરને લીધે ઈગ્રેજ સરકારે એક નિમેલો દિવાન રા ન્ય કારભાર ચલાવે છે. અહીંના રાજ્યકર્તા રાઠોડ જાતના સીસોદીયા રજપૂત છે તેમને મહારાણાનો ઈલકાબ છે. આ રાજ્ય અગાઉ ધારનું ખંડીયુ રાજ્ય હતું પણ ધારના રાજાએ ઈ. સ. ૧૮૨૧માં સર્વ હક ઈગ્રેજને સ્વાધીન કર્યા ત્યારથી તે અંગ્રેજ સરકારના હાથ નીચે છે. આ રાજ્યમાં ૨ લડાઈની તપ, ૯૦ ધોડેસ્વાર, ૧૫૦) પોલીસ છે. અહીંના રાજાને હલકા દરજાની સત્તા છે તથા તેને હું તો પનું માન મળે છે. અલીરાજપૂર. આ રાજ્ય ગાદીનું મુખ્ય સ્થળ છે તેમાં ૪૧૦૦ માણસની વસ્તી છે. અહીંના રસ્તા પહોળા અને સિધા છે અને તેની બને બાજુએ દુકાનો આવી રહેલી છે જુને રાજ્ય મહેલ એક સુંદર મકાન છે. અને ત્યાં રાજાના અમલદારો બેસે છે. ને તીજોરી રહે છે. તેની પાસે એક નિશાળ, દવાખાનું અને કંદખાનું છે બજારમાં જતાં “બારમાં આવે છે. તેમાં રાજા રહે છે આ શહેરમાં પોષ્ટઓફીસ છે. વઢવાણી. આ રાજ્ય માળવા પ્રાંતની નૈરૂત્ય કોણ તરફ છેક નીમાડ જીલ્લામાં છે. તેના રાજ્યકર્તા સીસોદીયા જાતના રજપુત અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉતરે ધારનું રાજ્ય પૂર્વે હેલકર સરકારને મુલક દક્ષિણ તથા નેત્ય કોણે ખાનદેશ છલ્લો અને વાવ્યકોણ તરફ આલીરાજપુરનું રાજ્ય. આ રાજ્યનું ક્ષેત્રફળ ૧૭૯૨ ચેરમેલ જમીન તથા તેમાં ૫૬૪૦૦ માણસની વસ્તી છે. વાર્મીક ઉપજ સુમારે રૂ.૧૩૦૦૦૦ (એકલાખ ત્રીસ હજાર ) છે. દેશનું સ્વરૂપ મુલક ઝાડી અને ડુંગરોથી ભરેલું છે. વસ્તી ઘણું કરીને ભીલ જેવા આળસુ જાતના લોકની છે. આ રાજ્યના ઉત્તર ભાગમાં વિદ્યાદ્રી પર્વતને કેટલોક ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૭) આવેલો છે. મુખ્ય નદી નર્મદા છે તે ઘણું કરીને ઉત્તર તરફના ભાગમાં પૂર્વથી તે પશ્ચિમ તરફ વહે છે. જમીન ડુંગર તથા ઝાડીવાળી હેયો કોઈ કોઈ કાણે સપાટ છે અને તેમાં ઘઉં, મકાઈ, બાજરી ઘડી, ડાંગર, કદાર, અને શેરડી વગેરે નીપજે છે. અહીંની ઝાડીમાં સાગ પુષ્કળ થાય છે. લોકમાં મુખ્ય ભાગ ભીલ અને બાકીના પરચુકણ હિંદુ તથા મૂસલભાન છે. મુખ્ય શહેર–વઢવાણી એ રાજધાનીનું શહેર એ નર્મદા નદીની દક્ષિણમાં છે તેમાં રાજા રહે છે એ શહેર વિના રેલવે સ્ટેશનથી ને. રત્યકોણમાં ૭૫ મિલ અને ઝાબુવાથી અગ્નકોણમાં ૪૦ મિલને છેટે છે. ઈતિહાસ–અહીંના રાજ્યકર્તા ઉદેપુરના રાજાઓના કુટુંબીઓ છે અને તેઓ જાતે સીસોદીયા રજપુત છે અને તેઓ તેનાથી ૧૪ મા મેકામાં જુદા પડ્યા હતા. તેમનો અસલનો ઈતિહાસ જણાએલો નથી. પણ તેઓ પ્રથમ નર્મદા કાંઠે આવી વસ્યા. હાલના રાજાને ૧૫ મે વડીલ પારાસરામ માળવામાં બાદશાહી લશ્કર આવતું હતું તેની સામે થયો. તેમાં તે કેદ પકડાયો અને દિલ્હી મોકલી દી; પણ મુસલમાન થવાની સરિતે તેને તેનું રાજ્ય પાછું મેંપવામાં આવ્યું. ત્યાં તે પાછા આવ્યા પછી પોતે પોતાનું રાજ્ય પોતાના છોકરા ભીમદેવને સેપ્યું. તેણે પોતાના બાપના મુડદા ઉપર કબર ચણાવી. તે હાલ આસગઢ આગળ માલમ પડે છે. ઈ. સ. ૧૮૯૦ માં ત્યાંનો રાજા જસવંતસીંગ અશક્ત હેવાને લીધે તે રાજ્ય અંગ્રેજ સરકારે પોતાના હાથ નીચે લીધું અને તે ઈ. સ. ૧૮૭૩ સુધી રહ્યું. જસવંતસિંગ ઈ. સ. ૧૮૮૦ માં મરણ પામે. તેની પછી તેનો ભાઈ ઇન્દ્રજીત ગાદીએ બેઠે તે હાલનો રાજા છે. આ રાજ્ય અંગ્રેજ સરકારને ખંડણી ભરતું નથી પણ ૨૪૦૦૦ (હાલી) દર વરસે માળવાના ભીલ કોર્સને આપે છે. રાજ્યકર્તાને છે તોપનું માન મબે છે અને રાજાનો ખિતાબ છે. વઢવાણી એ રાજધાનું શહેર નર્મદા નદીના ડાબા કાંઠાથી બે ભાઈબને છેટે છે. તેની આસપાસ કોટ છે તેની પાછળ ખીણ છે. વસ્તી ૫૦૦૦ માણસની છે. શહેરથી પાંચ માઈલને છેટે છે બાવન ગજની ટેકરી ઉપર કેટલાંક જૈન દેવળ છે અને ત્યાં જાનેવારી મહિનામાં મેળો ભરાય છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭) ખીલચીપુર. આ રાજ્ય મધ્ય હિંદુસ્થાનમાં ભોપાળ એજન્સીમાં એક દેશી રાજ્ય છે, અને તે સિંધિઓ સરકારનું ખંડીયું છે. અહિના રાજકર્તા ખીલચી રજપુત છે; અને તે રાવની પદિથી ઓળખાય છે. વિસ્તાર ૨૭૩ ચોરસ માઈલ છે. વસ્તી ૩૬૦૦૦ માણસની છે; તેમાં ૩૩૦૦૦ હિંદુ અને બીજા મુસલમાન છે. આ રાજમાં ૨૬૯ ગામ છે. ઉપજ ૩૧૭૫૦૦૦ને આશરે છે તેમાંથી ૩૧૩૧૬૦ હાલી રૂપીઆ સિધિઓ સરકારને ખંડણીના આપે છે. હીઝહાઈનેસ રાવ અમરશંગ બહાદુર જાતે ખીલચી' રજપુત છે અને તે હાલના રાજકર્તા છે. આ રાવને ઈ. સ. ૧૮૭૩માં રાવ બહાદુરનો કિતાબ મળ્યો હતો. તેમની ઉમ્મર હાલ ૫૪ વરસની છે, તેમને હલકા દરજ્જાની સત્તા છે તથા નવ તોપનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૪૦ ઘોડેસ્વાર અને ૨૦૦ પાયદળ છે. ખીલચીપુર એ રાજધાનીનું શહેર છે અને તે કાળી નદી ઉપર આવેલું છે શહેરની આસપાસનો મુલક જંગલથી ભરેલો છે; વસ્તી આશરે ૫૦૦૦ માણસની છે આ શહેર રાજગઢથી ઈશાન કોણમાં ૭માઈલ છે ને ત્યાંથી જાવરા પટ્ટણ સુધી સડક છે. બેરદા. આ એક બુંદેલખંડમાં નાનું રાજ્ય છે. અને તે પાથર કુચારનું રાજ્ય પણ કહેવાય છે. આ રાજનું ક્ષેત્રફળ ૨૩૪ ચોરસ માઈલ જમીન છે અને તેમાં ૬૬ ગામ છે. વસ્તી ૧૭૨૦૦ માણસની છે, તેમાં ૧૬૦૦૦ હિંદુ અને બાકીના મુસલમાન અને બીજી અસલી જાતે છે. ઉપજ રૂ.૨૮૦૦૦ની થાય છે. અહિના રાજક્ત રધુવંશી રજપુત છે, ઈ.સ. ૧૮૦૭ માં મોહનસીંગને એક સનંદ કરી આપી તેથી ઈગ્રેજોએ તેના મુલકનું રક્ષણ કરવા કબુલ કર્યું. મોહનશીંગ ઈ. સ. ૧૯૨૭માં મરણ પામ્યો. તેની પછી સરબજતશીંગ ગાદીએ બેઠો. તે ઈ. સ. ૧૮૬૭માં મરણ પા ખ્યો અને તેની પછી તેનો છોકરો છત્રપાલશીંગ ગાદીએ બેઠો. છત્રપાલ સાત વરસ રાજ કરી ઈ. સ. ૧૮૭૪માં મરણ પામ્યો; તેની પછી તેનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) કાકો રગવીર દયાળ શીગ ગાદીએ બેઠે, અને તે હાલન રાજા છે. તે ઈ. સ. ૧૮૭૭ના જાન્યુઆરીની તા. ૧ એ દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયો હતો. અને ત્યાં તેને રાજા બહાદુરનો ખિતાબ મળ્યો હતો. - હીઝહાયનેસ રાજા રઘુવીર દયાલશીંગ બહાદુર હાલ ૪૯ વરસની ઉમ્મરે છે અને તેમને નવ તોપનું માન મળે છે. રાજાને હલકા દરજા ની સત્તા છે, અહિના રાજાને દત્તકની સનદ મળેલી છે. આ રાજના લશ્કરમાં ર૦ ઘોડેસ્વાર ૧૭૦ પાયદળ અને પોલીસ અને ત્રણ તોપ છે. - બેદા–એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજા રહે છે, વસ્તી આશરે ૨૫૦૦ માણસની છે. નાગેદ. આ રાજ્ય રજપૂત રાજાના તાબામાં છે અને તે બુદેલખંડના ઘણું કરીને અગ્નિકોણ તરફના ભાગમાં પન્નાના રાજની દક્ષિણમાં છે. સીમા આ રાજ્યની ઈશાન કોણે સોહાવલ અને રેવાનાં રાજ્ય, પૂર્વ રેવા, અગ્નિકોણે મિહીર અને પશ્ચિમે પન્નાનું રાજ્ય છે. આ રાજ્યના તાબામાં ૪૫૦ ચોરસમલ જમીન તથા તેમાં આશરે ૮૦૦૦૦ માણસની વસ્તી છે, તેમાં ૬૮૦૦૦ હિંદુ અને ર૮૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોકો છે. વારસીક ઉપજ રૂ ૧૫૦૦૦૦ (દોઢલાખ)ને આશરે થાય છે જેમાંથી ૭૦૦૦૦ જાગીર અને ધર્મના કામમાં જાય છે. દેશનું સ્વરૂપ-મુલક ઘણું કરીને ડુંગરી છે તો પણ પાણીની આવદાની સારી હોવાથી જમીન રસાળ છે. તેમાં ઘઉં બાજરી જુવાર, કઠોળ, કપાસ, શેરડી, તલ અને ગળી વગેરે નિપજે છે. લોક–રજપુત, ચંદેલી, ઉંદેલી, આહીર મરેઠા અને ગુજર વગેરે છે. મુખ્ય શહેર નાગોદ એ રાજધાનીનું શહેર છે તેમાં રાજકર્તા રહે છે. ઈતિહાસ-નાગોદ અગાઉ પન્નાનું ખંડીયું રાજ હતું. આ રાજ બુદેલખંડમાં છત્રસાલનો અમલ થયો તે પહેલાં લાલસીવરાજના પુરીહર વડીલોના કબજામાં હતું, અને તેમની પાસેથી બુદેલા રાજાઓથી અને થવા અલીબહારથી તે મુલક લેવાયો નહોતો. લાલસીવરાજને પહેલવહેલાં ઈ. સ. ૧૮૦૯ માં અંગ્રેજોએ સનદ કરી આપી. આ સનદથી અંગ્રેજોએ તેને તેના મુલકના રાજા તરીકે કબુલ કર્યો. તે ઈ. સ. ૧૮૧૮ માં મરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પામ્યો. તેની પછી તેને કુંવર બલબહાદુરસીંગ ગાદીએ બેઠે. તેણે પોતાના ભાઈને મારી નાંખ્યો તેથી ઈ. સ. ૧૮૩૧ માં તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. બલબહાદુરસીંગ પછી તેનો છોકરો રગુબીંદસીંગ ગાદીએ બેઠા, પણ તે કાચી ઉમરનો હતો તેથી રાજકારભાર ઈગ્રેજ સરકારે ચલાવવા માંડયો. જ્યારે ઈ. સ. ૧૮૩૮ માં તે પુખ ઉમરનો થયો ત્યારે તેને જેજનો કુલ અધિકાર સંપવામાં આવ્યો પણ તે થોડા વખતમાં ભારે દેવાદાર થઈ પડ્યો તે દેવામાંથી મુક્ત થવાને ઈ. સ. ૧૮૪૪માં તેને રાજવહિવટ ઇગ્રેજને સોંપ્યો. રાજાએ ઈ.સ. ૧૮૫૭ના બળવા વખતે ઈગ્રેની કીમતી સેવા બજાવી તેથી તેને કેટલાક મુલક, દત્તકની સનંદ અને ૮ તોપનું માન મળવાને ઠરાવ થયો. ઈ. સ. ૧૮૬૫ માં રાજ્યનો વહીવટ ફરીથી રાજાને સ્વાધીન કરવામાં આવ્યો. રાજા ગુબીંદશીંગ ઈ. સ. ૧૮૭૪ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો જબદસીંગ ગાદીએ બેઠો તેહાલનો રાજા છે અને તે જાતે પુરીહર રજપુત છે. રાજાની ઉમર હાલ ૩૪ વરસની છે. તેમને ૧૮૭૭ ના જાનેવારીની પહેલી તારીખે દિલ્લીમાં ૯ તેમનું માન મળ્યું હતું. હીઝહાઇનેસ રાજા જસુબીંદસીંગ બહાદુરને હલકા દરજાની સત્તા છે આ રાજના લશ્કરમાં બે તોપ અને ૧૧૬ પાયદળ અને પોલીસ છે. નાદ એ રાજધાનીનું શહેર છે વસ્તી ૪૮૦૦ માણસની છે તે સત્તનાથી નવગંગના રસ્તા ઉપર સતનાથી ૧૭ મિલ અને નવગંગથી ૮૪ મેલ છે. મહીર. મૈહીર એ બુદેલખંડમાં એક દેશી રાજય છે તેના રાજકતા રાજાની પદિથી ઓળખાય છે તથા તેઓ જેગી જાતના હિંદુ છે. સીમાઆ રાજયની ઉતરે નાદનું રાજ્ય, પૂર્વ રેવાનું રાજ્ય, દક્ષિણે ઇગ્રેજી જબલપોર અને પશ્ચિમે અજયગઢ છે. વિસ્તાર – આ રાજ્યનું ક્ષેત્રફળ ૪૦૦ ચોરસ માઈલ જમીન જેટલું છે તથા તેમાં ૧ શહેર અને અને ૧૮ર ગામ છે. વસ્તી આશરે ૭૨૦૦૦ માણસની છે, તેમાં પ૪૦૦૦ હિંદુ, ૨૦૦૦ મુસલમાન, ૧૦૦૦૦ અસલી જાતના લોક અને બીજા પરચુરણ છે. ઉપજ રૂ૭૧૦૦૦ ને આશરે થાય છે. રેલવે-પૂર્વ તરફની જબલપુર અને અલ્હાબાદની રેલવે લાઈન આ રાજ્યમાં થઈને જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૮). ઈતિહાસ-આ રાજય અગાઉ રેવાના રાજ્યને તાબે હતું; પણ ઈગ્રેનો બુદેલખંડમાં પગ પેઠે તે પહેલાં ઘણાં વરસથી તે પન્નાના બુદેલા રાજાને તાબે હતું. પન્નાના રાજાએ આ મુલક ઠાકોર દુર્જનસીંગના બાપને તેની સારી કરીને માટે બક્ષિસ આપ્યો હતો. જ્યારે ઇગ્રેજોએ બુદેલખંડનો કબજે લીવે ત્યારે તેમણે તેને તેના રાજ્યના સરદાર તરીકે કબુલ કર્યો ઈ. સ. ૧૮૦૬. ઈ. સ. ૧૮૧૪ માં તેને એક સનદ કરી આપી. જ્યારે ઈ. સ. ૧૮ર૬ માં દુર્જનશીંગ મરી ગયો ત્યારે તેના બે છીકરાએ ગાદીને માટે તકરાર કરી અને હથી આર પકડ્યાં. આથી ઈંગ્રેજ સરકારે વચ્ચે પડી તે મુલક બન્ને ભાઈને વહેંચી આપી તેમને શાંત પાડ્યા. આ બે ભાઈમાંને બીસનશીંગને નહીર અને પ્રાગદાસને બીજરાગગઢ મળ્યો. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે પ્રાગદાસના છોકરા સુરજપ્રસાદે - બળવો કર્યો તેથી અંગ્રેજ સરકારે તેનો મુલક ખાલસા કર્યો. ઈ. સ. ૧૮૫૮ ઈ. સ. ૧૮૪૮ માં બીયનશીંગ રાજ્ય ચલાવવાને અશક્ત હોવાથી રાજ્યકારભારઈગ્રેજોએ પોતાને હાથ લી. બસનશીંગ ઈ. સ. ૧૮૫૦ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો મોહનપ્રસાદ ગાદીએ બે. તે પણ ઇ. સ. ૧૮૫ર માં મરણ પામ્યો તેથી તેનો છોકરો રાજા રધબીરશીંગ ગાદીએ બેઠે. તે હાલનો રાજા છે અને તે જાતે જોગી છે રધબીરશીગે આગ્રાની કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમની ઉમર હાલ ૩૯ વરસની છે અને તેમને હલકા દરજાની સત્તા છે. રાજા રઘબરશીગે નાકુ કાઢી નાખ્યું અને રેલવેને માટે જમીન આપી તેથી તા. ૧ લી જાનેવારી સને ૧૮૭૭ ના રોજ દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભયો હતો ત્યાં તેમને રાજાનો ખિતાબ અને ૯ તેનું માન મળ્યું. આ રાજ્યના લશ્કરમાં ૭ તપ અને ૮૮ પાયદળ અને પોલીસ છે. મહાર–એ રાજધાનીનું શહેર છે. તેમાં ૬૫૦૦ માણસની વસ્તી છે તેમાં ૫૩૦૦ હિંદુ ૧૧૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લેક છે. મૈહીર એ રેલવે સ્ટેશન છે અને તે જબલપુરથી ૯૭ માઈલ અને રે. વાથી ૪૦ માઈલ છે. શહેરની અંદર એક કિલ્લો છે તેમાં રાજા રહે છે. આ કિલ્લો ૧૬ મા સૈકામાં બાંધવામાં આવ્યો હતો. આ શહેરમાંનિશાળ, દવાખાનું અને પોસ્ટ ઓફીસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ મુંબાઈલાકો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુબાઈ ઈલાકા (ગુજરાત સિવાય) તાબાનાં દેશી રાજ્યનાં નામ; રાજકર્તાનાં નામ, ખિતાબ, ઉમર, જાત, કુલ જમીનનું ક્ષેત્રફળ, વસ્તી, વારસિક ઉપજને સુમારે આંકડો, બ્રિટિશ સરકાર તરફથી મળતાં તેમનાં માન અને ગામની સંખ્યા ૨ રાજ્યનું નામ. રાજકર્તાનું નામ, ખિતાબ. ઉમર. તો પનાં જાત. | ક્ષેત્રફળ. વસ્તી. ઉપજ. માન. ગામ. (૮૨ ) કચ્છ ૮૯૭ www.umaragyanbhandar.com કાલહાપુર શાહુ મહારાજા ૧૩ મરેઠા ૨૮૧૬ ૮૦૦૦૦૦ ૨૨૨૦૦૦૦ ૧૯ ૧૦૬ બે ગારજી મહારાવ ૨૨ ચંદ્રવંશી જાડે જ રજપૂત. | ૦ ૫૧૨૦૦૦ ૧૧૦૦૦૦૦ ૧૭. ખેરપુર મીરઅલી મુરાદ- | | | બલુચી મુસ- | ખાન ખાન ૭૪ | લમાન. ૧૦૯ ૧૩૦૦૦૦ ૫૭૨૫૦૦૧૫ ૪ સાંવતવાડી રધુનાથ સરદેસાઈ ૨૩ મરેઠા, ૯૦૦ ૧૭૫૦૦૦ ૩૨૫૦૦૦૮ જજીરા અહમદખાન નવાબ મુસલમાન. | ૩૨૫ | ૭૫૦૦૦ ૩૭૬૦૦૯ ૨૨૬ ૨૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૩) કાલ્હાપુર. કાલ્હાપુરના રાજા એ સુર્યવંશી મરેઠા છે તથા તે ‘મહારાજાની’ પદિવથી ઓળખાય છે. સીમા—મા રાજ્ય દક્ષિણ મહારાષ્ટ દેશમાં છે. તેની ઉત્તરે વરના નદી આવેલી છે અને તેથી તે સતારાના મુલકથી જુદો પડેછે. ઈશાન કોણે ક્રિશ્ના નદી માવેલી છે તેથી તે સંગલી, મીરજ અને કુર્દવાડથી જુદો પડેછે. પુર્વે તથા દક્ષિણે ખેલગામ છઠ્ઠો અને પશ્ચિમે સિંહાદ્રિ પર્વત છે તેથી તે સાવતવાડીનાં રાજ્ય તથા રત્નાગીરીથી જુદો પડે છે. આ રાજ્યના વિસ્તાર ૨૮૧૬ ચોરસમાઇલ જમીનનેા છે અને તેમાં પાંચ શહેર અને ૧૦૫૬ ગામ છે. વસ્તી આશરે ૮૦૦૦૦૦ (આઠલાખ) આશરે થાયછે. માણસની છે. વારસિક પેદાસ ૨૨૨૦૦૦૦ (ખાવીસ લાખ વીસહાજારને) દેશનું સ્વરૂપ—દેશ પહાડી અને જંગલાથી ભરેલો છે. ડુંગરનો ઘાટ છે તે ઘાટને મથાળેથી પુર્વ તરફ દેશ ઉતરતા જાયછે. પુર્વ તર*નો ભાગ જરા ખુલ્લો છે. નદીઓ—ક્રશ્ના એ મહાબળેશ્વરના ડુંગરમાંથી નીકળી અગ્નિ કોણ તરફ સતારા છઠ્ઠો અને ગ્મા રાજ્યના ઇશાનકોણના ભાગમાં વહીને અગાડી ખેલગામ જીલ્લામાં થઈ ત્યાંથી સોલાપુર અને ધારવાડ એ છઠ્ઠાએની સરહદ કરી ત્યાંથી હેદરાખાદ (નિામ)ના મુલકમાં પ્રવેશ કરી અગાડી મદ્રાસ ઇલાકાના પુર્વ કિનારે ખગાળાના ઉપસાગરને મળેછે. ક્રુષ્ણા નદી એ કોલ્હાપુરનું રાજ્ય અને મહારાષ્ટ્ર દેશની જાગીરાની વચલી સીમાએ છે. ૨ વારણા એ નદી પશ્ચિમના મોટા ઘાટમાંથી નીકળી સાંગલી પાસે કૃષ્ણાને મળેછે. વારણા એ મા રાજ્ય તથા સતારા જીલ્લાની વચલી સીમા ઉપર છે. સિવાયની ખીજી અનેક નાની નદી ધારની ઓળના ડુંગરોમાંથી નીકળી પુર્વ તરફ ઉપલી નદીઓને મળેછે. હવા. સુખદાયક એટલે નિરોગી છે. વરસાદ ધણા અનેતે નૈરૂત્યકોણ તરફથી વરસે છે. જમીન તથા નિપજ—નદીમાના કાંઠાની જમીન ધણીરસાળ અને એ શિવાયની સાધારણ છે. નિપજમાં મુખ્ય કરીને જુવાર, ડાંગર, શુંરડી, તમાકુ, કપાસ, મરચાં કસુખે અને તમામ ાતનાં કુંડાળ થાયછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૮) જનાવર—ઘણુંખરૂં ડુંગરની ખેય અને વધારે ઝાડીવાળા ભાગમાં વાવ વિગેરે અનેક જાતનાં જંગલી જનાવરો હોય છે. લેક તથા ભાષા–ઘણું કરીને બે જાતના છે. મરેઠા અને રાશી છે. ભાષ મરેઠી છે પણ ચોથા ભાગના લોક કાનડી બોલી બોલે છે. રેલવેઆ રાજ્યના મુલકમાં રેલવે નથી પણ પુનાથી સતાસ પેલી તરફ કોલ્હાપુર, બેલગામ ધારવાડ અને હુબળી વગેરે પ્રસિદ્ધ છેહેરે ઉપર થઈને બેગલોર સુધીની લાઈન વધારવા ઠરાવ થઈ ચુક્યો છે. હાલમાં કોલ્હાપુરથી નજીકમાં નજીકનું રેલવે સ્ટેશન પુર્વ દિશાએ આ શરે ૧૦૦ માઈલ છેટે વિજાપુરનું છે. | મુખ્ય શહેર– કોલ્હાપુર એ આ દેશની રાજધાનીનું કિલ્લાવાળું શહેર છે. એ આ દેશના ઉત્તર ભાગમાં છે તેમાં મહારાજાના મહેલ છે. અહી એક પોલીટીકલ એજંટ અને તેની છાવણું છે. સિવાય. પનાળા આલતે, મલકાપુર, શરૂલ, બાવડ, કાગલ, ભૂદરગઢ, ગઢઈગલાજ, ઈચળકરંજી અને તે રીગલ એ પ્રસિદ્ધ શહેરો છે કોલ્હાપુર તાબામાં આશરે ૧૪ જાગીર છે જેમાં ની વિશાળગઢ કાગલ બાવડા, ઈચળ કરંજી અને તેરગલ એ મુખ્ય છે. દત્તકની સનદ-કોલ્હાપુરને માટે જે પછાડી પુત્ર વારસ ન હોયતે વગર નજરાણાં આવે હિંદુ શાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ મળી છે. વળી પાદશાહી વાવટે નામદાર “કસરે હિંદ” તરફથી મળ્યો છે. યુદ્ધ સામગ્રી. આ રાજ્યની લશ્કરી પદ્ધતિ ઈંગ્લાંડમાં જુના વખતમાં ચાલતી ફjડલ ધારાને લગતી છે. રાજ્ય લશ્કરમાં ૧૫૦૨ પેદળ ૧૫૪ સ્વાર અને ર૫૮ તપ રાખવાની સત્તા છે. ઈતિહાસ-દક્ષિણમાં મરેઠી રાજ્યની સ્થાપના કરનાર પ્રખ્યાત શીવાજીરાવના વંશમાંની નાની શાખામાંના કોલ્હાપુરના રાજકર્તા છે. વડીશાખા સતારામાં રાજ્ય કરતી હતી. એ વંશમાં ઈ. સ. ૧૮૪ માં સતારાનું રાજ્ય બીન વારસીયુ થવાથી અંગ્રેજ સરકારે તેને ખાલસા કર્યું. મેવાડના રાણે અજયસિંહ કે જે ઈ. સ.ના તેરમા સૈકાનાં પાછલાં વરસે અને ચદમાની શરૂઆતમાં ચિતોડમાં રાજ્ય કરતે હતો. તેને બે કુંવર હતા. રાણાને કોઈ મુજ નામના દુશ્મન સાથે લડાઈમાં ઉતરવું પડયું હતું. પરંતુ તેને હરાવીને નસાડી મુક્યો હતો. એ વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) રાણાએ પોતાના બન્ને કુંવરોને કહ્યું કે તમે મુજની પછાડી જઈ માથ કાપી લાવો તો મારા કુંવર ખરા. મુજ પછાડી જવા બન્નેની હિંમત ચાલી નહિ પણ રાણાનો ભત્રીજો હમીર ગયો તથા તે માથુ કાપી લાવ્યો. આ વખત રાણાએ પોતાના બંને કુંવરોને હલકાં વચન કહ્યાં તેથી તેને માંનો એક આપઘાત કરીને મુઓ અને બીજે ડુંગરપુર જતો રહ્યો. આ બીજાના વંશમાં તેરમા પુરૂષ સુજનસિંહે ડુંગરપુર છે અને તે દક્ષિણમાં બિજાપૂર ગયો ને ત્યાંના રાજાની નોકરીમાં રહ્યો અને સારી નોકરી કીધી તેના બદલામાં તેને ૮૪ ગામનું માધલ પ્રગણું અને રાજાનો ખિતાબ મળ્યો. સુજનસિંહના ૪ પુત્ર હતા જેમાંના સઉથી નાના સગાજી થયા. સગાજીનો એક ભેસાજી નામનો પુત્ર હતો. એ ભેસાજીના વશ ભાંશલા કુળથી ઓળખાય છે. ભોંસાને ૧૦ પુત્ર હતા તેમાંના વડાને શાહજી નામના પુત્ર હતા. શાહજી ઈ. સ. ૧૬૩૪ને સુમારે અહમદ નગર અને બિજાપુરના મુસલમાન રાજાઓના પક્ષ પકડી મોગલ પાદશાહ સાથે લડાઇઓ લડ્યા. શાહજીને શિવાજી નામનો પ્રખ્યાત પુત્ર ઈ. સ. ૧૯૨૭માં જનમ્યો હતો. જ્યારે શાહજી મરણ પામ્યો ત્યારે શિવાજી પોતાના પિતાની જાગીરનો માલીક થયો તથા તે બિજાપુરના મુસલમાન રાજાના લશ્કરની એક ટોળીના નાયક થયા. છળભેદ, ધર્મધપણું, બહાદુરી અને તેવા બીજા અસંખ્ય ગુણોને લીધે શિવાજીએ મરેઠાને દક્ષિણ હિંદમાં આગળ પાડ્યા. શિવાજી પોતે ડુંગરી કિલ્લાઓમાં રહી વખતેવખત ત્યાંથી ઉતરી આસપાસના દેશોમાં લુટ તથા હુમલા કરતો. તેના લશ્કરમાં હિંદુ સ્વારો હતા જેઓ ખેતીના ધંધાથી ૫રવારતા તે વખત શિવાજીને આવી મળતા હતા. સિવાજીના લશ્કરમાં હજારો લોક ભેગા થયા હતા. ઓચિંતા હુમલા કરી પોતાના દુશ્મનો પાસેથી લુંટ તથા ખંડણી લેતા હતા. પોતાના લશ્કરના પગારને પેટે લેટમાંથી ભાગ આપતા હતા તથા પોતે લડાઈના વખતની બહાર પિતાના ડુંગરી કિલ્લાઓમાં જઈને આરામ લેતા હતા. બિજાપુરના રાજાને ઈ. સ. ૧૯૫૯માં એકાંત જગામાં બોલાવી દગાથી તેનો ઘાત કર્યો અને તેના લશ્કર ઉપર ઓચીંતો હુમલો કરી તેનો ઘાણ કહાડી નાંખ્યો. ઈ. સ. ૧૯૬૪માં મહારાજ એવી પદવી ધારણ કરી પોતાના નામના સિક્કા પાડવા માંડ્યા ઇ. સ. ૧૯૬૫માં બિજાપુરના મુસલમાન રાજા સામ ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) લડવામાં તેમણે દિલ્હીના પાદશાહ માર્ગજેમના સૈન્યને મદદ ઞાપી. ઈ. સ. ૧૬૬૬માં પાદશાહે તેને દિલ્હી બોલાવી નજર કુદ કર્યા. શિવાજી યુક્તિથી નાઠા. તે દક્ષિણમાં ગયા અને પાદશાહના મુલકમાં ખંડ ઉઠાવ્યું. પોતે મોગલાઈ રાજ્યના પગ ભાગ્યા અને ઈ. સ. ૧૬૭૪માં રાયગઢમાં મોટા ઠાડમાઠથી ગાદીએ બેઠા. તા. ૫ મી એપ્રિલ સને ૧૬૮૦ ના રોજ ૫૩ વરસની ઉમરે મહારાજા શિવાજી રાયગઢમાં મરણ પામ્યા. તેમના પછી તેમના પુત્ર શંભાજી ગાદીએ ખેડા. ઈ. સ. ૧૯૯૪ માં ઔર ગજેખ પાદશાહે તેમને તથા તેમના વડા પુત્ર શાહુને પકડ્યા. પાદશાહે શંભાજીને બહુ નિર્દયતાથી માયા અને શાહુને પોતાની શાહજાદીના કબજા નીચે કેદમાં રાખ્યો. શાહજાદીએ આ પુત્રનું મુળ નામ શીવાજી હતું તે બદલી શાહુ” એવું પાડયું. હવે શાહુ કેદમાં હોવાથી મરૅઠા મહારાજા શ’ભાજીની ગાદીએ ઈ. સ. ૧૬૯૫ માં તેમના બીજા પુત્ર રાજારામ ખેઠા. રાજારામ ઈ, સ. ૧૬૯૮ ના જુન માસમાં મરણ પામ્યા. તેમને શીવાજી અને શભાજી એ નામના બે પુત્ર હતા. પેહેલાની માનુ નામ તારાબાઈ અને બીજાની માનું નામ રાજેસબાઈ હતું. રાજારામ પછી શીવાજી ગાદીએ બેઠા પણ તે ઈ. સ. ૧૭૦૩ માં ગાંડા થવાથી તેમની મા તારાખાઇએ તેજ સાલલાં તેમને પદભ્રષ્ટ કરી પોતે ઈ. સ. ૧૭૦૭ સુધી રાજ્ય કર્યું. એસાલ માં સ્માર ગજેબ મરણ પામ્યો અને શાહુ કેદમાંથી છૂટયો તથા તે પોતાના પીતા શભાજીની ગાદીએ બેસવા રાયગઢ ભાવ્યા. તારાબાઈ તેમના સામે થઈ અને ગાદીપર બેસતા અટકાવ્યા એટલે શાહુમ્મે ઈ. સ. ૧૭૦૮ માં પોતાનું રહેઠાણ સતારામાં કર્યું. ઈ. સ. ૧૭૧૨ માં ગાંડો રાજા શિવાજી મરણ પામ્યો તેથી તારાબાઇના હારમાઈ પુત્ર શબાજીએ તેણીની સત્તા લઈ લીધી. શાહુ મને શભાજી કાકો ભત્રીજો થતા હતા. એ મને જણ પોતાના વડીલોના રાજ્યને માટે દાવેદાર હતા તેમના વચ્ચે ગાદી માટે તકરારો ચાલી પણ ઈ. સ. ૧૭૩૦ સુધી કંઈ પણ ફેરફાર થયો નહિ. એજ સાલમાં તેમના કુટુંબીઓની મદદથી શાહુએ સંભાજી ઉપર હુમલા કર્યા તથા તેમને હરાવ્યા. આા હારથી સંભાજીએ ઇ. સ. ૧૭૩૧ માં માખા મરેઠા દેશ, કોલ્હાપુર અને તેના તાબાનાં ઉપરનાં પ્રગણાં ઉપરનો શાહુનો હક કબુલ કર્યો પરંતુ કોલ્હાપુર તથા તેના તાબાનાં પ્રગણાં સં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) ભાજીના દુખામાં કાયમ રાખ્યાં હતાં. આ વખત રાયગઢની ગાદીએ શાહુ અને કોલ્હાપુરની ગાદીએ શભાજી બેઠા તે વખતથી એ બે રાજ્ય જુદાં પડ્યાં. શાહુએ રાયગઢને બદલે સતારાને પોતાની સજધાનીનું નગર ઠરાવ્યું, શાહુ અને શંભાજી વચ્ચે લડાઇામાં બાલાજીવિશ્વનાથ નામના બ્રાહ્મણે શાહને સારી મદદ માપેલી તેના બદલામાં તેને પેશ્વાના પદવી મળી, કોલ્હાપુરના મુળ પુરૂષ શંભાજી છે. . ૧૭૬૦ માં પુત્ર વગર મરણ પામ્યા તેથી તેમની વિધવાએ જે ભાંસાજી નામ ઉપરથી એ કુટુંબના જાતી ભોંસલા પ્રખ્યાત થઈ હતી તેની દશમી શાખા ખાનવાટાને નામે ઓળખાતી હતી. તે કુટુંબમાંના શિવાજીને દત્ત લેઈ કોલ્હાપુરની ગાદીએ બેસાડ્યા. શિવાજીની છોટી ઉમર હતી તેથી સંભા *શાહુરાજાના વખતથી તેના રાજ્યમાં પેશ્વા પ્રધાનનો કાબુ વધી. પડ્યો હતો. ઈ. સ. ૧૯૪૮ માં શાહુ સજાના મચ્છુ પછી સતારાની ગાદીએ પેશ્વા બાલાજી (બીજા) એ તે કુટુંબમાંના ( શિવાજીરાય બીજાના પુત્ર) રામરાજાને ખેસાડ્યો, પેશ્વાએ સતારાની અાસપાસનો કેટલોક મુલક તેની પાસે રહેવા દો, અને બાકીનો મુલક પોતે કબજામાં લઈ પુનામાં જુદી રાજ્યગાદી સ્થાપી, નવો પેશ્વા ગાદીએ બેસે તેને પેશ્વાની પાઘડી ખંધાવવાનું કામ માત્ર રાજાના હાથમાં રહેવા દીધું. સતારાની ગાદીએ રામરાજા પછી શાહુ (બીજો)બેઠો. પણ ખાજીરાવ પેશ્વાએ ઇ. સ. ૧૮૦૧ માં શાહુ પાસેથી સતારા છીનવી લીધું, અને તેને મને તેના બે પુત્ર બાળા સાહેબ (પ્રતાપસિંગ) અને આપાસાહેબને કેદ કર્યું. શાહુ કદમાં ભરણુ પામ્યો. ઈંગ્રેજ સરકારે પેશ્વાનું પુનાનું રાજ્ય ઈ. સ. ૧૮૧૮ માં છેલા બાજીરાવ પેશ્વા પાસેથી જીતી લીધું. તે વખત બાળાસાહેબને તેના બાપની સતારાની ગાદીએ ખેસાડી તેને કેટલોક મુલક સાંપ્યો. સને ૧૮૩૭ માં માં ઈંગ્રેજ સરકારને તેના ઉપર ક્રિતુરનો વહેમ આવવાથી તેને ઉઠાડી તેના ભાઈ ઞાપા સાહેબને ગાદી આાપ્ત. સને ૧૮૪૮ માં આષાસાહેબ અપુત્ર મરણ પામ્યા એટલે ઈંગ્રેજ સરકારે સતારાનું રાજ્ય ખાલસા કર્યું, અને માપાસાહેબના દતપુત્ર રાજારામને રૂ૫૦૦૦૦ ( પચાસહજાર ) નું પેનસન બાંધી આપ્યું. ઉપર પ્રમાણે મેવાડના રાણાજીના વંશજ શિવાજીએ મરેઠી રાજ્ય સ્થાપ્યું તે તેના વંશજો પછવાડેથી ખોઈ ખેઠા, હાલ જે કોલ્હાપુરના મહારાજા છે તે શિવાજીના વંશની નાની શાખા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) જીની વિધવા રાણીએ રાજકારભાર પોતે ચલાવ્યો. આ બાઈ જેવી બહાદુર તેવી નિર્દય હતી. તેણે પોતાની રિયતને જમીન ઉપર તથા દરિઆઈ લુટ (ચાંચીયાપણ) કરવા ખુલ્લી રીતે પરવાનગી આપી. જમીન ઉપરની લુંટ આસપાસના મુલકમાં અને દરિઆઈ લુટમાં ઘણું કરીને મુંબાઈ તરફની અંગ્રેજી તૈયતનાં વહાણ લૂટતા હતા. આ દરિઆઈ લુંટ અટકાવવાને માટે ઈગ્રેજોએ ઈ. સ. ૧૭૬૫ માં માલવણનો કિલ્લો કે જે કોલહાપુરના તાબામાં હતો તેના ઉપર ચઢાઈ કરી તથા તેને કબજે કર્યો. આથી કોલ્હાપુરની રાણીએ દરિઆઈ લૂટ અટકાવવા તથા અંગ્રેજોની સલાહ પ્રમાણે ચાલવા કબુલ કર્યું અંગ્રેજોને આ ચઢાઈ વેળા જે ખરચ થયું હતું તેના બદલામાં રૂ૭૫૦૦૦૦ (સાડાસાત લાખ) રાણીએ આપવા કબુલ કર્યા તથા ઈગ્રેજ સરકારને કહાપુરની હદમાં દરિઆઈ કિનારે વેપારની કોઠીઓ બાંધવા કબૂલાત આપી. શિવાય અંગ્રેજોને કોલ્હાપુરના મુલકમાં કાપડ લાવવાં તથા વેચવાં અને ત્યાંથી પરદેશ મેકલવાની જરૂર પડે તો તે ઉપર કંઈ પણ જકાત લેવી નહિં. દરિઆઈ લૂટ બંધ કરવી અને દરેક બાબતમાં અંગ્રેજો સાથે સલાહથી ચાલવું વિગેરે સરતે કબૂલ કરી. આ બાબત કબુલાત થયા પછી માલવાણને કિલ્લો પાળે સેપ્યો. રાણીએ જો કે ઉપર પ્રમાણે કરાર કર્યા પણ તેમને એક પણ પાળ્યો નહિ. દરિઆઈ અને જમીન ઉપરની લુંટ રાણી ઈ. સ. ૧૭૭૨ માં મરણ પામી ત્યાંસુધી ચાલુ રહી. શિવાજીએ રાજ્યનો અધિકાર પોતાના હાથમાં લીધો પરંતુ રિયત કાબુમાં રહી નહિ અને તેથી તે મરજી પ્રમાણે લૂટફાટ કરવા માંડી. રાજાને ચારે બાજુના દુશ્મનોએ ઘેરી લીધા હતા. પેશ્વાએ કોલ્હાપૂર ઉપર ચડાઈ કરી અને કેટલાએક દેશ જીતી લીધો જે હાલ પટવરધનને કુટુંબના કબજામાં છે. કોહહાપુરનું રાજ્ય દુશ્મનોથી ઘેરાયાને લીધે ઘણી ખરાબ સ્થીતિમાં આવી ગયું હતું. પરંતુ પછવાડેથી પેશ્વાએ વચ્ચે પડી ઘણી જાતની મદદ કરી તેનો બચાવ કર્યો. શિવાજીએ પોતાના પડોશી રાજ્ય સાવંતવાડી સાથે લડાઈનું કામ આવ્યું. આ લડાઈ ૨૩ વરસ સુધી ચાલી. અને તેથી કોલ્હાપુર તથા સાતવાડીનાં રાજ્ય ઉજડ જેવાં થઈ ગયાં અને લુંટફાટનું જોર અતિશય વધી પડ્યું. આ કારણથી ઇ. સ. ૧૭૯૨માં અંગ્રેજોએ ફેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ચડાઈ કરી. પરંતુ એટલામાં રાજા શિવાજીએ એક કબુલાત લખી આપી જેમાં એમ ઠર્યું કે માલવાણ અને કોલ્હાપુરમાં અંગ્રેજોને કોઠીઓ બાંધવા દેવી અને જકાત બીલકુલ લેવી નહિ. કોલ્હાપુરનું રાજ્ય છેક પાયમાલ થવાને વખત નજીક આવ્યો હતો પણ અંગ્રેજોએ કોઠીઓ બાંધવાથી વખતેવખત મદદ મળી અને તેથી રાજ્યનો બચાવ થયો. ઈ. સ. ૧૮૧રના ઓકટોબર માસમાં કોલ્હાપુર અને નપાણીના રાજ્ય વચ્ચે લડાઈ સળગી તેથી અંગ્રેજોને વચ્ચે પડવાની જરૂર પડી અને તેથી જ બંને રાજ્યની ખરાબી થવાની હતી તેને અટકાવ થયો. પણ આ વખત રાજાએ મલવાણ બંદર ઈગ્રેજોને સ્વાધીન કરવું પડવું એટલું જ નહિ પણ તેમણે ઈગ્રેજોના ઉપરીપણાના રક્ષણ નીચે રહેવા કબુલ કર્યું. એજ સાલમાં શિવાજીરાવ મરણ પામ્યા. તેમના પછી વડા પુત્ર શંભાજી બીજા ગાદીએ બેઠા. - શંભાજીને ઘણા લોકો આબા સાહેબના નામથી ઓળખતા હતા. આ રાજાના વખતમાં એટલે ઈ. સ. ૧૮૧૮માં અંગ્રેજોએ બાજીરાવને પદભ્રષ્ટ કરી પુનાનું રાજ્ય ખાલસા કર્યું. આ વખત અંગ્રેજો અને બાજીરાવ પેશ્વા વચ્ચે જે લડાઈઓ થઈ તેમાં શંભાજીએ અંગ્રેજોનો પક્ષ પકડો હતે. એમ કહેવાય છે કે આ વખત શંભાજી અંગ્રેજોના ખરા ભોંસાદાર દેસ્ત થઈ પડ્યા હતા. આના બદલામાં અંગ્રેજોએ ચીકોલી અને મેનોલીનાં પ્રગણું તેમને બક્ષિસ આપ્યાં હતાં. શંભાજીના વખતમાં કોહા પુરનો રાજકારભાર ઘણા સુધારા પર આવ્યો. કોલ્હાપુરના રાજ્ય તરફથી જે જાગી આપવામાં આવેલી તે પિકીમાંની એક માહીતી કુટુંબની સ્ત્રી સાજીબાઈને આપેલી જાગીર જપ્ત કરવા શંભાજીએ વિચાર કર્યો. તે ઉપરથી એ માહિતી કુટુંબનો જાગીરદાર રાજાને ધમકાવવા તથા વેર વાળવા કોલ્હાપુર આવ્યો. તે સને ૧૮૨૧ના જુલાઈ માસમાં મિહેલમાં પેઠે અને રાજા શંભાજી સુતા" હતા તેમને બંદુકની ગોળી મારી પ્રાણ લી. સંભાજીએ પછવાડે એક પુત્ર મુક્યો હતો જે બીજે વરસે એટલે સને ૧૮રમાં મરણ પામ્યો. પછી રાજા શીવાજીના બીજા પુત્ર સાહજી ઉરફે બાવા સાહેબ ગાદીએ બેઠા. શાહજીને પોતાના વડા ભાઈ શંભાજીને પેલા સરદારે બંદુકની ગોળી મારીને મારી નાંખ્યો તેથી કંઈ ખોટું લાગ્યું નહિ. શાહજી બુદ્ધિહીણ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦) જુલમી તથા ૫સાને લોભી તેમજ ઉડાઉ હતો. એ રાજાના સલાહકારો પણ ખરાબ હતા. ઈ. સ. ૧૮૨૪માં કીતુર જે બેલગામ જીલ્લાનું એક ગામ હતું ત્યાં એક મોટું બંડ ઉઠવું. એ બંડ એટલા સુધી વધી પડ્યું કે જે બંડખોરોને તાબે કરવામાં તુરતાતુરત ઈલાજ લેવામાં ન આવ્યા હોત તે બેલગામને પણ જીતી લીધું હતું. એ વખત દક્ષિણ હિંદુસ્થાનમાં એવી બુમ ઉઠી હતી કે અંગ્રેજો અને બ્રહ્માના રાજા વચ્ચે લડાઈ ચાલે છે. બ્રહ્માની લડાઈ અને કીતુરનું બંડ એ બંનેની શાહજીને ખબર પડી એટલે તેમનું મન ઈગ્રેજો સામે લડાઈ કરવાને તેમના સલાહકારોની શીખવણીથી ઉશ્કેરાયું. રાજા શાહજીએ ૫૦૦૦ પેદલ, ૧૦૦૦ સ્વાર અને ૭ તેપ સાથે પોતાની રાજધાની છોડી. આ વખતે તેમણે એવી વાત બહાર પાડી હતી કે અમે સાવંતવાડી સાથે દુશ્મનાવટ હોવાથી તેને જીતવા જઈએ છીએ. અંગ્રેજોએ કહ્યું કે અમે વચ્ચે પડી સમાધાન કરી આપીએ પણ રાજાએ તે ઉપર કંઈ લક્ષ આપ્યું નહિ. રાજાએ કાગળની જાગીર અને તેને કિલ્લો જીતવા માટે ત્યાં જઈ કિલ્લા પછાડી વેરો ઘાલ્યો. અહીનો માલીક હિંદુરાવ નામનો એક જાગીરદાર હતો અને તે સિંધિયાનો સગો હતો. એ જાગીર અને કિલ્લો હિંદુ રાવના બાપને સિંધિયાએ બક્ષિસ આપ્યો હતો. તે ઉપર કંઈ પણ લક્ષ નહિ આપતાં રાજાએ કિલ્લો જીતી લીધું અને ત્યાંથી પરભાર્યા - તારાની સરહદ તરફ ચડાઈ કરી. આ ચઢાઈને હેતુ એવો હતો કે સતારા કે જ્યાં પોતાની વાડી શાખા હતી ત્યાંના પ્રતાપસિંહ (બાવા સાહેબ) ને કબજે કરવો. આ કારણથી અંગ્રેજોને વચ્ચે પડવાની જરૂર પડી. આ સમય એવો બારીક થઈ પડ્યો હતો કે અંગ્રેજો એક મિનીટ પણ વધારે વાર લગાડે છે તેથી અંગ્રેજી રાજ્યને ઘણું નુકશાન હતું તેથી ત:તકાલીક ઉપાય કીધા. ઈ. સ. ૧૮૨૫ માં ઈગ્રેજી ફોજ કોલ્હાપૂર ઉપર ચઢી. આ વખત રાજા શાહજીએ અંગ્રેજો સાથે સલાહ કરવા મરજી બતાવી શરણ થયા. અંગ્રેજ સરકારની મંજુરી વગર કોઈ પણ રાજકીય કામ કરવું નહિ. તથાવિંદરાવની જાગીર તેના કબજામાં પાછી સોંપવી. વળી પોતાની ફોજનાં માણસો ઓછાં કરવાં અને બંડખોર વિગેરે લોકોને આશ્રય આપવો નહિ એવી શરતે કબુલ કરી. થોડા દિવસ પછી શાહજી પુને ગયા તથા નામદાર મુંબાઈ સરકારને અરજ કરી કે મેં ઉપર બતાવેલા કરાશે લખી આપ્યા છે પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧) મારે કબુલ રાખવા નથી. સરકારે તેમની અરજ કબુલ નહિ રાખવાથી નિરાશ થઈ પાછા કોલ્હાપૂર આવ્યા. પાછા આવતાં રસ્તામાં ગામડાં લુટયાં અને ઈંગ્રેજ અમલદારોને એમ બતાવ્યું કે એ વખત પોતે પુના માં હતા. અંગ્રેજ સરકાર તેમને માટે દિલગીર થઈ અને રાજાનું મન સ્થીર નથી પણ તે ગાંડા જેવા છે એમ જણાયું. - શાહજીએ કોલ્હાપુર આવ્યા પછી ઠરાવ પ્રમાણે પોતાની ફોજ ઘટાડવાને બદલે વધારી. વળી ઈગ્રેજી હદની જાગીરદારોના ઉપર ભારે જુલમ કીધા એટલું જ નહિ પણ આજુબાજુના બીજા જે રાજકર્તાઓ હતા તેમની ઉપર પણ જુલમ કરવા માંડ્યો. આથી ઈગ્રેજી ફોજ ફેરકોલ્હાપુર ઉપર ચઢી આવી. આ વખતે પણ રાજા શરણુ થયો અને નીચે મુજબ શરતો કરી. ૮૦૦ દિલ તથા ૪૦૦ સ્વાર કરતાં વધારે માણસની ફોજ નહિ રાખવા બંધાયા. પરંતુ બીજા કિલ્લાઓ ઉપર રીત સર કિલ્લેદારી રાખવાને છુટ મળી હતી. ઈ. સ. ૧૮૧૭ની સાલમાં રાજા શાહજીના ભાઈને તેની સારી વર્તણુકને લીધે ગામો આપવામાં આવ્યાં હતાં તે પાછાં લઈ લીધાં હતાં તે તથા આજુ બાજુના જાગીરદારોનાં જે ગામ લઈ લેવામાં આવ્યા હતાં તે જેમાં તેને પાછાં સોંપવાં તથા અંગ્રેજોને પુછયા સિવાય તે લોક ઉપર કંઈ પણ દાબ બતાવવો નહિ. આસપાસનાં રજવાડાં ને રાજાના આ ખરાબ કૃત્યથી જે નુકશાન થયું હતું તે બદલ રૂ૧૪૭૯૪૮ આપવા, કોલ્હાપુરમાં અંગ્રેજોની મરછમાં આવે તે દિવાન નીમે જેને અંગ્રેજની મંજુરી વગર રાજાથી કહાડી શકાય નહિ. પનાળગઢમાં ઈગ્રેજી ફોજ રેહે તેનું ખરચ રાજાએ આપવું. ઉપર પ્રમાણે કરાર થયા. પનાલગઢ ઉપર રાજા તરફના જે કિલ્લેદારો હતા તેમને તાબે કર્યો અને તે ઉપર જે કોલ્હાપુરને હક હતો તે રાજાએ છોડી દી. આ રાજાના વખતમાં ઈ. સ. ૧૮૩૭માં સતારાના રાજા પ્રતાપસિંહ (બાળા સાહેબ)ના ઉપર ફીતુરને વહેમ આવ્યાથી તેને પદભ્રષ્ટ કરી તેના ભાઈ (શાહજી) આપ સાહેબને ગાદીએ બેસાડ્યો હતો. તા. ર૮મી નવેમ્બર સને ૧૮૩૮ના રોજ રાજા શાહજી મરણ પામ્યા. એ વખતે તેમને શિવાજી (બીજા) નામના બાળ પુત્ર હતા તે ગાદીએ બેઠા. શિવાજીની છેટી ઉમર હોવાથી રાજકારભાર ચલાવવાને માટે રીજન્સી કાઉન્સીલ નીમવામાં આવી જેમાં ચારની નીમનોક કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આવી હતી. એ ચારમાં શિવાજીની માતથા કાકી અને બીજા બે સરદારો હતા. રાજકારભારમાં આ ચારના મત મળતા આવ્યા નહિ. શિવાજીની કાકી કે જેનું નામ તારાબાઈ હતું તેના મનમાં રાજ્યનો બધે અધિકાર પોતે લેવો એમ થયું અને તેથી તેણીએ પોતે દિવાન તરીકે રાજ્ય કરવા માંડવું. ઈગ્રેજોએ પણ તેને પસંદ કરી. આ બાઈ કોલહાપુરના ઈતિહાસમાં ‘દિવાન સાહેબ'ના ઉપનામથી પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેણીએ ૩ વરસ સુધી જુલમી રીતે દિવાનગીરી કરી. જે વધારે વખત તેના કબજામાં રાજ્ય રહ્યું હોત તો કંઈપણ તોફાન થવાને વખત નજીકમાં હતો. ઈગ્રેજોએ એ બાઈ સાથે પ્રથમ સલુકાઈથી વેહેવાર ચલાવ્યો પરંતુ તેને કંઈ પણ સારી અસર થઈ નહિ. તેને રીજન્સિમાંથી દુર કરી તથા તેની જગાએ દાજી કૃષ્ણ પંડીતને દિવાન નીમી રાજ્યનો બ વહિવટ તેના કબજામાં સાપો. તારાબાઈના વખતમાં જે જે જુલમ ચાલ્યો હતો તે બંધ કરી નવા સુધારા કરવાના કામમાં આ દિવાન તારાબાઈ અને તેના પક્ષના માણસનો દુશ્મન થઈ પડ્યો. આ કારણથી સને ૧૮૪૪ની સાલમાં એક મોટું બંડ ઉઠવું. આ બંડની અસર કોલ્હાપુરના આસપાસના દેશમાં પણ થઈ પડી હતી. આ વખત કોલ્હાપુર રાજકાભાર અંગ્રેજોના હાથમાં હતો તેથી અંગ્રેજી સિને તે બંને એકદમ સમાવી દીધું. આ વખત કોલ્હાપુરના રાજ્યના કિલ્લા તેડી પાડ્યા તથા કિલ્લેદારોને કહાડી મુક્યા, અને કેટલુંક લશ્કર કમી કર્યું. પણ તેના બદલામાં બીજી ફોજ વધારી હતી. આ બંડ તેડી પાડવા બદલ જે ખર્ચ થયો તે કોલ્હાપુરને માથે નાંખવામાં આવ્યો. કોલ્હાપુરમાં ગ્રેજી વહિવટ ચાલતો હતો તે વખત એટલે ઈ. સ. ૧૮૪૮માં સતારાના રાજ આપા સાહેબ અપુત્ર મરણ પામ્યો તેથી તે રાજ્ય ખાલસા કર્યું અને આપા સાહેબના દત્તપુત્ર રાજારામને દર વરસે રૂ૫૦૦૦૦ હજારનું પેનશન બાધી આપ્યું. આ વખતથી કોલ્હાપુરની વાડી શાખાં જે સતારા તેનો અંત આવ્યો. રાજા શિવાજીરાવની લાયક ઉમર થવાથી તેમને ઈ. સ. ૧૮ર માં રાજ્યનો કુલ અધિકાર સેંપવામાં આવ્યું. આ વખત એક તહનામુ (કરાર) થયું તેમાં શીવાજીરાવે કબુલ કર્યું હતું કે ગ્રિજ સરકારના મત પ્રમાણે ચાલવું. પ્રથમ ઈ. સ. ૧૮૫૭ માં શીવાજીરાવે છગ્રેજ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૩) કબૂલ કર્યું હતું કે હું પોતે ઈગ્રેજો સાથે હળી મળીને ચાલીશ. પણ મા ભાઈ સીમા સાહેબ બળવાખોને મળી જાય તો તે બાબતનું જોખમ મારે માથે નથી માટે તેના વિશે બંદોસ્ત કરવો જોઈએ. શિવાજીરાવ મહારાજા વદરાના ગાયકવાડ શ્રીમંત ગણપતરાવ મહારાજની પુત્રી ખાસીબાઈ સાથે પરણ્યા હતા. મહારાજા શિવાજીરાવ તા. ૪ માહે ઓગસ્ટ સને ૧૮૬૬ ના રોજ મરણ પામ્યા. તેમને પુત્ર નહોતે પણ પોતાના મરણ પેહેલા નાગજીરાવ પાટકરને દત્ત લીધા હતા. તે રાજારામ એવું નામ ધારણ કરી ગાદીએ બેઠા. આ વખતે તેમની વય ૧૬ વરસની હતી. આ રાજા હિંમતવાન અને બુદ્ધિશાળી હતા. પોતાની હિંમતને લીધે ઈ. સ. ૧૮૬૦ માં યુરોપની મુસાફરીએ ગયા. પરંતુ ઈ. સ. ૧૮૭૦ ની સાલમાં ઈટાલી દેશના ફલોરેન્સ નગરમાં તેમનો કાળ થયો. રાજારામના મરણ સંબંધીને તાર કોલ્હાપુર આવ્યો તે વખત રાજકુટુંબ અને પ્રજામાં ઘણી દિલગીરી પ્રસરી હતી. તેમના પછી શિવાજી (ત્રીજાને) દત્તક લઈ ગાદીએ બેસાડ્યા. તેમની છોટી ઉમર હોવાથી રાજકારખાર પોલીટીકલ એજંટની દેખરેખ નીચે રિજન્સી કાઉન્સીલથીચલાવ વા માંડ્યો અને એ રીજન્સીની દેખરેખ નીચે રાજાને કેળવણી આપવા માંડી. સને ૧૮૮૧ ની સાલમાં રાજા રાજ્ય ચલાવવા ગ્ય ઉમરના થવાથી તેમના રાજ્યના ખટપટીઆ કામદારોએ અંગ્રેજે આગળ એવી ફરીયાદ ઉઠાવી . કે રાજા મગજના ખસેલા છે. આ કરવાનું કારણ એમ હતું કે તે લોકોને ના હાથમાં રાજ્યની લગામ વધારે દિવસ રહે. એ લોકોએ એટલા સુધી યુક્તિઓ કીધી હતી કે તેમની મા રાધાબાઈને પણ મળવા દેતા નહોતા. મહારાજાને દિવાનામાં ખપાવી હવા ફેરનું બહાનું કાઢી મહાબળેશ્વર - કલી દીધા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી પુને હવા માટે મોકલવા કરાવ્યું. પરંતુ વર્તમાનપત્રોએ રાજા દિવાનો છે કે કેમ તે વિશે દાકટ મફલોરેન્સ એ ઈ. સ. ૨૫-૩૦ સુધી ઈટાલીની રાજધાની હતી. “અમેરીગોવેસપુરી” જેના નામના પહેલા અરધા ભાગ ઉપરથી અમેરિકા ખંડનું નામ પડયું હતું. એ પુરૂષ જન્મ ફલોરેન્સ નગરમાં થયો હતો. આ નદીના કાંઠા પર એ નગર ઘણું દેખાવડું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) સેના કમીશનથી તપાસ થવા પોત પોતાના અભિપ્રાય બતાવ્યા. માથી ઈંગ્રેજ સરકારે ડાક્ટરોનું કમીશન બેસાડયું. દાક્ટરોના અભિપ્રાયમાં એમ આવ્યું કે રાજા દિવાનો નથી; તેમજ તે વિશે ચિંતા રાખવા જેવું પણ નથી. મહારાજાએ પોતે સરકારને જાહેર કર્યું કે કારભારીશ્માના કેટલાએક માનીતાાના તરકટતે માટે મને ધણી દેહેશત હતી અનેતેથી મે માજી પોલીટીકલ એજંટ કર્નલ પારને જાહેર કર્યું હતું. વળી પછીથી તેમણે ખુલ્લી રીતે જાહેર કર્યું, અને તેથી કર્નલ પારે મારા મહેલમાંના કેટલાએક ખટપટીઆગ્માને રજા આપી. પણ તે અમલદાર ખદલાઈ ગયા એટલે તે ખટપટીય્યાએ મારા મહેલમાં માવી પોતાના જુના હાદા લીધા જેથી હાલ મને તેમની દહેશતનો ગભરાટ વધ્યો છે. આથી ઈંગ્રેજ સરકારે કોલ્હાપુર દરબારના ખટપટીઆ કામદારોને દુર કર્યા અને ઠરાવ કર્યો કે રાજા ગાંદી ચલાવવાને લાયક છે. તે મગજના ખસેલા નથી પણ ખટપટીગ્માએ રચેલાં તરકટોથી તે દિવાના છે એમ અ સર ઉત્પન્ન થઇ છે. ઞા પ્રમાણે બનાવ બન્યો પણ રાજાના . મનમાં ખટપટીઆએ મને મારી નાંખશે એ ધાસ્તીને લીધે પછવાડેથી મન સ્થીર રહી શક્યું નહિ. અને તેથી દિયાના જેવી રીત ભાત થવા લાગી અને દિનપરદિન તેમાં વધારો થતો ગયો. સને ૧૮૧ ના નવેમ્બરની ખાખરે હવા ફેરને સારૂ તેમને બહાર કહાડવામાં આાવ્યા. પણ બેજ કલાકમાં તે પાછા ક્ યા. એ વખત માથે પાઘડી નહાતી તેમજ તેમના શરીરનાં કપડાં લોહીથી ખરડાયલાં હતાં. તે હવાફેરને માટે નીકળ્યા તે વખત તેમની સાથે એક યુરીપીમ્મન અમલદાર ગયો હતો. રાજા તેને વળગી પડયા અને તેની સાથે મારામારી થઈ હતી. ડાકટર જોઈટે સરકારમાં લખાણુ કરી રાજમાતા રાધાખાઈ અને તેમની હજુરના ૧૩ માણસાને તેમનાથી દૂર કરાવ્યાં. માથી રાજાના દીલમાં ગભરાટ સ્મૃતિશય વધી પડ્યો. તે એમ બોલવા લાગ્યો કે મા પ્રમાણે સરકારે જે કીધું છે તે એક દુશ્મનાઈનું કામ કીધું છે. વળી દર્દના ગભોટમાં.તે એમ પણ બોલ્યા હતા કે તેને ક્રુર રાખાન મારો છૂપી રીતે જાન લેવાની કોશીશ થાય છે. તા. ૨૪ મી નવેમ્બર સને ૧૮૮૧ ના રોજ રાવબહાદુર ગોપાળરાવ હરીદેશમુખના સરનસીનપણા નીચે માશરે ૪૦૦૦ દક્ષણીની સભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ . (૧૫) મળી હતી અને તે સભામાં ઠરાવ થયો હતો કે મહારાજાની હાલની હાલત સુધારવાને તાત્કાલીક ઉપાયો લેવા. મહારાજાની દેખરેખ રાખનાર પ્રકસ અને ગ્રીનને ખસેડી તેમને બદલે કોઈક લાયક દેશીને નીમવા તથા રાધાબાઇને મહારાજાની સંભાળ રાખવા પાસે રહેતાં અટકાવે નહિ કરવા સારૂ મુંબઈના ગવરનરને તાર કરી અજ કરી. નામદાર સરકારે મહારાજાને તેમની માની દેખરેખ નીચે રાખ્યા અને દાકટર બસની સારી મહેનતથી પ્રથમ આરામ થવા માંડવો પણ છેવટ ઈ.સ૧૮૮૭ ના ડીસેમ્બરની તા. ૨૫ મીએ તેમને કાળ થયો. મહારાજા શિવાજીરાવના મરણ પછી તેમનાં વિધવા રાણી - નંદીબાઈએ કોલ્હાપુરના રાજ્યના રીફંટ આબા સાહેબ કે જે કાગડાના જાગીરદાર હતા તેમના બીજા પુત્ર યશવંતરાવને દત્તક લઈ શાહુરાજા એવું નામ આપી તા. ૧૦ મી માર્ચ સને ૧૮૮૪ ના રોજ ગાદીએ બેસાડ્યા. મહારાજાની ઉમર હાલ ૧૩ વરસની છે અહિના મહારાજાને ૧૯ તેમનું માન મળે છે. કોલ્હાપુર–એ સજધાનીનું શહેર છે અને તેમાં સજકર્તા મહારાજા રહે છે. તે પુનાથી જ માઈલ અને સતાસથી ૬ માઈલ દૂર છે. વસ્તી ૩૭૦૦૦ માણસની છે, તેમાં ૩૩૦૦૦ હીંદુ અને ૪૦૦૦ મુસલમાન છે. કોલ્હાપુરમાં ઘણું પવિત્ર સ્થળ છે. અને એમ કહેવાય છે કે તે અગાઉ જાત્રાનું કાણું હતું. આ પવિત્ર સ્થળમાં મહાલક્ષ્મીદેવીનું મંદીર મુખ્ય છે. એવું કહેવાય છે કે કરવી એ અગાઉનું રાજધાનીનું શહેસ હતું અને તે હાલ કોઠાપુરની ઉતરે એક ગામ છે. —— — કછે. આ રાજ્ય “ક” અથવા “ભુજ” એ નામથી ઓળખાય છે અને તેના રાજકર્તા ચંદ્રવંશી જાડેજા જાતના રજપુત છે. તેઓ “વ”- ! થવા “મહારાવની પદિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે સિંધ પ્રાંત હૈદ્રાબાદ છેલ્લો તથા થર અને પારકર છે, પૂર્વે પાલનપૂર ઈલાકાનાં રાજ્ય અને કાશ્ચવાડ ઈલાકાના ઈશાન કોણનો ભાગ છે, દક્ષિણે કચ્છનો અખાત તથા રણ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૯) • તેની પિલીમર કાઠીઆવાડ ઈલાકો છે, અને પશ્ચિમે અરબી સમુદ્ર તથા સિંધના હૈદરાબાદ જીલ્લાનો થો ભાગ છે. આ રાજ્યનો વિસ્તાર ૬૫૦૦ ચોરસ માઈલ તથા શહેર અને ૮૦૦ ગામતથાતેમાં પ૧ર૦૦૦ માણસની વસ્તી છે તેમાં ૩૨૫૦૦૦ હિંદુ,૧૧૮૦૦૦ મુસલમાન ૬૬૦૦૦ જેનધર્મના લેક અને બીજા પરચુરણ છે વાર્ષિક ઉપજ ૩૬૦૦૦૦૦ (સેળ લાખને) આશરે થાય છે. | મુલકનો દેખાવ–કચ્છનો ઉત્તર તથા પૂર્વ ભાગ રેતીના મેદાન વાળો છે જે રણ “કચ્છનું રણ” એ નામથી ઓળખાય છે. ઉતરવાળું મોટું અને પુર્વવાળું નાનું રણ કહેવાય છે. રણની જમીન ઉનાળામાં કોરી, કઠણ અને રેતાળ જણાય છે તથા તેના ઉપર મીઠાના પોપડા બાઝેલા નજરે પડે છે. ચોમાસામાં સમુદ્રનું પાણી પવનના જોરથી આવીને તેમજ વરસાદ કે નદીઓના પાણીથી એ જમીન ઢંકાએલી રહે છે. ઉનાળામાં સુરજના તાપથી આ જમીન તપે છે ત્યારે દુરથી જોનારને એક મોટા સમુદ્ર કે સરોવર જેવું જણાય છે. કચ્છના મુલકમાં મધ્ય ભાગ તથા થોડાક ઉત્તરના ભાગમાં ડુંગરાની નાની નાની ઓળો છે. આ દેશમાં બારે માસ સુધી પાણી ચાલે તેવી નદીઓ નથી તેથી લોકોને પાણીની તંગી ઘણી પડે છે. મોટા રણની દક્ષિણે જે જમીન છે તેમાં ઘાસ ઉગે છે કે જે ધાસમાં માણસ ઉભે ઉભે ચાલે તો પણ કોઈ દેખે નહિં એટલું ઊંચું હોય છે. કચ્છની જમીન સારી રસાળ નથી તેથી તેમાં જુવાર, મઠ, બાજરી વગેરે અનાજ પાકે છે. વેપારની જણશોમાં કપાસ ઘણે થાય છે. દ્રાક્ષ અને ખડબુચ ઘણાં થાય છે. ઝાડ જુજ અને કોઈક ઠેકાણે જોવામાં આવે છે. ઘડાં ઘણી ઊંચી જાતનાં થાય છે. ઢોર પુષ્કળ હેય છે પણ તે ઘણું કીમતી હોતાં નથી, ઊંટ ઘણાં થાય છે; જંગલમાં વાધ, ચીત્રા, શિઆળ, કોલ્હાં અને દીપડા વગેરે નજરે પડે છે. વન ગધેડા એટલે જંગલી ગધેડા પણ જોવામાં આવે છે. રાજ્યધાનીનું મુખ્ય શહેર, ભુજ છે અને તેમાં ૨૫૦૦૦ માણસની વસ્તી તથા શહેર પછાડી કિલ્લો છે. શહેરમાં જગટ અને તેમાં યુરોપના ધાટન રાવસાહેબનો મહેલ જેવા જેવો છે. ભુજમાં અંગ્રેજ સરકાર તરફથી પોલિટિકલ એજંટ રહે છે. તથા અંગ્રેજી ફોજ પણ રહે છે. આ શહેરમાં સુતર અને રેશમ વથવાનાં કારખાનાં છે. કસબી અને ભરતનું કામ ઘણું વખણાય છે. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૭) રૂપાની નકશીદાર કારીગરી બને છે. શિવાય મોટું શહેર માંડવી બંદર છે તેમાં વસ્તી ૩૫૦૦૦ માણસની છે. ત્યાં વેપાર બહુ સારો ચાલે છે. ઘણું કરીને આખા કચછના વેપારનું એ બારૂ છે. ત્યાં વહાણેની સગવડને માટે એક ફરજ છે. એમાં એક દીવાદાંડીનું કંડીલ છે. ઈતિહાસ–કચ્છમાં હાલ જાડેજા જાતના રજપૂત રાજાનું રાજ્ય છે. તેમના વડીલ ત્યાં આવ્યા ત્યાર પહેલાં ત્યાં ચાવડા જાતને રાજા રાજ્ય કરતે હતો અને તેની રાજગાદી પાટગઢમાં હતી. જાડેજાનું મૂળ ઉ. ત્પત્તિ સ્થાન ચંદ્રવંશી યાદવ છે. શ્રીકૃષ્ણ દ્વારકામાં રાજ્ય કરતા હતા. તેમની રાણી જાબુવતીજીના કુંવર શાંબે, જે મીશર દેશના શોણીતપૂરના રાજા બાણાસુરના પ્રધાન કોભાંડની કન્યા રામા સાથે પરણ્યા હતા તેણીને પેટે ઉષ્ણક નામે કુંવર થયો. જ્યારે યાદવાસ્થળી થઈ ત્યારે ઉ. sણીત શેણીતપૂરમાં હતો તેથી તે ત્યાં વસ્યો. ત્યાંનો રાજા બાણાસૂર મુએ ત્યારે રાજ્ય કેભાંડને મળ્યું અને ભાંડ મુએ ત્યારે તે રાજ્ય ઉ. @ીકને હાથ આવ્યું. તેમના પછી ૭૮ મી પેઢીએ દેવેદ્ર થયા તેમને ચાર કુંવર હતા. તેમના ત્રીજા કુંવર નરપતે ગજનીના બાદશાહ ફિરોજશાહને મારી તેનું રાજ્ય લઈ લીધું, અને તે જામ કહેવાયા. નરપતના કુવર સામંત પાસેથી ફીરોજશાહના બેટા સુલતાનશાહે ગીજની પાછું જીતી લીધું એટલે તે સિંધ તરફ આવ્યા તથા તે મુલક ઉપર પોતાની સત્તા બેસાડી. સામત એ નામ પરથી તેમના વંશવાળા યાદવ મટી સમા” એ નામથી ઓળખાવા લાગ્યા. સામત પછી ૯ મી પેઢીએ લાખીયાર ભડ થયા તેમણે એક શહેર વસાવી તેનું નામ “નગરસને” પાડયું અને તેમાં રાજધાની કરી. હાલ તે “નગરઠઠ્ઠાને નામે ઓળખાય છે. લાખીયાર, ભડને લાખો ધુરા એ નામનો કુંવર હતો. તે કચ્છમાં પાટગઢના ચાવડા રાજા વિરમદેવની કુંવરી બોથી સાથે પર હતો. તેને આ બાઈથી ચાર કુંવર થયા તેમાંના મોડતથા મનાઈ એ બે ભાઈ કચ્છમાં પોતાના મામાને ત્યાં રહેતા હતા. તેમણે દગાથી મામાને મારી કચ્છનું રાજ્ય લઈ લીધું. મોડની ચોથી પેઢીએ લાખો ફુલાણી એ ચારમાંને એક અસપત મુસલમાન થયો. રગજપતના કુંવર ચુડચંદે સોરઠમાં રાજ્ય સ્થાપ્યું અને તેના વંશજો ચુડાસલા કહેવાયા. ૩ નરપત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૯) થયા તેમને કંવર નહતો તેથી તેમના ભાઈ જામધાઓના કુંવર પુવાર કચ્છની ગાદીએ બેઠા. તેમને પણ કુંવર નહતો, તેથી જામ મોડ તથા મનાઈના હેરમાઈ ભાઈ ઉનડની વંશમાં છઠ્ઠી પેઢીએ જામ જાપે સિધમાં રાજ્ય કરતો હતો, તેમના કુંવર લાખાજી તથા લખધીરને સિંધમાંથી બોલાવી કચ્છનું રાજ્ય આપ્યું. આ બે ભાઈ જામ જાડાના દત પુત્ર યાને તેમના ભાઈ વેરેજીના કુંવર હતા. જામ જાડાના નામ ઉપરથી તેમના વંશજો “જાડેજા' એ નામથી ઓળખાય છે. એમ પણ કહેવાય છે કે લાખાજી અને લખધીરજી જેકાના ભાઈ સાથે જન્મેલા) હતા. સિંધી બોલીમાં જોડકાના ભાઈને “જાડા' જનમ્યા એમ કહે છે અને તે ઉપરથી તેમના વંશજો “જાડેજા" જાતથી ઓળખાવા લાગ્યા. ગમે તેમ હેય પણ આ વખતથી જાડેજાઓની શાખા ચાલી. આ બે ભાઈઓએ મળીને નવુ ગામ બાંધ્યું અને તે બંનેના નામથી તેનું નામ લાખીયાર વિયર પાડવું તથા તેમાં રાજધાની કરી. જામ લાખાજીના કુંવર રાવધણજીને, દેદજી, કેળ, ગજણજી અને એથીજી એ નામના ચાર કુંવર હતા તેમાંના દેદોજીને કંથકોટ, ઓઠોજીને રાજધાનીનું શહેર લાખીયાર વિયો, ગજણજીને બાડા પ્રગણું અને થીજીને ગજેડ વગેરે બાર ગામ મળ્યાં હતાં, અને તે ચારે ભાઇ જામ કહેવાયા. મુખ્ય ગાદીવાળા એ ઈ. સ. ૧૩૮૫માં ગાદીએ બેઠા હતા. તેમણે જૈન લોકને નસાડી મુક્યા. એઠોજી ઈ. સ. ૧૪૦પમાં મરણ પા મ્યા. તેમના પછી કુંવર ઘાઓ ગાદીએ બેઠા. તેમના વખતમાં તેમના પિત્રાઈ બારાવાળા રાયઘણજીએ જેન લેકને આશ્રય આપો, તેથી તે લોક ઘાઓજીના મુલકને લુંટી દેશને ખરાબ કરતા હતા; પણ રાયધણછના કાકા જીએજીના કુંવર અબ છે જે બહુ રાવર હતાં તેણે તે લોકોને વશ કર્યો. ઘાઓ ઈ. સ. ૧૪૩૦ માં મરણ પામ્યા તેમના પછી કુંવર વહેણે ગાદીએ બેસી જામ થયા. તેમની સાથે રાયધણજીએ પોએણીની સરહદ બાબત બીજા બંડખોરોને મદદમાં લઈ તેફાન કરવા માંડયું તથી જામ વેહેગોજીએ લાખીયાર વિરોમાંથી પોતાનું મથક ઉઠાવ્યું. અને હવામાં રહી રાયધણજીના ઉપર હુમલો કરી તેની વસ્તીને નુકશાન કરવા માંડયું. એટલે છેવટ રાયધણજી આવીને નમી પડ્યો અને સલાહ થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www.unla Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૯) જામ વેહેણછ ઈ.સ. ૧૪૫માં મરણ પામ્યા તેમના પછી કુંવર મુલજી ગાદીએ બેઠા. મુલજીને કંઈ રોગ થવાથી તેમના શરીરના સાંધા સુઇ ગયા હતા અને તેથી તેઓ જાતે લડવા જવાને અશક્ત હતા તેથી તેમના બાપના વખતના સ્મએ તેમના ઉપર હુમલો કરવા માંડ્યો. પરંતુ ઈશ્વર કૃપાથી શરીરના સાંધા સારા થયા અને દુશ્મનો સાથે લડાઈનું કામ આરંવ્યું. જે જે તેમના ઉપર દુશ્મનાવટ રાખતા હતા તે તમામને વશ કર્યા પણ ઈ. સ. ૧૪૭૦માં કાઠીઓ સાથેની એક લડાઈમાં ભરાયા. જામ મુલજી પછી કુંવર કાંજી ગાદીએ બેઠા. કોઈએ - તાના બાપને મારનાર કાઠીઓ ઉપરનું વેર મનમાં રાખી તેમને કછમાંથી કહાડી મુક્યા. અને ગેડીનો વાધેલો સરદાર જે કાઠીઓને પ્રથમ આશ્રય આપતો હતો તેને પણ માર્યો. કયોજી ઈ. સ. ૧૪૯માં મરણ પામ્યા તેમના પછી કુંવર અને મરજી ગાદીએ બેઠા. જામ અમરજીના રાજ્યના વખતમાં કાબુલનો પાદશાહ કચ્છ ઉપર આવ્યો અને સ્વારી વેશે મા. પરંતુ તેમણે તે વાત કબુલ નહિ કરતાં લડાઈ આર ભી. તેમાં ભારે યુદ્ધ થયું અને મુસલમાનોને હરાવી પાછા કહાડ્યા. તે પણ તે લડાઈ વખતે તેમને એક જખમ લાગવાથી મરણ પામ્યાં ઈ. સ. ૧૫૧૦. જામ અમરજીએ મરતી વેળા પોતાના કુંવર ભીમજીને કહ્યું કે તમે પાટવી છે; પરંતુ તમારી માને ઓધાન છે માટે જે તેને કેવર થાય અને તેને ગાદીએ બેસાડે તો મારો જીવ ગતે જાય. ભીમજીએ એ વાત કબુલ કરી અને બાઈને પુરે દિવસે કુંવર સાંપડ્યો જેનું નામ આમર આમરાણું પાડવું તથા તેના નામની વાઈ ફેરવી અને પોતે કારભાર કરવા માંડ્યો જ્યારે કુંવર ૧૫ વરસનો થયો ત્યારે ભાઈઓએ મળી વિચાર કર્યો કે આ કુંવર મંદ બુદ્ધિનો છે. અને તેનાથી રાજ્ય ચલાવાશે નહિ તેથી ભીમજીને કહ્યું કે તમે ગાદીએ બેશે પણ તેમણે કહ્યું કે પિતાજીનું વચન પાય નહિ ત્યારે ભાઈઓએ ફેર કહ્યું જે તમે ગાદીએ નહિ બેસશે તે દુશ્મનો રાજ્યને જીતી લેશે અને બાપનું નામ જશે. જ્યારે તેમનો અતિશય આગ્રહ દીઠે ત્યારે ભીમજી ગાદીએ બેઠા. ભીમજીના રાજ્યના વખતમાં બાડાવાળા જામરણજીના વંશમાં જામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) લાખ હતો તેને કોઈએ દગાથી મારી નાખ્યો. તેને માને શક તેના કું. વર જામરાઓલને જામ ભીમજી અને કુંવર હમીરજી એમના ઉપર આવ્યો તેથી તેણે એ વેર તેમની પાસેથી લેવું એમ તેણે નક્કી કર્યું. એવામાં જામ ભીમજી ઈ. સ. ૧૫૨૫માં મરણ પામ્યા અને કુંવર હમીરજી જામ થયા. હમીરજી લાખીયાર વિયોમાં રહેતા હતા. જામરાએના મનમાં દરો હતો તે એક અઠવાડીઆમાં હમીર પાસે આવ્યો. તથા તેણે આજીજી સાથે કહ્યું કે આપ એક વખત મારે ગામ પધારો અને મારું ઘર પાવન કરો. હમીરજીએ તેને દગો જાણી ના કહી પણ જામરાઓએ દગો નથી એમ પોતાની કુળદેવી આશાપુરીના સોગન ખાધા એટલે હમીરજીએ બાડે જવા કબુલ કર્યું. તે ત્યાં ગયા અને રાએલે મીજબાની કરી તેમાં હમીરજીને દારૂ પાઈ ચકચુર બનાવ્યા તથા પોતાના માણસને ઈશારત કરી કતલ કરાવ્યા અને કુંવર ક્યાં છે તેની તપાસ કરી તેમને પણ મારી નંખાવવા તજવીજ કીધી; પણ તેની આ મતલબ જામ હમીરજી હજુરી છછરબુટો એ નામનો હતો તે ચેતી ગ. જામ હમીરની કુંવરી કમાબાઈ નામની હતી તેને અમદાવાદના પાદશાહ મહમદ બેગડાને દીધી હતી તેથી છછરબુટો. કુંવરોને લઈને અમદાવાદ ગયો. જામ હમીરજી ઈ. સ. ૧૫૩માં મરાયા એટલે જામ રાઓલે તેમને મુલક જીતી લઈ તેને પોતાના મુલક સાથે મિળવી લઈ કચ્છમાં રાજ્ય કરવા માંડયું. જામ હમીરજીના જે કુંવરો પોતાની બેનને ત્યાં આ મદાવાદ ગયા હતા તેમના નામ અલીઓ, ખેંગારજી, રાયબજી અને સાહેબજી હતાં. આ વખત મહમદ બેગડાએ લશ્કર મોકલી જામરાળ પાસેથી કચછનો મુલક જીતી લીધે તથા આ ચાર કુંવારોમાંના ખેંગારજી જે ઘણું બહાદુર હતા તેમને કચ્છની ગાદીએ બેસાડી ધરાવ” એવો ખિતાબ આપ્યો. જામસ એલના હાથમાંથી કચ્છનું રાજ ગયું એટલે તે રણ ઉરી સૌરાષ્ટ્રમાં ગયા અને નવા નગરના રાજ્યની સ્થાપના કરી તથા તે તે રાજ્યના મુળ પુરૂષ થયા. રાખેગારજીએ ગાદીએ બેઠા પછી થોડા વરસે એટલે સંવત ૧૯૫૦ ના માગશર સુદ ૯ ઈ. સ. ૧૫૪૯ ના રોજ ભુજનગર વસાવ્યું. તથા રાજ્યગાદીનું શહેર લાખીયાર વિશે ચારણને દાનમાં આપી આ નવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ (૨૧) શહેર ભુજનગરમાં રાજગાદી સ્થાપી. અને ઈ. સ. ૧૫૪૦ માં માંડવી બંદર વસાવ્યું જેડે આજ આખા કચ્છને વેપાર ચાલે છે. છછરબુટાએ જે કીમતી સેવા બજાવી હતી તેની બુજ કરી તેને સાત ગામ ઈનામમાં આપ્યાં તથા બીજા જે જે માણસેએ આફતના વખતમાં મદદ કરેલી તેમની પણ નોકરીની બુજ કરી તેમને ગામો આપ્યાં. જામરાઓળને ખેંગારજી ઉપરનું વેર હમેશાં મનમાં આવતું હતું તેથી તેમણે નવાનગરમાં પોતાનો દરબાર ભરી લખપસાદે ઈનામનું બીડું ફેરવ્યું કે કોઈ ખેંગારજીનું માથે લાવે તેવો છે. જે લાવે તે તેને એ ઈનામ આપું. આ બી ૧૨ સખસેએ મળીને લીધું અને કચ્છમાં આવી પોતાનો વિચાર પાર પાડવાને માટે છૂપા ફરતા હતા. એક વેળા રાવ ખેંગારજી જંગલમાં એકલા શિકાર કરવા ગયા હતા ત્યાં પેલા ૧ર જણ જઈ પહોંચ્યા અને રાવ ખેંગારજીને ઘે; પણ આ વખતે તેમણે એવી હાથચાલાકી કરી તલવાર ચલાવી કે તે બારે જણને કતલ કયો. રાવશ્રી ખેંગારજીને ભોજરાજજી અને ભારમલજી એ નામના બે કુંવર હતા. તેમાંના પાટવી ભોજરાજજી રાયધર હાલાની મદદમાં ગયા તે વખત એક તીર વાગવાથી ત્યાં મરણ પામ્યા હતા. તેમને કુંવર અળીયોજી હતો પણ તે રાવશ્રી ખેંગારજી ઈ. સ. ૧૫૮૫ માં મરણ પામ્યા ત્યારે તે કુંવરને પડતા મુકી ભારમલજી ગાદીએ બેઠા. રાવ ભારમલજીના વખતમાં ગૂજરાત પાદશાહ મુજફર ત્રીજો રાજ્ય ખોયા પછી કેટલાએક વરસ સુધી જુદે જુદે ઠેકાણે અથડાયો પણ છેવટ કચ્છમાં નાશી આવેલો તે પકડાયો, પણ રસ્તામાં જતાં અસ્ત્રાથી આપઘાત કરી મરણ પામ્યો અને ગુજરાતનું રાજ્ય દિલ્હીના પાદશાહ અકબરને તાબે થયું. અકબરશાહના મરણ પછી દિલ્હીની ગાદીએ તેનો પુત્ર સલીમશાહ બેઠો હતો તે ગુજરાતમાં આવ્યો ત્યારે રાવ ભારમલજીએ તેની મુલાકાત લીધી. આ મુલાકાત વખત ભારમલજીએ રૂપીઆ, મહેરો અને ૧૦૦ ઘોડા નજર કે તેના બદલામાં સિલીમે પોતાને બેસવાનો ધો, હાથી, ખંજર, તલવાર તથા જડાવની વીંટીઓ બક્ષીસ આપી તેમજ કેરીના ચલણનો સિક્કો પાડવાને પરવાનગી આપી હતી. રાવ ભારમલજી ઈ. સ. ૧૯૩૧ માં મરણ પામ્યા. તેમના પછી કુંવર ભોજરાજજી ગાદીએ બેઠા. તેમના વખતમાં કંઈ જાણવા જેવા બનાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ (૨૨) બન્યા નથી તે પણ તે વિદ્વાનોને સામે આશ્રય આપતા હતા એમ કહેવાય છે. આ રાવ ઈ. સ. ૧૬૪૫ માં મરણ પામ્યા. તેમને કુંવર નહે તેથી તેમના ભાઈ મેઘજીના કુંવર ખેંગારજી બીજાને દત્તક લઈ ગાદીએ બેસાડ્યા. રાવ ખેંગારજી ઈ. સ. ૧૯૫૪માં મરણ પામ્યા. તેમના મરણને માટે એમ કહેવાય છે કે કોઈ ચારણ સ્ત્રીએ તેમને શાપ દી હતો. રાવ ખેંગારજી બીજાના મરણ પછી તેમને સુમરી જાતની સ્ત્રીના પેટનો હમીરજી નામે પુત્ર હતો તેને સીગ્રામ નામના સરદારે ગાદીએ બેસાડ્યો હતો, પણ રાવના મરણ પછી ઓગણીસમે દિવસે હોથીજી નામના ભાયાતે રાવના ભાઈ તમાચીજીને સાથે લઈ જઈ હમીરજીને ઉઠાડી મુકી તેમને ગાદીએ બેસાડ્યા. રાવ તમાચીજી ઈ. સ. ૧૯૬૨ માં મરણ પામ્યા તેમના પછી કંવર રાયધણજી ગાદીએ બેઠા તેમના વખતમાં અમદાવાદના સુબાએ મઝીમ બેગને ખંડણી બેસાડવા માટે એક મોટા લશ્કર સાથે કચ્છમાં મોકલ્યો હતો પણ કરછના લશ્કરથી ડરખાઈજેવો આવ્યો તેવો પાછો ગયો. રાવશ્રી રાયધણજી ઈ. સ. ૧૯૯૭ માં મરણ પામ્યા. તેમને ૧૦ કુંવર હતા. તેમણે પોતાની હયાતીમાં રાજ્યના જુદા જુદા ભાગનાં કામ સોંપ્યાં હતાં. જ્યારે રાયધણજીને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા ત્યારે બધા કેવો સ્મશાનમાં ગયા હતા, પણ ત્રીજા કુવર પ્રાગમલજી આંખે બે છે એમ કહી મહેલમાં રહ્યા હતા. તેમણે પાટવી કુંવર રવાજીને તથા બીજા કુંવર નોધણજી જે પ્રથમથી મરણ પામ્યા હતા તેમને કુંવર હતા તેમનો હુંક બાવી પોતે દરવાજાબંધ કરાવી ગાદીએ બેશી પોતાના નામની દુહાઈ ફરવી. આ ખબર સ્મશાનમાં કુંવરોએ જાણું એટલે તેમણે પોતપોતાને હાથ જે પ્રગણુ હતાં. ત્યાં જઈ તે પ્રગણું કબજે કરી લીધાં. રાવ પ્રાગમલજી ઈ. સ. ૧૧પમાં મરણ પામ્યા તેમના પછી કેવાર ગાંડછ ગાદીએ બેઠા. તેમણે ફક્ત ત્રણ વરસ રાજ કર્યું અને ઈ.સ. ૧૧૮માં મરણું પામ્યા. તેમના પછી કુંવર દેશલજી ગાદીએ બેઠા. તેમના વખતમાં મોરબીના રાજા કયોછે જે રાવ પ્રાગમલજીના વડા ભાઈ રવાના કુંવર થતા હતા. તેમણે ગુજરાતના મુગલાઈ સુબા સિરાદિ ખાનના લશ્કરની મદદ લઈ કચ્છ ઉપર સ્વારી કરી. એનું લશ્કર જોઈ રાવ પ્રથમ ગભરાયા પણ પછવાડેથી હિંમત પકડી આવેલા લશ્કરને લ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ (૦૩) ડાઈ કરી હરાવી પાછું કાઢવું. આ લડાઈમાં ઘણા મુસલમાન કપાઈ ગયા હતા. રાવ દેશળજીએ દેવકરણ શિઇને દિવાનગીરી આપી હતી. તેણે ખરચમાં ઘટયો કયા પણ પાટવી કુંવર લખપતજી ભારે ખસ્ય કરતા. હતા તેમણે ખરચ માટે નાણું માગ્યાં પણ દિવાનની સલાહથી સવ - શલજીએ આપ્યાં નહિ. આ વેર મનમાં રાખીને કુવર લખપતજીએ એક પરદેશી સિપાઈને દિવા દેવકરણના મકાને મોકલી તેને તલવાસ્થી કતલ કરાવ્યો. થોડા દિવસ પછી લખપતજીએ ઈ. સ. ૧૭૮૧ માં પોતાજ પીતા રાવ દેશલજીને પોતાને ત્યાં જમવા બોલાવી પદભ્રષ્ટ કરી કેદ. કર્યો અને પોતે ગાદીએ બેઠા. રાવ દેશલજી ૧૦ વસ સુધી. કેદખાનું ભોગવી ઈ. સ. ૧૭૫૧માં મરણ પામ્યા. ' લખપતજી પોતાના બાપને ઈ. સ. ૧૪૧માં પદભ્રષ્ટ કરી ગાદીએ બેઠા હતા. તેમણે જે દિવાનને મારી નંખાવ્યો હતો તેના દિકસ પંજા શેઠને દિવાન બનાવ્યો. પુજાશે રાવ લખપતજીનું ઉડાઉ ખરચ પુરૂ કરી શક્યો નહિ તેથી તેને દૂર કરી રૂપજી શાહને દિવાન બનાવ્યો. જ્યારે પુજા શેઠને જ કર્યો ત્યારે તેને ૨૦ લાખ કરી દંડ કી હતો તે નહિ આપતાં તે સામે થયો અને નાનીસરખી લડાઈ થઈ તેમાં ૨૫ માણસ મસાયાં હતાં. ચાર વરસ પછી રૂપજી શાને દુર કરી ફેર પુંજા શેઠને દિવાન બનાવ્યો. તે પણ દૂર થયો અને ગોવર્ધન મહેતે દિવાન થયો. થોડા દિવસ પછી પુજા શેઠે ગવરધન ઉપર રાવને શક આવે તેમ ખટપટ કરી તેથી સવે વેહેમ ખાઈ ગોવર્ધનને કતલ કરાવ્યો અને ફરી રૂ૫છ શાહને દિવાનગીસ આપી. રૂછશાહ પછી તુળસીદાસ દિવાન થયો. તેણે સાવ લખપતજી અને કાબુલનો બાદશાહ એમની વચ્ચે દોસ્તી કરાવી આપી. રાવ લખપતજી અને કુંવર શેડછ એમની વચ્ચે અંટસ વાલતો હતો. એક વખત કુંવર ગોડજી મોરબી જઈ ત્યાંનું લશ્કર લઈ પોતના બાપ ઉપર ચડી આવ્યા. એ લશ્કરની સામા થવાને તૈયારી કરવામાં દિવાન તુલશીદ્યસે આળસ કર્યું તે ઉપસ્થી રાવ લખપતજીએ તેને પર કરી દેવજીને દિવાન કરાશે. તેણે બાપ દિકરા વચ્ચે સલાહ કરાવી આપી. રાવ લખપતજીએ દિલ્હીના પાદશાહ અહમદશાહને કાંઈ આત વખતમાં લશ્કરની મદદ આપી તે ઉપસ્થી પાદશાહે રાવને “મીરજા'. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) નો કિતાબ અને “માહિમરાતીબ" બક્ષિશ આપ્યાં. વળી કાબુલના પાદશાહે મહારાજાધિરાજ એવો કીતાબ આપો. દ્વારકાને વાધેલ રામસિંહ યુરોપજઈ આવ્યો હતો તેને રાવ લખપતજીએ કચ્છમાં રાખી તેણે યુરોપમાં ફરી જે કળા કૌશલ્યની માહિતી મેળવી હતી તે માહિતીનો ઉપયોગ કરાવી તેની પાસે યુરોપના હુન્નરો કચ્છમાં દાખલ કરાવ્યા. રાવે પોતાના રાજ્યમાં વિધાનો પણ પ્રસાર કરાવ્યો હતો. તેમણે જ ભાષાને અભ્યાસ કીધો હતો અને તેમણે પોતે લોકોને એ ભાષા શીખવવા માટે એક શાળા સ્થાપી. જે જે બહારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાને આવતા તેમને ખોરાકી વગેરે રાવ પોતે અપાવતા હતા. તેમને જળદરનો રોગ થવાથી ૪૪ વરસની ઉમરે ઈ. સ. ૧૭૬૦માં મરણ પામ્યા. તે વખત તેમની ૧૫ રાખેલી સ્ત્રીઓ સતી થઈ હતી. તેમના મરણ પછી કુંવર ગોડજી ગાદીએ બેઠા. તેમણે જુના દિવાન પુંજા શેઠને એક નોકર છવણ નામને હતો તેને દિવાનગીરી આપી. આથી પુંજાશેઠ સિંધ ગો અને ત્યાંના પાદશાહ ગુલામશાહને ૩૦૦૦૦ હજાર ફોજ સાથે કચ્છના રાવની કન્યા આપવાનું કહી કછ તેડી લાવ્યો. આ ફોજની સામે દિવાન છવણ કચ્છ અને રાધનપુરનું લશ્કર લઇને સામે થયો. આ વેળા લડાઈમાંની પેહેલા મરચાની એક તોપ ફાટી અને તેથી બંને લશ્કરમાં ગભરાટ થયો તેથી ફોજમાં તલવાર ચાલી અને ઘણું શુરા કામ આવ્યા; તેમાં જીવણ દિવાન પણ મરાયો હતો. હવે પાદશાહ પાછો ફર્યો અને કચ્છનાં કેટલાંક ગામડાં બાળી દીધાં હતાં. પંજા શેઠને ગુલામશાહે દિવાનગીરી આપી હતી તેથી તે કચ્છનાં ગામડાં લુંટતો હતો; પણ એક વખત રાવે તેને પકડી બેડી પહેરાવી તથા દશ દિવસ કેદ રાખી છે દિવસ ઝેર દઈ મારી નંખાવ્યો. આ ખબર ગુલામશાહને થઈ એટલે તે ૫૦ હજાર માણસના લશ્કર સાથે કચ્છમાં લોડર માતાની જગા સૂધી આવ્યો પણ તેને એક હલકા જાડેજાની કન્યા અપાવી સલાહ કરી પાળે કાઢો. ત્યાર પછી નવાનગરના દિવાન મહેસું ખવાસે આ ચાલતી ગરબડનો લાભ લઈ બાલંભાનો કિલ્લો જીતી લીધું. થોડા દિવસ પછી સિંધનું લશ્કર કચછ ઉપર ચઢી આવ્યું પણ તેને પાછું નસાડી મુકયું હતું. રાવ ગોડજી ઈ. સ. ૧૭૭૮ માં મરણ પામ્યા તેમને રાયધણજી અને પૃથીરાજજી એ નામના બે કુંવર હતા તેમાંના વડા રાયધણજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ (૨૦૫) ગાદીએ બેઠા, તેમના વખતમાં દેવચંદ શેઠે દિવાન હતો. તેને તથા તેના ત્રણ ભાગ્માને સિંધી જમાદાર જમાલમીયાંએ દગો કરી મારી નાંખ્યા. થોડા દિવસ રાવે સિંદીમરીચની સલાહથી વાધાપારેખને દિવાન બનાવ્યા, પત્રીના સરદારો જે રાવના ભાયાત હતા તે રાવની સામે દુશ્મની ધરાવતા હતા તેમના ઉપર વાન્ના પારેખે હલ્લો કર્યો, તેથી જાડેજાએ તેના ઉપર કોપ્યા; પણ તેણે તેમની સાથે મળી જઈ સલાહ કરી અને થોડા દિવસ પછી તમામ હિંદીને કચ્છમાંથી કહાડી મુક્યા. રાયધણજીને મહમદ પના નામના એક મુસલમાને બોધ દઈ હિંદુ ધર્મ ઉપરની તેમની આસ્થા ઉઠાડી દીધી તેથી રાવે હિંદુઓને મુસલમાન બનાવવા માંડ્યા. સ્માથી કરીને પ્રજા તેમના ઉપર કકળી ઉઠી અને વાધા દિવાન તથા બીજા સરદારોએ વિચાર કર્યો કે રાવને કેદ કરવા. તેથી વાષા દિવાને ૪૦૦ માણસા સાથે પોતાનો ભાઇ કોરો અજાર રહેતો હતો સા સાથે તેડાળ્યો. વાધો તથા કોરો દરબારમાં દાખલ થયા તરફના પઠાણાંએ તેમના ઉપર એકદમ હુમલો કરવાથી તે તમામનો ફાળ આવ્યો, વાધો તથા કોરો અને ખીજા જે માણસો મરાયા તેમને રાવે મુસલમાની રીત પ્રમાણે ખાડા ખોદી તેમાં ડટાવ્યા માથી કરીને તમામ હિંદુ સરદારો તથા પ્રજામાં અતિશય ગભરાટ વધી પડ્યો; અને કેટલાએક રાજ્યની સત્તા દુખાવા માંડી, તેથી મેધજી શેઠ અને ખીજા તેને તે માપણુ રાવ એ વિચાર કર્યો કે ગમે તેમ થાય તો પણ રાવને કેદ કરવા. હવે જે દિવસે રાવે હિંદુનાં બધાં દેવાલય તોડી પાડવાનો ઠરાવ કર્યો હતો તે દિવસે મચ્છશેઠ અને બીજાચ્યાએ દરબારગઢ ઉપર ધસારો કર્યો। પણ રાવ અને પઠાણો મહેલમાં પેશી ગયા. મેઘજીએ મેહેલ પછાડી ધણા દિવસ સુધી ઘેરો રાખ્યો તેથી છેવટ પઠાણો તામે થયા અને રાવને ક કર્યેા. ઈ. સ. ૧૭૮૬. હવે મેશ્વજી શેડ રાવના ભાઈ પ્રથીરાજજીને કોજના ઉપરી ઠરાવી જે જે લોકોએ ઉપલા ગડખડાટ વખત દેશના ભાગની સત્તા લઈ લીધી હતી તેમને વશ કરવા માંડયા. પ્રથમ માંડવી દુખાવી બેસનાર રામજી ખવાસ ઉપર હુમલો કર્યેા અને તેના ઉપર દરરોજની ૭૦૦ ક્રોરીની ડણી ખેસાડી, ત્યાર પછી રોહા ઉપર ચડાઈ કરી પણ તેથી જાડેજા તેના સામે ક્રોપ્યા અને તેને ઝેર દેવાનો ઠરાવ કર્યો એટલે તે નાહો. પછી મેકજીએ અંજારને સ્વતંત્ર રીતે તામે કરી લીધું. હવે મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com எ Page #213 -------------------------------------------------------------------------- ________________ (૨૦૧૬) પછ જવાથી રામજી ખવાસે ખંડણી આપવી બંધ કરી. વળી મધ જ જવાથી બીજાઓમાં ફુટ પેઠી તેથી ભદ્દી હમીર અને લુકવાયે દિનાએ રાયધણજીને કેદમાંથી છૂટા કર્યા. પણ એક નાની ટુકડીના જમાદાર મફતે મહમદે તેમને ફેર કેદ કર્યા. રાવને કેદ કર્યા પછી કચ્છના રાજ્યમાં સિણવેલ નામનો એક મોટો અમીર હતો તેણે ફતે મહમદને ર૦૦ સ્વાસેની જમાદારી આપી. હવે જમાદાર વધવા માંડ્યો. તેણે મોટા મોટા સરદારો તથા ભાયાતોની પ્રીતિ મેળવવા માંડી. આથી કરીને તે વધારે વખાણાયો અને રાજ્યમાં કરતા હરતા જેવો થયો. તેણે પ્રથમ દેશને આબાદ કરવા તથા રાજ્યની સત્તા વધારવાના ઉપાય કરવા માંડ્યાં. વાગડમાં સણવાને ઠાકોર ખંડણી આપવી બંધ કરી બેઠો હતો તેના ઉપર જઈ સણવા લુટવું જેથી બીજા ગરાશીઆઓ પણ જે ખંડણી આપવી બંધ કરી બેઠા હતા તેમણે આપવા માંડી. વાગડમાં જે લુંટારા લોક વસતા હતા તેમને દેશપાર ક, સિલવેલ થોડા દિવસથી મુદો દબાવી બેઠો હતો તેને જમાદારે જીતી લીધું. લખપતનો કિલ્લો બંધાવ્યો તથા તેની બંદરી પેદાશમાં વધારે કરો. રામજી ખવાસને માંડવીમાંથી કાઢ્યો અને હંસરાજને ત્યાંનો વહિવટ સે. થોડા દિવસ પછી જમાદાર અને રાવના ભાઈ પ્રથીરાજ છે વચ્ચે એક મિડિજી નામના માણસે ખટપટ કરી વેર કરાવ્યું હતું, તેથી પ્રથીરાજે એક વખત એક મીજબાની વેળા જમાદાર ઉપર તલવાર તાણી. આ વખત ભેગા થયેલા માણસે વેરાઈ ગયા. જ્યારે બીજે દિવસે પ્રથીરાજ ને મિડછએ બતાવેલી વાત તરકટી લાગી ત્યારે તેમણે જ * કચ્છમાં જાડેજાઓનું રાજ્ય સ્થાપનાર મોડ તથા મનાઈનો - રમાઈભાઈ ઉનડ જેસિંધમાં રાજ કરતો હતો તેમના વંશમાં એક નોતીયાર નામનો માણસ થશે. તે ઈસલામ ધર્મ પાળી મુસલમાન થયો હતો. તેની વંશમાં કેટલીક પેઢીએ આ ફતે મહમદ હતો. પ્રથમ તે ધેટાં ચારવાનો ધંધો કરતો હતો પણ તે ચાલાક હેવાથી તેને કચ્છમાં કચ્છના રાજ્યમાં હલકી નોકરી મળી, અને ત્યાર પછી તે વધવા માંડ્યોછેવટ તે વછરનો દરજજે પામ્યો, તેની ચાલાકી હવે જેમ જેમ આ ઈતિહાસ વાંચતા જશો તેમ તેમ નજરે પડતી જવાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ (૨૦૭) માદાર પાસે જઈને માફી માગી પણ તે વખતથી તેમનાં દીલ એક બીજા ઉપરથી ખાટાં થયાં. થોડા દિવસ પછી ફતે મહમદ જમાદાર લખપત તરફ જતો હતે તેવામાં પિલા માંડ એ હંસરાજને ફોડી અથીરાજ અને માંડવીનો કબજે સૈપાવ્યો. આ ખબર જાણી ફતેહમહમદ એક દિવસમાં ભુજ આવ્યો. ૧૦ હજાર માણસનું લશ્કર ભેગું કરી માંડવી તરફ જવા તૈયારી કરી તેવામાં તેના જાણવામાં આવ્યું કે રાધનપુરનું લશ્કર કચ્છમાં આવે છે તેથી તેના સામે જઈ તેને હરાવી પાછું કહાડયું. તેવામાં પ્રથીજ છે હંસરાજ અને મહમદ મીયાએ એક સલાહ કરી ભુજને ઘેરો ઘાલ્યો. આ વેળા અથીરાજ છે અને ફતે મહમદ વચ્ચે સલાહ થઈ તેમાં ભુજ તેમને સેપી જમાદારે અંજાર અને ભચાઉ પોતાના તાબામાં લીધાં. આ વખત ફતેહમહમદ રાવને કેદમાંથી છૂટા કર્યા હતા. હવે પ્રથીરાજજીએ હંસરાજને દિવાન બનાવ્યો પણ થોડા દિવસમાં પ્રથીરાજ છ મરણ પામ્યા ઈ. સ. ૧૮૦૧. પ્રથરાજજી મરણ પામ્યા તેથી રાજ્યની સતા ફેર પાછી રાવ રાયધણજીના હાથમાં આવી તથા હંસરાજને મારવા ઈરાદો કર્યો. પરંતુ હ. સરાજે માંડવી જઈ ત્યાંથી લશ્કર આપ્યું અને રાવને કેર કેદ કર્યા. થોડા દિવસ સુધી રાજ્યમાં ખટપટ ચાલી અને આશકરણે ભુજને લુટવું. તેથી રાવનો વિચાર તેને મારવાનો થયો પણ તે સિંધ તરફ જતો રહ્યો. આ ખબર જાણી ફતે મહમદ ભુજ આવ્યો. તેના અને રાવના માણસો વચ્ચે થોડીવાર બંદુક ચાલી. આ વખત જમાદાર તરફના એક સિપાઈની ગોળી રાવના પગમાં વાગી તથા તેમને કેદ કર્યા. ફતે મહમદ જમાદારે, ગરાશીઆ, ધર્માદા અને મીયાણુઓના ગામો ઉપર વેરા નાંખ્યા. તે કામમાં એક ધમડકાના ગરાશીએ ફતે મહમદ પોતાની ખાનગી કચેરીમાં બેઠે હતો તેના ઉપર જઈ તલવારનો ઘા કર્યો પણ તેને પાળે વળતાં જમાદારના એક સિપાઈએ કતલ કર્યો. જમાદારે આ વાત મનમાં રાખી અને ચાર મહિને પતે સાજો થયા પછી ધમડકા અને રોબારી કબજે કર્યો. સણવાના ઠાકોરને તાબે કર્યો અને બીજા ગાશીઆઓના દંડ કીધા, વારાહીને લુંટવું અને બાલંભાના કિલ્લા ઉપર કચ્છનો દાવે છે એમ કહી નવાનગર ઉપર સ્વારી કરી. તેણે નવાનગરનો બધો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) દેશ ઉજ્જડ કર્યો. પણ જ્યારે ત્યાંનોદિવાન મહેફુખવાસ જુનાગઢની મદ લઈ સામે થયાં ત્યારે તે પાછો આવતો રહ્યો. ફેર તેણે નવાનગર અને ત્યાંના કિલ્લા ઉપર નિશાન ચઢાવ્યું પણ તેમાં કૃતેહ પામ્યો નહિ, એટલે ત્યાંથી નીકળી હાલાર માં કેટલાંક થાણાં બેસાડી પાછો માપો. મા પ્રમાણે હાલાર ઉપર ઘણી સ્વારી કરતો તથા કોઈ કોઈ વખત ત્યાંના જમીનદારો પાસેથી દંડ તરીકે રકમો લેતો હતો. તા. ૨૬મી અકટોબર સને ૧૮૦૯ની સાલમાં કચ્છ અને ઈંગ્રેજ સરકાર વચે કોલકરાર થઈ સબંધ બંધાયો. આ સંબધ થતી વેળા જે જે કોલકરારો થયા તેમાં બ્રિટીશ સરકાર તરફથી કરનલવાકર વડોદરાના રેસીડેન્ટની વતી મી. ગ્રીનવુડ અને કચ્છના રાવ રાયધણજી તરફ્થી વજીર કૃતેમહમદ હતો. ઈ. સ. ૧૮૧૩ના લગભગમાં જમાદાર ફતેમહમદનો વિચાર ઈગ્રેજોને દેશમાંથી કહાડી સુકી કચ્છના રાજ્યને સ્વતંત્ર કરવા થયો. તેણે ઈંગ્રેજો સાથે થયેલા કોલકરારથી વિરૂદ્ધ ચાલી લુંકાઢ ચાલતી રાખી હતી તેને અટકાવવા કુંતેમહમદ ઉપર ઈંગ્રેજ સરકારનો ખલીતો લખને કપ્તાન એકમ કચ્છમાં આવ્યો. તેમહમદે લુટફાટના નુકશાનનું વળતર આપ્યું નહિ તેથી ફેર ખીને ખલીતો આવ્યો પરંતુ તેવામાં તે કોલેરાના આજારથી મરણ પામ્યો ઈ. સ. ૧૮૧૩, રાવ રાયધણુજી જમાદારના મરણ પછો ૨૫ દિવસે ઈ. સ. ૧૯૧૩ માં મરણ પામ્યા. કહેછે કે તેમણે મરતી વેળા પોતાના શબને ખાળવું નહિ પણ દાટવું એમ સુસલમાન સરદારોને કહ્યું હતું. પરંતુ ૫૦૦ રૃ• જપૂતોએ ભેગા થઈ મહેલમાંથી મુસલમાનોને કહાડ્યા અને રાવના શબને હિંદુ રિવાજ પ્રમાણે અગ્નિ દાહ દીવો. તેમના પછી કુંવર ભારમલજી ગાદીએ ખેડા. આ વખતે તેમની ઉમર ૧૫ વરસની હતી તેથી રાજ્યનો કારભાર હુશૈનમીયાંએ કરવા માંડ્યો. ઈંગ્રેજો સાથે જે કોલકરાર થયા હતા તે પ્રમાણે ચાલતું નહતું, તેથી કપ્તાન મૈકમી ભુજ માો. ચ્છા વખત હુશૈનમીયાંએ માી માગી પણ તેનો ભાઈ ઈબ્રાહીમ મીયાં સામે થયા તેને સમજાવવા જગજીવન મહેતો મય્યા પણ કંઈ વળ્યું નહિ મને ટંટો થયે તેમાં ઈબ્રાહીમ તથા બીજા કેટલાએક માણસ મરાયા, ઊનમીયાંથી બરોબર કારભાર નહિ થવાને લીધે ભારમલજીએ લક્ષ્મીદાસને દિવાન બનાવ્યો એટલે હુશેનીયાં અંજાર પ્રગણું કબજે કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ (૨૦) બેઠો તા. ૧૧મી ઓગસ્ટ સને ૧૮૧૫ના રોજ વાગડના લુંટારાઓએ, કપ્તાન મિકમએ ઘાટીલા પાસે છાવણું કરી હતી તે લુંટી; જેથી રાવ વાગડ ઉપર ચઢયા અને કનલ ઈષ્ટની સરદારી નીચે તા. ૧૪મી ડિસે મ્બર ના રોજ ૪૦૦૦ અંગ્રેજી અને બીજા ગાયકવાડી સ્વારોનું લશ્કર આવ્યું. કેટલાએક લુટારાઓ તાબે થયા અને હુશેન મીયાં વગેરે કેટલાએક સામે થયા તેથી તા. ૨૫મી ડીસેમ્બરને રોજ લડાઈ ચાલી. આખરે હુશેનમીયાં તાબે થયો તથા અંજાર પ્રગણું ઈગ્રેજોએ જીતી લીધું. આ પ્રગણું ઈ. સ. ૧૮૨૩માં અંગ્રેજોએ રૂ. ૮૮ હજાર લેવા કબુલ કરી રાવને સોંપ્યું. કચ્છની ખટપટ મટી નહિ અને તોફાન ચાલતાં રહ્યાં તેથી કચ્છ ખાતે સને ૧૮૧૮ના જાન્યુઆરી માસથી ઈગ્રેજ સરકાર તરફથી રેસીડન્ટની નીમનોક થઈ. પહેલે રેસીડેન્ટ જેમ્સ મિકમ નીમાયો હતો. રાવ ભારમલજીથી રાજ્યનો બંદોબસ્ત બરાબર રહી શકે નહિ. તેથી તેમને સને ૧૮૧૯ની સાલના હુનાળામાં ગાદીએથી પદભ્રષ્ટ કરી કેદમાં રાખી તેમના ત્રણ વરસના કુંવર દેશલજીને બેસાડ્યા. કુંવરની બાલ્યાવસ્થાને લીધે સરકારે રાજ્ય ચલાવવાને રેસીડેન્ટ, દિવાન અને બીજા ચાર સરદારો મળી ૬ મેમ્બરોની કમીટી નીમી. અંગ્રેજ સરકારે બાળરાજા રાવ દેશલજીને સારી કેળવણી આપી અને તે જ્યારે ૧૯ વરસની ઉમરના થયા એટલે તા. ૮મી જુલાઈ સને ૧૮૩૪ના રોજ રાજ્યને કુલ અધિકાર સોપી દી. કચ્છમાં અંગ્રેજ સરકાર તરફથી રેસીડેન્ટ નામનો અધિકારી રહેતો હતો તે હેદો બદલી સરકારે તા. ૧લી એપ્રીલ સને ૧૮૪૦થી પોલીટીકલ એજંટ એમાં ઠરાવ્યો. જાડેજાઓ દીકરીઓને દુધ પીતી કરતા હતા તે ચાલ દુર કરવા રાવ દેશલજીના રાજ્યના વખતમાં એક ફંડ થયું. જેમાંથી જે જોડે ગરીબ માલમ પડે તેને દીકરી પરણાવતી વખત ૪૦૦ કરી આપવી એમ છે. ઈ.સ. ૧૫૧ માં એક દવાખાનું તથા નિશાળ બ ધાવ્યાં. ઈ. સ. ૧૮૫રમાં ગુલામોના વેપાર તથા સતી સમાધ વિગેરેના દુષ્ટ ચાલ બંધ કરાવ્યા. તેમના વખતમાં પ્રથમ કુશળચંદ ત્યાર પછી મહેતા અંબારામ ત્યાર પછી ઠકર નાનજીએ દિવાનગીરી કીધી. તેમના પછી આગ્રાના મુનશી બિહારીલાલને બોલાવી તેમને દિવાન બનાવ્યા. તે રાજકારભારમાં એટલો બ કુશળ હતો કે તેના ઉપર રાવ પોતાનો અને પ્રજાનો બહ યાર હતો. २७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) રાવ દેશલ જી ઈ.સ. ૧૮૬૦ ની સાલમાં મરણ પામ્યા. તેમને બે કુંવર અને એક કુંવરી હતી. તેમના પછી વડા કુવર પ્રાગમલજી ગાદીએ બેઠા અને બીજા કુંવર હમીરજીને તેરા પ્રગણું ગરાસમાં મળ્યું. કુંવરી ખાઇ સાહેબને ઇડરના મહારાજા જવાનસિંહજી સાથે પરણાવ્યાં હતાં. જે વેળા રાવ પ્રાગમલજી ગાદીએ બેઠા તે વેળા તેમની ઉમર ૨૨ વરસની હતી. તેમના પીતાના વખતથી દિવાન બિહારીલાલ હતા; પરંતુ ઇ. સ. ૧૮૬૧ની શરૂઆતમાં તે ભરતપુર ગયા તેથી તેમના પછી માતીલાલ જીવણદાસને એંટીંગ દિવાન નીમ્યા અને તેમના પછી મહેતા વલ્લભજી લાધાને કાયમ દિવાન ખનાવ્યા. માહારાજા રાવશ્રી પ્રાગમલજીને યાં ઝાલારાણીશ્રી નાનીબાએ પાટવી કુમારશ્રી ખેંગારજીને સંવત ૧૯૨૩ ના શ્રાવણવદી ૧૩ (ઈ. સ. ૧૮૬૭)ના રોજ જન્મ આપ્યો. સને ૧૮૮ ની સાલમાં રાવશ્રીએ મેહેતા વલ્લભજી લાધાને દિવાન ગીરી ઉપરથી ખસેડી ખાનબહાદુર કાજી શાહાબુદ્દીનને દિવાન બનાવ્યા; જ્યારે કાજી સાહેબ કચ્છ દર્ખારના કામે વિલાયત ગયા ત્યારે તેમની જગાનું કામ રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મહેતા ઈશ્વરલાલ ઓચ્છવરામ અને મોતીરામ દલપત્તરામે ચલાવ્યું હતું. કાજીસાહેબ વિલાયતથી પાછા આાવ્યા અને ઇ. સ. ૧૮૭૪ ના ફેબ્રુઞારી માસમાં તે વડોદરે ગયા ત્યાં સુધી તેમણે કચ્છમાં દિવાનગીરી કીધી. તેમના વડોદરે જવા પછી થોડી મુદતે રાવસાહેબ કૃષ્ણાજી લક્ષ્મણને દિવાન ખનાવ્યા. રાવશ્રી પ્રાગમલજી પોતે કેળવાયલા તથા અનુભવી હતા અને વળી તેમના વખતમાં જે જે દિવાન થયા તે પણ સારા અનુભવી હતા તેથી તેમના રાજ્યના વખતમાં કચ્છનો નવો કાયદો રચાવ્યો. પ્રગણાં ખાંધી તેના વહિવટદારો હરાવ્યા, કેળવણી તથા વૈદકખાતાને તેજ પર માણ્યુ. અને ઈંગ્રેજી રીત પ્રમાણે પોલીસ કરી. રાજ્યમાં ઠેકાણે ઠેકાણે ન્યાયાધિશ હરાવ્યા. ચાડવા ડુંગરમાં “પ્રાગસર” તળાવ બંધાવ્યું. વળી નવી તુ. ર્ગ અને શરદબાગ બનાવ્યા. તેમણે એક મોટો અને રમણિક મહેલ અંધાવ્યો જેનું નામ “પ્રાગમલ” મેહેલ એવું રાખ્યું છે. સને ૧૮૭૧ ની સાલમાં (સંધત ૧૯૨૭ ના શ્રાવણ વદી ૧૦ ના રોજ બીજા કુમારશ્રી કરણજીનો જન્મ થયો. એજ સાલમાં ૧૯૭૧ માં રાવશ્રી પ્રાગમલજીને ન!મદાર પ્રેજસરકારે “નાઇટ ગ્રેન્ડકમાન્ડર સ્ટાર આફ્ ઇંડીગ્માનો ખિતાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૧ ) આપ્યો હતો . તે ચાંદ પહેરતી વખત રાવશ્રીએ સદરહુ મહેલમાં એક મોટો દબદબા ભરેલો દરખાર ભા હતો. એજ સાલમાં મારાણીના શાહજાદા ડયુક એક્ એડીનબરોની મુંબાઇ જઈ મુલાકાત લીધી અને તે શાહજાદાના નામથી દોઢલાખ રૂપીઆ ખરચ કરી વાલેકન્ડ” હાઈકુલ સ્થાપી તથા મહારાણીના વડા શાહાાદા પ્રીન્સઆવેલ્સ સાથે ઈ. સ. ૧૮૭૫ માં મુંબાઈ જઇ તેમની મુલાકાત લીધી અને તેની યાદગીરી રાખવા માંડવી બંદરમાં પુરજો બાંધવા પાયો નાંખ્યો. એ પુરજાના કામમાં બે લાખ રૂપીચ્યા ખરચ થયા. tr રાવશ્રીએ પોતે ચૌત્રા તથા સુવર વગેરૅ ૪૫ ઘાતકી જાનવરોના શિકાર કીધા હતા. પોતે ઈંગ્રેજી સારી રીતે લખી વાંચી જાણતા હતા. તેમણે રાજ્યમાં એટલાબધા સુધારા કીધા છે કે જો તે લખીએ તો એક મોટું પુસ્તક ભરાઈ જાય. પોતે વર્તમાનપત્રા અને પુસ્તકો વાંચવા ઉપર બહુ પ્યાર રાખતા હતા. રાવશ્રી પ્રાગમલજી તા. ૧ લી જાન્યુમારીસને ૧૮૭૬ ના રોજ પોતાની ૩૭ વરસની ભર જીવાનીમાં મરણ પામ્યા. તેમણે પોતાની પાછળ પાટવીકુંવર શ્રી ખે ંગારજી બીજા કુંવર કરણ જી અને કુંવરીશ્રીબાઈ રાજબા જેમને બિકાનેરના મહારાજા ડુંગસિંહજી સાથે પરણાવેલાં છે એટલાં ફરજંદ મુક્યાં. વડા કુંવરશ્રી ખેંગારજીને તા. ૩ જાન્યુઆરી સને ૧૮૭૬ ના રોજ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ વખત તેમની ઉંમર ફક્ત ૯ વરસની હતી તેથી મહારાજા રાવશ્રી પ્રાગમલજીએ પોતાના મરણ પેહેલાં રાજ્યનો વહિવટ કેવી રીતે ચલાવવો તે વિષે બૅંક વીલ કર્યું હતું. તે પ્રમાણે ઈંગ્રેજ સરકારે કચ્છના પોલિટિકલ એજઢ, દિવાન, રાણાશ્રી જાલમસીંહજી, માધવલાલ બાપુજી અને રવ હીરાચંદ એમને મેમ્બર હરાવી રીજન્સિ કારભાર ચલાવા માંડ્યો. તથા રાવશ્રી ખેંગારજીને ઈંગ્રેજી વિગેરે અભ્યાસની કેળવણી ઞાપવા માંડી, દિવાનની જગાએ રાવબહાદૂર મણીભાઈ જસભાઇની નીમણોક થઇ. રાજકતા રાવશ્રી ખેંગારજીને કેળવણી આપવામાં અને રાજ્યને સારીપેઠે સુધારવામાં મા દિવાને ઘણું લક્ષ આપ્યું હતું. સને ૧૮૮૦ ની સાલમાં મુંબાઈ સરકારે દિવાન રાવબહાદુર મણીભાઈ જસભાઈને દિવાન પદ છોડાવ્યું મનેતે જશાપર રાવબહાદુર નંદશંકર તુળજાશંકરની નામનોક કીધી. તેમજ રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ (૨૧૨) ણાશ્રી જાલમસિંહજીને દુર કર્યા. પરંતુ રાવશ્રી ખેંગારજીએ સરકાર સાથે લડી મ્મા નીમનોક રદ કરાવી તથા રાવબહાદુર મણીભાઇ જશભાઇને ફેર દિવાન પદપર લાવ્યા તેમજ રાણાશ્રી જાલમસિંહને માટે જે ઠરાવ થયો હતો તે રદ કરાવ્યો. સને ૧૮૮૬ ની સાલમાં મહારાજા રાવશ્રી ખેંગારજી રાન્ય ચલાવવાને લાયક થવાથી તેમને રાજ્યનો કુલ અધિકાર સોંપી દેવામાં માન્યો. નામદાર ઈંગ્રેજ સરકારે મહારાજા શ્રી રાવખેંગારજીને સવાઇ ખહાદુરનો અને તેમના દિવાન રાવબહાદુર મણીભાઈ જસભાઇનો “દિવાન બહાદુર” નો એવા ઉમદા ખિતાબ આપ્યા છે. મહારાજા રાવશ્રી ખેંગારજીને ઈંગ્રેજ સરકાર તરફથી ૧૭ તોપનું માન મળેછે. કચ્છના રાજ્યની લશ્કરી પદ્ધતિ ઈંગ્લાંડમાં જીના વખતમાં ચાલતી ડ્યુડલ ધારાને લગતીછે. એ રાજ્યના લશ્કરમાં ૪૦૪ પાયદળ, ૨૪૦ સ્વાર ૪૯૫ ચ્યારબ, ૩૪ તોપ અને ૪૦ ગોલદા અને મા ઉપ રાંત ૩૦૦ ઈરેગ્યુલર પાયદળ છે. ખેરપુર. આ રાજ્ય સિંધ પ્રાંતમાં ઇશાનકોણના ભાગમાં છે અને તેના રાજ્ય કતા બલુચી જાતના મુસલમાન તથા તે “ખાન'ની પઢીથી ઓળખાય છે. સીમા—ઉત્તરે અને વાવ્યકોણ તરફ્ શિકારપૂર ગ્લો, ઈશાન કોણે સિંધની ઉપલી સરહદનો મુલક, પૂર્વે બ્યસલમીરનું રાજ્ય, દક્ષિણે થર અને પારકરનો મુલક અને નૈરૂત્ય કોણ તથા પશ્ચિમે હૈદ્રાબાદ ગ્લોછે. મા રાજ્યનો વિસ્તાર ૬૧૦૯ ચોરસમલ જમાન જેટલો અને તેમાં વસ્તી ૧૩૦૦૦૦ (એક લાખ ત્રીશ હજાર) માણસની છે. વારસિક ઉપજ રૂ૫૭૨૫૦૦ (પાંચ લાખ છોતેર હજાર અને પાંચસે) ને સ્માશરે થાયછે આમાંથી ૩૧૭૦૦૦૦ જાગીરદારોને આપવા પડેછે. દેશનું સ્વરૂપ મુલક વાયવ્યકોણુ તરફથી તે અગ્નિ કોણ તરફ લાંખો છે. જમીન તથા નીપજ – જમીન ઘણુંકરીને સપાટ છે. સિંધ દેશમાં વરસાદની તાણુ હાવાના કારણથી નહેરોનું પાણી પાર્ક અથવા નદીનું પુર માવેછે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૩) અને જમીન ઉપર ફરી વળે છે. તે પાણી પાઈને ખેતી કરવામાં આવે છે. નિપજ જુવાર, બાજરી, ઘઊં, ગળી, રૂ, તમાકુ તલ વિગેરેની થાય છે. ને નેહેરોવડે જે પાણી પાવામાં આવે છે તેનાથી બાજરી અને જુવાર પાકે છે અને પુર આવ્યા પછી પાણી સુકાય છે તે જમીનમાં ઘઊં તલ વીગેરે પાકે છે. જનાવર વગડામાં વાઘ, ચિત્તા, હરણ, દીપડાં, વન ગધેડાં વિગેરે હોય છે અને ગામ પશુમાં, ગોડા, ઊંટ, મેટાં, બકરો વિગેરે હોય છે. લેક–મુસલમાન અથવા ઝાટ અને બલુચી વિગેરે મુસલમાન છે. બલુચી લોક ગરા તથા બળવાન છે. ભાટીઆ, વલાણા અને બ્રાહ્મણ વગેરે થોડા હિંદુ લોકની પણ વસ્તી છે. રેલવે પંજાબના લાહોર તરફથી સિંધમાં કરાંચી સુધીની રેલવે લાઈન છે તે બેર પૂરના મુલકમાં થઇને ગએલી છે અને ખેરપૂર શહેર એ એક રેલવે સ્ટેશન છે. મુખ્ય શહેર. પર પૂર એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજ્ય કર્તા ખાન રહે છે. અહીં એક પોલીટીકલ એજંટ રહે છે. ઈતિહાસ–“રપુરના રાજ્યકર્તા જાતના બલુચી મુસલમાન અને તે તાલપૂર કુટુંબના છે. દેશની ડાબી બાજુને ભાગ કèરાના છેલ્લા વંશજો પાસેથી ઈ. સ. ૧૭૮૩ માં મીર ફતેહઅલીખાને જીતી લીધે હતો. અને પછીથી તે સિંધમાં ભળ્યો. ઈ. સ. ૧૭૮૩ માં મીરઅલી ફતેહખાન તાલપુર સીંધમાં રાજકર્તા થઈ પડ્યો અને આખરે તેના ભત્રીજા મીર સોરાબખાન તાલપુર પોતાના બે કરા મીર રૂસ્તમ અને અને અલી મુરાદે મળી ખેરપુરનું રાજ્ય સ્થાપ્યું. આ વખતે મીર સેરાબખાનના તાબામાં ખેરપુર અને તેની આસપાસનો મુલક હતો. પણ આખરે તેણે બીજે કેટલાક મુલક છતી પોતાનું રાજ્ય ઉતર તરફ સબઝલકોટ અને કાશમીર, પૂર્વ જેસલમેરનું રાજ્ય અને પશ્ચિમ કચ્છાર્ગદાવા સુધી વધાર્યું. ઈ. સ. ૧૮૧૧ માં મીરસરાએ પોતાના જીવતાં પતાને છોકરા મીર રૂસ્તમને ગાદીએ બેસાડ્યો. પણ મીર રૂસ્તમ અને અલીમુરાદ વચ્ચે તકરાર થઈ અને તેથી તેમાંના એક ઇમેજની મદદ માગી. ઈ. સ. ૧૮૧૩ માં જ્યારે કાબુલમાં તે કાન ઉઠયું ત્યારે મીરોએ ખંડણી આપવી બંધ કરી. સિંધ દેશ “અમીર એખિતાબના મુસલમાન રાજ્યકર્તાઓના તાબામાં હતો. સિંધના ઉત્તર ભાગના અમીરોની ગાદીનું શિહેર ખેર પૂર અને દક્ષિણ ભાગના અમીરોનું શહેર હૈદરાબાદ હતું. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) અમીરો સાથે ઈ. સ. ૧૮૩૯ માં ઈંગ્રેજોને સલાહના કોલકરાર થયા હતા. એ કોલકરારથી મમીરોએ કબુલ કર્યુ હતુ કે તે દર વરસે ત્રણ લાખ રૂપીઞા ખંડણી ઈંગ્રેજોને આપે અને તેને બદલે ૫૦૦૦ માણસની ઈંગ્રેજી ફોજ સિંધના નગરઠઠ્ઠામાં કે કોઈ બીજે ઠેકાણે રહે. ભમીરોએ જરૂર પડે ત્યારે ઈંગ્રેજોની મદદ માટે ૩૦૦૦ માણસનું લશ્કર પુરૂં પાડવું. તેઓએ ઈંગ્રેજની સલાહ વગર બીજા કોઈ દરબાર જોડૅ કાગળ પત્રનો વેવાર રાખવો નહિ. કદી ખદર મદર ટંટો બખેડો થાય તો ઈંગ્રેજી રેસીડેન્ટની મારફતે તેનો ફેસલો થાય. અને સિંધુ નદીમાં થઇને માલ આવે જાય ને જે બંદરે ઉતરે તે બંદરે માત્ર તેની જકાત લેરી; તે વગર તેના ઉપર બીજી ખાખત લેવી નહિં. આા શરતો પ્રમાણે ચાલવામાં કેટલીએક બાબતોમાં અમીરો તરફથી કસુર થવા માંડી, જેને માટે ગવરનર જનરલે દીલગીરી બતાવવા માંડી. અમીરોએ ગ્રેજોની સરતોના કબજામાંથી મુક્ત થવા મદદને માટે પંજાબના શીખ મહારાજા શેરસિંગને કાગળે। લખ્યા તથા બીજી ખટપટ કરવા માંડી અને વિરોધનાં અન્ડ કરવાનાં તેમનાં લક્ષણૉંગ્રેજોને માલમ પડ્યાં તેથી ઈ. સ. ૧૮૪૨ ના ખાગષ્ટ માસમાં ગવર્નર જનરલે પ્રખ્યાત અમલદારી સર ચાર્લસ નૈપીઅરને સિંધમાં મોકલ્યો. બધા લશ્કરની સરદારીનો તથા રેસીડેન્ટનો સ્મૃધીકાર પણ તેણેજ ચલાવવો એવો હુકમ થયો હતો, તેણે અમીરો જોડે સ્નેહથી બોલવા માલવાનો સ્મારભ કર્યો અને ઈંગ્લીશ લશ્કરોની જગ્યા વિષે વખતે વખતે ટો ન થાય તેટલા માટે કરાંચી, સક્કર, શીકારપુર, વગેરે જગ્યામા ઈંગ્રેજોને અમીરોએ આપવી, ભાવલપુરના નવાબે લડાઇમાં ઈંગ્રેજોને સારી મદદ કરી હતી તેના બદલામાં આપવા માટે સબજલપુર વિગેરે કેટલાએક પ્રાંત હવાલે કરવા. નદીમાં તેઓએ વેપારીઓને દુઃખ દેવું નહિ અને એ બધાના નુકશાનને બદલે ઈંગ્રેજ સરકારે તેમના ઉપરની ખંડણી માફ કરવી, એવો નવા કરારનો ખરડો તૈયાર થઈ ગવરનર જનરલ તરફથી માવ્યો હતો. તે ઉપર સહીચ્યા કરવાને તેા ઉપર તો કયા; અને કહ્યું કે એ કરારનામું કબુલ નહિ રાખો તો મુલક લઈ લેઈશું; એમ ડર બતાવી લડાઈની તૈયારી કરવા માંડી. અમીરોએ પણ ફોજો તમાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ (૨૧૫) કરી. અંગ્રેજોએ અમીને ઈમામગઢ નામે કિલ્લો તોડી પાડ્યો તથા તેમાંની મીલક્ત લૂંટી લીધી. પછી અમારોના મનમાં સલાહ કરવાના વિચાર થાય, તેને માટે મેજર એમને કમીશનર નીમીને શરને પીઅરે હૈદ્રાબાદ મોકલ્યો. ટામના કહેવાથી તે લોકોએ કરારનામા ઉપર સહીઓ કરી, પરંતુ તેમના બલુચી સરદારોએ કુરાનના સોગન ખાઈને નિયમ લી કે અંગ્રેજોનો નાશ કરવો. આથી બીજે દીવસે તે લે કે એમની છાવણ ઉપર હલ્લો કર્યો. ઐામ દેઢ પહોર સુધી તેમના સામે લડ્યો અને છેવટ પોતાના બચાવ માટે નદીમાં એક લડાઇનું વહાણ હતું તેમાં જતો રહ્યો. બે દીવસ પછી સાલસ નેપીઅર લશ્કર લઈને હૈદ્રાબાદ આવ્યો. તેની અને અમીરોની વચ્ચે પ્રથમ મીઆની આગળ ભારે લડાઈ થઈ. એ લડાઈમાં અંગ્રેજોની જીત થઈને તેથી છ અમીરે ઈગ્રેજોને શરણે આવ્યા, તેમાં રૂસ્તમખાન, નસિરખાન, અને વલીમહમદ એ ત્રણ પૈર પૂરના અને નશીરખાન શાહદાદખાન અને હુસેનખાન એ ત્રણ હૈદ્રાબાદના મળીને છ અમીર હતા. ગ્રેજ સરકારે તેમને પ્રથમ સાસવડના કિલ્લામાં અને ત્યારપછી કલકતે લઈ જઈને રાખ્યા હતા. બીજી લડાઈઓ થઈ તેમાં પણ અમીરો હા. સિંધનો આખો મુલક ઈગ્રેજ સરકારના હાથમાં આવ્યો, તેમાંથી ખેરપુરના અમીર મીરઅલી મુરાદ પ્રથમથી અંગ્રેજો સાથે સલાહ રાખી રહ્યા હતા તેથી તેને મનું રાજ્ય નાનું હતું તે કાયમ રાખીને બાકીનું અંગ્રેજોએ કબજે કર્યું. તેવાજ પ્રસંગમાં અમીર મીરઅલી મેરા ઈગ્રેજ આગળ એકદસ્તાવેજ રજુ કરી બતાવ્યું કે મારા કુટુંબીઓએ અમુક મુલક મને આપવાને કબુલ કર્યું છે તે ઉપરથી અંગ્રેજ સરકારેતે મુલક પણ તેમને સે. આ ગળ એ કાગળ બનાવટનો છે એવું માલમ પડવાથી તે બદલે આપેલો મુલક ઇગ્રેજ સરકારે તેમની પાસેથી પાળે લીધો અને પ્રથમનો જે ભાગ એમના તાબામાં હતો તે ભાગ કાયમ રાખ્યો. મીરઅલી મુરાદખાન તાલપુર તા. ૯ મી નવેમ્બર સને ૧૮૭૫ના ઈગ્લાંડના કેટલાએક દયાળુ લોક તે અમીરો ઉપર જુલમ થયો એમ સરકાર સાથે બોલે છે (હિંદુસ્થાન મહિલા ઈંગ્લીશના રાજ્યનો ઈતિહાસ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૧) રોજ મુંબાઈમાં નામદાર મહારાણીના પાટવી શાહજાદા પ્રીન્સ ઓફ વેસની મુલાકાત લીધી હતી. તા. ૧ લી જાન્યુઆરી સન ૧૮૩૭ના રોજ લેડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો, તે વખત મીરઅલી મુરાદખાન દિલ્હી ગયા હતા. એ દરબારમાંથી તેમને તેમના રાજ્યને માટે ઈંગ્લીશ શહેનશાહી વાવટો આપવા ઠરાવ થયો હતો. પોતે પોતાના મુલકમાં કુલ સત્તા ભોગવે છે. નામદાર અમીર મીરઅલી મુરાદખાન બ્રિટિશ છાવણીમાં જાય તે વખત તેમને લશ્કરી સલામતી અને ૧૫ તોપ ફોડી માન આપે છે હાલ તેમની ઉમર ૩૪ વરસની છે. ખેરપુર–એ રાજધાનીનું શહેર છે. તે સિંધુ નદીથી પુર્વમાં ૧૫ માઈલ અને રોહરીથી દક્ષિણમાં ૧૭ માઇલને છેટે છે તે મરવા નામની નહેર પર આવેલું છે. શહેરની બાંધણી સારી નથી. ત્યાં તાપ ઘણો પડે છે અને જમીન ભીનાશવાળી હોય છે તેથી હવા ગીષ્ટ છે. રાજમહેલ બજારના મધ્ય ભાગમાં છે. શહેરની બહાર બે મુસલમાન ધર્મ ગુરૂની કબર છે. તેમાં વસ્તી આશરે ૨૫૦૦૦ માણસની છે. સાંવતવાડી. આ રાજ્ય કોકણને છેક દક્ષિણ છેડે છે. અને તેના રાજ્યકર્તા ભોસલા કુળના મરેઠા છે. તથા તે સહેસાઈની પદિથી ઓળખાય છે. સીમાઆ રાજ્યની ઉત્તરે રતાગીરી છો, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણે પોટુંબીજનું ગોવા પણું, અને પૂર્વે કોલ્હાપુર તથા બેલગામ છલ્લો છે. આ રાજ્યનો વિસ્તાર ૯૦૦ ચોરસ મિલ જમીન જેટલો તથા તેમાં ૧ શહેર અને ૨૫ ગામ છે. વસ્તી ૧૭૫૦૦૦ (પોણાબે લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ રૂ૩૨૫૦૦૦ (ત્રણ લાખ પચીસ હજાર)ને આશરે થાય છે. દેશનું સ્વરૂપ-મુલક છેક ઊંચો નીચો છે. તેમાં ડુંગરા, નાળાં, નદીઓ, અને જંગલ ઘણાં છે. તેમાં સરસ જાતને સાગ થાય છે. અને પર્વતોમાંથી લોઢાના ગુચ્છા જડે છે. પૂર્વ તરફનો ભાગ ઘાટના પશ્ચિમ ઉતાર ઉપર હેઇને ઘોડોક ઘાટને મથાળે ગએલો છે. હવા શરદ છે. વરસાદ ઘણો પડે છે. જમીન ભેજવાળી છે. નિપજડાંગર, ઘઉં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) જુવાર, ચણા નાગલી, અને કઠોળની થાય છે. નાળીએ અને હરડાં થાય છે. જનાવર–જંગલમાં વાઘ વિગેરે જંગલી જનાવરો હોય છે. બેશો, બળદ, ગેટા, બકરાં, વીગેરે ઉછરે છે. સાપ ઘણા હોય છે તેમજ નદીઓમાં મગર પણ પુષ્કળ છે. નદીએલ, કારબી અને તેરીપોળ એ મુખ્ય છે. લેક મરેઠા છે. અને ભાષા પણ મરેઠી છે. મુખ્ય શહેર સાવંતવાડી એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજકર્તા સરદેસાઈ રહે છે. આ શહેરમાં ભરતનાં ખોગીર, તોસાન, અને લાકડાને રંગીત સામાન સારો થાય છે. વળી અહીંના ગંજીફા પણ પ્રસિદ્ધ છે. ઈતિહાસએમ જણાય છે કે ૬ થી ૮ મા સૈકા સુધીમાં સાંવતવાડીમાં ચાલુક્ય લોક રાજ્ય કરતા હતા. દસમા સૈકામાં પાળદ લાક રાજ્ય કરતા હતા. તેરમા સૈકામાં ચાલુક્ય લોક રાજ્ય કરતા હતા. ચિદમા સેકાની આખરે (૧૩૯૧) સાંવતવાડી વિજયનગરના વંશના રાજાના એક સરદારના હાથ નીચે હતું, પંદરમા સૈકાના મધ્ય ભાગમાં ત્યાં બ્રાહ્મણી વંશના રાજા રાજ્ય કરતા હતા અને પંદરમા સૈકાની આખરે તે બીજાપુરના હાથ નીચે હતું. ત્રણસો વરસ ઉપર ઈ.સ.૧૫૫૪માં મંગસાંવત ભોસલા કુળના માણસે બીજાપુર સામે બળવો કર્યો અને સાંવતવાડીથી ૮ માઈલને છેટે કોડવાડ આગળ બીજાપુરના લશ્કરને હરાવ્યું ને પોતે જીવતાં સુધી સ્વતંત્ર રહ્યા, પણ તેના મરણ પછી તેના વારસે બીજાપુરના ખંડીયા થયા. એમ સાંવત પહેલો સાંવતવાડીના રાજાનો મુળ પુરૂષ હતો. તે જાતે ભેંસલા કુળને મરે હતો. તેણે સાંવતવાડીનું રાજ્ય પહેલ વહેલું સ્થાપ્યું. તેણે પહેલ વહેલાં વીજાપુરના મુસલમાન રાજાઓના હાથ નીચે નોકરી કરવા માંડી અને આખરે વારીનો ભાગીદાર થયો. તેણે ઈ. સ. ૧૯૨૭ થી તે ૧૯૪૦ સુધી રાજ્ય કર્યું. તેની પછી તેનો છોકરો સેમ સાંવત ગાદીએ બેઠો. તે અરાઢ મહીના રાજ્ય કરી મરણ પામ્યો. તેની પછી તેનો ભાઈ લખમ સાંવત ગાદીએ બેઠો. જ્યારે પ્રખ્યાત શીવાજી તેની ચઢતી સ્થીતીમાં હતો. ત્યારે તે તેની તરફેણમાં ગયો. અને શિવાજીએ તેને કાંકણના થોડા ભાગનો સરદેસાઈ એવો ખિતાબ આપ્યો. પણ જ્યારે શિવાજીને માથે દુઃખ આવી પડ્યું. ત્યારે તે બીજાપુરના રાજાના પક્ષમાં જતો રહ્યો. પણ ઈ. સ. ૧૬૧રમાં શિવાજીએ વારી ઉપર ચઢાઈ કરી ને સાંવતોને પોતાના રક્ષણ નીચે આવવાની જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www.unla Page #225 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ' પાડી. લખમ સાંવત ઈ. સ. ૧૬૬૫ માં મરણ પામ્યો. તેના પછી તેનો ભાઈ ડસાંવત ગાદીએ બે છે. તે ૧૩ વર્સ રાજ્ય કરી મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો એમ સાંવત બીજ ગાદીએ બેઠો. ઈ. સ. ૧૭૦૭ માં શિવાજીના પાત્ર શાહ રાજાએ એમ સાંવતને એક સનંદ આપી જેથી સાંવતને પોતાના મુલકને પુરેપુરો કબજે મળ્યો. અને સાલસાઈ મહાલની અડધી ઉપજ મળી. એમ સાંવત ઈ. સ. ૧૭૦૯ માં મરણ પામ્યો. અને તેની પાછળ તેનો ભત્રીજો ફાંડ સાંવત ગાદીએ બેઠા. ઈ. સ. ૧૦૩૦ માં અંગ્રેજોએ કોહાબાનો રાજા કેનજી એગ્રીયા વારેવાર હુમલો કરતો તે અટકાવાને વારીના રાજા સાથે પેહેલ વહેલી સલાહ કરી. આ સલાહમાં એ કરાર હતો કે કોલ્હાબાને જે મુલક છતાય તેમાંથી ઘેરીયા અને કરીના બેટ સિવાય સઘળો મુલક સાંવતવાડીના રાજાને સાપ. ફેન્ડ સાંવત ઈ. સ. ૧૯૩૮માં મરણ પામ્યો. અને તેની પાછળ તેનો પિત્ર રામચંદ્ર સાંવત ગાદીએ બે. તેણે ૧૦ વર્ષ રાજ્ય કર્યા પછી પોતાના નાના છોકરા મોટા મસાંવતને રાજ્ય સેપ્યું. એમ સાંવત યાજીરાવની છોકરી વેરે પર હતો. તેને દિલ્હીના પાદશાહે રાવબહાદુરનો ખિતાબ આપ્યો હતો. તેને તેના રાજ્યની શરૂઆતમાં કોલ્હાપુરના રાજ્ય સાથે લડાઈ થઈ. આ લડાઈનું કારણ એ હતું કે સાંવ કોલ્હાપુરના રાજાથી સ્વતંત્ર થયા હતા. આ રાજાએ સાંવતવાડીના કેટલાક કિલ્લા લઈ લીધા. પણ આખરે વાડીના રાજાએ સિધિયાની મદદથી પાછા લઈ લીધા. વાડીની રમત ચાંચીયાનો ધંધો કરતી તેથી પોર્ટુગીજ અને ઈંગ્રેજની રિયતને ઘણું નુકસાન થતું. તેથી સાંવતને તેમની સાથે કચ્છઓ થયો. આ અટકાવવાને ઈ. સ. ૧૭૬૫માં મુંબાઈ થી મેજર ગેરડન અને કપટન જોનસ્ટનની સરદારી નીચે એક કાફલાને મોકલવામાં આવ્યો. પણ એમ સાંવતે તેની સાથે સલાહ કરી આ સલાહથી દરીયાથી તે સિંહદ્રી પર્વતની તળેટી સુધીનો કાલ અને સા નદી વચ્ચેનો મુલક અને લડાઈના ખર્ચ માટે ૧ લાખ રૂપીયા આ પવા એવો કરાર હતો પણ તેણે આ સરતો પાળી નહિ ને લડાઈ શરૂ કરી પણ અંગ્રેજોએ તેને બીજી સલાહ કરવાની જરૂર પાડી, આથી બેમસાંવતને ૧ લાખ રૂપીયા વધારે આપવાની જરૂર પડી. બે સાંવતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૯) લાખ રૂપીઆ નહિ મળવાથી તેણે તેર વરસ માટે વીરલા પરગણું ઈગ્રેજને આપ્યું. આ પરગણું અંગ્રેજોએ વીજ કોમોટીમ નામના માણસને તે વખત માટે ઘરેણે આપ્યું. પણ ઈ. સ. ૧૭૮૦. માં મસાવતે વીજીને હાંકી કાઢયો. વગેરલા ઉપર હુમલો કર્યો અને તે લીધું. અને ઈગ્રેજની કેટલીએક મલક્ત બથાવી પડ્યો. મસાંવતની આ જીતથી ચાંચીયાનો ધં. અને લુટફાટ વધી અને તે ૩૨ વરસ. સુધી ચાલુ રહી. જ્યારે મોટો મસાંવત ૧૮૦ માં મરણ પામ્યો ત્યારે જાહેરાત લુંટફાટ પુષ્કળ ચાલતી હતી. તેણે ૪૮ વરસ રાજ્ય કર્યું જ્યારે બેમાસાંવત મરી ગયો ત્યારે તેને ચાર સ્ત્રીઓ હતી. તેમાંની મોટી લક્ષ્મી બાઈ રીટ નીભાઈ કમકે મસાંવતની ત્રીજી સ્ત્રી દેવીબાઈને છોકરો રામચંદ્ર સાંવત ગાદીનો વારસ હતો તે કાચી ઉમરને હતો. લક્ષ્મી બાઈના વખતમાં કોલ્હાપુરના રાજાએ સાંવતવાડી ઉપર ચઢાઈ કરી અને સાંવતવાડીનો કિલ્લો લી. આ અણીની વખતે લક્ષ્મીબાઈએ પેશ્વા અને સિંધિયાના આશ્રિત વિસ્વાસ રાવ ઘાટગે અને આપા દેસાઈની મદદ માગી. આપા દેસાઈએ પેશ્વાની સલાહથી મદદ આપી ને વારીનો ઘેરો. ઉઠાવ્યો અને દુશ્મનોના દેશમાં લડાઈ ચલાવી. આ દેસાઈએ પોતાની સત્તા તે દેશ ઉપર સ્થાપવા વિચારથી લક્ષ્મીબાઈ અને ફન્ડ સાંવત બીજાની સલાહથી તેમનો કુંવર જે ગાદીનો વારસ હતો તેને ઈ. સ. ૧૮૦૭માં કાપી નાખ્યો. પણ આ ઘાતકી કામથી આપ સાહેબને કંઈ ફાયદો થયો નહીં. આપા સાહેબનું લશ્કર ધણું ઘટી ગયું હતું. તેનો લાભ લઈ ફન્ડસાંવત બીજાએ તેને દેશમાંથી હાકી કાઢ્યો. અને રાજ્યને કબજે પોતાને હાથ લી. આ પછી થોડે વખતે લમીબાઈ મરણ પામી. મયત સાંવતની બીજી વિધવા સ્ત્રી ડ્રગ બાઈએ રીજંટ નીમાવાને હક ક; પણ કે, સાંવતે તેને ના પાડી અને સઘળે રાજ્ય કારભાર પોતાને હાય લીધો. ઈ. સ. ૧૮૧રમાં ઈગ્રેજોએ ચાંચીયાનો ધંધો બંધ પાડવાને સાંવતવાડી ઉપર ચઢાઈ કરી. અને ત્યાંના સાંવતને સલાહ કરવાની જરૂર પડી. આ સલાહથી સાંવતોએ વીગોરલાનો કિલ્લો અને ગુજરાટેમ્બઈનો મોરચો અંગ્રેજને આખો. આથી ઈગ્રેજી વેપારને ધણી છુટ મળી. ફાંડ સાંવત બીજે ઇ.સ. ૧૪૧માં મરણ પામ્યો અને તેને એક એમ સાંવત ત્રી જે જે ગાદીનો વારસ હતો તે કાચી ઉમર હોવાથી માત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૦) દેસાઈની વિધવા ગબાઈ રીફંટ ની માઈ. ગબાઈ બહાદુર અને જેરાવર હતી. આ બાઈએ કોલહાપુરના રાજા ઉપર ચઢાઈ કરી અને બે કિલાને ઘેરો ઘાલ્યો. અંગ્રેજોએ તે છોડી દેવાને તેણીને કહ્યું. પણ તેણે માન્યું નહિ તેથી અંગ્રેજોએ તેની સામે લડાઈ કરી તેનાં બે પરગણાં લઈ લીધાં અને રાજધાની ઉપર હલ કરવાની તૈયારી કરી. પણ ઈ. સ. ૧૮૧૯ ના ફેબ્રુઆરી મહિનામાં સલાહ કરવામાં આવી. આ સલાહથી અંગ્રેજે સાંવતવાડીનું રક્ષણ કરવાનું કબૂલ કર્યું અને સાંવતેએ ઈગ્રેજનું ઉપરીપણું કબૂલ કર્યું. આ સલાહથી સાંવતોને કારલી નદીથી તે પોર્ટુગીજના મુલક સુધીનો દરીયા કિનારાનો મુલક આપવાનો અને સાંવતવાડીમાં ઈ. ગ્રેજી લશ્કર રાખવાને કબુલ કરવું પડયું. આ સરતો સાંવતે કંઈ પણ તકરાર વગર કબુલ કરી. તેથી બીજે વરસે ૩૦૦૦૦ રૂપીયાની ઉપજવાળે મુલક પાછો આપવામાં આવ્યો. ડ્રગબાઈ આ સલાહ કરવામાં આવી ત્યાર પહેલાં મરી ગઈ હતી તેથી ફન્ડ સાંવત બીજાની વિધવા સવીતરીબાઈ અને નરનડાબાઈ ૧૦૨૨ સુધી રીજંટ નીભાઈ અને ત્યાર પછી મસાવત ત્રીજાએ દેશને રાજ્યકારભાર પોતાને હાથ લીવે. પણ તે રાજ્ય કરવાને શક્તિવાન નહોતું. અને તેના જુલમથી જે બળવો થયો તેને સમાવવાને ઈ. સ. ૧૮૩૦-૩ર માં ઈગ્રેજની મદદ માગવી પડી. ઈ. સ. ૧૮૩૨ માં તેણે અંગ્રેજ જેડે ફરીથી સલાહ કરી. આ સલાહથી અંગ્રેજો જે વજીર નીમે તે કબુલ કરવા, તેને ઈગ્રેજની મરજી વગર નહિ ખડવા અને તે વછરની શીખામણ પ્રમાણે ચાલવાને અને જે લશ્કરની જરૂર પડે તો તેનું ખરચ આપવાને કબુલ કર્યું. પણ આ તો તેણે પાળી નહિ. તેથી ઈ. સ. ૧૮૩૮ માં તે રાજ્યનો સઘળે કારભાર ઈગ્રેજે પોતાને હાથ લીધે અને દેશમાં સલાહસંપ કર્યો. એમ સાંવત ત્રીજાને છોકો ફન્ડ સાંવત જે આના સાહેબના નામથી ઓળખાય છે. તેણે અને તેના ભાઈબંધ એ અંગ્રેજથી સ્વતંત્ર થવા ઈચ્છું તેમને તાબે કર્યા. ઇ. સ. ૧૮૫૭ના બળવામાં બેમ સાંવત ત્રીએ અને તેના છોકરે કે તેમની સત્તા લઈ લેવામાં આવી હતી તે પણ સારી મદદ કરી. એમ સાંવત ત્રીજે ઈ.સ.૧૮૬૭માં મરણ પામ્યો. તેની પછી ફન્ડ સાંવત ત્રીજે જે આના સાહેબના નામથી ઓળખાય છે તેને અંગ્રેજ સરકારે ગાદીએ બેસાડ્યો. આ રાજા અફીણીયો હતો. તે ૧૮૬૯ ના માર્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨૨૧) મહીનામાં મરી ગયો. તેની પછી તેનો છોકરો રઘુનાથ સાંવત જે હાલનો રાજા છે તે ગાદીએ ખેડા, હીજ હાઈનેસ દેસાઈ રઘુનાથ સાંવત ભાંસ લે હાલ ૨૩ વરસની ઉમરના છે. તેમને હલકા દરજાની સત્તા છે. અને તેમને ૯ તોપનું માન મળે છે. રાજનો કારભાર ઈંગ્રેજ તરફથી ચાલે છે. મ. હીંના સાંવતને દત્તક લેવાનો હક છે. જંજીરા. આ રાજ્ય કાંકણપટીમાં મુંબાઇની દક્ષિણમાં કેટલાક મેલને છે. છે. અને તેના રાજ્યકતા હબસી (સિદી) જાતના મુસલમાન તથા તે નવાબની પદ્મિથી ઓળખાય છે. સીમા—આ રાજ્ય મુંબાઈ અને નેતાગિરીની વચ્ચોવચ્ચ કાંઠા ઉપરછે. સીમા. ઉત્તરે અને પુર્વે કોહાબા છઠ્ઠો, દક્ષિણે ખાંકોટ પર્વત રત્નાગીરી છઠ્ઠાથી જુદો પાડે છે અને દક્ષિણે સરખી સમુદ્ર છે. આ રાજ્યનો વિસ્તાર ૩૨૫ ચોરસમેલ જમીન જેટલો છે. તથા તેમાં ૨૨૬ ગામ અને તેમાં વસ્તી માશરે ૭૫૦૦૦ (પાંણોલાખ ) માણસની છે. વાસિક ઉપજ ૨૩૭૬,૦૦૦ (ત્રણુલાખ છોતેરહજાર) ને ખાશરે થાયછે અને નવાબની ખાનગી ઉપજ રૂ૧૧૪૩૦૦ ની થાય છે દેશનું સ્વરૂપ દેશ ખરાબાની જમીનનો છે. પરંતુ કોઇ કોઈ ઠેકાણે જમીન સારી છે. ત્યાં ડાંગેર, જુવાર, બાજરી, અને નાગલી વગેરેની નિપજ થાય છે. લોકના પોશણનો નિભાવ ચાખાથી ચાલે છે. ગામડાંના લોક જુવાર બાજરી ખાય છે અને શ્રીમંતો ઘઊં ખાય છે. જનાવર ખળદ, ભેંસા, અને ગાયો વગેરે હાય છે. સાપ ઘણા હાય છે. લોક મરેઠા છે તથા થોડા મુસલમાનો છે. મુખ્ય શહેર જંજીરા એ કાંઠાને લગતો સમુદ્રમાં એક નાનોસરખો બેટ છે. તે મુંબાઇથી દક્ષિણમાં ૪૪ માઇલને છેટેછે. તેમાં વસ્તી ૧૭૮૪ માણસની છે. રાજ્યકતા નવાબ તેમાં કિલ્લો બાંધી રહેછે. જંજીરામાં કોલ્હાબાના કકેટરની સત્તા નીચેના ખાસીસ્ટ, પોલિટિકલ એજંટ મુરાદ જે જંજીરાથી ૩ માઈલ દુર છે. ત્યાં રહે છે. જમીનપર રાજા પૂર કરીને ગામ છે તે ડરાજપુરને નામે ઓળખાયછે. એ બંદર ઘણું સારૂં છે. ઈતિહાસ —–જંજીરાના રાજા સીદી જાતના સુની મુસલમાન છે અને તે નવાબના ખિતાબથી એાળખાય છે. ઈ. સ. ૧૮૪૯માં અહમદનગરના નીજામસાહી રાજાના વખતમાં એક એબીસીનીઅન નોકરે વેપારને ખાનેતે ભેટમાં ૩૦૦ પેટીઓ લાવવાની પરવાનગી મેળવી. આ દરેક પે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ટીમાં કૈક સીપાઇ હતો. મ્મા સીપાઈઓની મદદથી તેમણે જંજીરાનો બેટ અને દંડ રાજપુરનો કીલો લઈ લીધો. પણ પછીથી બીજાપુરના રાત્નએ તે લઈ લીવો. તે મુસલમાની કાફલો જે બીજાપુરના રાજાના હાથ નીચે હતો તેના એબીસીનીઞાના દરિઞાઈ સેનાપતિના વંશજો છે. જંજીરાના કીલ્લામાં મરેઠાઓએ તેમને ઘણા સંતાપ્યા તેથી તેઓએ એક જુદું રાજ્ય સ્થાપ્યુ અને ર ગજેબની નોકરીમાં દાખલ થયા. સ્માર ગજેબ તેમની નોકરીથી ઘણો ખુશી થયેા. તેણે તેમાંના મુખ્યને પાદશાહી કાફલાનો ફૈનાપતિ ઠરાવ્યો અને તે કાલાના ખર્ચ માટે તેને સુરત શહેરની ઉપજ સાપવામાં આવી હતી. ખા સેનાપતિની મુખ્ય ક્રૂરજ સુરત બંદરના વેપારનું અને જે વહાણો યાત્રાળુને મધુ લઈ જતાં તેમનું રક્ષણ કરવાની હતી ઈ. સ. ૧૭૩૩માં સીડીકાશીમ યાકુટખાને ઈંગ્રેજોની સાથે સલાહ કરી અને તેમા ઘણા નીમકહલાલ નીવડ્યા. પણ તેઓએ ૧૯૬૨ સુધી સ્વતંત્રતા જારૂ રાખી, ચ્યતે ઈંગ્રેજ અમલદારને તે ખેટમાં રહેવા દીવો નહિ. ઈ. સ. ૧૮૭૪માં જંજીરા ઈંગ્રેજની સત્તા નીચે આવ્યું. તે કોઇને ખંડણી આપતું નથી, ઈ. સ. ૧૮૭૦માં હી હાઇનેસ સીદી ઈબ્રાહીમખાન ડયુક એક એડીનબર્ગને મળવાને સુખાઇ ગયા હતા અને તે ત્યાં ઝાઝો વખત ટકવાથી તેના અમીરોએ તેને પદભ્રષ્ટ કર્યું અને તેના છોકરાને ગાદીએ બેસાડ્યો. તોપણ હિંદુસ્થાનની સરકારે ઈંગ્રેજ એજેંટોની શીખામણ પ્રમાણે ચાલે અને રાજ્યમાં સુધારો કરવો એવી સરતે તેને ફરીથી નીમ્યો. ઇબ્રાહીમ યાકુતખાન ઈ. સ. ૧ ૭૯માં મરણ પામ્યો. તેની પછી નવાબ સીદી મહમદખાન ગાદીએ ખેડા હીઝ હાઇનેસ નવાબ સીદી ઇબ્રાહીમ યાકુતખાનને હલકા દજાની સ ત્તા છે અને નવ તોપનું માન મળેછે. મા માન તેને ૧૯૭૭ના જાન્યુસ્મારી મહિનાની પહેલી તારીખે દિલ્હીમાં જે બાદશાહી દરખાર ભરવાન માં આળ્યો હતો ત્યાં મળ્યું હતું. હાલના નવાખ સીદી અહમદખાન છે તેમને દતકની સનદ મળી નથી વારસાની ખાખતમાં મોટો છોકરો ગાદીગ્મે ખેસતો નથી પણ નવા-ખના છોકરામાંના જેને રાજ્યની ઉપરી સતા પસંદ કરેછે તે વારસ થાછે. મા રાજ્યના લશ્કરમા ૫૦ તોપ અને ૭૦૦ ગેરીસનના અને પોલીસના માગુસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ ઇલાકો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મદ્રાસ ઈિલાકાનાં દેશી રાજ્યાનાં નામ, રાજકત્તાનાં નામ, ખિતાબ, ઉમર, જાત, કુલ જમાનનું ક્ષેત્રફળ, વસ્તી, વારસિક ઉપજના સુમારે આંકડા ખંડણી બ્રિટિશ સરકાર તરફથી મળતાં તાપનાં માન અને ગામની સંખ્યા. નંબર. રાજ્યનું રાજકતાનું નામ. |ખિતાબ. નામ. ૧ ત્રાવણકોર સારાજ |મહારાજા ક્ષેત્ર ફળ જાત. વસ્તી. ઉપજ. ખં ડણી. દશાવંશીક્ષત્રી ૬૭૩૦ ૨૪૦૧૦૦૦ ૬૦૨૨૫૪૦ (૦૦૦૦૦ ર૧ ૩૭૧૯ (ઈંગ્રેજને) કોસીન તખારાણરાવ વિરમાણુ મહારાજા ૫૩૬શાવંશીક્ષેત્રી ૧૩૬૧ ૬૦૦૦૦૦ પુડુકોટા. રામચંદ્ર તોદીમાન રાજા ૫૯ શુદ્ર કાલલ ૧૧૦૧ ૩૦૨૦૦૦ ૪ રામનાદ.| રાજા ૧૪૫૦૦૦૦ ૬૦૦૦૦૦ ૪૩૨૦૦૦ ૭૪૦૦૦૦ તેપનાં માન. ૨૩૦૦૦૦૦ ૧૭ (ઈંગ્રેજને) ૩૧૪૦૦૦ (ઈંગ્રેજને) ૧૧ ગામ. ६०६ ૧૯૭ (૨૨૪) Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૫ ) મદ્રાસ ઇલાકા. સ્મા લાકો હિંદુસ્થાનના દક્ષિણ ભાગમાં છે, અને તેના ઉપર્ મમલ કરનાર મુખ્ય અધિકારી છે તે ગવરનર કહેવાય છે અને તે ગવરનર જનરલના અમલ નીચે છે. સીમા—માની ઉત્તરે મુંબાઇ ઈલાકો, નિજામનો મુલક, વરાડ પ્રાંત, પુર્વે તથા અગ્નિ કોણે ખગાળાનો ઉપસાગર, દક્ષિણે હિંદી મહાસાગર નૈરૂત્ય તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. મા ઇલાકામાં નીચે મુજમ્મુ ક્ષેત્રફળ અને વસ્તી છે. ક્ષેત્રફળ વસ્તી. ૩૧૧૭૦૨૬૩૧ ૩૩૭૮૧૯૬ કુલ. ૧૭૧૬૯૮ ૩૪૫૪૨૮૨૭ ઞા ઇલાકાના પુર્વ તથા પશ્ચિમ કીનારાપરના કોટક, કાનડા અને મલખાર પ્રાંતો ઈંગ્રેજ સરકારના ખાસ અમલ નીચે છે; તેમજ ત્રાવણકોર, કોસીન, પુડ્ડકોટા, રામનાદ અને બીજા કેટલાંએક નાનાં રાજ્યો દેશીરાજાઓના હાથ નીચે છે. મુખ્ય નદીએ. ગોદાવરી આ નદીનું મુળ ત્ર્યંબંક પર્વતમાં છે તે તે ખગાળાના ઉપસાગરને મળેછે . કૃષ્ના. આ નદીનું મુળ માહાબળેશ્વર ઉપર છે. આ નદીને રસ્તામાં તુંગભદ્રા નામની. નદી મળેછે મહીંથી કેટલાક મેલ માગળ ગયા પછી તેના બે ફાંટા થાયછે. આ બધા કાંટા ભંગાળાના ઉપસાગરને મળેછે. મા નદીને કૅટલીક નાની નદીઓ મળેછે. ૩ કાવેરી ખા નદીનું મુળ દુર્ગમાં છે. ા નદર્દીને ત્રીસીનાપલ્લી શહેર આગળ કેટલાક કાંટા છુટેછે. આમાંનો ઉત્તર તરફનો કાંટો કોલેર્ન તે દક્ષિણ તરફનો કાંટો કાવેરીના નામથી ઓળખાય છે. સ્મા નદીને પણીક નાની નદીઓ મળેછે. મા શિવાય પનેર, પલાર, પનાર, સુવર્ણમુખી વીગેરે કેટલીક નાની નદી છે. ઈંગ્રેજી ખાલસામુલક ૧૩૯૬૯૮ દેશી રાજ્યો ૩૨૦૦૦ સરોવરો—ચીલકા કાલોર અને પલીકત્તી વીગેરે છે. પર્વત—પૂર્વ અને પશ્ચિમ ધાટ તથા નિલગિરી મુખ્ય છે. ચ્યા ઇલાકામાં વરસાદ થશેડો અને તે ઈશાનકોણ તરફથી વસેછે. જમીન રસાળ છે પણ દરયા કીનારા પાસેની જમીન રેતાળ છે. નિપજ—એરડી, રૂ, ગળા, તલ, દીવેલી, જીન, ખાંડ, ડાગર, અને ચામડાં વગે૨ે છે. જનાવર વાષ, હાથી, હરણ, કુત્રાં ધોડા વગેરે છે. કારીગરીની જણસે અહીં ઊંચી જા ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૨૬) ત્તનું ગલગલ બનેછે. લોક હંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે છે. ધર્મ હિંદુ, મુસલમાની, ખ્રિસ્તી અને યાહુદી મુખ્ય છે. ભાષા કાનડી દ્રાવીડી, તેલગી, હિંદુસ્તાની વગેરે છે. મુખ્ય શહેરો મદ્રાસ, મછલીપટણ, રાજમ દરી ત્રિચીનાપલ્લી, કોજેવરમ, વીજયનગર, દેશી રાજ્યોમાં ત્રિવામ, ત્રીસુર ઢાંઞનુર, ચીતુર, મુખ્ય શહેરો છે. ત્રાવણકાર. સ્મા રાજ્ય ‘ત્રાવણકોર'' અથવા ‘તિરૂવણકોરુ એ નામથી એળખાય છે. અને તેના રાજ કતા પમ નામમાં દશાવશી ક્ષત્રી છે તથા તે “મહારાજા”ની પદ્મિથી એાળખાયછે, સ્મા રાજ્ય દક્ષિણ હિંદુસ્થાનના છેડા ઉપર માવેલું છે. સીમા-ઉત્તરે કોચીનનું રાજ્ય તથા ઈંગ્રેજી કોઇતુર છઠ્ઠો પુર્વ મધુરા તથા તિનાવલી જીલ્લા અને દક્ષિણ તથા પશ્ચિમ દિશાએ હિંદી મહાસાગર છે. ગ્મા રાજ્યનો વિસ્તાર ૬૭૩૦ ચોરસમાઇલનો છે અનેતેમાં ૩૭૧૯ ગામ છે. વસ્તી માશરે ૨૪ લાખ એક હજાર માણસની છે. વાર્ષિક ઉપજ ૨૦૨૨૫૪૦ (સાડલાખ બાવીસહજાર પાંચસે તે ચાળીસ) ના માશરે થાય છે. આ રાજ્ય ઈંગ્રેજ સરકારને રૂ૮૦૦૦૦૦ ( ઞાડલાખ ) ખંડણી માપેછે. રાજ્યનું સ્વરૂપ—થોડા વરસોથી મા દેશની જમીનનું નામ “દેશાંત’” એટલે દેશનો છેડો'' એવું પડેલું છે. મા દેશના પૂર્વે ભાગમાં પ્રાચીન અને ધોર અરણ્ય તથા પર્વતો આવેલા છે. ઉત્તર ભાગમાં શુજ ભાગ સ્વાભાવિક રક્ષણ રહીત છે. ધણુંકરીને આ દેશ જાણે સ્વાભાવિક કિલ્લાથી રક્ષીત હાય તેમ નજરે પડેછે. પ્રાચીનકાળથી પરશુરામે સમુદ્રના રેલથી તથા ધરતી કંપથી સ્મા દેશનું રક્ષણ કર્યું હતું. એમ કહેવાયછે. પશ્ચિમ ઘાટના પર્વતોની ઊંચાઈ કોઈ કોઈ ઠેકાણે ૭૦૦૦ છુટ સુધીની છે. મા દેશમાંથી પુર્વ તરફ તિનાવલી છઠ્ઠામાં જવાને માટે આ ધાટ ઉપર થઇને એ રસ્તા છે. હિંદુસ્થાનની દક્ષિણે કન્યાકુમારી નામનો જે પ્રસિદ્ધ છેડો છે તે આા દેશના નિચાણુ અને રેતાળ ભાગમાં એક દક્ષિણે છે. હવા—મા દેશની હવા ધણી સરદીવાળી છે તેનું કારણ એ છે એ મોસમનો વરસાદ વરસેછે. નેરૂત્ય કોણ તરફની મોસમનો વરસાદ ધણો અને ઇશાન તરફનો એળે હાયછે. આ દેશમાં ધણો તાપ 3 ધણી ટાઢ પડતી નથી, ઘણાં સરોવર અને નદીઓને લીધે દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ (૨૨૭) જળને રસ્તે જવા આવવાને સારી સેઈ પડે છે. જમીન તથા નિપજ કાંઠાની જમીન ધણી રસાળ અને નિચી છે તેથી તેમાં સારી ઊંચી જાતની પુષ્કળ ડાંગર અને સાબુ ચોખા (વાંશીઆ ચોખા) થાય છે. ઊંચા ઘાટની જમીનમાં મરી, સોપારી નાળીયેર, એલચી તથા અનેક જાતના મેવા અને શાક તરકારની વાડીઓ થાય છે. જંગલોમાં કાઠનાં અને બીજા પુષ્કળ ઝાડો થાય છે તથા તેનો વેપાર ચાલે છે. જનાવર–ગર અને જગલવાળા ભાગમાં પુષ્કળ હાથી ભટકતા ફરે છે તથા તે સિવાય વાધ, ચીત્રા, વનપાડા, વનબેં, ડુકર, રીંછ, ઘણી જાતનાં હરણ, સાબઅને બીજાં જંગલી જનાવ ફરતાં ફરે છે. નદીઓ અને સરોવરોમાં મગર ઘણા અને મોટા હોય છે. ઘણૂકરીને આખા ત્રાવણકોરના રાજ્યમાં ઘણી જાતના અને ભારે ઝેરી સાપ થાય છે. આખા હિંદુસ્થાનના બીજા બધા દેશો કરતાં ત્રાવણકોના મુલકમાં અજગર મા થાય છે અને તે ત્યાં પૂન્ય ગણાય છે. ઝેરી સાપોના ડંશથી ઘણા લોકો મરણ પામે છે તેમ છતાં ત્યાંના લોકો તેમને જીવતા દેવ તરીકે પુજે છે. મોટા મોટા જાગીરદાસે પોતાની જમીન પૈકીના ઠંડા અને અલગ ભાગોમાં સાપોને રહેવા માટે રહેઠાણ કરે છે. કેટલાક પ્રખ્યાત દેવલોમાં સાપો ઉઘાડી રીતે ફરતા ફરે છે. કૃષ્ણનું એક મંદિર છે તેમાં સસ્પની પૂજા વિશેષ કરીને થાય છે. ઉપર જે મગ બતાવ્યા તે ઘણી વખત માણસને ઘસડી જાય છે. એ મગરોને લગતી હકીગતમાં પ્રથમ એમ ચાલતું કે જ્યારે કોઈ તહોમતદાર ગુનો ના કબુલ કરે ત્યારે તેને ઈનસાફદાર તરફથી નદીના એક કિનારાથી તે સામા કિનારા સુધી તને ક્વાનું કહેવામાં આવતું. ઈનસાફદારના સમજવા પ્રમાણે જે તે નિર્દોષ હોય તે સહીસલામત ચાલ્યો જાય અને ગુનહેગાર હોય તે નદીમાં સસ્તાં મગર તેને ખાઈ જતા. અ પ્રમાણે ચાલતું પણ હાલ તે રીતે ઇનસાફ નહિ થતાં કાયદા થાય છે. ત્રાવણકોરના વિંછીઓ વિશે એમ જણાય છે કે હિંદુસ્થાનના બીજા ભાગોની માફક આ દેશના વિછી લોકને બલકુલ શ કે ઉપદ્રવ કરતા નથી. લોક–આ દેશના લોક હિંદુ, મુસલમાન, ઈસ્માઈલ અને ખ્રિસ્તી છે. હિંદુ પૈકીના અસલી જાતના બ્રાહ્મણે નાબુરી કહે છે. તેમનાથી ઉ= તરતી જાત નાયર કરીને છે. તથા તે સિવાય બીજી અનેક વાતો છે. નાબુરી બ્રાહ્મણમાં એક એવો ચાલ છે કે ફક્ત મોટા છોકરાને લઇ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮) રાવે છે અને બીજાને કુંવારા રાખે છે. મુસલમાનમાં માપી, લવી, અને પઠાણ છે. ડુંગર ઉપર રાની લોક વસે છે. ઇસ્ત્રાઇલ થોડા છે પણ તેમાં કાળા અને ગોરા એવા બે ભેદ છે. ખ્રિસ્તી ત્રણ જાતના છે, સુની, રોમનકાથોલીક ને પ્રોટેસ્ટંટ છે. આ દેશની સ્ત્રીઓ વધારે રૂપવતી, ગેરી સુકુમાર, અને વધારે લાવણ્યતાવાળી હોય છે. તેમના રૂપની મુખ્ય શોભા તેમના ચોટલાના કાળા ભમ્મર જેવા વાળની છે. ત્રાવણકોરની સ્ત્રીઓ જેટલી સ્વતંત્રા તથા છુટ ભોગવે છે તેટલી હિંદુસ્થાનના બીજા કોઈ પણ ભાગની સ્ત્રીઓ ભગવતી નહિ હશે. ભાષા–મુખ્ય કરીને તેલંગી અને કાવીડી ચાલે છે. મુખ્ય શહેરો-ત્રિવેન્દ્રમ એ આ રાજ્યના દક્ષિણ ભાગમાં એક નાની નદીને કિનારે સમુદ્રથી દોઢ માઈલને છેટે છે. તેમાં રાજકર્ત માહારાજ રહે છે. આ શહેર એક બંદર છે તથા ત્યાં સરકારી તાર આફીસ, પોસ્ટ ઓફિસ અને વિદ્યાલયનાં સ્થળ છે ઈગ્રેજ સરકાર તરફથી કેટલુંક લશ્કર અને એક રેસિડંટ ત્રીરંદ્રમમાં રહે છે. આ શહેર તિનવહીના રેલવે સ્ટેશનથી નૈરૂત્યકોણમાં આશરે ૭૫ માઇલને છેટે છે પણ ડિ ત્રિવેન્દ્રમ સુધી રેલવે થવા નક્કી કર્યું છે તે સિવાય—કયન, અલી પલી, અંજુનેગા, પરકાદ, કુલમ, અંબીકા અને કાતા વિગેરે મોટાં શેહેશે છે. તેમાંનાં ઘણાં ખરાં દરિયા કિનારે છે. આ રાજ્યમાં માહારાજ તરફથી પોસ્ટ ખાતુ ઈલાય ૬ ચાલે છે. ઈતિહાસ-અહીંના રાજકર્તા પટમ નામમાં દશાવંશી ક્ષત્રી છે. ત્રાવણકોરની ગાદી રામ રાજાની કહેવાય છે. એમ કહેવાય છે કે એ મુલક પરશુરામે સમુદ્ર પાસેથી લીધે અને ત્યાં એક જાતના જુના આ દેશી બ્રાહ્મણને વસાવ્યા. તેમણે એ દેશનું રાજ્ય ચલાવવાને ક્ષત્રીઓને બેલાવ્યા ત્યારથી આજ સુધી ત્યાં ક્ષત્રીનું રાજ્ય છે. એમ કહેવાય છે કે ત્રાવણકોર એ હિંદુ કાયદા પ્રમાણે ચાલનારું એક રાજ્ય છે. તે કોઈ દિવસ મુસલમાન કે બીજાની સત્તામાં ગયું નથી. ઉપલી તવારીખ સિવાય બીજી પ્રાચિન હકીગત આપણે જાણ્યામાં આવી નથી. તે પણ ઈ. સ. ૧૪૫૬ની સાલથી કંઈક વાત અજવાળામાં આવી છે. આ રાજ્યની ગાદીના વારસાની રીત બીજા રાજ્યો કરતાં જુદી રીતની છે. રાજાના મરણ પછી તેનો કુંવર ગાદીએ બેસતો નથી. રાજકુંવર ગાદીનો વારસ ગણાતો નથી. મરનાર રાજાનો ભાઈ વારસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ (૨૨૯) થાયછે, પણ જો તે ન હાયતો તેની બેનનો દીકરો ગાદીએ બેસે છે. જો ખનને દીકરો ન હોયતો તેની દીકરીનો દીકરો ગાદીપતિ થાયછે. કોઈ કોઈ વખત દીકરીઓએ પણ ગાદી ભોગવી છે. ઈ. સ. ૧૭૪૦ માં નાના સ રદારોની સંખ્યા ઘણી વધી પડવાથીઅને તે લોકોએ બડ મને ખખેડા કરવાથી તે ખેસાડી દેવા માટે તે વખતની રાજકર્તી બાઇએ મસ્તનંદા વર્મા નામના પોતાના એક સગાને રાજ્યનો કુલ ઋધિકાર સાંપી દીવા અને તે વખત પછીથી તે રાજ્યનો બરાબર ઈતિહાસ મળી આવે છે. રાજા મસ્તનંદાવોએ ડીલાથા નામના એક ક્લેમીસ યુરોપીઅનના હાથ નીચે ખડા કરેલા લશ્કરની મદદથી ઈ. સ. ૧૭૫૮ ની સાલ સુધીમાં પેલા નાના નાના બંડખોર સરદારોને વશ કરી પોતાના રાજ્યને સારા પાયાપર માણ્યું. એ રાજા ઈ. સ. ૧૭૫૮ ની સાલમાં મરણ પામ્યો. તેમના પછી વાંજી બાવલા પેમલ નામનો રાજા ગાદીએ ખેડો. તેણે ઉપલા યુરોપીષ્મન સેનાપતિના હાથ નીચેનાલશ્કરમાં વધારો કર્યો અને ખંડખોર સરદારો બાકી રહ્યા હતા તેમને પણ તે લશ્કરની મદદથી વશ કરી તાબે કર્યા. મહિપુરના રાજ્યની એક લશ્કરી ટુકડીના નાયક હૈદ ર્સ્મલીએ ઈ. સ. ૧૭૬૧ માં પોતાના રાજાને પદભ્રષ્ટ કરી પોતે ઐહિસુરની ગાદીએ ખેડા હતો. તેના વખતમાં ઈ. સ. ૧૭૭૨ માં માહી તરફ્ના હૈદરના ફ્રેન્ચ સતાવાળા ઉપર હુમલો કરવા જનારા ઈંગ્રેજી લશ્કરને ત્રાવણકોરના રાજ્યમાં થઇને જવાનો રસ્તો રાજા વાંજીબાવલા પેરૂમલે ઞાપ્યાથી, તેમજ ઈ. સ. ૧૭૮૩ ની સાલમાં હેદરના ભેટા ટીપુસુલતાન અને ઈંગ્રેજ સરકાર વચ્ચે પાંનીની માગળ ઉડેલી લડાઈ વખત આ રાજાને પોતાની મદદમાં આવવા કહી ટીપુએ નાણાંની લાલચ આપેલી પરંતુ તેનો લાભ નહિ કરતાં રાજા વાંજી ખાવલા પેરૂમલ ઈંગ્રેજની મદદમાં રહ્યા તથા તેમના લશ્કરની મદદથી ઇંગ્રેજ સરકાર ફતેહ પામી, આ ખતે કારણોને લીધે ઈંગ્રેજ સરકારે ત્રાવણકોરના રાજ્યના હકોની સંભાળ રાખવા માટે ઈ. સ. ૧૭૮૪ ની સાલમાં કબુલ કર્યું. ટીપુસુલતાને મલખાર અને કાંનડાની જીત કરી તે મુલક લઈ લીધા હતા. તે બન્ને મુલકની વચ્ચે ત્રાવણકોરનું રાજ્ય હાવાથી તેને જીતી લેવા વિચાર હતો; પણ ઈંગ્રેજ સરકારની મદદથી તેનો પરો લાગ્યો નહિ, તો પણ ટીપુ સુલતાન ત્રાવણકોરના રાજ્યની સરહદ ઉપર પોતાનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૩૦) લશ્કરી દર ચલાવીને રાજ કરતા. રાજાને વખતે વખત ભડકાવતો હતો; જેથી ઈ. સ. ૧૭૮૮ની સાલમાં મદ્રાસની સરકારને અરજ કીધી કે ત્રાવણકોરના રાજ્યના લશ્કરને કવાયત શિખવવા માટે અંગ્રેજ અમલદારો તથા તે લશ્કરમાં ૪ લશ્કરી અમલદારો અને ૧૨ સરજને આપવા. પરંતુ ઈગ્રેજ સરકારે જવાબ આપ્યો કે ઈગ્રેજી લશ્કરના અમલદારો અંગ્રેજી લશ્કર શિવાય બીજા કોઈ રાજ્યના લશ્કરો ઉપર સરદારી ભોગવી નહિ શકે. એવા કારણને લીધે એ વાત કબુલ કરવામાં નહિ આવે તો પણ જે તમારી મરજી હોયતો રાજ્યની સંભાળ માટે તમારાજ ખરચથી ઇગ્રેજી લશ્કર રાખવામાં આવે. તે ઉપરથી રાજાએ દર મહિને ૧૭૫૦ પડા (એકજાતના નાણુને સિક્કો) આપવા કબુલ કર્યા. એક પગે ચાર રૂપીઓને થાય છે અને તેથી અંગ્રેજી લશ્કરની બે બેટેલીયન ત્રાવણકો૨ના રાજ્યમાં રાખવા ઠર્યું. આ ગોઠવણ પ્રમાણે અંગ્રેજી લશ્કર ત્રાવણકોરના રાજ્યમાં આવવાની તૈયારીમાં હતું તેવામાં મહિસરના રાજ્યમાં વસતા નાયર કરીને ઊંચી જાતના હિંદુઓને વટાળી મુસલમાન બનાવવા ટીપુ સુલતાને જુલમ કરવા માંડ્યો હતો તેથી તે લોક નાશીને આ રાજ્યમાં આવતા રહ્યા. તેથી ટીપુએ ત્રાવણકોરના રાજ્ય ઉપર ચઢાઈ કરવાનો વિચાર કર્યો. આ શિવાય ટીપુને આ રાજ્ય ઉપર ચઢી આવવાનું બીજું પણ કારણ હતું. તે એ કે ત્રાવણકોરના રાજ્યની સરહદ ઉપરના જે બે કિલા વલા લોક પાસેથી રાજાએ થોડા દિવસ થયાં વેચાણ લીધા હતા તે કિલ્લા અને મહિસુર તથા ત્રાવણકોરની સીમા ઉપર રાજાએ એક ભીંત અનામલી પર્વતથી તે દરિઆ કિનારા લગી ૩૦ માઈલની લંબાઈની બંધાવી હતી તથી ઈ. સ. ૧૭૮૮ના ડિસેમ્બર મહિનામાં આ ભીંત આગળ કરું એક મોટું સન્મ લઈને આવ્યો અને હુમલો કરી તે કિલ્લા જીતી લેવાનો પ્રયત્ન કી; પણ તેમાં ફતેહ પામ્યો નહિ તેથી જે ઠેકાણે છાવણી કરી હતી ત્યાંથી થોડે દુર ડુંગરમાં એક છુપો રસ્તો હતો ત્યાં થઈ ત્રાવણકોરના રાજ્યમાં દાખલ થવા વિચાર કર્યો. અને તે રસ્તે ચાલ્યો. પરંતુ પહેલી વખત રાજાના લશ્કરી માણસેએ તેને અટકાવ્યો તો પણ તેને પત નહિ કરતાં ભીંતનો કેટલોક ભાગ તોડીને ભીંતની રોયે ટોચે થઈને પોતાના મોટા મે જ્યાં આગળ છાવણી કરી હતી ત્યાં આવ્યો. થોડુંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨૩૧), રાજાનું લશ્કર ભીંતના એક નાના બુરજમાં હતું તેણે તેને તથા તેની સાથેના માણસને ગોળીઓ મારી પાછા હઠાવ્યા તેથી ટીપુ પોતે અને તેનું લશ્કર ગભરાઈને ના. જે ઠેકાણે ભીંત તેડીને બાકું પાડયું હતું તેમાં ગભરાઈને મુસલમાનો પડ્યા કેમકે અગાડી જે માણસે હતાં તેઓ ખાડા ખોદીને તેમાં ઉભા હતા. પણ તેમની પાછળના ભાણસને ખાડા પાડેલાની ખબર નહતી તેથી તેઓ આગળ ધકેલતા હતા. સુલતાન પોતે પણ આ વખત ભરતે ભરત બો. જે ખાડા પડ્યા હતા તેમાં ઘણું સિપાઈઓ પડ્યા હતા તથા તેઓ ડુબાવાથી તેમજ તેમને વાગવાથી દર ખની ભારે વેદનામાં પડ્યા હતા. જ્યારે ટીપુ આ ખાડા આગળ આવ્યો ત્યારે તેના નોકોએ ખાડામાં જે સિપાઈઓ પડ્યા હતા તેમના ઉપર થઈ ચાલીને તેને લઈ ગયા હતા. આ પ્રમાણે ટીપુ અને તેના લશ્કરને સંકટ પડવાથી તેણે ખીજવાઈને એવો ઠરાવ કર્યો કે મારો જય થાય એ ટલી તોપો શ્રીરંગપટણથી આવે ત્યાં સુધી આ ભીંત આગળ મારે છાવણી કરીને રહેવું. ત્રાવણકોરના રાજ્ય ઉપર ટીપુ સુલતાને આ જે ચઢાઈ કરી તે વગર કારણની હતી. તેનો મુખ્ય હેત રાજા અને અંગ્રેજો વચ્ચે દસ્તી હતી તથા રાજાએ અંગ્રેજોને મદદ કરેલી તે વેર મનમાં રાખીને આ ચઢાઈ કરી હતી, તેથી ઇગ્રેજ સરકારે આ વેળા ટીપુ સામે લડવા સારૂ એક સન્ય ઉભુ કીધું તથા તેની સરદારી જનરલ મીસને આપી અને પેશ્વા તથા નિજામને પોતાની મદદમાં બોલાવવા ઠરાવ કર્યો. ગવરનર જનરલ લે કાનેવાલીસના મનમાં એમ આવ્યું કે લડાઈ કરવા કરતાં સલાહ થાય તો સારું. પરંતુ ટીપુને એમ લાગ્યું કે ઈગ્રેને મારાથી ડરે છે એમ ધારી તેણે ઈ. સ. ૧૭૯૦ ના મે માસમાં ત્રાવણકોરના રાજ્યની ભીંત તદન તોડી પાડી. એ રાજ્યમાં દાખલ થઈ ઘણું ઘાતકી કામ કર્યા અને ત્રાવણકર તથા તેના તાબાનાં ઘણાં શહેર હાથ કરી લીધાં અને અંગ્રેજોએ રાજાની મદદમાં આવવા તૈયારી કરવા માંડી તે ખબર સાંભળી ટીપુ પોતાની રાજધાની શ્રીરંગપટણ પાછો ગો અને એક મોટા સૈન્ય સાથે આવવા તૈયારી કરવા માંડી. ઈગ્રેજોએ લડાઇને આરંભ કર્યો અને કોઈમ્બતુર પાસે ટીપુને જે કિલ્લો હતો તે લઈ લીધો, ટીપુ તેમના પર ચઢી આવ્યો પણ હારીને પાબે ગયો અને વાવણકોરને જે મુલક ટીપુને હાથ ગ હતો તે પાછો આવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૩૨) ઇ. સ. ૧૭૮૩માં ત્રાવણકોરના રાજ સાથે ઈગ્રેજ સરકારે જે કરાર કાં હતા તેમાંના એક કરારથી મુંબાઈ સરકાર તરફથી બનાત, હથી આ છે અને બીજી ઈગ્રેજી બનાવટની જશેને બદલે ત્રાવણકોરના મુલકમાં થતાં સઘળાં મરી અંગ્રેજ સરકારને આપવા માટે રાજાએ કબુલ કીધું હતું. ત્યાર પછી એક બીજા કોલકરાર ની સરત પ્રમાણે રાજાએ બીજું વધારે ઈગ્રેજી લશ્કર પોતાના રાજ્યમાં રાખવાની ગોઠવણ કરી. રાજા વાંજીબાવલા પેરૂમાલ ઈ. સ. ૧૭૯૮માં મરણ પામ્યો. તેમની ગાદીએ રાજા રામાવરમા પરમલ બેઠા. તેમના ગાદી ઉપર બેઠા પછી થોડા દિવસમાં એ રાજય સંબંધી અંગ્રેજ સરકારે નવા કોલકરાર કર્યા; તેમાં ઈગ્રેજ સરકારે લશ્કરી મદદ આપવી તેમાં વધારો થવાથી રાજા પાસેથી વધારે રકમ લેવી એમ કર્યું તથા રાજ્યના વહીવટમાં અંગ્રેજ સરકારની દેખરેખ રહે તથા સધળાં સરકારી કામોમાં ઈગ્રેજ સરકારની સલાહ લેવી એમ બોલી કરી વહીવટ અંગ્રેજ સરકારને સોંપ્યો. તથા રાજ્યની ઉપજનો પાંચમો ભાગ તથા તે ઉપરાંત બીજા બે લાખ રૂપીઆ દર વરસે ઈગ્રેજોએ લેવા એમ ઠર્યું. આ ગોઠવણથી સધળો અધિકાર છગ્રેજેના હાથમાં ગયો, તેથી રાજાનો દિવાન અને બીજા કારભારીઓથી એ વાત સહન થઈ શકી નહિ, જેથી તેઓએ નારાજ થઈ રિયતના મોટા ભાગને ઉશ્કેર્યો અને ૩૦૦૦૦ લોકોને ઉશ્કેર્યા. એ લેકે બળવો કર્યો તથા તેમણે અંગ્રેજો સામે જીત મેળવવા માંડી. બંડખોરોએ રેસિડેન્ટના બંગલા ઉપર હલ્લો કયો. અંગ્રેજી કેટલાએક સેલજો ભુલ ખાઈને આલપાઈ બંદરે ઉતર્યા તેમની કે પથરા બાંધી તેમને પાણીમાં ડુબાવ્યા અને કો ચીનના રાજાને પોતાની તરફમાં લેવાને ઉદ્યોગ ચલાવ્યો; પણ તા. ૧૫મી જાન્યુઆરી સને ૧૮૦૯ના રોજ બંડખોર લોકો અને તેમનો આગેવાન દિવાન હારીને નાઠે. ફેબ્રુઆરી માસમાં કેટલાએક કિલા ઈગ્રેજોએ જીતી લીધા તેથી તે દિવાને જ ગેલમાં નાસતાં નાસતાં એક દેવળમાં જઈ પોતાનો જીવ આપો પછી રાજાનો વિચાર ઈગ્રેજો સાથે સલાહ કરવાનો થો અને જે ૩૪ સેલજરોને દિવાનના ભાઈએ આલપાઈ આગળ કુબાવ્યા હતા તેથી તેને રેજીમેન્ટની સામે રાજા પાસે ફાંસી દેવડાવી. પણ આ વેળા ઈગ્રેજોએ વિચાર કર્યો કે રાજા રાજ્ય ચલાવવાને અશક્ત છે તથા તેમનું રક્ષણ કરનારા ભરૂંસાવાળા માણસે નથી એમ ધારી રેસિડેન્ટને સઘળો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ (૨૩૩). અધિકાર સાંપી દીધો. આ બનાવથી આ રાજ્ય જે અત્યાર સુધી સ્વતંત્ર સત્તા ભોગવતું હતું તે હવેથી ઈગ્રેજ સરકાર ની બાંયધરી નીચે એક તાબાના રાજ્ય તરીકે ગણાવા લાગ્યું. આ ફેરફાર પછી થોડા દિવસમાં એટલે ઈ. સ. ૧૮૧૧ માં રાજા રામાવરમા પેરૂમલ મરણ પામ્યા. તેમના પછી તે ગાદી ઉપર તેમની બેન લિમિરાણી તેણીને કુંવર સાંપડ્યો ત્યાં સુધી બેઠી અને રાજકારભાર ઈંગ્રેજી રે.સડેન્ટના હાથમાં જેમ હતો તેમ રહ્યો. આ રાજ્યમાં આગલા જમાનાની રૂતી પ્રમાણે લાગુ પડેલા કઢંગા ધારા જેવા કે હલકા ગુનહેગારોને ભારે અને ભારે ગુન્હેગારોને હલકી શિક્ષાઓ થતી હતી તે આ વખત અંગ્રેજી રેસિડેન્ટે સુધારી અને ચાલતા જમાનાને છાજે એવા કાયદા તથા ગોઠવણ કરી, જેથી યિતને વ્યાજબી ઈનસાફ મળવા માંડ્યો. તા. ૧૮ મી એપ્રિલ સને ૧૮૧૩ ના રોજ લફિમરાણીએ એક કુંવરને જન્મ આપ્યો, જેનું નામ વાતમી રામાવરમા એવું નામ પાડયું અને તેને ત્રાવણકોરની ગાદીએ બેસાડ્યો તથા લલિમરાણી તેના તરફથી એક રિજેટ તરીકે ઠરી. બીજે વરસે રાણએ એક બીજા કુંવરને જન્મ આપ્યો; પણ તે રાણી તુરત મરણ પામી તેથી તેને ઠેકાણે તેની બેન પાર્વતીબાઈ રિજંટ કરી. આ બાઈને તેજ સાલમાં એટલે ઈ. સ. ૧૮૧૪ માં રેસિડેન્ટ રાજ્યને કુલ કારભાર સોંપી દી. પાર્વતીબાઈએ ઘણી સારી રીતે કારભાર ચલાવ્યો તથા ઈ. સ. ૧૮૨૮માં રાજા વાતમી રામાવરમાં ૧૬ વરસની ઉમરના થયા એટલે પાર્વતીબાઈએ તેમને રાજ્યનો સઘળે વહિવટ સોંપી દીધું. રાજા રામાવરમાં ઈ. સ. ૧૮૪૬ માં મરણ પામ્યા. તેમના પછી તેમના ભાઈ માસ્તંદા રાજગાદીએ બેઠા. તેમણે ૧૪ વરસ સુધી સલાહ શાંતિથી રાજ્ય કર્યું અને ઈ. સ. ૧૮૯૦ માં મરણ પામ્યા. તેમના પછી રાજા ભી બાલારામા વરમાં જે તેમની દીકરીના દીકરા હતા તે ગાદીએ બેઠા. તે ઈ. સ. ૧૮૮૦ માં મરણ પામ્યા અને તેમના પછી તેમના ભાઈ રાજા રામાવરમાં ગાદીએ બેઠા. રાજા રામાવરમાં પોતાની ૪૩ વરસની ઉમરે ગાદીએ બેઠા હતા. તેમનો જન્મ સને ૧૮૩૭ની સાલમાં થયો હતો. લાંબા વખત સુધી તેમણે કુંવરપદે રહીને સરટી માધવરાવના હાથ નીચે અંગ્રેજી સારી ઊંચી કેળવણી લીધી હતી અને ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૩૪) તેથી હિંદુસ્થાનના રાજ્યવંશીઓમાં તે એક કાબેલ રાજા તરીકે બહાર પડી આવ્યા હતા. કેળવણી કમીશનની તપાસ વખત સ્ત્રી કેળવણીની બાબતમાં એ રાજાએ જે ઉમદા વિચારો જણાવ્યા હતા તે ઉપરથી તથા તેમને ગાદી આપવાની ક્રિયા થઈ તે વેળા તેમણે કરેલા અસરકારક ભાષણ ઉપરથી તેમની કાબેલીયતનું માપ થઈ આવ્યું હતું. એક રાજા તરીકે તે નમુનાદાર નીકળ્યા હતા. તેમણે પોતાના રાજ્યમાં મહેસુલના, ઈનસાફના, કેળવણીના, પોલીસ, વૈદક, પોસ્ટ, અને સુધરાઈ વગેરે ખાતાઓમાં ઘણો સુધારા કર્યા તથા કેટલાંક ધર્માદા કામો કીધાં હતાં. તે વધારે વરસ જીવી પ્રજાને દિનારદિન સુખમાં વધારો કરે એમ પ્રજાને આશિરવાદ હતો. પરંતુ દુષ્ટકાળે તેમને પોતાની ૪ વરસની જુવાન વયમાં તા. ૫ મી ઓગસ્ટ સને ૧૮૮૫ ના રોજ રાતના સાત વાગે ઝડપી લીધા. જેથી શહેરમાં ભારે દિલગીરી ફેલાઈ હતી. આ રાજા જલંદરના રોગથી એક માસ સુધી સખત માંદગી ભોગવી મરણ પામ્યા. એજ તારીખે તેમની લાસને રાતના બાર વાગે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે તેમને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા તે વેળા સાથે સાથે અમીર, ઉમરાવો, અમલદારો અને પ્રજાએ ઉઘાડે માથે સાથે લશ્કરી દમામથી જઈ માન આપ્યું હતું. મરણની વખત ૪૮ તેપ ફોડવામાં આવી હતી અને શહેરમાં ત્રણ દિવસ સુધી હડતાળ પાડવામાં આવી હતી. મહારાજા રામા વરમા પછી તેમની ગાદીએ તેમના ભાણેજ ઈસરાજ બેઠા છે. તે ત્રાવણકોરના હાલના મહારાજા છે. ત્રાવણકોરનું રાજ્ય હિંદુસ્થાનના એક દક્ષિણ છેડા ઉપર મોટામાં મોટું છે, માહારાજાને અંગ્રેજ સરકાર તરફથી ૨૧ તેમનું માન મળે છે તથા એ રાજ્યની લશ્કરી પદ્ધતિ ઈગ્લાંડમાં જુના વખતમાં ચાલતી ફયુડલ ધારાને લગતી છે, તેમના રાજ્યના કવાયતી લશ્કરમાં ૧૨૦૦ પાયદળ ૬૦ સ્વાર અને તેપ છે. કાચીન. આ રાજ્ય મલબાર પ્રાંતની દક્ષિણે છે. સીમા–ઉત્તર તથા પ કોચોન શહેર બંદર છે અને અંગ્રેજ સરકારના તાબામાં છે પણ તે રાજ કોચીનનું રાજ કહેવાય છે. રાજગાદી ત્રીપુરમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ (૨૩૫) શ્ચિમ મલબાર પ્રાંત, દક્ષિણે ત્રાવણકોરનું રાજ્ય, પૂર્વે દીંદીગલ જીલ્લો અને નિરૂત્યકોણ તરફ અરબી સમુદ્ર છે. આ રાજ્યનો વિસ્તાર ૧૩૬૧ ચોરસ માઈલ ૫૮૫ ગામ અને તેમાં વસ્તી આશરે ૨૦૦૦૦૦ (છલાખ) માણસની છે તેમાં ૪૦૦૦૦૦ હિંદુ, ૧૩૬૦૦૦ ખ્રીસ્તી, ૩૩૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. વારસિક ઉપજ–૧૪૫૦૦૦૦ (ચાદ લાખ પચાસ હજાર)ને આશરે થાય છે. તે પૈકી રૂ.૨૦૦૦૦૦ (બે લાખ) નામદાર ગ્રેજ સરકારને ખંડણીના આપે છે. રાજ્યનું સ્વરૂપ–આ રાજ્યનો ઘણે ભાગ પહાડી છે તો પણ ૫શ્ચિમભાગ સિવાયનો કેટલોક ભાગ સપાટ છે. પશ્ચિમ ઘાટની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪ થી તે પ હજાર ફુટ સુધીની છે. સમુદ્ર અને પહા વચ્ચે એક સાંકડી પટ્ટી છે તેમાં નાણાં અને સમુદ્રનાં પાણી મળીને બનેલાં મોટાં મોટાં સરોવર છે જેમાં ઘણું માઈલ સુધી વહાણ ચાલી શકે છે. હવા-આ રાજ્યના મુલકની હવા અને પાણી સારાં નથી, તે રોગીષ્ટ છે જેથી લોકને એક નવાઈ જેવો રોગ થાય છે. તે એવો કે માણસનો એક પગ સુજીને જ થઈ જાય છે. એ રોગનું નામ અંગ્રેજોએ કોચીનલેગ” એવું પાડેલું છે. જમીન–મુખ્ય કરીને પહાડી અને જંગલવાળી પણ ફળદ્રુપ છે. નિપજ મુખ્ય કરીને ડાંગર, મરી, એલકી, સેપારી, ખાંડ પકવવા જેવી શેરડી, બુદાણું, તજ, સુંઠ, રતાળુ અને કોનફળ થાય છે. પહાડ અને જંગલવાળા ભાગમાં સાગવિગેરે કાઠનાં અને દેવદારનાં ઝાડ પુષ્કળ થાય છે. પ્રખ્યાત જાનવરો–જંગલમાં મોટા અને નામાંકીત હાથીનાં ટોળે ટોળાં ભટકતાં ફરે છે. વળી વાઘ, વનપાડા, વનભે અને ઘણી જાતનાં હરણ છે. આ દેશમાં ઘણી જાતના અને ભારે ઝેરવાળા સાપ હેય છે. તેમજ નદીઓ અને સરોવરમાં મોટા મોટા મગર બહુ જવામાં આવે છે. સાપ અને મગર આ દેશમાં દેવતાઈ ગણાય છે. લોક–હિંદુ, મુસલમાન, ઈસ્રાયલ, યાહુદી) અને ખ્રીસ્તી છે. હિંદુ પૈકીના અસલી જાતના બ્રાહ્મણે નાબુરી કહેવાય છે તેમનાથી ઉતરતી જાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬) નાયર નામની છે અને તે શિવાય ખીજી અનેક જાતો છે. નાબુરી બ્રાહ્મણમાં એક નવાઇ જેવો ચાલ એ છે કે ફક્ત મોટા છોકરાને લગ્ન કરાવે છે અને તેનાથી નાનાચ્યાને કુંવારા રાખેછે. મુસલમાનમાં માપીલેલવી અને પઠાણો છે. ડુંગર ઉપર રાની લોક વસેછે. ઈસ્માઈલ થોડા પણ તેમાં કાળા અને ગોરા એવા બે ભેદ છે. ખ્રીસ્તીત્રણ જાતના છે. સુર્યાની રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ છે. આ મુલકની સ્ત્રીઓ ધણી રૂપાળી હોયછે. ભાષા—મુસલમાનોમાં હિંદુસ્થાની સ્મને હિંદુમાં દ્રાવડી ખોલાયછે મુખ્ય શહેર—ત્રીસુર એ આ રાજ્યના વાવ્યકોણના ભાગમાં છે. તે રાજધાનીનું શેહેર છે તેમાં રાજા રહેછે. એ શેહેરમાં રેસીડેન્ટની છાવણી, તાર ઓફીસ અને પોસ્ટ ઓફીસ છે. તે ખરપુર રેલવેના પુરલી સ્ટેશનથી નેરૂત્યકોણમાં ત્રીસ માઇલને છેટે છે. સીવાય કાંગનુર, ચિતુર ખલર પક્ષી અને એદપક્ષી વિગેરે મોટાં શહેરો છે. ઈતિહાસ—રાજ્યનું નામ “કોચીન” છે પરંતુ કોચીનનો કિલ્લો હાલ ઈંગ્રેજ સરકારના તાબામાં છે અને રાજાની ગાદીનું મુખ્ય શહેર ત્રીસુર છે. કોચીનનું રાજ્ય જુનું છે. તેની પ્રાચીન તવારીખ જાણવામાં આવી નથી. જેમ ત્રાવણકોરના રાજ્યમાં રાજગાદીના વારસાની રીત ખીજા રાજ્યો કરતાં જુદી રીતની છે એટલે રાજાના મરણ પછી તેનો કુંવર ગાદીએ ખેસતો નથી. રાજકુવર ગાદીનો વારસ ગણાતો નથી પણ મરનારનો ભાઈ વારસ થાયછે ને જો ભાઈ ન હાય તોતેની બેનનો દીકરો ગાદીએ ખેસેછે. જો ખેતને પણ દીકરો ન હોય તો તેની દીકરીનો દીકરો ગાદીપતિ થાયછે, તેમ કોચીનના રાજ્યમાં પણ તેજ પ્રમાણે વહિ વટ ચાલે છે. રાજકતા દશાવશી છેટીઅર શાખાના ક્ષત્રી છે અને તે ત્રાવણકોરના કુટુંબી છે. તેમના વડીલો પ્રથમ મલબારના ઝામોરીન રાજાના ખંડીગ્મા અને તાખેદાર હતા. મલાયાના રાજના ભાગ પડ્યા ત્યારે ચેરૂમા પેરૂસલના વખતમાં કોચીનનું રાજ સ્થપાયું અને તેનો વંશજ હાલ નાયરજાત રજપૂતોને મળતી છે. એ લોક અભિમાની અને તલવારીમા છે. તે સિપાઈગીરીના ધંધાને વખાણે છે તેમનામાં એક એવો ચાલ છે કે વર કન્યાનું લગ્ન થયા પછી તે ખહુ મોટાં થયા પછી • મે તેમ દુરાચાર (વ્યભિચાર) કરેછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) કોચીનમાં રાજ કરે છે. જેમાં પરૂમલકેરોલા (ચેર)નો મુલક જેમાં ત્રાવણકોર અને મલબાર આવેલાં છે ત્યાં ૧૫ મા સૈકામાં હાકેમ હિતે. પણ પછીથી તે સ્વતંત્ર થઈ પડ્યો. પોર્ટુગીજ લોકો વેપારને માટે હિંદના દક્ષિણ ભાગમાં ઈ. સ. ૧૪૯૮માં મલબાર કાંઠે કાલીકટ બંદરે ઉતર્યા. તેમને ઈ. સ. ૧૫૮૦માં મલબારના ઝામરીન રાજાએ કાલીકટની પાસે વેપારની કોઠી (વખાર) બાંધવા પરવાનગી આપી; પણ પછવાડેથી તે કોઠી રાજાએ તેડી પાડી. આ વેરના બદલામાં પોર્ટુગીજ સરદાર કાબાલે રાજાનાં વહાણ તથા શહેરનો નાશ કરી કોચીન બંદરે આવ્યો. કોચીનના રાજા જે કે ઝામરીનના ખડીઆ હતા તે પણ તેમને કામરીન ઉપર વેર હતું. પોર્ટુગીજ લોકે પોતાના દેશ અને હિંદ વચ્ચે વેપાર ચલાવવાને કોચીનમાં કોઠી બાંધી. કેમકે એ બંદર વેપારને માટે બહુ સગવડતાવાળું હતું. ઝામોરીન રાજાએ કોચીનના મુલક ઉપર બે હુમલા કર્યા પણ તેની સામે લડવાને પોર્ટુગીજ લે કે રાજાને ભારે મદદ આપી હતી તેથી ઝામરીન હારીને પાછો ગયો હતો. કોચીનના રાજા જે પ્રથમ ઝામરીનના તાબેદાર હતા તે મટીને પોર્ટુગીજના તાબેદાર થયા. પોર્ટુગીજે કોચીનને કિલ્લો બાંધ્યો હતો. પોર્ટુગીજનો અમલ ઈસ. ૧૯૦૫ માં તોડનાર વલંદાર લક થયા. એ લોક યુરોપમાંના લાંડના વતની - ૧ એ લોકને દેશ યુરોપમાં પોર્ટુગાલ નામે છે તે લોક પ્રથમ ઇ. સ. ૧૪૯માં હિંદમાં આવ્યા અને આ દેશ તથા પોર્ટુગાલ વચ્ચે વેપાર ચલાવ્યો. પછવાડેથી તેમણે કેટલેક દેશ જીતી લીધો અને ગેવામાં રાજધાની બાંધી હતી. તેમને વલંદા લેકે નમાવ્યા. જેથી હાલ તેમના તાબામાં ફક્ત ગેવા, દમણ અને દીવનો મુલક રહ્યો છે. ( ૨ વલંદા એ લાંડના વતની હતા તેમણે પોર્ટુગીજના વેપારને તોડી પાડ્યો અને ધીમે ધીમે પુર્વ સમુદ્રમાં દરિઆઈ સત્તા વધારી. અંગ્રેજ અને વલંદા વચ્ચે ઘણા વખત સુધી દરીઆઈ લડાઈઓ ચાલી. વલદાએ હિંદમાં મદ્રાસ કિનારે પાલકોલુમાં પહેલવહેલી વેપારની કોઠી બાંધી. મલબાર કાંઠા ઉપર પોર્ટુગીજનાં જે થાણાં હતાં તે ઈ. સ. ૧૬૬૪માં જીતી લીધાં. તેમણે વેપારમાં વેપારીઓ ઉપર જુલમ કરવા સજા 89 માંડ્યો. અંગ્રેજોએ ઈ. સ. ૧૭૫૮માં ચીનસુરામાં વલંદા ઉપર હુમલો કર્યો અને તેમની સર્વોપરી સત્તા તોડી. ઈ.સ. ૧૭૯ ૩ થી તે ૧૮૧૧ સુધીમાં જે વલંદા પાસેથી તેમનાં દરેક રાજ્ય જીતી લીધાં.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮) હતા મને તેમણે ભંગાળામાં હુગલી નદીને કિનારે ચીનસુરા બંદરમાં રાજધાની કરી હતી. આ વલંદા લોકે ઈ. સ. ૧૬૬૨માં કોચીનનો કિલ્લો અને શેહેર પોર્ટુગીજ લોકો ઉપર હુમલા કરી જીતી લીધાં. વલદા લોકના અમલમાં કોચીનનું શેહેર અને તેનું અંદર વેપાર રોજગારમાં સારી આખાદીપર આવ્યું. વલંદા લાકે કોચીનને જીત્યું પણ રાજાના મુલકને કંઈ પણ અડચણ કરી નથી. ઈ. સ. ૧૭૫૯ માં મલખારના તે વખતના ઝામોરીન રાજાએ કો સૌનના રાજ્ય ઉપર એક મોટા લશ્કર સાથે હુમલો કીવો. પરંતુ ત્રાવણકોરના રાજા વાંજીબાવલા પેરૂમલે પોતાના લશ્કરથી કોચીનને મદદ કરી અને તે મદદથી મલબારના રાજાને પાછા જતું રહેવું પડયું. આ મદદના બદલામાં કોચીનના રાજાએ ત્રાવણકોરના રાજાને કેટલાએક મુલક આપ્યો હતો. ઈ. સ. ૧૭૭૬ સુધી કોચીનના રાજાએ પોતાની સ્વતંત્રતા જાળવી રાખી. પરંતુ ઈ. સ. ૧૭૬૧ માં હેમુરના હિંદુરાજાને પદભ્રષ્ટ કરી તે રાજ્યનો માલીક હૈદર નામનો એ રાજ્યનો એક નાયક થઈ પડ્યો હતો તેણે ઈ. સ. ૧૭૭૬ માં કોચીન ઉપર ચડાઈ કરી. મા વખત હૈદરે તેને જીતી લીધું. પણુ ખંડણી ખેસાડી રાજ્ય રાજાના કુખજામાં રહેવા દીધું. જ્યારે ઉંદર મરણ પામ્યો ત્યારે તેનો ખેટો ટીપુ (ટીપુ સુલતાન) હઁસુરની ગાદીએ બેઠો હતો. ઇ. સ. ૧૭૯૦ માં ટીપુ અને ઈંગ્રેજ સરકાર વચ્ચે લડાઈ થઈ તેમાં ટીપુ હાયા એટલે કોચીનના રાજા પેરૂમલ ત ંબુરે તેનો દાખ છોડી દઈ ઈંગ્રેજ સરકારની ઉપરી સત્તા કબુલ કરી. ઈ. સ. ૧૭૯૮ માં કંપની સાથે સલાહ કરી જેથી હૈદરે અને ટીપુને દર વસે એક લાખ રૂપીઆ ખંડણી તે ઈંગ્રેજ સરકારને આપવી કબુલ કરી. ઇંગ્રેજોએ ઈ. સ. વલદા લોકપર હુમલો કરી તેમની સવાપરી સત્તા તોડી હતી ૧૭૯૩ થી તે ઈ. સ. ૧૮૧૧ સુધીમાં વલંદા સાથે લડાખ કોચીનનો કિલ્લો વલંદા પાસેથી ઈંગ્રેજોએ જીતી લીધો તો પણ ત્યાં જે ડચ (વલંદા)નો કાયદો ચાલતો હતો તે કાયમ રાખ્યો. જ્યાંસુધી સ્મેટલે ઇ. સ. ૧૭૯૯ સુધી ટીપુનો અમલ મ્હેસુરમાં હતો ત્યાં સુધી કોમોન નારાજાએગ્રેજ સરકારનું ઉપરીપણું કબુલ રાખ્યું અને રાવ પ્રમાણે ખંડણી ભરી પણ ત્યારપછી તેમણે ઈંગ્રેજી અમલનો તુચ્છકાર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજા પ્રથમ માપતો હતો ૧૭૫૮ માં અને ઈ. સ. થઈ તેમાં www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ (૨૩૯) માંડ્યો. ઈ. સ. ૧૮૦૭ માં ત્રાવણકોરના દિવાને કેટલાએક ઇગ્રેને દરિઆમાં ડુબાવી મારી નાંખ્યાં. આથી કોચીનના રાજાના દિવાને ત્રાવણકોરના દિવાન સાથે પત્ર વેહવાર ચલાવી એક મોટું લશ્કર ઉભુ કર્યું અને રેસીડેન્ટને મારવા કોશીશ કીધી પણ તેમાં તે નિષ્ફળ થયા. ઈ. સ. ૧૮૦૯ તો પણ ઈગ્રેજી લશ્કર ઉપર હુમલો કર્યો. આ હુમલાને ઈગ્રેજી લશ્કરે પાછો હઠા. આ વખત રાજા અને અંગ્રેજ સરકાર વચ્ચે ફરીથી કોલકરાર થયા તેથી કોચીનના રાજ્યમાં અંગ્રેજ સરકારનું લશ્કર રાખવા ઠર્યું. આ લશ્કરના ખરચને માટે પ્રથમ જે ૨૧ લાખ ખંડણી હતી તે વધારી અને ૨૨૭૬૦૩૭ ની કરાવી તથા તે દર વરસના છ હફતે ભરવી એમ નક્કી કર્યું, વળી ઈગ્રેજ સરકારની મંજુરી સિવાય રાજાએ પોતાની નેકરીમાં કોઈ પણ યુરોપીઅનને રાખવો નહિ. આ વખત કેટલીક બાબતમાં રાજાના ખરચને માટે કેટલાક મુલક કાઢી આપી દેશમાં કારભાર કરવાનો હક ઈગ્રેજ સરકારે પોતાના હાથમાં રાખ્યો હતો. આ વખતે રાજ્યની વારસિક ઉપજ રૂ૪ લાખ અને ૮૦ હજારની હતી અને ખંડણીની રકમ વધી તેથી રાજ્ય ખટપટ વધી પડી. આથી કોચીનના રેસીડેન્ટને દિવાન તરીકે રાજકારભારમાં વચ્ચે પડવાની જરૂર પડી; પણ રાજ્ય આબાદ સ્થિતિમાં આવ્યું નહિ. તેથી ઈ. સ. ૧૮૧૯માં ખંડણીમાં ઘટાડે કરી રૂ ૨ લાખ ૪૦ હજારનો આંક ઠરાવ્યો. અને પાછળથી તે બે લાખ ઠરાવ્યા જે હાલ સુધી ચાલુ છે. રેસીડેન્ટ ખેતીવાડી અને વેપાર રોજગારમાં ઘણે સુધારો કર્યો જેથી વારસિક ઉપજ દિનપરદિન વધવા માંડી હાલમાં રૂ ૧૪ લાખ સુધી ઉપજ થાય છે. ઈ. સ. ૧૮૧૪માં વલંદા કે કોચીનના કિલ્લાને અધિકાર જ સરકારને સંપી દીધે. કોચીનના રાજ્યમાં આજે પણ ઘણા વલંદા લોકો ની વસ્તી છે. ઈ. સ. ૧૮૩૯માં રાજાની ખરાબ ચાલને લીધે રેસીડેન્ટને ફરીથી રાજ્યનો કારભાર પોતાના હાથમાં લેવાની જરૂર પડી અને તે કારભારથી રાજ્યની વધારે સારી આબાદી થઈ. . સ. ૧૮૫૩ માં રાવીવ ગાદીએ બેઠા. એ રાજા ડાહ્યા અને ઉદાર જીવના હતા. તેમના વખતમાં રાજ્યની આબાદી સારી થઈ. પોતાના દેશમાં રસ્તા, નહેશે. પુલ અને ઘણી જાતનાં લોકોપયોગી કામો થયો છે. કોચીનના બંદમાં આવતા જતા માલ ઉપર જે જકાત લેવાની હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તેમાંની કેટલીક રાજા રાવીએ કાઢી નાંખી છે અને તેથી દેશને વેપાર રોજગાર ઘણે સારો ચાલે છે. રાજા રાવીવર્મા ઈ. સ. ૧૮૬૪ની સાલમાં મરણ પામ્યા. તેમના પછી તબા રાણું રાવ વીરમાણ ગાદીએ બેઠા જે હાલના મહારાજા છે. તે ઈ. સ. ૧૮૩૫માં જન્મ્યો હતો. હીઝહાઈનેસ રાજા બા રાણા રાવ વીમાણને ઈ. સ. ૧૮૭૧માં સ્ટાર ઓફ ઇડીઆના નાઈટ કમાન્ડરનો ખિતાબ મળ્યો છે. હીઝહાઇનેસ રાજા મુતા તંબા રાણું રાવ વીરમાણુ કે. સી. એસ. આઈ. સંસ્કૃત સારી રીતે જાણે છે. તે રાજકારભાર ચલાવવાને હુંશીઆર છે. રાજાએ પોતાના પ્રધાન ઈશકેટ સંતોની મિનને સી. એસ. આઈની મદદથી રાજ્યનાં જુદાં જુદાં ખાતામાં ઘણો સુધારો કર્યો છે. કોચીનના રાજ્યને ઈગ્રેજ સરકાર તરફથી દત્તકની સનદ મળી છે. જેથી જરૂર પડે તો વગર નજરાણું આપે તે ગાદીને માટે દત્તક લઈ શકે છે. મહારાજા મુજાતાબા રાણારાવ બ્રિટિશ છાવણીમાં જાય તે વેળા તેમને ૧૭ તપનું માન અને લશ્કરી સલામતી મળે છે. આ રાજ્યની લશ્કરી પદ્ધતી ઈગ્લાંડમાં જુના વખતમાં ચાલતી ફયુડલને લગતી છે. રાજ્યના લશ્કરમાં ૩ ૫ અને ૩૮૦ પેદળ માણસનું લશ્કર રાખવાની સત્તા છે રાજાની ઉમર હાલ ૫૫ વરસની છે. રાજા ઈ. સ. ૧૮૭૫ના ડીસેમ્બરની તા. ૧૩ મીએ મહારાણી વિટોરીઆના પાટવી કુંવર પ્રીન્સ ઓફ વેલ્સને મળવાને મદ્રાસ સ્ટેશન પર ગયા હતા ત્યાં પ્રીન્સ ઓફ વેલ્સે તેનો હાથ હલાવ્યો હતો અને અંતર વિગેરે આપ્યું હતું. રાજાને ફોજદારીમાં ફાંશીનો અને દિવાનીમાં ગમે તેટલાને દાવો ચુકવવાને હક છે. દુકોટા. આ રાજ્ય “પુકોટા” અથવા રાજા તોદીમાનને દેશ” એ નામથી ઓળખાય છે. આ રાજ્ય હિંદના દક્ષિણ ભાગમાં અગ્નિ કોણ તરફ છે સીમા. ઉત્તરે ત્રીચિનાપલી છલો, પુર્વે તંજાવર છલ્લો અને દક્ષિણ તથા પશ્ચિમ મધુરા છલ્લો છે. વિસ્તાર–૧૩૮૦ ચોરસ માઈલ છે અને તેમાં વસ્તી આશરે ૩૦૦૦૦૦ (ત્રણલાખ) માણસની છે. વારશીક ઉપજ ૩૫૦૦૦૦૦ (પાંચ લાખ)ને આશરે થાય છે. મુખ્ય શહેર પુકોટા છે. એ રાજધાનીનું શહેર છે અને તે વલાર નદીને કાંઠે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧) પુકોટાના રાજા તેડમાનના રાજા એ નામથી ઓળખાય છે. તેમણે ઈગ્રેજ સાથે કંઈ સલાહ કરી નથી અને તેમની ન્યાયની કોર્ટની કંઈ દેખરેખ રાખવામાં આવતી નથી. તો પણ તે ઈગ્રેજ સરકારના હાથ નીચે છે. આ રાજ્યના લશ્કરમાં ૧૨૬ પાયદળ, ૨૧ ધાડેસ્વાર અને હથી આરબંધ ચાકરો, અને પહેરેગીર ઉપરાંત ૩૨૦૦ મીલીચીઆનું લશ્કર રહે છે. રાજાના ચાકરશે ઈગ્રેજ સરકારને અરજીઓ કરે છે અને તેનો ચુકાદો કરવાને પિલીટીકલ એજંટ તરફ મોકલે છે. આ પોલીટીકલ એજન્ટને તે રાજાને સઘળી બાબતો વિષે, તેમાં મુખ્યત્વે કરીને ખર્ચ બાબત શીખામણ દેવાને હક છે. તેની રૈયત જો અંગ્રેજી હદમાં ગુનો કરે તો તેનો ચુકાદો અંગ્રેજી રાજ્યમાં થાય છે. ટોડીમાન રાજાઓ દક્ષિણ હિંદુસ્થાનમાં ઈગ્રેજના જુના અને નમકહલાલ મળતીઓ છે. હિંદુસ્તાનમાં સવોપરી સત્તાને માટે જેને ચ વચ્ચે લડાઈ થઈ હતી તેમાં ડીમાન રાજાઓએ અંગ્રેજોને સારી મદદ કરી હતી અને મુખ્યત્વે કરીને ત્રચિનાપલીની પડોશમાં જે ઉથલપાથલ થઈ હતી તેમાં સારી મદદ કરી હતી. અંગ્રેજોને આ રાજ્ય સાથે પહેલવહેલો ૧૫૩માં ત્રિચીના પલ્લીના ઘેરા વખતે સંબંધ થયો. આ રાજાઓએ અંગ્રેજોને મહિસરના હેદરઅલીની સામે અને મધુરા પ્રગણાની શિવગંગાની મોટી જમીનદારીને માટે તકરાર ઉઠી હતી તેમાં મદદ કરી હતી. અંગ્રેજ સરકારે તેમને આવી સારી મદદને માટે કીલાલી નામનું પરગણું અને કીલો જેની ઉપજ રૂ૩૦૦૦૦)ની હતી તે આપ્યાં. આ રાજાને દત્તક લેવાની સનંદ મળેલી છે. રાજા રામચંદ્ર ટોડીમાન બહાદુર જે હાલના રાજા છે તે જ્યારે તેમના પિતા રઘુનંદ તોડીમાન ઈ.સ. ૧૮૩૯માં મરણ પામ્યા ત્યારે ગાદીએ બેઠા. તે તે વખતે ૯ વરસના હતા. રાજા રામચંન્દ્ર રોડીમાન બહાર પિતાની દેશી ભાશા ઉપરાંત અંગ્રેજી, ફ્રેંચ, તામીલી, તેલગુ, હિંદી અને મરેઠી ભાષાઓ જાણે છે. મહારાજા હાલ ૬૦ વરસના છે. અહીંના રાજાને ૧૧ તોપનું માન મળે છે. રામનાદ (રામનાથ.) અહીંના રાજ્ય કરતા રાજા કહેવાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે મધુરા છો, પુર્વ અને દક્ષિણે સમુદ્ર અને પશ્ચિમે તિવિધી છલો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ (૨૪૨) આ પ્રાંત અગ્ની કોણે રામેશ્વર બેટ તરફ લાંબે ગએલો છે. તે નેટ અને આ પ્રાંતની વચ્ચે પાંબાન નામે સામુદ્રધુની છે. વિસ્તાર ૨૪૦૦ ચારસમિલ જેટલી જમીનનો છે. આ મુલકના સતર ભાગ કરેલા છે. વસ્તી આશરે ૨૧૦૦ માણસની છે. ઉપજ રૂ૪૦૦૦૦ છે તેમાંથી રૂ૩૧૪૦૦૦ ખંડણીના ગ્રેજ સરકારને આપે છે. દેશનું સ્વરૂપ. આ પ્રાંત મેઢ પાધર સદાન છે. તેમાંથી સુમારે અડધી જમીન ખેતીમાં લીધેલી છે. બાકીની અડધી રેતાળ અને ઉજડ છે. સમુદ્ર કિનારે નાળિએરી, તાડ બાવળિ આ વિગેરે થાય છે. મુખ્ય નદી વેગા છે. લોક–મુસલમાન ખ્રિસ્તી અને હિંદ છે. મુખ્ય શહેર–રામનાદ છે. અહિનો સરદાર મરવાર જાતનો છે. પિકલર જે એક નાનું ગામડું મારાના રસ્તા ઉપર રામનાદથી વાવ્ય કોણમાં ૧૦ માઈલ છે તે અગાઉ રાજધાનીનું શહેર હતું પણ ૧૯મા સૈકાની શરૂઆતમાં તેઓએ પોતાની રાજધાની રામનાદમાં કરી. તથા ત્યાં કિલ્લો બાંધી તેની આસપાસ ખાઈ ખોદાવી. કિલ્લાના મધ્ય ભાગમાં રાજાને મહેલ છે. આ પ્રાંતને મુળનો જમીનદાર ઉઘતવન નામે હતો તે મદરાના રાજાને રામિશ્નર લગી લઈ ગયો હતો તેથી તે રાજાએ તેને આ જમીનદારી આ પી ને રાજાની પદ્ધિ આપી અને સેતુ પતિનો કિતાબ આપ્યો. ઈ. સ. ૧રમાં તીરૂમાલના મરણ પછી જુલમ થશે. તે વખતે સેતુ પતિ (રામનાદના રાવને ખિતાબ) ઓએ પોતાનું પ્રમાણીકપણું રાખ્યું. ઈ. સ. ૧૨૫ માં રામનાદના કેટલાક ભાગ પડ્યા. ઇ. સ. ૧૭૮૫ માં ત્યાંના જમીનદારે બળવો કર્યો તેથી તેને પદભ્રષ્ટ કરી છગ્રેજ સરકારે તેને બંધીયાન તરીકે મદ્રાસ મોકલી દીધો. ઇ. સ. ૧૮૦૩માં અંગ્રેજ સરકારે રામનાદ પદભ્રષ્ટ થએલા જમીનદારની મોટી બહેનને આપ્યું. રામનાદ મુખ્ય શહેર. વસ્તી ૧૦૦૦૦ માણસની છે તેમાં ૮૦૦૦ હિંદુ, ૧૭૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. અહિ એક પ્રોટેસ્ટંટ અને બે સૈમનકેથોલીકનાં દેવળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ પંજાબ ઇલાકો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ નસર ક્ષેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૧ 4 પંજબ ઈલાકા તાબાના દેશી રાજ્યોનાં નામ, રાજ કર્તાનાં નામ, ખિતાબ, ઉમર, જાત, ફલ જમીનનું ક્ષેત્રફળ, વસતી, વારસિક ઉપજનો સુમારે આંકડો ખંડણી બ્રિટિશ સરકાર તરફથી મળતાં તોપનાં માન અને ગામની સંખ્યા વગરે. | રાજકર્તાનું નામ. ખિતાબ. તિપનાં જાત. વસ્તી. ઉપજ. ખંડણી. નામ. ગામ. માન. ૧ કાશ્મીર પ્રતાપસિંહ મહારાજા ૨૭ડેગા૨૨જપુત ૮૮૦૦ ૧૫૦૦૦૦૦ ૮૫૦૦૦૦૦ કે પતી આળા તીકાજીરાજેન્દ્રસિંહ મહારાજા ૨૬ સીખ ૫૮૮૭૧૫૦૦ ૦૦૦ ૪૭૦૦૦૦૦ ૩ ભાવલપોર સાદક મહમદ નવાબ ર૭ મુસલમાન | ૧૫°°° ૦ ૦ ૦ ૦૦ ૧૧૦૦૦૦૦ ઝીંદ રઘબીરસિંહ સીખ ૧૨ ૩૬ ૨૫૦ ૦ ૦ ૦ | ૬૫૦૦૦૦ ૩ | ૪૨ ૩ ૫ નાભા હીરસિંહ રાજા ૪૫ સીખ ૯૨૮ ૨૧૨૦૦૦ | ૬૫૦૦૦૦ ૩ | ૪૪૫. કપુરથલા જગતસિંહ રાજ ૧૮ સીખ ૬૨૦ ૨૫૨૦૦૦ ૧૦૦૦૦ ૦૦ ૫ ૧૩૧૦૦૦ ૧ ૧૭ ૭૦ અ અને અયો. અને અયો. લશ્કરના ખધાની જા જા. વસ્તી જ. વસ્તી ૨ચ બદલ ગીરનું. | ૨૫૦૦૦૦ ]૮૦૦૦૭૦૦ ઈગ્રેજને. ૭ મંદી વિજયસિંહ. રાજ ૪૩ચંદ્રવંશી રજ. ૧૦૦૦ ૧૫૦૦૦૦ ૩૮૦૦૦૮ ૧૧ ૪૫૫૦ ૮ ક હલુર (વિ-અમીરચંદ રાજ રજપુત ૪૪૮, ૮૬૦૦૦. ૮૬૦૦ ૦ ૧૧ ૧૦૭૩ લાસ પુર) ૯ ચંબા શામસિંહ રાજા ૨૩૨જપુત I ! ૩૧૮૦ ૩૧૮૦ ૧૧પ૭૦૦ | ૨૪૦૦૦૦ ૫૦૦૦૦ | ૧૧ | ક૬૫ ૧૦ સુખેત દસ્તનીકનદનસેન રાજા રિ ૩૨જપુત | ૧૦ ૦ ૦ ૦ ૦ ૧૧૦૦૦ ૧૧ | ૨૨૦ ૧૧ મેલરકો ટલા એનાએતઅલીખાન નવાબ મુસલમાન ૧૬૫ ૭૧ ૦૦ ૦] ૨૮૪૦૦૦ ૧૧ | ૧૧૫ ૧૨ સીરમુર (નાને હન) સમશેરપ્રકાર રાજા ૪૨જપુત | ૧૭૫ ૧૧૨૦૦૦ | ૩૦૦૦૦૦ ૧૧ ૨૦૬૯ ૧૩ફરીદકોટ વિક્રમસિંહ રાજા ૪૭સીખ. | | ૮૬૨ ૧૦ ૦ ૦ ૦ ૦ | ૩૦૦૦ ૦ ૦ | ૧૧ / ૧૬૮ (૨૪૪) ૪૭૪ ૫૨૦૦૦ WWW.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૪૫) કુલ. પંજાબ. આ ઇલાકો ઘણું કરીને હિંદુસ્થાનની ઉત્તરે છે અને તેના પર અમલ કરનાર લેફટનન્ટ ગવરનર કહેવાય છે. સમા–ઉત્તરે કાશ્મીરને મુલક અને હિમાલય પર્વત છે. પશ્ચિમે સુલેમાન પર્વત, દક્ષિણે સિંધનું રેતીનું મેદાન અને રજપુતાણા અને પૂર્વ વાવ્ય પ્રાંત ઈલાકો આવેલો છે. આ ઇલાકામાં નીચે મુજબ ક્ષેત્રફળ અને વસ્તી છે. ઇગ્રેજ ખાલસા મુલક ૧૦૭૯૮૮ ક્ષેત્રફળ અને ૧૮૮૫૦૦૦૦ વસ્તી છે દેશી રાજ્યો ૩૫૮૧૭ ક્ષેત્રફળ અને ૩૮૨૧૦૦૦ વસ્તી છે. ૧૪૩૮.૬ ક્ષેત્રફળ અને રર૭૧૧૦૦૦ વસ્તી છે અંગ્રેજી ખાલસા મુલકમાં દિલ્હી જીલ્લો, સિમલાને પહાડી મુક, સીખ લોક પાસેથી જીતી લીધેલ મુલક, સતલજની દક્ષિણ અને પૂર્વ તરફનો મુલક, સતલજ અને બીયા વચ્ચેનો રસાળ જાળધર આબ અને બીજે કેટલોક પહાડી મુલક છે અને દેશી રાજ્યોમાં કાશ્મીર, પટીઆલા, ભાવલપુર, હીંદ, નાભાકપુરથલા, મંદી, કહલુર, ચંબા, સતિ અને બીજા કેટલાંક નાનાં રાજ્ય છે. દેશનું સ્વરૂપ આ દેશમાં પાંચ નદીઓ વહે છે અને તે પરથી પંજાબ નામ પડયું છે. બીઆસ અને સતલજ વચ્ચેના પ્રદેશને જાલંપર દોઆબ, રાવી અને બીઆસ વચ્ચેના પ્રદેશને બારી દોઆબ. ચીનાબ અને રાવની વચ્ચેના પ્રદેશને રેચના દોઆબ, સિંધુ અને જેલમ વચ્ચેના પ્રદેશને સિંધસાગર દોઆબ અને જેલમ અને સોનાબ વચ્ચેના પ્રદેશને જે દોઆબ કહે છે. આ દેશનો ઉતાર ઈશાન તરફથી નૈરૂત્ય - રકન છે. આ સર્વેમાં સિંધસાગર દોઆબ સર્વથી મોટો છે. પણ બારી આબ, લાહોર, અમૃતસર અને મુલતાન વગેરે મોટાં મોટાં શહેરોને લીધે વેપારને માટે વધારે અનુકુળ છે. | મુખ્ય નદીઓ-સતલજ, આ નદીનું મુળ તિબેટમાં છે અને રરસ્તામાં બીઆસ નદીનો હરકી ગામ આગળ સંગમ થાય છે. અહીંથી થોડેક દૂર વહીને તેને ચીનાબ નદી મળે છે. અને ત્યાંથી અગાડી જઈને સિંધુ નદીને મળે છે ૨. બીઆસ આ નદીનું મુળ કુલુમાંતમાં છે. આ નદી સતલજને મળે છે ૩. રાવીઆનું મુખ પણ બીઆસની * દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો મુલક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પાસે છે. આ નદી ચીનાબ નદીને મળે છે. આ સિવાય ચિનાબ, છેલ૫ અને સિંધુ નદીઓ મુખ્ય છે. પર્વતો-હિમાલય અને સુલેમાન મુખ્ય છે. જમીન નદી કાંઠાનો પ્રદેશ અને જ્યાં નદીનાં પાણી નેહેરની મારફતે લેવામાં આવ્યાં છે. તે બાતલ કરીએ તે દેશ રસાળ નથી. જાલંધર દોઆબને પ્રદેશ સૈથી સાળ છે. નિપજ–ઘઉં, ડાંગર, બાજરી, જાર, જવ, ગળી, શેરડી, કપાસ ખસખસ, તમાકુ, કેસર વિગેરે છે. જનાવર–વાઘ, સિંહ, દીપડા, રીંછ, હરણ, શાહુડી વિગેરે જંગલી પ્રાણીઓ પર્વત ઉપર માલમ પડે છે. ગામ ઢોરમાં, ગાય, ભેંસ, બળદ, ઘોડા, ઊંટ, વિગેરે છે. સિંધુ નદીમાં માછલાંની ઘણી ચી જાતો છે. લોક–જાટ, સીખ, રજપૂત, મેગલ, પઠાણવિગેરે જાતે છે. ધર્મ હિંદુ, મુસલમાની, અને સીખ મુખ્ય છે. ભાષા-હિંદુસ્થાની, ઉર્દુ, અને જાટકી છે. મુખ્ય શહેરો—દિલ્હી, અમૃતસર, લાહેર, મુલતાન, સુજાતાબાદ, અને દેશી રાજ્યોમાં કાશ્મીર, જમ્મુ, પતીઆળા, ભાવલપૂર, અહમદપુરા ઝીંદ, નાભા વિગેરે મુખ્ય શહેર છે. કાશમીર. આ દેશના રાજકર્તા રજપુત ને તે મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. એ દેશ હિંદુસ્તાનના છેક ઉત્તર ભાગમાં છે. તેની ચારેબાજુ કારાકોરમ અને હિમાલય પહો આવેલા છે. સીમા–તેની ઉત્તરે કાર કોરમ પર્વત, પૂર્વ તિબેટ દેશ, તથા દક્ષિણે અંગ્રેજ તાબાના સ્મિતી અને લાહુલ પ્રાંત તથા પંજાબ અને પશ્ચિમે પંજાબ પ્રાંત છે. આ રાજ્યનો વિસ્તાર ૮૦૮૦૦ ચોરસ માઈલ જમીનનો છે અને તેમાં વસ્તી આશરે ૧૫૦૦૦૦૦ (પંદર લાખ) માણસની છે. વારસિક ઉપજ– સુમારે ૮૫૦૦૦૦૦ (પંચાસી લાખ) થાય છે. દેશનું સ્વરૂપ–ચારે બાજુ ડુંગરો છે અને ત્યાંથી જમીન ઉતરતી ઉતરતી જઈ મધ્ય ભાગે સપાટ જમીન આવે છે. સપાટ જમીનની લેબાઈ ૫ માઈલ અને પહોળાઈ ૪૦ માઈલને આશરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ (૨૪૭) નદીઓ—સિંધુ નદી એનું સુખ તિબેટ દેશમાં છે. ત્યાંથી હિમાલય પર્વતની ખીણોમાં થઈ કાશ્મીરના ઉતર ભાગમાં થઈ ત્યાંથી નેરૂત્સ્યકોણ તરફ્ પંજાબ અને સિંધમાં જાયછે. ૨. જેલમ નદી મા દેશમાં ખારાસુલા નામનો ઘાટ છે. તેની ખીણોમાંથી પ્રગટ થઈ પૂર્વ સરહદ ઉપર અગાડી પંજાબમાં જાયછે. આ નદીને પુર્વ તરફના ડુંગરોમાંથી નીકળી ઘણી નદી આવી મળેછે. મુખ્ય સરોવર—દાળ, એ શ્રીનગરના ઈશાનકોણમાં છે. તે પાંચ માઇલ લાંબુ છે. ૨ એન્ગર, એ શ્રીનગરની ઉત્તરે છે. માનસ્બાલ તે જલમને જમણે કિનારે છે. અને તે કાશમીરમાં સર્વથી સુંદર સરોવર છે. વુલર એ સર્વથી મોટું છે. તે દસ માઈલ લાંબુ અને ૧ માઈલ પહોળુ છે. શ્મા શિવાય કેટલાંક સરોવરો પર્વત ઉપર છે. તેમાં કોન્સનાગપીર પંજાલ પર્વતપર છે. શીશાનાગ, ગગાબાલનાગ અને સરવલનાગ મુખ્ય છે. ખનીજ પદાર્થ—લાડું પુષ્કળ જૐ છે. પણ તે સારૂં નથી, તાંખાની પણ ખાણુ છે, મને જેલમશીગરની રેતમાંથી સોનું જડેછે. કાશ્મીરમાં ધરતીકંપ ઘણી વખત થાયછે. જનાવર—રીંછ, ચીત્રા, માટી સાબર (બડાસીંગ) કોલ્ફાંહરણ, બુલબુલ પક્ષી ઘણાં છે. મધમાખ ધણી હાવાને લીધે મધ સારૂ થાય છે. હવા-ચ્યા દેશની હવા ધણી સારી છે. શીખાળામાં તાઢ ઘણી પડે છે. અને ધણું કરીને તે મોસમમાં જમીન ખરી ઢંકાએલી રહે છે. વરસાદ ઘણા વરસે છે. ઉનાળામાં તાપ ઘણા પડેછે. પણ ડુંગરો ઉપર ઠંડી હેાય છે. સપાટ જમીનમાંછે. ઠેકાણે ઠેકાણે નદી અને સરોવર ઘણાં હાય છે. જમીન ધણી રસાળ મને ળદ્રુપ છે; તેમાંનિપજ, ડાંગર, પાઁ, જવ, બાજરી, મકાઈ, ચણા અને કઠોળની થાય છે. શિવાય યુરોપના જેવાં ખનેક જાતનાં ફુલ અને ફળ સારાં નિપજે છે. વિષેશ કરીને શુલાખને માટે આ દેશ હ્મણો પકાય છે. ગુલાબનું અત્તર કાઢવાના કામ માટે ગુલાબના છોડની રોપણી ભ્રૂણી થાય છે. ડુંગરના ઉતારપર અને ખોષોમાં દેવદાર અને ખીજી જાતનાં ઝાડ સારાં અને પુષ્કળ થાયછે કારીગરીના કામમાં પણ આ દેશ ઘણો પકાયછે. કાશ્મીરની સાલો ઘણી સારી થાય છે. તે તિબેટના બકરાંના ઊનની થાય છે. બકરાં એ દેશનાં ખે જાતનાં થાય છે. એક જાત પાળેલાં બકરાં મને બીજી જાત વગડાઉ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) બકરાંની છે. વગડામાં મેઢાં અને રાની કુતરા થાય છે. તેનું ઉન પણ ઉતરેછે. કાશ્મીરના લોક આ ઉન તિખેટથી લાવી તેની સાલો બનાવે છે. એ દેશની બંદુકો ધણી વખણાય છે. જનાવર——કાળાં અને પીળચટા રંગનાં એવાં જુદી જુદી જાતનાં રીંછ, દીપડાં, ચીત્રા, સાબર, મને ઘણી જાતનાંહરણ થાયછે. મા દેશમાં બુલબુલ નામનું પક્ષી થાય છે. તે ઘણાં વખણાય છે. મધ પણ ઘણું વખણાય છે. લોક—દેખાવડા ચહેરાના અને ઊંચા હોયછે. સ્ત્રીગ્મા ધણી ખુબસુરત હાય છે. વસ્તી એક ભાગ હિંદુ અને ખે ભાગ તાતાર વંશના સુસલમાનો છે. ભાષા ઘણુંકરીને હિંદુસ્તાની અને લીપી દેવનગરી છે. મુખ્ય શહેર—કાશ્મીર અથવા શ્રીનગર છે. તેમાં મહારાજાનું ઉનાળા માટે મકાન છે. તે રાજધાનીનું શહેર છે તથા તે જેલમ નદીના અંતે કાંઠા ઉપર વસેલું છે તેમાં સાલો ખને છે અને ત્યાં રેશમનું કારખાનુંછે. રાજધાનીનું શહેરો કે કાશ્મીરી ઋથવા શ્રીનગર છે.તો પણ મહારાજા પણું કરીને જમ્મુમાં રહેછે અને તે રાવી નદીના કિનારાપર માવેલું છે. એ શહેર આ રાજ્યના પણું કરીને દક્ષિણ ભાગમાં છે. તે શીઆલ ક્રોટથી ડાક ઈશાનકોણમાં ૫૦ માઈલને છેટેછે અને તે ખભે શહેર વચ્ચે છે. શીયાળકોટ એ વજીરાબાદ રેલવે સ્ટેશનથી પુર્વમાં ૩૦ માઇલને છેટેછે. શિવાયનાં મોટા શહેર—બિજહાર,બારાજુલા, ઇસ્લામાબાદ, પામપુર, સાપુર, અને શાહખાવ છે. મા રાજ્યમાં ઇલાયદું પોખાતુ છે. શીયાળકાંટની પોષ્ટક઼ીસથી કાશ્મીરની ટપાલની જા આવ થાયછે. ઈતિહાસ—દંતકથાએાના માધારથી એમ જણાય છે કે હિંદુસ્તાનની સ્મા એક “સુખદાયક” ખીણુ કાશ્મીરમાં ઈ. સ. પૂ. ૨૬૬૬ એટલે માજલગભગ માશરે ૪૫૫૦ વરસથી તે ઉપરહિંદુરાજા અમલ કરતા માવેલા છે. વળી એમ પણ કહેવાય છે કે કાશ્મીરની ખીણ એક મોટું સરોવર હતું. મને તેની અંદર યાલદેવ નામે એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસને કોઈ રૂષીએ હાંકી કાઢયો અને તેનું નામ પોતાના નામ ઉપરથી પાડયું. જો કે કાશ્મીર ઉપર સ્થીયન અને તાતાર દેશના લડવઇસ્માચ્યાએ ઉપરા ઉપરી અને ધણી વખત હુમલા કીધા હતા તથા પોતાના મમલ ખેસાડ્યા હતા. તે થોડા વરસનો પોલોગાળા બાદ કરીએ તો આજ સુધી એ દેશપર હિંદુરાનાએજ રાજ્ય કર્યુંછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૪૯) એમ કહેવાય છે કે એાગજખાન નામના સૌથીઅન સરદારે ઈ. સ. પૂર્વે થોડાક વરસ પહેલાં આ દેશ ઉપર એક મોટી સ્વારી કરી હતી; તેમાં તેને તે વખતના કાશ્મીરના રાજા જગમાએ મારી હઠાવ્યો હતો તોપણ તેણે ૧૨ મહીના સુધી લડાઈ જારી રાખી અને છેવટે તે ફાવ્યો હતો અને ત્યાર પછી તે તાતરી સરદારોના હાથમાં ગયું હતું એમ જણાય છે. કેમકે ઈ. સ. પૂર્વે ૧૫૦થી તે ૧૦૦ સુધીના વરસાની અધવચમાં ત્યાં તાતાર વંશના રાજ્ય કનાચ્યા હતા. એમ દાખલા મળેછે. તોપણ હિંદુસ્તાન ઉપર મહંમદ ગીજનીએ ઈ. સ. ૯૯૬થી તે ૧૦૩૦ સુધીમાં હુમલા કીધા એ વખતમાં કાશ્મીરમાં હિંદુશ્માનું રાજ હતું એમ સ્પષ્ટ જણાય છે. મહમદ ગીજનવીએ જે હુમલા કીધા તેમાંના એક ફેરામાં એટલે ઈ. સ. ૧૦૧૧માં કાશ્મીર દેશની આબાદીને વોકો પહોંચાડ્યો હતો. પરંતું જ્યારે તે હિંદુસ્તાનથી પાછો ફર્યો ત્યારે કાશ્મીરના રાજાએ તેના લશ્કરના માણસને એક ખીણને રસ્તે ચઢાવી ભુલા પાડી તેમનો ધાણ કાઢી નાખ્યો હતો. ત્યાર પછી મહંમદ ગીજનવી ફેર કાશ્મીરમાં આવ્યો નહિ ત્યારે પછી માદમા સૈકાસુધી હિંદુએ નિરાંતે અમલ કર્યા કીવો. મા સૈકામાં ચગની અટકથી માળખાતા તાતાર વંશના એક સરદારે આ દેશને સમુળગો જીતી લીવો હતો. અને તેના વારસાના હાથમાં ઈ.સ. ૧૫૮૭ સુધી રહ્યો હતો. મા વખત દિલ્હીના બાદશાહ અકબરશાહે મા દેશને જીતી લીધો તથા તેને પોતાના દિલ્હીના રાજ્ય સાથે જોડી દીધા અને પેલા તાતારવશના રાજ્ય કત્તાને પાદશાહે પોતાના દરખારમાં રાખી અમીરાત અને ખીહાર તરફનો મુલક જાગીરમાં સ્થાપ્યો. અકબરશાહ ત્યાર પછી ત્રણ વખત કાશ્મીરમાં આવ્યો હતો પણ તેના વંશજો ગરમીની મોસમમાં હવાં ખાવાને માટે ઘણી વખત આ દેશમાં આવતા હતા. ઈરાનના પાદશાહ નાદીરશાહે ઈ. સ. ૧૭૩૯માં દિલ્હીના મુગલ રાજ્ય ઉપર મેળવેલી કુતેહામાં આ દેશ તેણે જીતી લીવો હતો. ઈ. સ. ૧૭૯૫૨માં દુરાની વંશના સ્થાપનાર અહમદશાહે તે જીતી લીવા હતો તથા તેને પોતાના રાજ્ય સાથે જોડી દીધો હતો. પરંતુ ઈ. સ. ૧૮૦૯ની સાલમાં તે તરફના હાકેમ મહંમદઅજીમખાને કા”લના સત્તાવાળાએાનો દાવો તુચ્છકારી કાઢી તેગ્માની સામે ખળવો કર્યો તથા કાશ્મીર દેશમાં પોતેસ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. ઇરાનથી ઘણી વખત ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૫) તેના ઉપર લશ્કર ચઢી આવતું હતું પણ અહંમદ અછતખાનના બળ આગળ તેમનું કંઈ ચાલતું નહિ. અને માર ખાઈને પાછું જતું રહેવું પડતું હતું. ઈ. સ. ૧૮૧૯માં પંજાબ (લાહોર)ના શીખ મહારાજ રણ તસીંહે કાશ્મીર ઉપર સ્વારી કરી તથા રાજધાનીનું શહેર કાશ્મીર અને તેની આજુબાજુનો કેટલોક મુલક જીતી લી. કાશ્મીરનો બાકી રહેલો ભાગ રણજીતસીંહે જીતવા માટે મહંમદ અજીમખાન ઉપર સ્વારીઓ કરવા માંડી. એટલે તેણે પોતાની પાસે જે મુલક રહ્યો હતો તેને સાચવી રાખવા તથા શીખોએ જીતી લીધેલો મુલક પાછો મેળવવા માટે ઈ. સ. ૧૮૨૦માં દિલ્હીના ઈંગ્રેજ સત્તાવાળાની મદદ માગી પણ તે તેને મળી નહિ એટલે રણજીતસીંહે ધીમે ધીમે તેનો સઘળો મુલક જીતી લીધે. પંજાબના મહારાજા રણજીતસીહના મરણ પછી ઈ. સ. ૧૮૪૪માં તેના દરબારમાં ઘણી અવ્યવસ્થા ચાલી. તેના પછી તેનો કુંવર કરકસિંહ ગાદીએ બેઠો. તે ચાર મહિનામાં દગાથી મરાપો એટલે શેરસિંહ મહારાજા થયો. તે અને તેના કુંવરો પણ દગાથી મરાયા. છેવટ રણછતસીંહની વીધવા રાણું ચંદાકુંવરે પોતાના કુંવર લીપસીંહને ગાદીએ બેસાડ્યો. રાણી રાજ્ય કારભાર કરતી હતી. તેની પાસે મુખ્યકરીને તેને એક યાર લાલસિંહ, ભાઈ જેરાવરસીંહ અને જમુનો ગુલાબસિંહ વિગેરે મુખ્ય આગેવાન હતા. સીખ મહારાજા અને અંગ્રેજો વચ્ચે ઈ. સ. ૧૮૪૫માં લડાઈ થઈ તેમાં ઈગ્રેજ સૈન્યના ઘણા માણસો મરાયા. વળી ઈ. સ. ૧૮૪૬માં સોન નામના સ્થળ આગળ ફેર લડાઈ થઈ અને તે લડાઈમાં બંને તરફનાં ઘણાં માણસ ભરાયાં. પણ ૮મી માર્ચ સને ૧૮૪૭ના રોજ સલાહ થઈ તેમાં એમ કર્યું કે દોઆબ પ્રાંત તથા છે. ગ્રેજને લડાઈને ખર્ચ થયો હોય તે શીખરાજાએ આપવો. પણ રાજાને નાણાં નાણું નહિ મળ્યાથી કાશ્મીરને હજારા પ્રાંત અંગ્રેજોને સેપ્યા. ગ્રેજોએ એ મુલક જમુવાળા ગુલાબસિંહને ૧ કરોડ રૂપીએ વેચાણ આપો. તથા તેને કાશ્મીરનો મહારાજા બનાવ્યો. હવે એ ગુલાબસીંહ, કોણ હતો અને તેણે રાજ્ય શી રીતે મેળવ્યું એ વાત જાણવી જોઈએ. ગુલાબસીહ એ જાતનો રજપુત અને તે પ્રથમ પંજાબના મહારાજા રણજીતસીંહના ખાસ હજુરના સરદારના તાબામાં સ્વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૧ ) રની નોકરીમાં હતો. તે હલકી પદ્ધિમાંથી વધતાં વધતાં રણજીતસીંહના લશ્કરમાં એક મોટો સરદાર બન્યો હતો અને તે પદિએ પહોંચ્યા પછી રાનેરીના સરદાર અગરખાનને કેદ કરી પકડવામાં બહુ પ્રખ્યાતી મેળવી હતી. તેથી રણજીતસિંહે તેને મુની જાગીર વંશપરંપરાને માટે આપી હતી. આ ઠેકાણે તેણે પોતાની સત્તા કાયમ કરી અને તેની આજુબાજુ ના રજપુત સરદારો તથા જમીનદારોની જમીનો કાવાદાવાથી અથવાશીર જરીથી દાબતા જઈ પોતાના તાબામાં લીધી હતી. અને છેક લાડક સુધીનો મુલક હાથ કી હતો. રણજીતસીંહ તથા અંગ્રેજો વચ્ચે લડાઈ થઈ. તે પહેલાં શીખ લોકોમાં બખે ઉઠો હતો. તે વખતે થએલા ફેરફારોમાં તેને ખાલસાના વડા પ્રધાનની જગ્યા મળી હતી. સોબ્રોનની લડાઈ પછી ઈગ્રેજે અને શીખ મહારાજા વચ્ચે જે કોલ કરાર થયા હતા તે માત્ર ગુલાબસીંહની સમજ શક્તિ અને પગથી થયા હતા. ઇગ્રેજો સાથે પંજાબના મહારાજાને છેલ્લી લડાઈ ઈ. સ. ૧૮૪૮માં થઈ તે વેળા આ સમજવાન ગુલાબસિંહ અંગ્રેજોની ફતેહ થશે એવો વિચાર બાંધીને તે સરકારની ગેરમરજી ખેંચી લેવા જેગની કંઈ પણ હીણ ચાલ નહીં કરતાં પોતાની જમુખાતાની જાગીરમાંજ રહીને લડાઈનું ડળ જેવા કરતો હતો અને જે કે ચીની અલવાલાની લડાઈના શક ભરેલા છેવટથી તેનું મન ઢચુપચુ થયું હતું પણ મુલતાન અને ગુજરાત (પંજાબમાં)ની લડાઈઓમાં અંગ્રેજ સરકારના લશ્કરે મેળવેલી કીર્તી ભરેલી ફતેહથી તેના તે વિચાર ફરી ગયા હતા. અને તેથી તેણે ઈગ્રેને પક્ષ જાળવી રાખવામાં ડહાપણ વાપર્યું હતું. મહારાજા ગુલાબસિંહ ઈ. સ. ૧૮૫૭ની સાલમાં મરણ પામ્યા. ને તેમની પછી તેના કુંવર રનબીરસીંહ કાશ્મીર અથવા જમુની ગાદીએ બેઠા. એજ સાલમાં હિંદુસ્તાનમાં બળવો જાગ્યો હતો. અને તેમાં મહારાજા રણબીરસિંહે પોતાનું લશ્કર છેક દિલ્હી સુધી ઈગ્રેજોની મદદ માટે કહ્યું હતું. તેના બદલામાં તેમને સરકાર તરફથી ગવરનર જનરલે તા.૧ નવેમ્બર સને ૧૮૬૧ના રોજ દરબાર ભરી સ્ટાફડીઆનો ખિતાબ આપ્યો હતો. સને ૧૮૫ ની સાલમાં મહારાણીના પાટવી કુંવર પ્રીન્સ ઓફ વેલ્સની કલકત્તે મુલાકાત લીધી હતી. તા. ૧ જાન્યુઆરી ૧૮૭૭ના રોજ મહારાણી વીકટોરીઆએ હિંદને માટે કેસરીહીંદ એ પદ ધારણ કર્યું હતું. અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ (૨૫૨ ) ખાખત તે વખતના વાઈસરાય લાઉંલીટનની સરકારે દિલ્હીમાં દરખાર ભર્યેા હતો તે દરખારમાં મહારાજા રણખીરસીંહ દિલ્હીમાં ગયા હતા. આ વખત કસરેહિંદ તરફથી મહારાજાને નામદાર મહારાણીની ફોજના એક જનરલ અને ઇન્દ્ર મહેન્દ્ર બહાદૂર સીપાહ સુક્ષેતાની એવીપદવી આપી હતી. વળી એ વખત નવી ઇમ્પીરીયલકાઊન્સીલ સ્થાપી તેના સભાસદો નીમ્યા. તેમાં મહારાજા રણબીીંહને પણ એક સભાસદ ( ઈંગ્રેજી રાભ્યના સલાહકાર) નીમ્યા હતા. યાદી ચ્યા મહારાજાની મોટી ખુબી એ હતી કે તે પોતાની પ્રજાની ફરીસાંલળવા માટે દરરોજ ઉમાડા ચોકમાં દરખાર ભરીને સર્વની વાતો સાંભળતા હતા તેમના રાજ્યમાં વેર ચાલવાનાં ગમાં ચાલતાં હતાં પણ સઘળા વખત તેમની ચુસ્ત વફાદારીના ઈનામ તરીખે તે બ્રીટીશ સરકાર તરફથી સારો પાર અને માન ભોગવી શક્યા છે. લાડૅલીટનના અમલના વખતમાં બે વખત એ રાજ્ય તેમની પાસેથી છીનવી લેવાની તવાઇ તેમના ઉપર આવી હતી પણ પછાડીથી તે વીચાર માંડી વાળ્યા હતા. મહારાજા રણખીરસીંહ સુરવીર હતા. આ મહારાજા તા. ૧૩ માહે સપ્ટેમ્બર સને ૧૮૮૫ ના રોજ મરણ પામ્યા. મહારાજાના મરણ પછી તેમના કુંવર પ્રતાપસિંહ ગાદીએ ખેઠા. એ હાલના મહારાજાછે. તેમની ઉમર હાલ ૨૭ વરસનીછે. તેમને બે ભાઈ અને ચાર ખેનોછે. મહારાજા પ્રતાપસિંહને ઈંગ્રેજ તરફથી ૨૧ તોપનું માન મળેછે, મહારાજાને દતકની સનંદ છે. એ રાજ્યની લશ્કરી પતિ ઈંગ્લાંડમાં જુના વખતમાં ચાલતી કુંચુડબ ધારાને લગતી છે. તેના રાજ્યના કવાયતી લશ્કરમાં ૮૮ લડાઇની તોપ અને ખીજી ૮૦ તોપ, ૧૨૮૦ ગોલંદાજ, ૧૪૦૦ ઘોડેસ્વાર, અને ૨૫૦૦ પાયદલનું લશ્કર છે. રાજ્ય કારભારમાં ઘણું કરીને હિંદુ છે. કાશ્મીરી અથવા શ્રીનગર—એ રાજધાનીનું શહેર છે. એ શહેર દરીયા સપાટીથી પર૭૬ છુટ ઊંચુછે. વસ્તી—૧૫૦૦૦૦ માણસની છે. તેમાં ૨૦૦૦૦ હિંદુ અને બીજા મુસલમાન છે. મકાનોમાં મુખ્ય બારદરી રાજમહેલ, કિલ્લો, દવાખાનું, નિશાળ, અને ટંકશાળ છે. સ્મા શિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ (૨૫૩) મશી અને દેવળ પુષ્કળ છે. શેરીઓ સાંકડી અને ગંદી છે. શહેરની અંદર બજાર ઘણાં છે તેની અંદર મહારાજ ગંજ મુખ્ય બજાર છે. તખતી સુલેમાન નામને પર્વત શહેર પાસે છે. તેને મથાળે સંકરાચાર્યનું મંદીર છે. પ્રથમ તે બુદ્ધ ધર્મના લોકનું દેવળ હતું. અને તે ઈ. સ. પૂર્વે ૨૨૦ વરસ ઉપર અશોકના છોકરા જકાએ બાંધ્યું હતું. હાલ તે દેવળ મશીદ તરીકે વપરાય છે. શહેરની ઉત્તર તરફ હરીપરતાબ નામને પર્વત પર કિલ્લો છે. તે અકબરશાહે ઈ. સ. ૧૫૯૦માં બાંધ્યો હતો. શેર ગારડીમાં કિલ્લો અને રાજાનો મહેલ છે. જુમાભસીદ પણ શહેરની અંદર છે. આ શહેરમાં ડાલ નામનું સરોવર છે. પતીઆલા. આ રાજ્ય પંજાબ પ્રાંતના સરહિંદ ભાગમાં છે. અને તેના રાજ કર્તા “શીખ જાતને હિંદુ છે. તથા તે મહારાજાની પદિથી ઓળખાય છે. . આ રાજ્ય શીખ રાજ્યમાં મોટામાં મોટું છે. અને તે અંબાલા જીલ્લાની પશ્ચિમે, સરસ જીલ્લાની ઉત્તરે, ભુતીઆનાથી પૂર્વમાં, અને લુધી આનાથી દક્ષિણમાં છે. - આ રાજ્યનો વિસ્તાર પારસ માઈલ જમીન જેટલો છે. અને તેમાં ર૬૦૧ ગામ તથા વસ્તી આશરે ૧૫૦૦૦૦૦) પદર લાખ માણસની છે. વાર્ષિક ઉપજ સુમારે ૪૦૦૦૦૦૦ શુડતાલીસ લાખ રૂપીઆ થાય છે. દેશનું સ્વરૂપ આ દેશને ઉત્તર તરફને ભાગ હિમાલયના ઉતાર ઉપર છે. પશ્ચિમ તરફને ભાગ સપાટ છે. દેશને ઉતાર ઈશાન કોણ તરફથી તે નૈરૂત્ય કોણ તરફ છે. *શીખ જાતના લોક શીખ ધર્મ પાળે છે. અને તે હિંદુ ધર્મની એક શાખા છે. તેમનામાં જતી ભેદ નથી. તેમનામાં મધપાનની બંધી નથી. પોતાના ધર્મમાં બીજાઓને લે છે. સિપાઇગીરી કરવી એ તે પોતાનો ધર્મ માને છે. પ્રથમ જેણે આ ધર્મ કાઢશે તે નાનક નામે પુરૂષ હતો, તે ઈ. સ. ૧૪૯૯માં લાહોરની પશ્ચિમે ૬૦ મૈલને અંતરે રાયપૂર નામનું ગામ છે ત્યાં જન્મ્યો હતો. તેના શિષ્ય તેને ગુરૂ કહેવા લાગ્યા. શીખ ધર્મનાં પુસ્તકોમાં “આદી ગ્રંથ અને દશ બાદશાહને ગ્રંથ એનામનાં પુસ્તક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૪) જમીન તથા નિપજ–જમીન રસાળ છે. તેમાં ઘઊં, ડાંગર, બાજરી, જુવાર, તંબાકુ, શેરડી, જવ, મગ, મકાઈ, કપાસ અને કઠોળ નિપજે છે. ઈશાન કોણ તરફના ભાગમાં કોઈ કોઈ ઠેકાણે ડુંગરમાં બાવળ વિગેરેના ઝાડનાં રાજ છે. વળી ખજુરી, નારંગી, અંજીર, અને શેતુરનાં ઝાડ પણ ઘણાં છે. જનાવર-વગડામાં વાધ ચિત્તા, દીપડા, રીંછ, અને હરણ વગેરે છે. ગામના પશુમાં ઊંટ, ભેસ, ગાય, પાડા, બળધ, ઘોડા, વગેરે હોય છે. પરંતુ ઊંટ વિશેષ કરીને દક્ષિણ ભાગમાં હોય છે. લોક-શીખ, જાટ, ગુજર, રજપુત, વિગેરે હિંદુ તેમજ મુસલમાનો છે. ભાષા–ઉર તથા જાટકી છે. રેલવે—દિલીથી લાહોર સુધી જે રેલવે બાંધી છે. તેનો થોડો ભાગ આ રાજ્યના ઈશાન કોણમાં છે. મુખ્ય શહેર–પતી આલા એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકે માહારાજા રહે છે. એ શહેર અંબાલાના રેલવે સ્ટેસનથી વશ માઈલ છેટે નિરૂત્યકોણમાં છે. ઈતિહાસ–પતી આલા આ રાજ્ય શીખ રાજ્યોમાં સર્વથી મોટામાં મોટું છે. પતીઆલાના મહારાજા શીખ જાતના છે. પતઆલાના રાજ્ય કર્તા પલખન જાતના છે કારણ કે તેઓ પલધરીના વંશજ છે. અહીંના મહારાજાને મુળ પુરૂષ ચોધડીયલ નામને એક ખેડુત હતો, તેણે સતરમા સૈકાના મધ્ય ભાગમાંના નાભા મુલકમાં એક ગામ વસાવ્યું. ધરીપલને તીલક અને રામ નામના બે છોકરા હતા. આમાંના મોટા બેકરા તીલકના વંશજે હાલ ઝીંદ અને નાભાના મુલકમાં રાજ્ય કરે છે. અને બીજા બેકરા રામે પતી આલાના રાજ્યની સ્થાપના કરી અને તેના વંશજે હાલ પતી આલામાં રાજ્ય કરે છે. અહીંના રાજ સીંધુ જાટ જાતના શીખ છે. બીજી જાટ જાતોની પેઠે સીધુ જાતે રજપુત છે અને તેઓ જઈસલના વંશજ છે. જઈસલ ભટી રજપુત છે અને તેણે જઈસલમેરનું રાજ્ય અને શહેર વસાવ્યું. તેને ઈ. સ. ૧૧૮૦માં બળવો થવાથી પોતાને દેશ બેડી નાશી જવું પડ્યું. સીધું જઈસલને વંશજ છે. સાંગર સીંધુને વંશજ છે. સાંગરે બાબરને પાણીપતની લડાઈમાં મદદ કરી હતી તેથી તેના છોકરા બરીઆમને બાબરે ચોધરી (મુલકને ઉપર) બનાવ્યો. પલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫). એબરીઆમને વંશજ છે. એપલને ગુરૂ હરગોવિંદ આશીર્વાદ આપ્યો હતો કે તું ભાગ્યવાન નીવડીશ. શાહજહાંન પાદશાહે તેને ચોધરીનો ખિતાબ આપો. તે ઈ. સ. ૧૯૫૨માં મરણ પામ્યો. અલાસિંગ જે રામનો છોકરો અને પલનો પત્ર હતો તેણે નવાબ સૈયદઅલીખાનને બરનાલાની લડાઈમાં હરાવ્યો. અભેટી અને બીજા - સ્મનો ઉપર કેટલીક જીત મેળવી તેણે પતીઆલામાં કિલ્લો બાંધ્યો. જ્યારે ઈ. સ. ૧૭૬૨માં અહમદશાહ કુનીએ તેને બરનાલાની લડાઈમાં હરાવ્યો ત્યારે તે અફગાન લડાઈ કરનારને તાબે થશે. અને તેની પાસેથી રાજાનો ખિતાબ મેળવ્યો. જ્યારે અહમદશાહ ની આ દેશ છોડી ગશે ત્યારે અલાસિંગ શીખ લોકને સરદાર બન્યો, અને સરહિંદના અફઘાન હાકેમ ઉપર હુમલો કરી તેને હરાવીને મારી નાખ્યો. સરહિંદ શહેર ફરીથી બાંધવામાં આવ્યું નહીં પણ ત્યાંના રહેવાશીઓ પતીલામાં જઈ વસ્યા. અહમદશાહ રાનીએ જ્યારે ફરીથી હિંદુસ્થાન ઉપર હુમલો કર્યો ત્યારે તેણે પતી આલાના રાજા પાસેથી ખંડણી લઈ પોતાના પક્ષમાં લી. અને જ્યારે રાની પાળે ગયો ત્યારે રાજા તેને લાહેર સુધી વળાવવાને ગયો હતો. અલાસિંગ ઈ. સ. ૧૬૫માં પતી આલામાં મરણ પામ્યો. અલાસિંગને વારસ અમરસિંગ હતો. તેને અહમદશાહ દુરાનીએ ઇ. સ. ૧૫૭માં રાજા ઈરાજગાન બહાદુરનો ખિતાબ અને કંકો નિશાન આપ્યાં. ઈ. સ. ૧૭૭૨માં મરેઠી સરદાર જંકોજીરાવના હુમલાથી બીહીને તેણે ખજાનો અને જવાહર ભતીન્દ્ર મોકલી દીધું. અને આખરે તેના ભાઈ હિંમતસિંગે બળવો કરી પતીઆલાનો કિલ્લો લેઈ લી. પણ આખરે તેણે પોતાને બચાવ કર્યો અને સઘળા દુશ્મને પાયમાલા કર્યા. પણ લાહોરના રણજીતસિંગ આગળ તેનું કંઈ ચાલ્યું નહિ. ઈ. સ. ૧૭૮૧માં સાહેબસિંગ પતીઆલાની ગાદીએ બેઠો. ઈ. સ. ૧૮માં પંજાબમાં મુકાળ પડ્યો તેથી તેની ઘણી પડતી થઈ. પડેશના રાજાઓએ તેને મુલક જીતી લીધો અને કેટલાક સ્વતંત્ર થઈ પડ્યા. પણ પતી આલાના રાજાએ પોતાના દિવાન અને બીજાઓની મદદથી પોતાનો બચાવ કર્યો. તેમણે મરેઠાઓ સાથે સલાહ કરી. જે સધળાઓએ રાજ ઉપર ચડાઈ કરી હતી તેમને હરાવ્યા. જ્યારે ઈ. સ. ૧૮૦૩માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જનરલ કે દીકરીને કબજે લી. અને સીરજીજે ગામની સલા હથી મરેઠા ઇગ્રેજના તાબામાં આવ્યા ત્યારે ઈગ્રેજોની આ ભાગમાં ચડતી થઈ. ઈ. સ. ૧૮૬માં લાહોરના રાજા રણજીતસિંહે તે રાજ્યનો કબજે લેવાને ઈચ્છવું. તેથી તેણે તેજ વરસે સતલજની પેલી પારના રાજ્ય લેવાનો ઠરાવ કર્યો. આ બાબત અંગ્રેજ સરકારે તેને કંઈ અટકાવ કર્યો નહિ. આ વખત પતીઓલા અને નાભાના રાજા વચ્ચે કઇઓ થયો હતો. આમાંનો નાભાનો રાજા જે અશક્ત હો તેણે રણજીતસિંહની મદદ માગી. ઈ. સ. ૧૮૧ના ઓક્ટોબર મહિનામાં રણજીતસિંગે પોતાના લશ્કરને લઈને સતલજ નદી ઓળંગી અને ફરી રાજાઓની સાથે સલાહ કરીને પાછો વળ્યો. બીજે વરસે એટલે ઈ. સ. ૧૮૦માં રણજીતસિંહે ફરીથી પતીઆલાના રાજ્ય ઉપર ચઢાઈ કરી. આ વખત પતી આલાના રાજાને તેના રાણી સાથે બનતું નહોતું તેથી તે રાણીએ રણજીતસિંહની મદદ માગી. આથી સતલજ નદીની પેલીમેરના રાજાઓના મનમાં ઘણી ધાસ્તી ઉપ્તન થઈ અને તેમણે ગવરનર જનરલને મદદ માટે અપીલ કરી અને તેઓ અંગ્રેજ સરકારના રક્ષણ નીચે રહેવાને અને તેમના તાબેદાર થવાને કબૂલ કર્યું. પણ આ અપીલને ગવરનરે જવાબ આપ્યો તે પહેલાં રાજા અને રાણી વચ્ચે સલાહ થઈ અને તેથી રણજીતસીંગ ત્યાંથી પાછો ફર્યો. આ વખત રાજા અને રાણીએ રણજીતસિંહને ઘણું માન આપ્યું અને હીરાને એક હાર અને પીતલની તોપ બક્ષીસ આપ્યાં પણ તેણે કેટલાક નાના રાજાના કિલ્લા લઈ લીધા. વળી તેને ખબર મળી કે દિલ્હીમાં મારા વીરૂધ ગોઠવણ થાય છે. તેથી તેણે ગવરનર જનરલને કાગળ લખ્યો કે અંગ્રેજને તાબે જે જગ્યા છે. તે સિવાય જમનાં નદીની પશ્ચિમના મુલક ઉપર મારો હક છે. આ વિષે સમજાવાને ઈગ્રેજ સરકારે રણછતસીંગ પાસે એક એલચી મોકલ્યો. પણ આથી રણજીતસીંગ ગુસ્સે થયો. અને તેણે સતલજ નદી ઓળંગીને અંબાલા લીધું. આથી ઈગ્રેજ સરકારે લશ્કર એકઠું કર્યું. અને રણજીતસીંગને પાછા હઠવાની જરૂર પાડી. આ વખતે ઈ. સ. ૧૮૦૯ના એપ્રીલમાસમાં રણજીતસીંગની સાથે જે સલાહ થઈ હતી તેથી રણજીતસીંગે સતલજની પેલીમેરના રાજાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ (૨૫૭) ઉપરથી પિતાને હક ઉઠા અને પતીઆલાના રાજાએ અંગ્રેજ સરકારને લડાઈ વખતે મદદ કરવાને કબુલ કર્યું. સાહેબસીંગ ઈ.સ. ૧૮૧૩માં મરણ પામ્યો. અને તેની પાછળ કરમસીંગ ગાદીએ બેઠો. આ રાજાએ ઇજસરકારને નેપાળની લડાઈમાં સારી મદદ કરી હતી. આ લડાઈને છે આ ત્યારે અંગ્રેજ સરકારે પતી આલાને રાજાને તથલ અને ભગત રાજ્યોનો થા ભાગ જેની ઉપજ રૂ૫૦૦૦ હજારની હતી તે . તેના બદલામાં પતી આલાના રાજાએ ૩૨૮૦૦૦૦ ઈગ્રેજને આપ્યા. ઈ. સ. ૧૮૩૦માં પતી આલાના મહારાજા કરમસીંગે સીમલાને પહાડી મુલક અંગ્રેજ સરકારને આપ્યો અને તેના બદલામાં ઈગ્રેજ સરકારે ખોલી પ્રગણાનાં ત્રણ ગામડાં તેને આપ્યાં. કરમસીંગ ૩૨ વરસ રાજ્ય કરીને ઈ.સ.૧૮૪૫માં મરણ પામ્યો. તેમની પછી તેમને છોકરો નરીમદરસીંગ ગાદીએ બેઠો આ વખતે લાહોરના સીખ રાજા સાથે પહેલી લડાઈ થઈ. આ વખત પતીઆલાના રાજાએ અંગ્રેજને સારી મદદ કરી અને નાભાન રાજા શીખ તરફ હતો. આ મદદના બદલામાં અંગ્રેજે પતીઆલાના રાજાને નાભાના રાજાનો લઈ લીધેલ મુલક જેની ઉપજ રૂ ૩૮૦૦૦ ની હતી તે બખશીસ કર્યો. અને ઈ. સ. ૧૮૪૭માં ત્યાંના રાજાએ જગાત તથા રાહદારી નાકાં લેવાં બંધ કર્યા, તેના બદલામાં અંગ્રેજ સરકારે લાહોરના રાજા પાસેથી લઈ લીધેલો મુલક તેને આપે, મહારાજા નરીનદરસીંગે ઈ. સ. ૧૮૫૭ના બળવામાં ઈગ્રેજને પિસા તથા લશ્કરની મદદ કરી હતી તેના બદલામાં ઈંગ્રેજ સરકારે તેને જહારના મુલકનો નફલોનનો ભાગ જેની ઉપજ રૂ.૨૦૦૦૦ની હતી તે તથા બીજી કેટલીક ભેટ કરી તે એવી સરતે કે તેનો દીવાની તથા ફોજદારી અપીઆર ભયના વખતમાં ઈંગ્રેજ સરકારને સાંપ. ઈ. સ. ૧૮૬૦માં તેને એક બીજી સનંદ આપવામાં આવી. આ સનંદથી તને દત્તક લેવાને હક ઈગ્રેજે આખો. અને ખંડણી લેવાનો હક છેડી દો. આ પછી થોડા વખતમાં તેને એક બીજી સનંદ કરી આપવામાં આવી. આ સનંદથી અંગ્રેજ સરકારને તેનું દેવું હતું તેના બદલામાં કેટલીક જમીન આપી. ઈ. સ. ૧૮૬૧ના નવેમ્બર માસની પહેલી તારીખે મહારાજાને સ્ટાર ઓફ ઈડીઆના ગ્રેન્ડકમાન્ડર બનાવ્યા. મહારાજા નરનદરસીંગ ઈ. સ. ૧૮૯૨ ના નવેબરની તારીખ ૧૪મીએ મરણ પામ્યા. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫) તેમની પછી તેનો ખાર વરસનો કુંવર મહેન્દ્રશીંગ ગાર્દીએ ખેડો, ઈ. સ. ૧૮૭૦માં મહેન્દ્રસીંગ પાકી ઉમરના થયાથી સધળા રાજ્ય કારભાર તેને સોંપવામાં માન્યો. ઈ. સ. ૧૮૭૧માં મહારાજાને સ્ટારઆકડીઆનો માનવતો ખિતાબ આપવામાં માળ્યો. આ મહારાજાનો સધળા વખત પતીચ્યાલામાં સુધારો કરવામાં ગયો. તેણે મહેસુલને માટે કાયદેસર રીત દાખલ કરી, અને તેણે પોતાના મુલકમાં ખારોગ્યતાનો સુધારો કરવા માટે ઉપાયો કીધા. તેણે પતીઆલામાં એક કાલેજ અને દવાખાના ઉપરાંત પોતાના રાજ્યમાં ૮૬ સ્કુલો અને નવ દવાખાનાં દાખલ કર્યો. તેણે પોતાના રાજ્યમાં તારÆાક્ીસ દાખલ કરી, અને ઝુસાફરોની સગવડને માટે મહેન્દ્રસીરાઈ નામનું એક ભભકાદાર મકાન ૩૧૦૦૦૦૦ના ખરચ કરતાં વધારે ખરચથી બંધાવ્યું. તેણે સતલજ નદી સુધી એક નહેર ખોદાવી ઘણું દયાનું કામ કર્યું. ગ્મા સિવાય ખીજાં ઘણાં દયાનાં તેણે કામ કયાછે. તેણે દુકાળનાવખતમાં ગરીબ લોકને મદદ કરવાને ૨૧૦૦૦૦૦નીલાન ઈંગ્રેજ સરકારને ખાપી. તેણે રૂ૧૦૦૦૦ ખેંગાળાની રીલીફ કમીટીમાં ભાછે. અને જ્યારે હીઝરાઈહાઇનેસ-પ્રીન્સફ વેલ્સ પંજાબમાં આવ્યા ત્યારે તેની યાદગીરીને વાસ્તે સરડોનોલ્ડ મેકલીઓડ અને લાર્ડ મેગ્માની યાદગીરીને વાસ્તે પંજાબની યુનીવરસીટીમાં ૩૧૦૬૩૫૧ સ્કોલર સાપ માપવાને માટે માપ્યા. હીઝહાઇનેસ મહારાજા મહેન્દ્રસિંગ ખહાદુર. જી. સી. એસ. સ્પાઈ. ઈ. સ. ૧૭૭૫ના ડીસેમ્બરની તા. ૨૩ મીએ જ્યારે પ્રીન્સઞક વેલ્સ કલકત્ત પધાર્યા ત્યારે ત્યાં હાજર હતા. ઈ. સ, ૧૮૭૬ના એપ્રીલ માસમાં મહારાજા લોહી ચઢી જવાના રોગથી એકદમ ૨૬ વરસની ઉમરે મરણ પામ્યા. તેમણે બે છોકરા મૂક્યા હતા તેમાંના મોટા તીકાજીરાજેન્દ્ર ગાદીએ ખેડો, તેમને રાજ્યાભિષેક કરવામાં માન્યો તે વખતે લાર્ડલીટને મહારાણી વીકટોરીયાએ મોકલેલી તલવાર અને જવાહીર ભેટ કર્યેા. મહારાજા કાચી ઉમરના હાવાથી રાજ્યકારભાર ચલાવવાને એક મીટીંગ નીમવામાં આવી મા કમીટીમાં સરદાર દેવસીંગ, નજીમનામદારખાનબહાદુર, ચોધરીયરતરામ, ખમજ્ઞેયદ, મહંમદ હુસેનખાનખાહાદુર અને મીરસુનસીખાન બહાદુર મુખ્ય હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ (૫૯) હીઝહાઇનેસ મહારાજા તીકા રાજેન્દ્રસીંગ બાહારને ૧૭ તપનું માન મળે છે. તેમની ઉમર હાલ ૨૬ વરસની છે. તેમને ફાંસી દેવાનો હક છે. આ રાજ્યના લશ્કરમાં ૭૫૦ ઘોડેસ્વાર, ૧૪.૦૩ પાયદલ, ૨૩૮ ગેલંદાજ, અને ૧૦૯ તપ છે તેમાં ૩ર લડાઈની અને ૭૮ બીજી છે પતીઆલા–એ રાજધાનીનું શહેર છે. તે ઈ. સ. ૧૭૫૨ માં અલ્લાસિંગે બાંધ્યું હતું. વસ્તી પ૩૦૦૦ માણસની છે. તેમાં ૨૫૦૦૦ હિંદુ ૨૧૦૦૦ મુસલમાન અને બીજી પરચુરણ જાત છે. ભાવલપુર આ રાજ્ય લાંબુ અને સાંકડી નેળ સરખું છે. તેના રાજકર્તા જાતના મુસલમાન અને તે નવાબની પદિથી ઓળખાય છે. સીમાએ રાજ્યની વાવ્યકોણ તરફ સિંધ અને પંજાબ પ્રાંત, ઊત્તરે પંજાબ પ્રાંત, ઈશાન તરફ ભતીયાણ, પુર્વ દીશાએ વિકાનેર અને જેસલમીરનું રાજ્ય, દક્ષિણે જસલમેરનું રાજ્ય, અને નૈરૂત્યકોણમાં સિંધ પ્રાંત છે. આ રાજ્યનો વિસ્તાર ૧૫૦૦૦ ચોરસ માઈલ જમીન જેટલું છે અને તેમાં દરર ગામ છે. વસ્તી આશરે. ૬૦૦૦૦૦ (છલાખ) માણસની છે. તેમાં ૪૯૦૦૦૦ મુસલમાન ૯૦૦૦૦ હિંદુ ૧૭૦૦ શીખ અને બીજી પરચુરણ જાતે વાર્ષિક ઉપજ સુમારે ૧૨૦૦૦૦૦ (સેળ લાખ) થાય છે. દેશનું સ્વરૂપ-આરાજ્યના મુલકમાં મુખ્યત્વે કરીને બરડ રેતીનાં મેદાન છે. છઠ્ઠા ભાગ જેટલી એટલે ધારા (સતલજ) નદી અને સિંધુનદીને પુર્વ કિનારે દસમૈલ સુધીની જમીન રસાળ છે. જે બરડ રેતીનાં મેદાન છે તેમાં ચાલતાં ચાલતાં માણસ અને પશુના પગ રેતીમાં પેસી જાય છે. જ્યાં જમીનની અંદર કઠણાસ કે ચીકણાશ છે ત્યાં ઘાસનાં ભોથાં માત્ર ઉગેલાં હોય છે. બીજે ઠેકાણે કંઈ ઉગતું નથી. આ મેદાનમાં મૃગજળને વારંવાર ચમત્કાર થયા કરે છે. હવા રોગીષ્ટ છે. જનાવર–જે રેતીનાં મેદાનમાં છે તેમાં વાધ, ચીત્રા, ડુકર, અને ઘણી જાતના હરણ હોય છે. ગામના પશુ માં મુખ્ય કરીને ઊંટ તે ઘણાં હોય છે. શિવાય ગાયો, ભેસે, અને ઘણી સરસ જાતનાં ઘેટાં હેય છે. નદી–સિંધુ એ આ રાજ્યની વાવ્યકોણની સરહદ ઉપર વહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦ ) ધારા ઉર્ફે સતલજ નદી ઇશાન કોણ તરફથી આવી વાવ્યકોણમાં મીનકોટ આગળ સિંધુને મળે છે. આ નદી ઈશાન કોણથી તે વાવ્યકોણ સુધી આ રાજ્ય અને પંજાબની સરહદ બતાવે છે. જમીન તથા નિપજ જે રસાળ જમીન છે તેમાં ડાંગર, ઘઊ, ગળી, શેરડી, કપાસ, અને ખસખસના છોડ થાય છે. લોક મુખ્યત્વે કરીને, જાટ, બલુચી, અફગાની અને પરચુરણ જાતના હિંદુ હોય છે. એ બધા લેક જોરાવર, ઊંચા, અને દેખાવડા છે. રેલવે—લાહોરથી કરાંચી સુધી જે રેલવે બંધાયેલી છે તેની કેટલીક ભાગ આ રાજ્યના મુલકમાં છે. રાજધાનીનું મુખ્ય શહેર ભાવલપુર એ પણ એક રેલવે સ્ટેશન છે. મુખ્ય શહેર. ભાલપૂરમાં રાજયકર્તા નવાબ સાહેબ રહે છે. એ શહેર ધારા નદીના કિનારા ઉપર છે. કચ્છ, લંગાટીયો સાલો, પાઘડીઓ, વગેરે રેશમી કાપડ હિંદુ વણકર ઘણું સરસ બનાવેછે. શહેરના આબરૂદાર લેક ઈરાન દેશના જેવા પોશાક પહેરે છે તથા ઈરાની ભાષા બોલે છે. બાકીના લોક હિંદુસ્તાની, પ્રસીયન, અને બલુચી એ ત્રણે ભાષા મળીને મીશ્રીત થએલી તે ભાષા બોલે છે. શિવાય ત્યાં મોટાં શહેર અહમદપુર, ઊંચ, ખાનપૂર, સબજકોટ, માનથીનાબાદ, ધારી મુખડીયાર ખાન અને ખેરપૂર વિગેરે છે. ઈતિહાસભાવલપુરના રાજકર્તા નવાબની પદિથી ઓળખાય છે. તેને મુળપુરૂષ દાઉદખાન હતો. તેણે સિંધમાં શીકારપુરમાં પોતાની જાતના માણસને એકઠા કર્યા; કારણ કે કાબુલને કુરાનીબાદશાહ જે ત્યાં રાજ્ય કરતો હતો તેણે તેમને તેમના મુલકમાંથી હાંકી કાઢ્યા. તેથી તે અને તેના સોબતીઓ સિંધુ નદીની પશ્ચિમે રેતાળ મેદાનમાં આવીને વસ્યા. આ વખતે ત્યાં જાત જાતના હિંદુ લેક વસતા હતા. તેણે પોતાના સંબતીઓની મદદથી તેમને હાંકી કાઢયા અને આગળ પાછળનો મુલક જીતી લઈ રાજ્ય પદ ધારણ કર્યું. તેના મરણ પછી તેને છોક મુબારક ગાદીએ બેઠો. તેણે પોતાના રાજ્યમાં ઘણો વધારો કર્યો અને ખંડાલનો મુલક જે તેણે ભાટી જતના લોકો પાસેથી જીતી લીધે તે પોતાના રાજ્ય સાથે જોડી દઈ તેના મુખ્ય શહેર દેરાવળમાં રાજધાની કરી. મુ. બારક મરણ પામ્યો ત્યારે ભાવલખાન ગાદીએ બેઠા. તેણે પોતાના રાન્યમાં પણ વધારો કર્યો. તેણે એક શહેર વસાવ્યું ને તેનું નામ ભાવલ પૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૬૧) પાડવું. આ ઉપરથી આ રાજ્ય ભાવલપુરનું રાજ્ય કહેવાય છે. ભાવલખાન આ શહેર વસાવામાં રોકાયો હતો એટલામાં ઈ.સ. ૧૭૮૦માં કાબુલના બદશાહે તેના ઉપર ચઢાઈ કરી ને દેરાવળને ઘેરો ઘાલ્યો અને તે લીધું. ભાવલખાન પોતાનો બચાવ કરવાને અશક્ત હોવાથી તે પાદશાહને તાબે થયો. અને બાદશાહ તરીકે તેનું ઉપરીપણું કબુલ કર્યું અને પોતાની નીમકહલાલીની ખાતરીને માટે પોતાના છોકરા મુબારકને બાદશાહને સોપ્યો. મુબારક ત્રણ વરસ કાબુલમાં રહ્યા અને પછી ભાવલ પર આવી પોતાના બાપની સામે થયો તેમાં તે હાર્યા અને કેદ પકડાયો. પણ તેનો બાપ મરી ગયો તે પહેલાં તેને છોડી દીધો હતો. પણ ભાવલખાનાના છવતાં જે સરદારો તેની સામે થયા હતા તેમણે તેને મારી નાખ્યો અને તેના નાના ભાઈ સાદક મહંમદને ગાદીએ બેસાડ્યો. સાદક મહંમદને પોતાના સગાવહાલા માણસો અને તે દેશના જોરાવર રાજકસ્તાની સાથે ભારે લડાઈઓ થઈ પણ તેમાં તે ફતેહ પામ્યો. કાબુલના દુરાનીબાદશાહના વારસાને માટે કચ્છઓ થયો હતો તેનો લાભ લઈને પોતે કાબુલના બાદશાહથી સ્વતંત્ર થયો. સાદકમહંમદના મરણ પછી તેને છોકરો ભાવલખાન બીજે નવાબે થયો. આ નવાબના વખતમાં રણજીતસીંગ તેના મુલકપર વારંવાર ચઢાઈ કરતો તેથી તે ભારે બીકમાં હતો. તેથી તેણે વારંવાર સીખ સરદારની સામે મદદને માટે અંગ્રેજ સરકારની મદદ માગી પણ તેમણે તેની ના પાડી; પણ ઈ. સ. ૧૮૦૯માં અંગ્રેજ સરકારે રણજીતસિંગ સાથે જે સલાહ કરી તેથી તેને મદદ મળી. કારણ કે આ સલાહથી - ણજીતસીંગને સતલજ નદી ઓળંગવાની મના કરી હતી. તે પણ ઈ. સ. ૧૮ ૩૩માં ભાવલપુરના નવાબ સાથે વેપારની છૂટ માટે સલાહ કરવામાં આવી. આ સલાહથી અંગ્રેજ સરકારે તેને તેના મુલકમાં એક સ્વતંત્ર રાજા તરીકે કબુલ કર્યો. અને નવાબે સિંધુ અને સતલજ નદીમાં વેપાર કરવા માંડ્યો. ઈ. સ. ૧૮૩૮માં અંગ્રેજ સરકારે શાહસુજાને કાબુલની ગાદીએ બેસાડ્યો. આ વખત નવાબ ભાવલખાન સાથે એક બીજી સલાહ કરવામાં આવી. આ સલાહથી નવાબે ઈગ્રેજનું ઉપરીપણું કબુલ કર્યું અને ઈમેજ સરકારે તેનું રક્ષણ કરવાને કહ્યું અને તેના દેશને સ્વતંત્ર રાજ્ય તરીકે કબુલ કર્યો. વળી આ સલાહથી એવું કહ્યું કે નવાબે ઇંગ્રેજ સરકારની પરવાનગી વગર બીજા કોઈ રાજ્ય સાથે સલાહ કરવી નહિં અને કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સાથે તકરાર થાય તો તેને ચુકાદો ઈગ્રેજ સરકાર કરે. ઈગ્રેજને અફધાન લોક સાથે જે લડાઈ થઈ તેમાં નવાબે ઈગ્રેજને સારી મદદ કરી હતી અને તેના બદલામાં અંગ્રેજ સરકારે તેને સબજકોટ અને ભંગબાને મુલક આપ્યો. ઈ. સ. ૧૮૪૮માં બીજી સીખ સાથેની લડાઈમાં ભાવલખાન ઈગ્રેજી લશ્કર સાથે મુલતાનની લડાઈ લડ્યો અને બીજી કેટલીક સારી નોકરી બજાવી. આવી સારી નોકરીને લીધે અંગ્રેજ સરકારે તેને જીવતા સુધી દર વરસે એક લાખ રૂપીયાનું પેનશન આપ્યું.. ભાવલખાન ઈ.સ.૧૮૫રમાં મરણ પામે તેણે પોતાનું રાજ્ય પોતાન મોટા છોકરા ફતેહખાનને નહીં આપતાં ત્રીજા છોકરા સાદકખાનને આ હું પણ આ ફતેહખાન ખમી શક્યો નહિ. તેણે લશ્કર એકઠું કર્યું અને તેના રાજ્યના ઘણુ સરદારોની મદદથી સાદકખાનને ગાદીએથી ઉઠાડી મુક્યો. અને પોતે નવાબ થયો. સાદકખાંએ ઇગ્રેજ સરકારની મદદ માગી પણ ઈગ્રેજે દેશના મહેમાંહેના કજીઆમાં વચ્ચે પડવા ના પાડી. આખરે એવી ગોઠવણ કરવામાં આવી કે સાદકખાંએ રાજ્ય ઉપરથી પોતાનો સઘળો હાથ ઉઠાવી દે અને અંગ્રેજી હદમાં રહેવું અને તેનો ભાઈ દરમહીને ૨૧૬૦૦નું પેનશન આપે. તે ઇ. સ. ૧૮ર માં મરણ પામ્યો. ફતેહખાન ઈ.સ.૧૮૫૮માં મરણ પામ્યો. તેના પછી તેનો પાટવી કો રહીમ યારમહમદ ગાદીએ બેઠા. તે તે વખતે ૧૭ વરસનો હતો. જ્યારે તેણે નવાબ પદ ધારણ કર્યું ત્યારે તેણે પોતાનું નામ બદલીને ભાવલખાન પાડયું. આ નવાબના ટુંકા રાજ્યમાં ઘણો જુલમ થવા માંડ્યો. શરૂઆતમાં તેણે તેના બાપના વજીરની સલાહથી ચાલીને સારી રીતે રાજ કર્યું પણ પછીથી તેણે વજીરને મારી નાખ્યો. આથી વછરની તરફના સરદારોએ બળવો કયો આ બળ થયો તે વખતે તેણે તેના ત્રણ કાકાને મારી નાખ્યા. તેણે અંગ્રેજ સરકારની બીકને લીધે તેના દાદાની વીધવા સ્ત્રીને, તેના કાકાના બે નાના બાળકોને ઈગ્રેજ સરકારના રક્ષણ નીચે મોકલ્યાં. ઈ. સ. ૧૮૬૫માં એક બીજો બળવો થયો પણ એટલામાં ઈ. સ. ૧૮૬૦ના માર્ચ મહિનામાં નવાબ મરણ પામ્યો. તેના પછી સાદકમહં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ (૬૩) મદખાન ગાદીએ બેઠો. પણ તે કાચી ઉમર હોવાથી રાજ્ય કારભાર એક અંગ્રેજ અમલદાર ચલાવતો હતો. અને નવાબ તે વખત લહેરમાં રહેતો હતો. નવાબને દર મહીને રૂ.૨૫૦૦૦) ખરચ પેટે આપવામાં આવતા હતા. ઈ. સ. ૧૮૭૬માં હજહાઈનેસ નવાબ સાદકમહંમદ પ્રીન્સ ઓફ વેલ્સને માન આપવાને પંજાબ ગયા હતા. નવાબ સાહેબ ૧૮૩૭ના જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે દિલ્હીમાં જે બાદશાહી દરબાર માર્યો હતો ત્યાં હાજર હતા. ઈ. સ. ૧૮૭૯માં નવાબ પુશ્ન ઉમરનો થવાથી રાજનો કુલ અધીકાર તેને સેંપવામાં આવ્યો. અને છ સભાસદની કાઉનસીલ નીમવામાં આવી તેની સલાહ અને મદદથી રાજ્ય ચલાવે. આ કાઉનસીલને કાયમ રાખવી કે કાઢી નાખવી તે અંગ્રેજ સરકારના હાથમાં છે. ઈ. સ. ૧૭૭૮-૮૦ માં અફગાનીસ્તાનમાં લશ્કર મોકલવામાં આવ્યું તે વખતે નવાબે સારી મદદ કરી હતી અને નવાબના લશ્કરને દેરા ગાબખાનની સરહદ જાળવવા મુકયું હતું. ભાવલપોર નવાબ પંજાબના સરદાસેના લી. સ્ટમાં ત્રીજે નંબરે છે અને તે પતીયાળાના મહારાજાની પછી છે. નવાબને ૧૭ પનું માન મળે છે અને ફાંસી દેવાનો હક છે. નવાબની ઉમર હાલ ૨૭ વરસની છે. આ રાજ્યના લશ્કરમાં ૧૨ તેપ ૯૯ ગોલંદાજ ૩૦૦ ઘોડેસ્વાર અને ર૪૯૩ પોલીસ અને પાયદળ મળીને છે. ભાવપૂરએ રાજધાનીનું શહેર છે. તેમાં નવાબ રહે છે અને તે સતલજ નદીથી બે ભાઈલને છે. “ઈન્ડસલીસ્ટેટ રેલવે પર મુલતાનથી ૬૩ માઈલ અને સકરથી ર૧૮ માઈલને છેટે છે. આ શહેર સમુદ્ર સપાટીથી ૩૦૫ ફીટ ઊંચાઈએ છે. વસ્તી ૧૩૭૦૦ માણસની છે. તેમાં ૭૫૦૦ મુસલમાન ૧૧૦૦ હિંદુ અને બીજા સીખ, જઈન અને બીજી પરચુરણ જાત છે. આ શહેરની પાછળ ૪ મિલના ઘેરાવાની એક દીવાલ છે. નવાબનો મહેલ એક મોટું મકાન છે. અને તેને દરેક ખુણે મીનારા છે. આ મહેલની અંદર એક બેઠક છે. તે ૬૦ ફુટ લાંબી અને ૫૦ ફીટ ઊંચી છે તેની આગળ એક દેવડી છે. તે ૧ર૦ ફીટ ઊંચી છે. રાજમહેલના છાપરા પરથી વિકાનેરનું મોટું મેદાન જોઈ શકાય છે. ભાવલપુરથી ૫ માઈલને છે. ઇન્ડસવેલી રેલવે સતલજ નદી ઓળંગે છે. આ નદી પર લેઢાને મજબુત સંભાયમાન પુલ બાંધવામાં આવ્યો છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૬૪) તે “એમ પ્રેસબ્રીજ”ના નામથી ઓળખાય છે, તે ઈ. સ. ૧૮૭૮ના જુનમાસમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઝીંદ. આ રાજ્ય પંજાબદેશ તાબાના સરહિંદપ્રાંતમાં છે. અને તેના રાજ્યક સીખ જાતના હિંદુ છે તથા તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. આ રાજ્ય સરહિંદના છેક અગ્નિકોણ તરફ છેવાડ છે. ઝીંદશહેર પતીયાળાથી દક્ષિણમાં ૪૫ માઈલને છેટે છે આ રાજ્યનો વિસ્તાર ૧૨૩૮ ચોરસમાઇલ જમીન જેટલો છે. તેમાં ૮ શહેર તથા ૪૧૫ ગામ છે. અને તેમાં વસ્તી આસરે ૨૫૦૦૦૦ માણસની છે તેમાં ર૧૦૦૦૦ હિંદુ ૩૪૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. વાસીંક ઉપજ-૬૫૦૦૦૦ (સાડાલાખ) ને આશરે થાય છે. દેશનું સ્વરૂપ–મુલક કેટલાએક પહાડી અને કેટલીએક સપાટ છે, જમીન રસાળ છે. નિપજ–ઘઊં, ડાંગર, બાજરી, જુવાર, કપાસ, શેરડી, વિગેરેની થાય છે. લક–સીખ, જાટ, રજપૂત, અને મુસલમાન છે. મુખ્ય શહેર-ઝીંદ એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રાજકર્તા રહે છે. ઝીંદ એશહેર દિલ્હીથી વાવ્યકોણમાં ૬૦ માઈલને છેટે છે તેમાં ૭૦૦૦ માણસની વસ્તી છે. ઈતિહાસ–અહીંના રાજ્યકર્તા રાજાની પદ્ધિથી ઓળખાય છે અહીંના અને પતીયાળાના રાજા એક કુટુંબના છે. કારણ કે તેઓ ચોધરીયલના વંશજો છે. આ રાજ્ય ઈ. સ. ૧૭૬૩માં સ્થાપવામાં આવ્યું હતું અને ઈ. સ. ૧૭૬૮માં દિલ્હીના પાદશાહે ગજપતસીંગને ઝીંદના મુલકનારાજ તરીકે કબુલ કર્યો અને તે ઝીંદનો પહેલો રાજા હતા. તેણે કેટલીએક જીત્યો કરીને પોતાનો મુલક વધાર્યો. તે ઈ. સ. ૧૭૮૯માં મરણ પામ્યો.તેની પછી તેનો છોકરો બગસીંગ ગાદીએ બેઠા. આ રાજાના વખતમાં તે રાજ્ય ઈગ્રેજ સાથે સંબંધમાં આવ્યું. ઈ. સ. ૧૮૦૫ માં મરાઠાઓની હાર થયા પછી બગસીંગ જે રણજીતસીંગનો મામો હતો તેણે અંગ્રેજો જોડે સલાહ કરી અને તેણે લોકને હોલકર સામેની લડાઈમાં મદદ કરી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ (૨૬૫) મદદને માટે ઈગ્રેજ સરકારે તેને તેના મુલકને રાજા કબુલ કર્યો અને તે જીવે ત્યાં સુધી બરકાંડ અને ભવાનીનાં પ્રગણાં જેની ઉપજ દર વરસે ૫૦૦૦ હજારની હતી તે અને પાણીપતના મેદાનમાંના બરસત ફરીદપુરનો ભાગ આવ્યો. બગસીંગ ઈ. સ. ૧૮૧૮ માં મરણ પામ્યો. તેની પછી ફતેહસિંહ ગાદીએ બેઠા. તે ત્રણ વરસ રાજ કરી મરણ પામ્યો. તેની પછી સંગતસીંગ ગાદીએ બેઠા. તે બાર વરસ રાજ્ય કરીને ઈ.સ.૧૮૩૪માં કંઈ વારસ વગર મરણ પામ્યો. તેના વખતમાં કંઈ અગત્યનો બનાવ બન્યો નથી. તેમને કંઈ વારસ નહિ હોવાથી અંગ્રેજ સરકારે તે રાજ્ય ખાલસા કર્યું. પણ આખરે સીરપસીંગ જે મયંત રાજાને દૂરને સો હતો તેણે રાજાને માટે હક કર્યો. તે હક ઈંગ્રેજ સરકારે કબૂલ કર્યો અને તેને રાજા ઠરાવ્યો. પણ આગલા રાજાએ જે મુલક મેળવ્યો હતો તેમાં અડધો મુલક અંગ્રેજી રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યો. રાજા સીરપસીંગે અંગ્રેજ સરકારની શીખ સાથેની લડાઈમાં સારી મદદ કરી તેના બદલામાં અંગ્રેજ સરકારે તેને અને તેના વારસોને રૂ૧૦૦૦ ની ઉપજનો મુલક આપો.ઈ.સ. ૧૮૫૭ના બળવામાં શીરપસીંગ પોતાનું લશ્કર લઈને બળવાખોરોની સામે થયો. તે દિલ્હી ગયો અને તે શહેર લેવામાં મદદ કરી. આ કીમતી મદદને લીધે ઈગ્રેજે તેને ૩૧૧૬૮૦૦ની ઉપજનો મુલક બક્ષિસ આપો. એવી સરતે કે રાજાએ નીમકહલાલ રહેવું. અને ભયના વખતમાં ઈગ્રેજને લશ્કર તથા પિસાની મદદ આપવા ઈ. સ. ૧૮૬૦ માં તેને એક સનંદ કરી આપવામાં આવી. આથી રાજાને દત્તક લેવાનો હક મળ્યો. અને તેના વડીલોના મુલકના અને ઈંગ્રેજ સરકારે તેને જે મુલક આપો હતો તેનો સ્વતંત્ર રાજા કબુલ કર્યો. વળી જમ્હારના મુલકનું કનેડ માગણું અહીંના રાજાને આપ્યું અને રાજાએ રૂ૩૭૦ ૦૦૦ નજરાણાં તરીકે આપ્યા. ઈ. સ. ૧૮૬૪ ના જાનેવારી મહીનામાં સરપસીંગ મરણ પામ્યા. તેના પછી રઘુબીરસીંગ ગાદીએ બેઠે. આ રાજા ૧૮૭૫માં કલકત્તે ગયા હતા. અને પ્રીન્સ ઓફ વેલ્સ ત્યાં આવ્યા તે વખતે ત્યાં હતા. અહીંના રાજાને પ્રીન્સઍફસે. સ્ટાર ઓફ ઈન્ડિયાના નાઈટકમાન્ડરને માનવંતો ખિતાબ આપો હતો. હીઝહાઈનેસ રાજા શ્રી રઘુબીરસીંગ બહાર. જી. સી. એસ. આઈ. ઈ.સ.૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૬૬) દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યું હતું ત્યાં હાજર હતા. ત્યાં તેમને મહારાણીના સલાહકાર એવો માનવંતો ખિતાબ મળ્યો. અને તેમને ૧૧ તેપનું માન મળતું તે વધારીને ૧૩ તોપનું માન આપ્યું. રાજાને વળી ૧૮૭૮ના જાન્યુઆરીની પહેલી તારીખે એક્ષ એફીસીઓ અને જીવતાં સુધીને માટે ઈન્ડીઅન એમ્પાઅરના કપનીઅન અને મિમ્બર ઠરાવ્યા એવો ખિતાબ મળ્યો. હજહાઈનેસ ફરજંદદીલબંદ રેણખલ ઈતગડ. દોલતઈગ્લીસીયા રાજા શ્રી રઘુબીરસીંગ બહાર સ્ટોર ઓફ ઇન્ડીયાના નાઈટ ગ્રેન્ડકમાન્ડર, કાઉન્સેલર ઓફ ધી એમપ્રેસને ફાંસી દેવાનો હક છે. રાજા રઘુબીરસીંગ.બહાદુર જી. સી. એસ. આઈ.તા.૭મી માર્ચ સને ૧૮૮૭ના રોજ સ્વર્ગવાસી થયા છે. — – નાભા. આ રાજ્ય પંજાબ દેશના સરહિદ પ્રાંતમાં પતીઆલાના રાજ્યની વાવ્ય કોણની સરહદ ઉપર છે અને તેના રાજકર્તા શીખજાતના હિંદુ તથા તે રાજાની પદિથી ઓળખાય છે. આ રાજ્યનો વિસ્તાર ૯૨૮ ચોરસ માઈલ જેટલું છે અને તેમાં ૩ શહેર અને કાર ગામ છે. વસ્તી આશરે ૨૨૦૦૦ માણસની છે તેમાં ૧૩૩૦૦૦ હિંદુ, ૭૭૦૦૦ શીખ, ૫૦૦૦૦ મુસલમાન અને બીજા પચુરણ છે. વાર્ષિક ઉપજ ૬૫૦૦૦૦ છલાખ પચાહસનારને આશરે થાય છે. દેશનું સ્વરૂપ-મુલકનો ઘણે ભાગ સપાટ છે. જમીન રસાળ છે અને તેમાં ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, કપાસ, શેરડી વગેરેની નિપજ થાય છે. લોક–શીખ, જાટ, રજપુત, અને મુસલમાન છે. મુખ્ય શહેર નાભા છે તે રાજધાનીનું શહેર હોવાથી તેમાં રાજકત્તા રાજા રહે છે. આ શહેર ઉધ્યાનાના રેલવે સ્ટેશનથી નૈરૂત્ય કોણમાં ૪૦ માઈલને છેટે છે. * ઇતિહાસ–નાભાના રાજ્યકર્તા રાજાની પદિથી ઓળખાય છે અને તેઓ જાટ જાતના શીખ છે. અહીંના રાજ્યક ચોધરી પલના મોટા છોકરે તીલકના વંશજ છે. ઝીંદના રાજા આ વંશના છે અને પતીઆલાના રાજા પલના બીજા છોકરાના વંશજ છે. આ ત્રણે રાજકુટુંબીઓ “પલખન” કહેવાય છે. જ્યારે ઈ. સ. ૧૮૦૭-૮ માં રણજીતસિંગે સતલજની આ પારના મુલક ઉપર ચડાઈ કરી ત્યારે નાભાના રાજાએ મદદને માટે અંગ્રેજને અરજ કરી. ઈ. સ. ૧૮૦૯માં અહીંના રાજા જસવંતસિંગે પહેલવહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૭). સલાહ કરી. આ સલાહથી અંગ્રેજ સરકારે તેનું રક્ષણ કરવા કબૂલ કર્યું. જસવંતસિંગ ઈ. સ. ૧૮૪૦માં મરણ પામ્યો. તેની પછી તેને છોકરો દેવેન્દ્રસિંગ ગાદીએ બેઠા. આ રાજા સલાહની સરતો મુજબ વી નહિ અને ઇગ્રેજને ઈ. સ. ૧૮૪૫ માં શીખ લેક સાથે લડાઈ થઈ ત્યારે તે શીખ લોકને પક્ષ કરી ઈગ્રેજ સામે લડ્યો. આ માટે અંગ્રેજ સરકારે તેને પદભ્રષ્ટ કર્યો અને રૂ૫૦૦૦૦)નું પેન્સન બાંધી આપ્યું. અને તેના મુલકનો ચોથો ભાગ લઈને પતઆલા અને ફરીદકોટના રાજાને સરખી રીતે વહેંચી આપો. અને બાકીના ત્રણ ભાગ તેના મોટા છોકરા ભરપુરસિંગને આપો અને તેને રાજા તરિકે કબૂલ કર્યો. રાજા ભરપુરે ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે ઇંગ્રેજ સરકારની ઘણું અગત્યની નોકરી બજાવી. આ નોકરીના બદલામાં અંગ્રેજ સરકારે તેને ૩૧૦૬૦૦૦ ની ઉપજને જજહાર પ્રગણાનો મુલક બક્ષિસ આપો અને ભયના વખતમાં તેની દીવાની ફોજદારીનો હક ઈગ્રેજ સરકારને પવો એવી સરત કરી હતી. ઈ. સ. ૧૮૬૦માં તેને એક સનંદ કરી આપવામાં આવી હતી. આ સનંદથી અંગ્રેજ સરકારને તેનું દેવું હતું તેના બદલામાં કેટલાક મુલુક આપ્યો. ઈ. સ. ૧૮૬૨માં તેને એક બીજી સનંદ કરી આપવામાં આવી; તેથી તેને દત્તક લેવાનો હક મળ્યો. વળી ઈગ્રેજ સરકારે તેની પાસેથી ૩૯૫૦૫૦૦ નજરાણાના લઈને જજહારના મુલકમાંનાં કેનેડ અને બડવાનમાં પ્રગણું રાજાને આપ્યાં. સજા ભરપુરસિંગ ઈ. સ. ૧૮૬૩ના નવેમ્બર મહિનામાં મરણ પામ્યો. તેમને કંઈ વારસ નહિ હેવાથી તેમની પાછળ તેમને નાનો ભાઈ ભગવાનસિંગ ગાદીએ બેઠે. પણ પછીથી એવી ગપ ઉડી કે મયત રાજાને ઝેર દેવામાં આવ્યું હતું. આ બાબતની તપાસ કરવાને ઈગ્રેજ સરકારે એક છગ્રેજ અમલદારને, પતી આલાના મહારાજાને અને ઝીંદના મહારાજાને નિમ્યા. આ બાબતને તપાસ કરતાં એમ માલમ પડ્યું કે રાજાને ઝેર છેવામાં આવ્યું નહોતું. તે ઈગ્રેજ સરકારનો એક નમકહલાલ દોસ્ત હતો. તે સલાહ સંપથી રાજ્ય કરીને ઈ. સ. ૧૮૭૧માં મરણ પામ્યો. તેને કંઈ વારસ નહિ હેવાથી તેનો રિનો સગો હીરસિંગ ગાદીએ બેઠે. તેને જન્મ ઈ. સ. ૧૮૪૩માં થયો હતો. હીઝહાઇનેસ રાજા હરસિંગ મહેન્દ્ર બહાદુર પ્રીન્સઓફિસને માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૬૮). આપવાને જે લેવી ભરવામાં આવી હતી ત્યાં ગયા હતા. રાજા ઈ. સ. ૧૮૭૭ના જાનેવારીની તા. ૧લીએ દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં પધાર્યા હતા અને ત્યાં તેમને ૧૧ તેમનું માન મળતુ તે વધારીને ૧૩ તપનુ માન આપ્યું. અહીંના રાજાને ફાંસી દેવાનો હક છે. તેમની ઉમર હાલ ૪૬ વરસની છે. આ રાજ્યના લશ્કરમાં ૧ર લડાઈની અને બીજી ૧૦ તપ. ૫૦ ગેલંદાજ, પ૬૦ ઘોડેસ્વાર, અને ૧૨૫૦ પાયદલ છે. નાભા—એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજા રહે છે. વસ્તી ૧૭૦૦૦ માણસની છે, તેમાં ૮૦૦૦ હિંદુ, ૬૦૦૦ મુસલમાન, ર૦૦૦ શીખ અને બીજા પરચુરણ છે. કપૂરથલ્લા. આ રાજ્ય જટ જાતના સીખ રાજાનું અને તે હિમાલયની નરેત્યકોણ તરફની તળેટીમાં જાલંધર દુવાબના પશ્ચિમ ભાગમાં છે. તેની ઉત્તરે હિમાલયનો પહાડી મૂલક પૂર્વ જાલંધર કુવાબનો મધ્યભાગ દક્ષિણે સતલજ નદી ને પશ્ચિમે અમરીતસર જીલ્લો છે. આ રાજ્યનો વિસ્તાર ૨૦ ચોરસ મિલ જમીન અને તેમાં ચાર શહેર અને ૬૧૩ ગામ આ શિવાય અયોદ્ધાની જાગીરનો વિસ્તાર. ૭૦૦ ચોરસ મિલ છે. તેથી તેમાં રપ૦૦૦ (બે લાખ બાવનજાર) ની વસ્તી અને અયોદ્ધાની જાગીરોની વસ્તી ૨૫૦૦૦૦ માણસની છે વાર્ષીક ઉપજ સુમારે ૩૧૦૦૦૦૦૦ (દશલાખને) આશરે થાય છે. તેમાંથી ૧૩૦૦૦ ઈગ્રેજ સરકારને લશ્કરના ખરચ બદલ આપે છે. અને ૨૬૦૦૦ રાજા રણજીતસીંગના ભાઈ વિક્રમસીંગ અને સુચેતસીંગને આપે છે. આ સિવાય રૂ૮૦૦૦૦૦ અને ધ્યાની જાગીરોના આવે છે. દેશનું સ્વરૂ૫–મુલકને કેટલોક ભાગ ડુંગર તથા ઝાડીવાળો છે અને કેટલાક સપાટ છે તેમાં ઘઉ, બાજરી, જુવાર, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ નીપજે છે. લોક–સીખ, રજપૂત, અને પરચુરણ જાતના હિંદુ તથા મુસલમાન છે. ભાષા ઘણું કરીને હિંદી છે. નદી–સતલજ અને વ્યાસ નામની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ (૨૬૯) મુખ્ય શહેર–કપૂરથલા એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રહે છે. એ શહેર કરતારપુરના રેલવે સ્ટેશનથી ઉત્તરમાં કમલને છેટે છે. ઇતિહાસકપૂરથલ્લાના રાજાના કુટુંબીઓ મુળ બીયાસના અહલુ ગામમાંથી આવ્યા જે ઉપરથી તેના કુટુંબીઓ અહલુવાલીયાના નામથી ઓળખાય છે. આ રાજ્યની સ્થાપનાર સરદાર જસાસીંગ જાટ જાતનો કલાલ હ. તે પંજાબમાં જે વખતે તોફાન થયુ તે વખતે દવાબમાં કેટલીક જગા બથાવી પડીને ઈ. સ. ૧૭૮૦માં તેનો ધણી થઈ પડ્યો. સરદાર ફતેહસીને કેટલાક મુલક જીતીને અને મહારાજા રણજીતસીંગ પાસેથી કેટલાક મુલક બક્ષિસ મિળવીને પોતાના મુલકમાં વધારો કર્યો. આ મુલકનું મુખ્ય શહેર કપૂરથલા હતું. તે ઉપરથી રાજ્યનું નામ કપૂરથલ્લાનું પડ્યું છે. ' ઈ. સ. ૧૮૦૯માં સતલજનદીની પિલીમેરનાં કેટલાંક રાજ્ય ઈજ સરકારને રક્ષણ નીચે આવ્યાં. સરદાર ફતેહસીંગે ઈગ્રેજનું ઉપરીપણું અને ત્યાં અંગ્રેજી લશ્કર રહે તેનું ખરચ આપવાને અને લડાઈની વેળા તેમને મદદ કરવાને કબુલ કર્યું. તે પણ કપૂરથલાના સરદારે પહેલી સીખ લડાઈની વખતે ઈગ્રેજી સરદારને લકર તરફની મદદ કરી નહીં અને ઈ. સ. ૧૮૪ની અલીવાલની લડાઈમાં તે ઇગ્રેજની સામે લડ્યો. તેથી સતલજની આ પાળની તેની જાગીરો ઇગ્રેજો લઈ લીધી અને સતલજની પેલી પાળને મુલક રાજા ઈગ્રેજ સરકારને નમકહલાલ રહે એવી સરતે આપવામાં આવ્યો. અને લડાઈની વખતે ઈગ્રેજ સરકારને ૩૧૩૮૦૦૦ રોકડા આપવા પણ આખરે ઘટાડીને ૨૧૩૧૦૦૦ આપવા ઠરાવ્યા. અને સરદારને પોતાના રાજ્યમાંથી જગાત અને રાહદારીનાં નાકાં લેવા બંધ કરવાની જરૂર પડી. ફતેહસીંગના મરણ પછી નીહાલસીંગ કપુરથલાને સરદાર નીમાએ ઈ. સ. ૧૮૪૯માં પંજાબને ઇગ્રેજી રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું. ત્યાર પછી કપુરથલાના સરદાર નીહાલસીંગને રાજાનો ઈલકાબ આપવામાં આવ્યો હતો. અને તે જીવે ત્યાં સુધી બારી વાબનો જે મુલાક લઈ લેવામાં આવ્યો હતો તે તેને પાછો સાંપવામાં આવ્યો અને તેને અધીકાર અંગ્રેજ સરકારે રાખ્યો. તે ઈ. સ. ૧૮૫રના સપ્ટેમ્બર માસમાં મરણ પામ્યો. અને તેની પછી તેનો બકરો રણધીરસીંગ ગાદીએ બેઠો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૭૦) આ રાજાએ ઈ.સ.૧૮૫૭ના બળવામાં અંગ્રેજ સરકારને સારી મદદ કરી હતી. આ નોકરીની બદલામાં તેને જે જાગીર તેના બાપને જીવતા સુધીને માટે આપી હતી અને તેનો બાપ મરી ગયો ત્યારે લઈ લીધી હતી તે અયોધ્યાની બે જાગીરો જેની અડધી ઉપજ ઈગ્રેજ સરકારને આપવી એવી સરતે આપી. ઈ. સ. ૧૮૫૯ ઈ. સ. ૧૮૬૨ માં રાજાને દતક લેવાનો હક મળ્યો. ઈ. સ. ૧૮૬૪માં રાજાને સ્ટારઓફ ઇંડીયાના નાઈટનો માનવતો ખિતાબ આપવામાં આવ્યો. ઇ. સ. ૧૮૬૯માં રણધીરસીંહ બહાદુર જી. સી. એસ. આઈ. ઈગ્લાંડમાં મુસાફરી કરવા ગયા પણ પાછા આવતાં ઈ. સ. ૧૮૭૦ના એપ્રિલ માસમાં એડન શહેરમાં મરણ પામ્યા. તેની પછી તેનો મોટો છોકરો કરકસીંગ ગાદીએ બેઠો. તે વખતે તેમની ઉમર ૨૧ વરસની હતી. તે ઘણું અશક્ત હતા તેથી ઈ. સ. ૧૮૭૫માં રાજ્યકારભાર ચલાવવાને જાલંધર વાબના કમિશનરના હાથ નીએ એક ઇગ્રેજી અમલદારને સુપ્રીડન્ટ નીમવામાં આવ્યો હતો. રાજા કરકસીંગ ઈ. સ. ૧૮૭૬માં પ્રીન્સ ઓફ વેલ્સને માન આપવા પંજાબ ગયા હતા. ઈ. સ. ૧૮૩૭ના સપ્ટેમ્બર મહીનામાં રાજા કરકસીંગ મરણ પાયા. તેમની પછી તેમને કુંવર જગતસીંગ ગાદીએ બેઠો. તેમની ઉમર તે વખતે ૬ વરસની હતી હજહાઈનેસ રાજા જગતસીંગ બહાદુરને હલકા દરજાની સત્તા છે. અને ૧૧ તોપનું માન મળે છેઅહીંના રાજ્યકતાને દત્તક લેવાની સનંદ છે. આ રાજ્યના લશ્કરમાં ૪ કીલ્લાપરની તોપ ૯ લડાઈની તોપ, ૧૮૬ ઘોડેસ્વાર, ૯૨૬ સ્વાદળ, અને ૩૦૩ પોલીસ છે. 1 કપૂરથલા–એ રાજધાનીનું શહેર છે. તે બીયાસ નદીના ડાબા કીનારાથી આઠ માઈલ છેટે છે. વસ્તી ૧૫૦૦૦ માણસની છે. તેમાં ૮૦૦ મુસલમાન અને ૫૦૦૦ હિંદુ અને બીજા પરચુરણ છે. આ શહેરથી જાલંધર સુધી સડક છે. તે જાલંધરથી ૧૧ માઈલ છેટે છે. કપૂરથલા કરતારપુર રેલવે સ્ટેશનથી શા માઈલ અને સુલતાનપુરથી ૧૬ માઇલને છેટે છે. સરદાર જસાસગે આ રાજ્ય ઈ. સ. ૧૭૮૦માં સ્થાપ્યું ત્યારથી એ રાજધાનીનું શહેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ (૨૭૧) મંદી. આ રાજ્ય પંજાબ દેશના જાલંદર દોઆબના પૂર્વ ભાગ તરફ હિમાલય પર્વતના દક્ષિણ ઉતાર ઉપર છે. તેના રાજકર્તા ચંદ્રવંશી રાજપૂત અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉત્તર તથા પૂર્વ હિમાલય પર્વત ઉપરનાં કેટલાંક સંસ્થાન, દક્ષિણે સુખેત અને બીજી ઠકરા અને પશ્ચિમે જાલંદર દોઆબનો મુલક છે. આ રાજ્યના તાબામાં ૧૦૦૦ ચોરસ માઈલ જમીન તથા તેમાં ૪૫૫૯ ગામ છે. વસ્તી આશરે ૧૫૦૦૦૦ (દોઢ લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ સુમારે ૩૬૦૦૦૦ (ત્રણ લાખ સાઠ હજાર) થાય છે. ખંડશું રૂ૧૦૦૦૦૦ ઈગ્રેજ સરકારને આપે છે. દેશનું સ્વરૂપ-મુલક હિમાલય ઉપર હોવાથી ડુંગરવાળો છે. એ માંના કેટલાક ડુંગરોમાં મયડીઆ અને મીઠાની ખાણે નીકળી આવે છે તથા લોઢાના ગુચ્છા પણ પડે છે. શિયાળામાં બરફ ઘણે પડે છે. તેમજ ડાઢ પણ ઘણી પડે છે. કોઈ કોઈ ઠેકાણે સપાટ જમીન છે તેમાં ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ વગેરે નિપજે છે. જાનવર-જંગલી જાનવરોમાં વાઘ, રીંછ, વાંદરાં, સાબર અને હરણ વગરે ઝાડી અને ડુંગરોમાં હોય છે. ગામ પશુમાં બળદ, ભેંશ, ગાયો અને બકરાં વગેરે છે. લોક–લોકમાં રજપૂત, ભુતી આ, બ્રાહ્મણ, અને મુસલમાન છે. ભાષા–ઘણું કરીને હિંદી છે. મુખ્ય શહેર મંદી એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે. એ શહેર શીમલાથી વાવ્યકોણ તરફ ૬૦ માઈલને છેટે છે. ઇતિહાસ-અહીંના રાજકર્તા ચંદ્રવંશી રજપૂત છે અને તે રાજાની પદિથી ઓળખાય છે. આશરે ઈ. સ. ૧૨૦૦ માં સુકેતના સરદારના નાના ભાઈ બાહુસેનને પોતાના મોટા ભાઈ સાથે તકરાર થઈ તેથી તે સુકેત બેડી નાશી ગયો. તે ત્યાંથી કુલ ગ અને મંગલુરમાં રહ્યો. ત્યાં તેની ૧૧ પેઢી સુધી તેના વંશજો આબાદ રહ્યા. બનોએ સેકોરના રાણાને મારી નાખે, અને કેટલાંક વરસ સુધી સેકોરમાં રાજ્ય કર્યું ત્યાંથી તે ચીનમાં રહેવા ગયો. આ ગામ મંદીથી ૪ માઈલ બીઆસ નદી ઉપર છે. આખરે ઈ. સ. ૧૫૨૭ માં બાહુસેનના ૧૯મા વંશજ અજબરસેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૭૨) મંદી શહેર વસાવી ત્યાં રાજધાની કરી. મા વખતથી મંદી રાજધાનીનું શહેર થયું અને તે ઉપરથી તે રાજ્ય મંદીનું રાજ્ય કહેવાય છે. રાજા ઈશ્રીસેનના વખતમાં (ઈ. સ. ૧૭૭૯થી ૧૯૨૬ ) મદી ગુર્ખાના કેટોગ રાજાના હાથ નીચે હતું. પણ આખરે રણજીતસિંગનાઅમલ નીચે ગયુ. ઈ. સ. ૧૮૪૦ સુધી તે લાહારને ખંડણી આપતું. એટલામાં જનરલ વેનચુરાએ લાહેારના રાજા કરકસિંગ (રણજીતસિંગનો છોકરો)ને માટે તે રાજ્ય લઈ લીધું. કમલાગઢનો પ્રખ્યાત કિલ્લો શીખ લોકે લઈ લીધો. રાજા લાહારના રાજાને તાબે થયો; પણ માખરે ઈંગ્રેજની મદદ માગી. સાબ્રોનની લડાઈ પછી તે ઈંગ્રેજના પક્ષમાં ગયો. ઈ. સ. ૧૮૪૬ માં લાહારની સલાહથી તે ઇંગ્રેજના હાથમાં માન્યું. આ વખતે ત્યાં ખલબીરસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તેને એક સનંદ કરી આપવામાં આવી. સનંદથી રાજ્યનો સગળા અધિકાર તેને અને તેના વારસાને મળ્યો અને રાજાએ રૂ૧૦૦૦૦૦) ખંડણી તરીકે આપવા અને લડાઇની વખતે લશ્કર અને પૈસાની ઇંગ્રેજ સરકારને મદદ આપવા કબુલ કર્યું. વળી તેણે માલ ઉપરની જકાત બંધ કરવા, વેપારને ઉત્તેજન ઞાપવા, ચુલામગીરીનો - વો અને સતી થવાનો ચાલ બંધ કરવા કબુલ કર્યું. રાજા બલબીરસેન ઈ. સ. ૧૮૫૯માં મરણ પામ્યો. તેમની પછી તેમનો છોકરો વીજયસેન ગાદીએ ખેડા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૪૬ માં થયો હતો. રાજાની નાની ઉમર હોવાથીરાજ્યને માટે એક કાઉન્સીલ નીમવામાં આવી. ઈ. સ. ૧૮૬૬માં રાજા પુષ્ર ઉમરનો થવાથી રાજ્યનો કુલ અધિકાર તેને સોંપ્યો અને રીજન્સી કાઉન્સીલ કાઢી નાખી. રાજાને સલાહ ઞાપવાને એક ઈંગ્રેજ અમલદારને નીમવામાં આવ્યો હતો. ઈ. સ. ૧૮૭૩ માં મા અમલદારની જગો કાઢી નાખવામાં આાવી. હીઝહાઇનેસ રાજા વીજ્યસેન ખહાદુર તા. ૧લી જાનેવારી સને ૧૯૭૭ના રોજ દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં માળ્યો હતો ત્યાં હાજર હતા. રાજાની ઉમર હાલ ૪૩ વરસની છે. તેમને દત્તકની સનદ મળેલી છે. તેમને હલકા દરજાની સત્તાછે અને ૧૧ તોપનુ માન મળેછે. સ્મા રાજ્યના લશ્કરમાં ૩ તોપ, ૨૦ ગોલંદાજ, ૨૫ ધોડેસ્વાર અને ૭૦૦ પાયદલ છે. આ રાજ્યમાં પોસ્ટઑફીસ, મંદીમાં સ્કુલ અને ખીચ્યાસ નદી ઉપરનો પુલ એ મુખ્ય છે. આ પુલ ઈ. સ. ૧૮૭૮ માં ખુન્નો સુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૩). કવામાં આવ્યો હતો અને તે એમ્બેસબ્રીજના નામથી ઓળખાય છે. - મંદી–એ રાજધાનીનું શહેર છે અને તે બીઆસ નદી ઉપર આવેલું છે. વસ્તી આશરે ૫૦૦૦ માણસની છે. આ શહેર દરીઆ સપાટીથી ૨૫૫૭ ફુટ ઉચું છે. કહર (વિલાસપૂર.) આ રાજ્ય રજપુત રાજાનું અને તે હિમાલયનાં શિમલા નજીકનાં ગરી સંસ્થાનોમાંનું એક છે. આ ડુંગરી સંસ્થાનો છે તેમાંના વાવ્યોથના ભાગમાં તથા તે જાલંધર દુવાબની દક્ષિણ સરહદ ઉપર છે. તેને વિસ્તાર (૨૪) સારસમલ જમીન જેટલો તથા તેમાં ૧૦૭૩ ગામ છે. આ રાજ્યમાં ૮૬૦૦૦ (છાસીહજા) માણસની વસ્તી છે.વાર્ષિક ઉપજ રૂ૧૦૦૦૦૦ (એકલાખ)ને આશરે થાય છે. દેશનું સ્વરૂપ–મુલક પહાડી છે. સતલજ નદી આ રાજ્યના મુલકમાં થઈને જાય છે. હવા ઠંડી છે. જમીન ડુંગરવાળી પણ સારી રસાળ છે. તેમાં ઘઉં, બાજરી, જુવાર, મઠ, જવ, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ વિગેરે નીપજે છે. વાઘ, રીંછ, વાંદરાં, વીગેરે જંગલી જનાવરો હોય છે. તેમજ ગામ પશુમાં બળદ, ગાય, ભેંસ, અને બકરાં તથા પેટા પુષ્કળ હોય છે. લાક-રજપુત, શીખ, બ્રાહ્મણ, અને મુસલમાન વિગેરે છે. ભાષા હિંદી છે. મુખ્ય ગામ વિલાસપુર તેમાં રાજા રહે છે. શિવાય કહર અને આનંદપુર એ મોટાં ગામ છે. | ઈતિહાસ-અહિના રાજા જાતે રજપૂત છે. આ સિકાની શરૂઆતમાં ગુરખાલોક કહલુરપર ચઢી આવ્યા અને તે મુલક લઈ લી; પણ ઈ. સ. ૧૮૧૫માં અંગ્રેજોએ તેમને હાંકી કાઢયા અને રાજાને વિલાસપુરના રાજ્યમાં ફરીથી નીમ્યો. ઈ.સ. ૧૮૪૭–૪૮માં જ્યારે ગ્રેજોએ પંજાબ દેશ જીતી લીધું ત્યારે રાજાને કહલૂરના રાજા તરીકે કબુલ કર્યો. આ વખતે સતલજ નદીના ડાબા કીનારાપરનો મુલક જેને માટે રાજાને અગાઉ શીખલોકને ખંડણી આપવી પડતી તે પણ રાજાને મળ્યો. પણ છેજસરકારે ખંડણીનો હક છોડી દો. અને રાજાએ નાકુ કાઢી નાખ્યું. આખરે ઈ. સ. ૧૮૬૫માં બસે બડેરનું પ્રગણું ઇજે રાજાને આપ્યું ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૭૪) અને રાજાને તેને માટે રૂ૮૦૦૦)ની ખંડણી આપવી પડતી. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે રાજાએ અંગ્રેજ સરકારને સારી મદદ કરી હતી. તેના બદલામાં રાજાને રૂ.૩૦૦૦૦ની કીમતનો પોશાક અને સાત તપનું માન મળ્યું; પણ પછીથી તે વધીને ૧૧ તોપનું માન મળવા લાગ્યું. રાજા હીરચંદ ઈ. સ. ૧૮૩૫માં જન્મ્યો હતો. તારીખ ૧લી જાનેરી સને ૧૮૭૭ના રોજ દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં તે ગયો હતો. તે ૩૨ વરસ રાજ કરી સીમળેથી પાછા આવતાં રસ્તામાં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો અમીરચંદ ગાદીએ બેઠે તે હાલનો રાજા છે. રાજાને ફાંસીની સજા ઠરાવવામાં ઈગ્રેજની મરજી લેવી પડે છે. આ શિવાય બીજી બાબતમાં રાજાને કુલ અધિકાર છે. આ રાજ્યના લશ્કરમાં ૧૪ લડાઈની અને બીજી તપ, ૨૦, ગેલંદાજ અને ૮૮૦ પાયદળછે. વિલાસપૂર–એ કહલૂર (વિલાસપૂર)ના રાજ્યનું રાજધાનીનું શહેર છે. અને તેમાં રાજા રહે છે. તે સતલજ નદીને ડાબે કીનારે આવેલું છે. તે દરીયા સપાટીથી ૧૪૬૫ ફુટ ઊંચુ છે. અહિને લોકને આ સૈકાની શરૂઆતમાં ગુરખાલોકની લુટફાટને લીધે ઘણું દુઃખ વેઠવું પડયું હતું. અહિં ઘરો પથ્થરનાં બાંધેલાં છે. બજાર રાજાનો મહેલ અને સતલજ પર એક એવાશે એ મુખ્ય સ્થળો છે. ચંબા. અહિના રાજ્યકર્તા રજપુતછે અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. આ રાજ્યની ચોતરફ પર્વતો આવી રહેલા છે. આ રાજ્યની વાવ્યકોણે અને પશ્ચિમે કાશ્મીરનો મૂલક, પૂર્વ તથા ઈશાન કોણે અંગ્રેજી લાહુલ અને લાડક અને દક્ષિણ અને અગ્નિકોણે કાંઝા અને ગુરદાસપુરનો મુલક આવેલા છે. આ રાજ્યનો વિસ્તાર ૩૧૮૦ ચોરસ માઈલ જમીન જેટછે અને તેમાં ૩૬૫ ગામ છે. વસ્તી ૧૧૫૦૦૦ માણસની છે, તેમાં ૧૦૮૦૦૦ હિંદુ ૬૮૦૦ મુસલમાન ૩૦૦ બુધ ધર્મના લોક અને બીજી પરચુરણ જાતો છે. ઉપજ રૂ.૨૪૦૦૦૦ની થાય છે ખંડણી ૨૫૦૦૦ ઇજને આપે છે. દેશનું સ્વરૂપ-આ દેશમાં મોટાં મોટાં જંગ છે અને તેમાં ઈમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૭૫) રતી સાગ સાથે થાય છે. આ જંગલે ઈગ્રેજ સરકારને ઈજારે આપવામાં આવે છે અને તેની દર વરસે ૧૦૦૦૦થી ૨૦૦૦૦૦ની પેદાશ થાય છે. નિપજ-ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, અને કઠોળ થાય છે. ખનીજ પદા -ખમાંથી લોટ અને તાંબુ જડે છે. રાજ્ય ના સઘળા ભાગમાંથી તેમાં મુખ્યત્વે કરીને દલડુસીની પડોશમાંથી સ્લેટના પથ્થરો જડે છે. જમીન-જમીન રસાળ છે અને તે ચાને માટે અનુકુળ છે. ચંબા એક શિકારનું ઠેકાણું છે. ત્યાં ઘણી જાતના પશુ પક્ષીઓ માલમ પડે છે. અહિ પાંચ જાતના મરઘા માલમ પડે છે અને તેની ચામડી કામમાં આવે છે. લૂગડાં, લોઢા કામ, તેલ, ચામડાં, અને તેજાના પરદેશ ખાતે મોકલવામાં આવે છે. ઈતિહાસ-આ રાજ્ય ઈ. સ. ૧૮૪૬માં અંગ્રેજ સરકારના હાથ નીએ આવ્યું. આ વખતે રાજ્યને થો ભાગ કાશ્મીરના મહારાજા ગુલાબશગને આપવામાં આવ્યો હતો. પણ ઈ.સ. ૧૮૪૭માં તે ઈગ્રેજસરકારે લઈ લીધો. તેજ વરસે રાજાને એક સનંદ કરી આપવામાં આવી. આ સનંદથી રાજ્યનો સધળે અધિકાર ત્યાંના રાજાને અને તેના વ. શને સોંપવામાં આવ્યો અને રાજાએ ૨૧૦૦૦૦ની ખંડણી આપવાને અને લડાઈની વખતે લશ્કર અને પૈસાની મદદ કરવા કબુલ કર્યું. ઈ. સ. ૧૮૬૨માં રાજાએ અંગ્રેજ સરકારને અરજી કરી તેથી તેમણે રાજ્ય ચલાવા માટે એક અંગ્રેજ અમલદાર નીમ્યો. આથી રાજ્યમાં ઘણે સુધારો થયો. રાજા શ્રીશીંગ ઈ. સ. ૧૮૭માં મરણ પામ્યો. તેમને વારસ નહી હોવાથી તેમના નાના ભાઈ સુચેતશીંગે ગાદીને માટે દાવો કર્યો. પણ ઈગ્રેજસરકારે તેને કબુલ નહિ કરીને તેના ભાઈ ગોપાળશીંગને ગાદીએ બેસાડ્યો. ગોપાળશીંગ રાજ્ય ચલાવવાને શક્તિમાન નહિ હે. વાથી અંગ્રેજ સરકારે તેને ઈ. સ. ૧૮૭૩ માં ગાદીપરથી હક ઉદ્ધવવાને જરૂર પાડી. ઈ. સ. ૧૮૫૪માં દલહાઉસી ઇગ્રેજોને સોપવામાં આવ્યું અને તેના બદલામાં અંગ્રેજોએ ૨૨૦૦૦ની ખંડણી માફ કરી. ઈ. સ. ૧૮૬માં છેલ્લો અને બલુનની છાવણી માટે જમીન લીધી તેના બદલામાં ૨૫૦૦૦ની ખંડણી માફ થઈ. હાલ રૂ૫૦૦૦ની ખંડણી ભરે છે. ગોપાળશીંગ પછી તેને છોકશે શામશીંગ ગાદીએ બેઠે તે ઈ. & ૧૮૯૬ ના જુલાઈમાં જનમ્યો હતો. તેની કાચી ઉમરમાં રાજ્યકારભાર.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬) એક અંગ્રેજ અમલદાર બીજા દેશી અમલદારોની સલાહથી ચલાવે છે. આથી રાજ્યની ઉપજમાં ઘણું વધારો થયો છે. અને તે વધીને હાલ ૨૨૪૦૦૦૦ થાયછે. - હીઝહાઈનેસ રાજા શામસીંગ બહાદર તા. ૧ જારેવારી સને ૧૮૭૭ ના રોજ દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં હાજર થયા હતા. રાજાની ઉમર હાલ ૨૩ વરસની છે. તેમને હલકા ૬૯ રજજાની સત્તા અને ૧૧ તેપનું માન મળે છે. રાજા પંજાબના સરદાજેમાં ૧૫ મિ નંબરે છે. આ રાજ્યના લશ્કરમાં ૧ લડાઈની તોપ અને બીજી ત્રણ તપ અને ૧૬૦ પાયદળ અને પોલીસ છે. ચંબા–એ રાજધાનીનું શહેર છે. અને તેમાં રાજા રહે છે. વસ્તી પર૦૦ માણસની છે. તેમાં ૪૩૦૦ હિંદુ ૭૦૦ મુસલમાન અને બીજી શીખ વગેરે પરચુરણ જાતે છે. સુખેત. આ રાજ્ય પંજાબ દેશના જલંદર દોઆબના પૂર્વ ભાગ તરફ હિમાલય પર્વતના દક્ષિણ ઉત્તાર ઉપર છે. તેના રાજકર્તા જાતના રજપૂત અને તે રાજાની પદિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે મંદીનું રાજ્ય, પૂર્વે હિમાલય ઉપરની ઠકરાતો, દક્ષિણે બિલાસપુર અને સીમલાનાં સંસ્થાન અને પશ્ચિમે જલંદર આબનો મુલક છે. આ રાજ્યનો વિસ્તાર આશરે ૪૪ ચોરસ માઈલ જમીન જેટલી છે તથા તેમાં ૧ શહેર અને ૨૧૯ ગામ છે. વસ્તી આશરે પ૦૦૦ (બાવન હજાર) માણસની છે. ઉપજ રૂ૫૦૦૦૦૦ (એક લાખ)ને આશરે છે. ખંડણી ૨૧૧૦૦૦ ઈગ્રેજ સરકારને ભરે છે. ઈતિહાસ-આ રાજ્યના રાજકર્તા જાતના રજપૂત છે અને તે રાજાની પદિથી ઓળખાય છે. આ રાજ્ય ઈ. સ. ૧૨૦૦ સુધી મંદીના રાજ્ય સાથે જોડાયેલું હતું. પણ પછીથી મહેમાંહે લડાઈ થવાથી તે જુદુ પડયું. ત્યાર પછી કેટલેક વરસે તે શીખ લોકના હાથ નીચે આવ્યું અને આખરે ઈ. સ. ૧૮૪૬ની લહેરની સલાહથી તે અંગ્રેજ સરકારના અમલ નીચે આવ્યું. ઈગ્રેજોએ આ રાજ્ય અગર સેન નામના રજપૂત રાજાને સેપ્યું. ઈ. સ. ૧૮૬૨માં રાજા અગર સેનને દતકની સનંદ મળી. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨૭૪) છે. સ. ૧૮૭૫માં મરણ પામ્યો. તેની પછી તેનો પુત્ર રુદ્રસેન ગાદીએ બેઠો. તે ઈ. સ. ૧૮૨૮માં જન્મ્યો હતો. હીઝહાઇનેસ રાજા રૂદ્રસેન બહાદુર તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભીત્યાં ગયા હતા. રાજા રૂદ્રસેનને તેમની ગેર વર્તણુકને લીધે ઈ. સ. ૧૮૭૮માં પદભ્રષ્ટ કર્યા અને તેના છોકરા દસ્ત નીકનદનસેનને ઈ. સ. ૧૮૭૯ના માર્ચ મહિનામાં ગાદી સાંપી, તેની કાચી ઉમરના વખતમાં રાજ્યકારભાર ચલાવવાને એક મુપ્રીટેન્ડેન્ટ અને એક કાઉનસીલ નીમવામાં માવી, રાજા ઈ. સ. ૧૮૮૪ માં પુષ્ઠ ઉમરનો થવાથી તે વરસના ફેબ્રુારી માસમાં રાજ્યનો કુલ અધિકાર તેને સોંપ્યા. મા રાજાને ૧૧ તોપનું માન મળે છે અને હુલકા દર્જાની સતાછે. મા રાજ્યના લશ્કરમાં ૪૦ ધોડેસ્વાર તે ૩૧૫ પાયદળ છે. મલેરકાટલા. આ રાજ્ય પંજાબ દેશ તાબાનાં સરહિંદ નામના પ્રાંતમાં છે. અને તેના રાજ્યકત્તા અગાન જાતના મુસલમાન છે તથા તે નવાબની ૫દિથી ઓળખાય છે. આ રાજ્યનો વિસ્તાર ૧૬૫ ચારસ મેલ જમીન જેટલો છે તથા તેમાં ૧૧૫ ગામછે. અને તેમાં વસ્તી આશરે ૭૧૦૦૦ માણુસની છે તેમાં ૨૯૦૦૦ શીખ, ૧૬૦૦૦ હિંદુ, ૨૪૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. વારસિક ઉપજ રૂ. ૨૮૪૦૦૦ બે લાખ ચોરાશી હારને આશરે થાયછે. દેશનુ સ્વરૂપ—મુલક સપાટ પણ ડુંગરી છે. જમીન પણી રસાળ છે. તેમાં ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, તમાકુ, લસણ, અફીણ, કપાસ, શેરડી અને કઠાર વિગેરેની નિપજ થાયછે. લોક—શીખ, રજપુત, અને મુસલમાન છે. સુખશહેર મલેરકોટલા છે તે રાજધાનીનું શહેર હાવાથી તેમાં રાજ્યકી નવાબ રહેછે. મા શહે લુપ્પાના રેલવે સ્ટેશનથી દક્ષિણમાં ૩૦ મેલને છેટેછે. અહીંના રાજ્યકત્તાના કુટુંબી પઠાણ જાતના સુસલમાન છે. તેમ સુને કાબુલમાંથી અાવ્યા હતા જ્યારે તે પહેલ વહેલા મા દેશમાં માવ્યા ત્યારે સરહિંદના મુલકમાં તેને સુગલ પાદશાહે કેટલેક અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ (se) લક ઞાપ્યો હતો. જ્યારે ઈ. સ. ના ૧૮ મા સેકામાં સુગલાઈ રાત્મ્યની પડતી થવા માંડી ત્યારે તે ધીમે ધીમે મુલક બથાવી પડ્યા અને સ્વતંત્ર રીતે રાજ્ય કરવા લાગ્યા. ૪. સ. ૧૭૩૨ માં મલેરકોટલાના નવાબ જમાલખાને પત્થાલાના શીખ સરદાર મહાશીંગ ઉપર જે ઇંગ્રેજી લશ્કરને નલંધર દોશ્માબમાં મોકલ્યું હતું તેને મદદ કરી અને ફરીથી ઈ. સ. ૧૭૬૧ માં જમાલખાને અહમદશાહ દુરાનીએ જે અમલદારોને સહિંદમાં મુક્યા હતા તેની સામે થવાને ઈંગ્રેજને મદદ કરી. માનું પરિણામ એ થયું કે મલેરકોચલાના નવાબને પડોશના રાજ્યો સાથે તેમાં મુખ્યત્વે કરીને પયાલાના રાજા સાથે કુજી થયો. ઞા માંહા માંહેની એક લડાઈમાં જમાલ ખાનનું મરણ થયું અને તેથી તેનાં છોકરાં ગાદીને માટે માંામાંહે લડવા લાગ્યા પણ ભાખરે ભીખનખાન નવાખ થયે!. અહમદશાહ દુરાની હિંદુસ્તાન છોડીને ગયો કે તરતજ પત્યાલાના અમરશીંગે ભીખનખાનપર વેર લેવા ઠરાવ કર્યો. તેણે મલેરકોટલાપર હુમલા કર્યો અને કેટલાંક ગામડાં લઈ લીધાં. પણ માખરે મલેરકોટલાના નવાબે સલાહ કરી અને તેથી પડોશનાં રાજ્યોમાં ધણાં વરસ સુધી સલાહ સંપ રહ્યો, આાસલાહના વખતમાં મલેરકોટલાના લશ્કરે કેટલીક વખત પત્યાલાના રાજાને માકૃતની વખતે મદદ કરી હતી. ઇ. સ. ૧૭૮૭ માં ભાદોરના સરદારે મલેરકોટલાના નવાબનાં કેટલાંક ગામ લઈ લીધાં. તેની સામે પત્યાલાના રાજા સાહેબસીંગે મલેરકોટલાના નવાખતે મદદ કરી. ઈ. સ. ૧૭૯૪માં બાબાનાનકના વંશજ બદીસાહેબશીંગે મલેરકોટલાના મુસલમાનોપર ચડાઈ કરી. નવાબ અને તેનું લશ્કર હાર્યું તેથી નવાબ રાજધાનાના શહેરમાં નાશી ગયેા. અહીં તેને બદીએ ઘેરી લીવો. મા વખતે સારા નશીબે પત્યાલાના રાજાએ તેને મદદ કરવાને લશ્કર મોકલ્યું, તેથી માખરે બદી સતલજ ઓળંગી પાછો હાચો. ઈ. સ. ૧૭૮૮ થી મરેઠાની આ ભાગમાં ચડતી થવા લાગી. ઈ. સ. ૧૮૦૫ માં હાલકર સામેની લડાઈમાં નવાબ ઈંગ્રેજની તરફ હતો. ઈ. સ. ૧૯૦૯ માં ઈંગ્રેજ સરકારે મલેરકોટલાના રાજ્યનું રક્ષણ કરવા કબુલ કર્યું. ઈ. સ. ૧૮૦૮ માં રણજીતશીંગે ફરીદકોટ લઈ લીધું અને મલેરક્રોઢલાના નવાબપર હુમલો કર્યા તે નવાબ પાસેથી ૧૧૦૦૦૦૦ માગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આથી અંગ્રજ સરકારે નવાબને મદદ કરવા લશ્કર મોકલ્યું. આખર ઈ. સ. ૧૮૦૯ માં સલાહ થઈ. ઈ. સ. ૧૮૨૨ માં નવાબને એક સનંદ કરી આપવામાં આવી. ઈ. સ. ૧૮૧ ના જુલાઈ માસમાં નવાબ સીકંદર અલીખાન મરણ પામ્યો. તેની પછી મહમદ ઈબ્રાહીમ અલીખાન ગાદીએ બેઠા. તે ઈ. સ. ૧૮૫૭માં જનમ્યો હતો. નવાબે જકાત કાઢી નાંખ્યું તેના બદલામાં અંગ્રેજ સરકાર દર વરસે તેને રૂ.૨૫૦૦ આપે છે. હીઝહાઈનેસ નવાબ મહમદ ઈબ્રાહીમ અલીખાન બહાદુર તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના જ દિલ્હીમાં બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયા હતા. આ વખતે તેમને ૧૧ તોપનું ભાન મળ્યું. નવાબ મહમદ ઈબ્રાહીમ અલીખાન ઈ. સ. ૧૮૮૭માં મરણ પામ્યા. તેના પછી નવાબ એનાઅત અલીખાન નવાબ થયો. તે હાલનો નવાબ છે. તેમને હલકા દરજ્જાની સત્તા છે અને ૧૧ તેમનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૭૬ ધોડેસ્વાર, ૨૦૦ પાયદળ, ૮ લડાઈની તોપ, અને ૧૬ ગોલંદાજ છે. મરકોટલા–એ રાજધાનીનું શહેર છે તેમાં નવાબ રહે છે. આ શહેર લુધી આનાથી દક્ષિણમાં ૩૦ માઈલ છે. તેમાં વસ્તી આશરે ૨૧૦૦૦ માણસની છે. તેમાં ૧૪૦૦૦ મુસલમાન, ૪૦૦૦ હિંદુ અને બીજા પરચુરણ છે. સિરમૂર આ રાજ્ય રજપૂત રાજાનું છે અને તે હિમાલય ઉપરનાં સીમલા નજીકના ડુગરી સંસ્થાનોમાંનું એક છે. તથા તે અંબાલા જીલ્લાની ઈશાનકોણની સરહદ ઉપર તથા સહારણપુર જીલ્લાની ઉત્તર સરહદ ઉપર છે. સીમા–આ રાજ્યની ઉત્તરે બલસાન, પૂર્વે દેહરાન, નૈરૂત્યકોણે એબાલા અને કળશીઆનું દેશી રાજ્ય અને વાવ્યકોણે પતી આલા અને કીપુનાલનાં દેશી રાજ્ય છે. આ રાજ્યનો વિસ્તાર ૧૦૭૭ ચોરસ જમીન માઈલ જેટલો છે તથા તેમાં ૧ શહેર અને ૨૦૧૮ ગામ છે. વસ્તી - શરે ૧૧ર૦૦૦ (એક લાખ બાર હજાર) માણસની છે વાર્ષિક ઉપજ સુમારે રૂ૩૦૦૦૦૦ (ત્રણ લાખ) થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૮) દેશનું સ્વરૂપ મુલક ઝાડી અને ડુંગરથી ભરેલો છે. જુમનાં નદી આ રાજ્યના અગ્નિકોણના ભાગમાં થઈને દક્ષિણ તરફ જાય છે. હિમાલયના કેટલાક ઉંચા ડુંગરો આ રાજ્યમાં છે. હવા ઠંડી છે. ડુંગરની ખી અને કેટલાક સપાટ ભાગની જમીન ઘણી રસાળ છે તેમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, જવ, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ વગર નિપજે છે. નદીઓ-સરસ્વતી, જુમાં, ગીરી, જલાલ, પાર, ટાંન્સ, મીન્સ, વિગેરે છે. જંગલી જાનવરોમાં વાધ, રીંછ, વાંદરાં, સાબર અને હરણ વગેરે પણ જાતનાં હેય છે. ગામ પશુમાં બળદ, ભેંશ, ગાયો, અને બકરાં વગેરે છે. ખનીજ પદાર્થ–સાસુ, લોઢાના ગુચ્છા અને અબરખ જડેછે. લોકમાં રજપૂત, ભુતીઆ, બ્રાહ્મણ અને મુસલમાન છે. ભાષા–ઘણું કરીને હિંદી છે. મુખ્ય શહેર–નાહન એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકર્તા રાજા રહે છે. આ શહેર અંબાલાના રેલવે સ્ટેશનથી ઈશાન કોણતરફ આશરે ૩૫ માઈલને છેટે છે. ઈતિહાસ–સરમુર એટલે મુગટ પેહેરેલું માથુ અગાઉના વખતમાં રાજગાદીનું મુખ્ય મથક હતું. ત્યાં અસલનો રાજકર્તા નદીમાં પુર આવવાથી તેમાં તણાઈ ગયો. આ વખત એવું બન્યું કે જઈસલમેરના રાજકર્તાના કુટુંબી અગર સેનરાવલ ગંગાની યાત્રા માટે નીકળી પડ્યો હતો. ત્યાં આવી ચડ્યો. તેણે તે રાજ્ય લઈ લીધું. આ બનાવ ઈ. સ. ૧૦૯૫ માં બન્યો હતે. અગર સેનના વશ હજુ સુધી એ રાજ્ય ભગવે છે. ઈ. સ. ૧૮૦૩માં ગુરખા લાકે તે દેશ તાબે કર્યો. પણ ઈ. સ. ૧૮૧૫ માં ગ્રેજોએ તેમને ત્યાંથી હાંકી કહાડ્યા અને તે રાજ્ય ત્યાંના રજપુત રાજાને સોંપ્યું. પણ ગુરહીનો કિલ્લો અને મુલક ઇગ્રેજોએ એક મુસલમાન અમલદારને તેની સારી નોકરીને માટે આપ્યો. આખરે ઈ. સ. ૧૮૩૩ માં ની આરદાદન પાછું લીધું, ગીરી નદીની ઉત્તરને પહાડી મુલક કીપુનાલના રાજાને સોંપ્યો અને બહારનાં પ્રગણું ઈગ્રેજી રાજ્ય સાથે જોડી દીધાં. હાલનો રાજા સમપ્રકાશ છે. તે ઈ. સ. ૧૮૪૩ માં જન્મ્યો હતો. ઈ. સ. ૧૮૫૭ને બળવા વખતે રાજાએ ઈગ્રેજની સારી સેવા બજાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૮૧) હતી તેના બદલામાં અગ્રેજ સરકારે તેને રૂ૫૦૦૦)ની કિમતને ખીલત બક્ષિશ કર્યો હતો. તા. ૧ જાનેવારી સને ૧૮૬ ના રોજ રાજા કલકત્ત પ્રીન્સ ઓફ વેલ્સની મુલાકાત લેવા ગયો હતો. ત્યાં તેને સ્ટારઆઈડીઆને નાઈટકમાન્ડર એવો માનવ ખિતાબ મળ્યો. હીઝહાઈનેસ રાજા શ્રી સમશેરપ્રકાશ બહાર કે. સી. એસ. આઈ. તા. ૧ લી જાનેવારી સને ૧૮૭૭ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભય હતો ત્યાં ગયા હતા. આ રાજાને ૧૧ તેપનું માન મળે છે અને તેમને ફાંસીની શીક્ષા ઠરાવવામાં અંગ્રેજ સરકારની સલાહ લેવી પડે છે. આ રાજ્યના લશ્કરમાં ૫૫ સ્વાર, ૩૦ પાયદળ, ૧૦ તપ, ર૦ ગેલંદાજ, અને ૧રપ પોલીશ છે. ફરીદકોટ. આ રાજ્ય પંજાબદેશ તાબાના સરહિંદ પ્રાંત નામના મુલકમાં છે. તેના રાજ્યકતા શીખ જાતના હિંદ છે, તથા તે રાજાની પદિથી ઓળખાય છે. સીમા–તેની ઉત્તર તથા પશ્ચિમ ફિરોજપુર છલ્લો, પૂર્વ સુધીના છલ્લો, અને દક્ષિણે પતી આલાનું રાજ્ય છે. આ રાજ્યનો વિસ્તાર ૮૧૨ ચોરસ માઈલ જમીન જેટલો છે અને તેમાં ૧૬૮ ગામ છે, તથા વસ્તી ૧૦૦૦૦૦ (એક લાખ) માણસની છે, તેમાં ૪૦૦૦ શીખ, ર૭૦૦૦ હિં, ૨૯૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોકછે. વાર્ષિક ઉપજ ૨ ૩૦૦૦૦૦ (ત્રણ લાખ)ને આશરે થાય છે. દેશનુસ્વરૂપ–મુલકને ઘણો ભાગ સપાટ પણ પથ્થરીઓ છે; તોપણ જમીન રસાળ છે. તેમાં ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, કપાસ, શેરડી વગરેની નિપજ થાય છે. લોક–શીખ, જાટ, ગુજર રજપૂત અને મુસલમાન છે. મુખ્ય શહેર ફરીદકોટછે. તે રાજધાનીનું શહેર હોવાથી તેમાં રાજકર્તા રાજા રહે છે. આ શહેર ઉધ્યાનાના રેલવે સ્ટેશનથી નિરૂત્યકોણમાં ૬૦ માઈલ અને જાહેરના રેલવે સ્ટેશનથી અગ્નિકોણમાં ૫૦ માઈલને છેટે છે. ઈતિહાસ–અહીંના રાજકર્તાના મુળ પુરૂષ બુલનસિંગ હતો. તે, બરાર જાતનો જાટ હતો. તેને અકબર પાદશાહના વખતમાં ભારે સત્તા.. ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ (૧૨) મળી હતી. તેના ભત્રીજાએ કોટકપુરનો કિલ્લો બાંધ્યો અને ત્યાં તે સ્વતંત્ર રીત રાજ્ય કરવા લાગ્યો. ૧૯ માસકાની સરૂઆતમાં કોકાપુરને મુલાક લાહોરના રાજા રણજીતસિંગને દિવાન મામચંદે લઈ લીધો અને તેને બીજે વરસે ફરીદકોટ પણ જીતી લીધું. ઈ. સ. ૧૮૦૮-e માં જ્યારે સતલજના ડાબા કીનારા ઉપરના જીતી લીધેલા મુલક ઈજે મહારાજાને તેમના માલીકને સેંપવા જરૂર પડી ત્યારે ફરીદકોટ ઘણીજ ના ખુશીથી તેના ધણીને પાછુ સેપ્યું. આ વખતે તેની ઉપજ ઘણી થોડી હતી. ઈ. સ. ૧૮૪૫માં શીખ સાથેની લડાઈમાં ત્યાંની સજા પહારસિંગ અગ્રેજની તરફ હતો. તેના બદલામાં અંગ્રેજોએ તેને રાજાનો ખિતાબ અને નાભાના રાજા પાસેથી જીતી લીધેલા મુલકમાંથી અડધે અધ મુલક આપ્યો અને કોકાપુરની જાગીર તેને પાછી મેં પાવી. વકરસિંગ જે પહારસિંગનો છોકરો અને વારસ હવે તેણે ઈ. સ. ૧૮૪૯માં બીજી શીખ લડાઈની વખતે ઈગ્રેને સારી મદદ કરી હતી. વળી આ રાજાએ ઈ. સ. ૧૮૫–૫૮ના બળવા વખતે કેટલાક બળવાખોરોને પકડ્યા અને પ્રખ્યાત શામદાશ ઉપર હુમલો કર્યો અને તેના મુલકનો નાશ કર્યો. આના બદલામાં ઈગ્રેજોએ તેને દત્તકની સનદ અને બીજે સાથે બેલે આપો. વરસિંગ ઈ. સ. ૧૮૭૪ના એપ્રીલ માસમાં મરણ પામ્યો. તેની પછી તેને છોકો વિક્રમસિંગ ગાદીએ બેઠો. તે હાલને રાજા છે અને તે ઈ. સ. ૧૮૪૨માં જન્મ્યો હતો. - હીઝહાઇનેસ રાજા વિક્રમસિંગ બહાર તા. ૧લી જાનેવારી સને ૧૮૭૭ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયા હતા. - જાએ માલ ઉપરની જકાત કાઢી નાખી છે તેમની ઉપર હાલ ૪૭ વરસની છે, અને તેમને ૧ તેમનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ર૦૦ ડેસ્વાર ૬૦૦ પાયદળ અને પોલીસ અને ૩ લડાઈની તોપ છે. ફરીદકોટ–એ રાજધાનીનું શહેર છે અને તેમાં જ રહે છે. તે હુધાના શહેરથી નૈરૂત્યકોણમાં ૬૦ માઈલ છે. વસ્તી ૬૦૦ માણસની છે, તેમાં ૩ર૦૦ મુસલમાન, ૧૮૦૦ હિંગ અને ૧૨૦૦ શીખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ વાવ્યપ્રાંત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વાવ્યપ્રાંત ઈલાકાનાં દેશી રાજ્યોનાં નામ, રાજકર્તનાં નામ, ખિતાબ, ઉમર, જાત, કુલ જમીનનું ક્ષેત્રફળ, વસ્તી વારસીક ઉપજને સુમારે આંકડો, ખંડણી, બ્રિટિશ સરકાર તરફથી મળતાં તેપનાં માન અને ગામની સંખ્યા. નંબર. રાજ્યનું નામ રાજ્યકર્તાનું નામ, ખિતાબ. ઉમર. જાત. ક્ષેત્રફળ વસ્તી | ઉપજ. ખંડણી. તોપનું ગામ - માન. થાશહેર, (૨૪) રામપુર. | કાબઅલીખાન. નવાબ. ૫૬ મુસલમા ૯૪૫ ૫૪૨૦૦૦ ૧૫૮૭૦૦૦ ૧૫ ૧૦૭૩ ન. www.umaragyanbhandar.com યણ રબનારસ (કાશી)ઈશ્રીપ્રસાદ નારા-મહારાજા. તમન્ના ૯૮૫ ૩૮૩૦૦૦ ૦૦૦૦૦ર૮૮૧૦૦ (હણ, ૩ તહેરી ગઢવાલ) પ્રતાપસિંહ. | રાજા | ૩૮ ક્ષત્રી- ૪૧૦૦ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧૧ ૨૩૪૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ (૨૮૫) રામપુર. આ રાજ્યોહિલખંડમાં છે અને તેની આસપાસ રોહિલખંડને ઈગ્રેજી મુલક છે. મુરાદાબાદ શહેરથી પુર્વમાં ૨૦ માઈલને છે. આ રાજ્યની પશ્ચિમ સરહદ લાગેલી છે. રાજકર્તિ જાતના પઠાણ મુસલમાન છે અને તે નવાબની પતિથી ઓળખાય છે. આ રાજ્યનો વિસ્તાર ૮૪૫ ચોરસ માઈલ જમીન જેટલો છે તથા તેમાં ૩ શહેર અને ૧૦૦૦ ગામ છે. વસ્તી આશરે ૫૪૨૦૦૦ (પાંચ લાખ બેતાળીશહજાર) માણસની છે. વારસિક ઉપજ રૂ૧૫૦૦૦૦૦ (પંદર લાખ) ને આશરે થાય છે - દેશનું સ્વરૂપ–મુલક ડુંગરી છે પરંતુ તેની જમીન ઘણી રસાળ છે. નદીઓ ઘણી છે પણ તેવી કંઈ નામાંકિત નથી. તો પણ તેમાં કોસીલા, નાહલ અને રામગંગા મુખ્ય નદીઓ છે. દેશને ઉતાર ઉત્તરથી દક્ષિણ તરફને છે. હવા સારી છે. નિપજ–ડાંગર, શેરડી, કપાસ, કઠોળ, તલ, બટાટાવિગેરેની થાય છે. અહીં ખાંડ ઘણી સારી બને છે. જનાવર–વાઘ, ચિત્રા, સાબર, હરણ અને ઘણી જાતનાં વાંદરાં હોય છે. ગામના પશુમાં ગાયો, ભેંશે, અને ઘેટાં હોય છે. રામપુર એ શિકારી કુત્રાને માટે પ્રખ્યાત છે. - લોકમુખ્ય કરીને રોહીલા પઠાણ છે તથા હિંદુ પણ ઘણા છે. હીલા લેક અભિમાની અને આળસુ હોય છે. | મુખ્ય શહેર–ામપુર એ રાજધાનીનું શહેર છે. તેમાં નવાબ રહેછે. એમાં બેસ, પણ સારા થાય છે. એ શહેર મુરાદાબાદ રેલવે સ્ટેશનથી પૂર્વમાં ૨૫ માઈલ અને દિલ્હીથી પૂર્વમાં ૧૮૦ માઈલને છેટે છે ઈતિહાસ-અહીંના રાજક િનવાબની પદ્ધિથી ઓળખાય છે. શાહઆલમ અને હુસેનખાન નામના બે અફગાન ભાઈઓ હિંસ્થાનમાં આવીને રોહિલખંડમાં રહ્યા. અહિં શાહ આલમનારા દાઉદખાનના વખતમા તે કુટુંબની કીત્ત ફેલાઈ. દાઉદખાન અઢારમા સૈકાની શરૂઆતમાં મરાઠા સામેની લડાઈઓમાં પ્રખ્યાત થયો અને તેને બડવાન પાસેની જમીન બક્ષીસ મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬). દાઉદખાનના પછી તેને છોક અલીમહમદખાન ગાદીએ બે. આ નવાબે દિલ્હીના પાદશાહને સિયોની સામે, સારી મદદ કરી હતી તેના બદલામાં પાદશાહે તેને રોહિલખંડનો ઘણોખરો ભાગ અને નવાઅને ખિતાબ આપ્યો. પણ કમનસીબે અયોધ્યાને સુબેદાર તેના ઉપર યુસ્સે થવાથી દિલ્હીના પાદશાહ અહમદશાહે તેને તેના મુલક ઉપરથી હક ઉઠાવવાને અને તેના બે છોકરાને બાદશાહના રક્ષણ નીચે સોંપવાને જરૂર પડી. આ વખત પછી થોડે વખતે જ્યારે અયોધ્યાનો સુબેદાર અહમદશાહ રાનીને આ દેશમાંથી હાંકી કહાડવાને શેકાયો હતો ત્યારે અલીમહમદખાને આ તકનો લાભ લઈ રોહિલખંડમાં જઈ પોતાનો મુલક પાળે મળશે. અલીમહંમદખાને પોતાના મરણ પહેલાં પોતાના છોકરાના ધાભમાં ઠરાવ કર્યો અને પોતાના મોટા છોકરા જે બાદશાહની હજુરમાં હતા તે છૂટે અને નાના છોકરા પાકી ઉમરના થાય ત્યાં સુધી પોતાના ભાઈ રજીફરહમાનખાન અને પોતાના બાપ દાઊદખાનના પીત્રાઈ દીખાનને રક્ષક નીમ્યા. આ પછી થોડે વખતે બે મોટા છોકરા છૂટા થયા અને તે રક્ષકોએ ફજુલખાનને રામપુર કત્રા જેની ઉપજ રૂ૦૦૦૦૦૦) ની હતી તેનો જાગીરદાર બનાવ્યો. હવે મરાઠાઓએ પાદશાહને પોતાને કબજે લીધા પછી હિલખંડ ઉપર સ્વારી કરી. રોહિલાનો સરદાર જીજીબદલા ઘણા દિવસ સુધી દિહીને બચાવ કરી ઈ. સ. ૧૭૭૦ મરણ પામ્યો. તેના બેટા નાખતાખાન ઉપર મરેઠી લશ્કરે હલા કર્યો. પ્રથમ તે બહાદૂરીથી લડ્યો. પણ છેવટે તે હારીને અયોધ્યાના નવાબને આશરે જતો રહ્યો. રોહિલાના સરદારોનાં બાં છોકરાં મરેઠાને હાથ ગયાં અને તેઓએ સેહિલખંડ લૂટી ઉજડ કર્યો. ઈ. સ. ૧૭૭૩માં હિલખંડના સરદારે અયોધ્યાના નવાબની મદદ માગી. આ બાબત વિચાર કરવામાં કેટલાક દિવસ ગયા તેવામાં મારે પાછા ગયાની ખબર મળી તેથી અંગ્રેજોની સલાહ પ્રમાણે હિલાઓએ અપાધ્યાના નવાબ સાથે સલાહ કરી. તે સલાહમાં એમ કર્યું કે શેહિલખંડમાંથી મરેઠાને હાંકી મુકેતો શહિલાઓ નવાબને દશલાખ રૂપી આ સ્ત આપે તથા પછીથી ૩૦ લાખ રૂપીઆ ત્રણ વરસમાં આપે. આ ઠરાવ થયા પછી થોડા વખતે મરેઠા હિલખંડમાં પાછા ફરીથી આવ્યા. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ (260) વખત સુજાઉદ્દવલાથી કંઈ પણ રોહિલાઓનું રક્ષણ થઈ શક્યું નહિ તેથી રોહિલા સરદાર હાજીક્ર્રહીમે મરેઠાઝ્માને કંઈ દ્રવ્ય માપી પાછા વાળ્યા. મરેઠા ફરીથી ગાળ્યા અને ભાગીરથી નદીને તીરે છાવણી કરીને પડ્યા. ા વખત મરેઠા રોહિલખંડના મુલકમાંથી અયોધ્યા ઉપર જવાને તેમની પાસેથી રસ્તો માગવા લાગ્યા. તેવામાં જાખતામાંન તેમને જઈ મળ્યો. રો.હલાઓએ પોતાની કુમકને સારૂ અયોધ્યાના નવાબને જે નાણાં આપવા કબુલ કર્યા હતાં તે કુમક નહિ કરવાથી માપવા હા ના કરવા લાગ્યા. અાધ્યાના નવાખે ઈંગ્રેજોની મદદથી રોહિલા ઉપર ચઢાઈ કરી. બંને વચ્ચે કત્રા આગળ મહાભારત યુદ્ધ થયું તેમાં છેવટ રોહિલ્લા હાર્યા મને સરદાદ હાજીરહીમત તથા તેના બે છોકરા અને ૨૦૦૦ સિપાઈ મરાયા. અને બીજો એક છોકરો કેદ પકડાયા. નવાબની ફોજે દેશ સુપો તથા ગામ ખાળ્યાં અને લોકને મારી નાંખ્યા. એ રીતે હજારો લાકના સંહાર થયા પછી રોહિલા સરદાર ફેજીલાખાન શરણું માન્યા અને નવાખનો તાબેદાર કહેવાય અને પોણા પંદર લાખ રૂપીઆનો મુલક લઈ રાજ્ય કરે એ પ્રમાણે કરાર થયો ઈ. સ. ૧૭૭૪. જુલખાન મરણ પામ્યો તે વખત મહમદઅલીખાન અને ચલામમહુમદખાન નામના તેને બે છોકરા હતા. આામાંના મોટા મહમદઅલીખાનને તેના નાના ભાઈ ગુલામ મહમદખાને મારી નાંખીને તે અગીર છીનવી લીધી. પણ પોધ્યાના નવાબ વજીરે મહંમદસ્મલીના છોકરા અહમદશ્મલીનો પક્ષ લને ઈંગ્રેજની મદદ માગી. ઈંગ્રેજોએ ઝુલામ મહમદખાનને ખરેળી પાસેની લડાઈમાં હરાવ્યેો. નાના નવાબ અહમદમલીખાનને રામપુરનો મુલક જેની ઉપજ રૂ૧૦૦૦૦૦૦ હતી. તે મળ્યો અને બાકીનો મુલક રોહિલખ'ડ સાથે જોડવામાં આવ્યો. ઈ. સ. ૧૮૦૧માં અયોધ્યાના નવાખે રોહિલખંડ ઈંગ્રેજોને સોંપ્યો મને ' રામપુરની જાગીરપરથી પોતાનો હક ઉઠાવ્યો, પણ ઇંગ્રેજસરકારે તે નવાબ અહમદસ્મલીખાનને સોંપ્યો. નવાબ અહમદઅલીખાન ઈ. સ. ૧૮૩૯માં મરણ પામ્યો અને તેની પછી ચુલામમહમદખાનનો મોટો બેંકરો મહમદ સયદખાન ગાદીએ ખેડો. નવાબ મહમદ સૈયદખાન ૪છીથી તેનો છોકરો મહમદ ઞસાફ મલીખાન ગાદીએ ખેા. તેણે ૧૮૫૭ ના બળવામાં ઈંગ્રેજની સારી નોકરી ખજાવી. આના બદલામાં ઈંગ્રેસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) રકારે તેને ૨૧૦૪૪૦૦ ની ઉપજનો મુલક અને સ્ટારએફ ઈડીઆનો માનવંતે ખિતાબ આપો. નવાબ ઇ.સ.૧૮૧૫ના એપ્રિલ માસમાં મરણ પામ્યા તેમની પાછળ તેમનો મોટો છોકરો મહમદ કાબઅલીખાન જે હાલન નવાબ છે તે ગાદીએ બેઠે. ઈ. સ. ૧૮૭૭ ના જાન્યુઆરીની પેહેલી તારીખે દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યો તે વખતે આ નવાબને સ્ટાફ ડીઆના નાઈટ ગ્રેન્ડકમાન્ડર બનાવવામાં આવ્યા અને મહારાણીના સલાહકારને માનવંતો ખિતાબ મળ્યો. અને તેમને ૧૩ તપનું માન મળતું તે વધારીને ૧૫ તોપનું માન આપ્યું. હીઝહાઇનેસ ફરજંદ-ઈ-દીલપીઝીર, દેલવ-ઈન-ઈંગ્લીસી આ સમમદ કાબઅલીખાન બહાદુર કે. સી. એસ. આઈ. કાઉન્સેલર ઓફ ધી એમપેશ હાલ ૫૦ વરસની ઉમરે છે. તેમને ફાંસી દેવાનો હક છે. તેમના લશ્કરમાં ૨૮ તપ ૩૧૫ ગોલંદાજ ૫૦૫ ડેસ્વાર, ૯૭૦ પાયદળ, અને ૧૦૨૩ પોલીસ છે. બનારસ (કાશી) ખનારસના રાજક રાજા કહેવાય છે. આ રાજ્યમાં ૮૫ ચોરસ માઇલ જમીન ૩૮૩૦૦૦ માણસની વસ્તી અને ૨૮૦૦૦૦૦ ઉપજ જેમાંના ૨૨૯૮૬૦૦ ઈગ્રેજ સરકારને ખંડણીના આપે છે. બનારસના રાજાના કુ ટુબનો સ્થાપનાર મુનસા નામનો એક જમીનદાર હતો. તે ઊંટેરીઆ શહેરમાં રાજકારભાર કરતો હતો. તેણે ૧૯ વરસના રાજ્યમાં બનારસના હાકેમની મહેરબાનીથી રૂ ૨૪૫૦૦૦૦ની ઉપજનો મુલક મેળવ્યો. મુનસારામ જાતે ગતમ બ્રાહ્મણ હતો. તે ૧૭૩૦માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો બળવંતસિંગ ગાદીએ બેઠે. તેણે ઉટેરીઆની આસપાસ મજબુત કિલ્લો બાંધ્યો અને તેનું નામ ગંગપૂર પાડ્યું. રાજા બળવંતસિંગે દિલ્હીના પાદશાહને રૂ૨૧૭૭૦ નજરાણું તરીકે આપીને જુવાનપૂર, બનારસ અને ચુનારનાં પ્રગણું અને રાજા બહાદૂરનો ખિતાબ મેળવ્યો અને ધીમે ધીમે હાલના ગાજીપૂરના બહોળા મુલક ઉપર પોતાની સત્તા ફેલાવી. તેની ઉપજ ૨૪૫૦૦૦૦થી વધીને રૂ ૩૫૦૦૦૦૦ થઈ. કેટલાક કારણસર નવાબ મીરકાસીમને ઈગ્રેજ જોડે લડાઈ થઈ તેમાં છેવટ નવાબ હારીને અયોધ્યાના નવાબ પાસે જ રહ્યો. ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ૧૭૬૩માં રાજા મળવતસિંગે શાહગ્માલમ ખાદશાહ અને અયોધ્યાના નવાબ સુજાઊદોલાને મળીને ઈંગ્રેજોને ખગાળામાંથી હાંકી કહાડવાને તેમની સામે ચડાઈ કરી; મણ બકસરની લડાઈ થયા પછી રાજા અને શાહચ્યાલમ બાદશાહ ઈંગ્રેજને મળી ગયા. ઈ. સ. ૧૭૬૫માં સુજાઊઁદદાલા ઈંગ્રેજને શરણે થયો અને લોડૈકલાઇવ માગળ તેણે જે સરતો કબૂલ કરી તેમાંની એક એવી હતી કે તેણે કાશીના રાજા ખળવંતસિંગને ઉપદ્રવ કરવા નહિ. રાજા બળવતસિંગ ઈ. સ. ૧૭૭૦ માં મરણ પામ્યો. તેની પછી ચઇયતસિંહ ગાદીએ બેઠા. આા રાજાના વખતમાં ઈ. સ. ૧૭૭૫ માં એક નવી સલાહથી યોધ્યાના નવાબ સ્મોક્દોલતખાંએ કાશી પ્રગણું ઈંગ્રેજને બક્ષીસ સ્માપ્યું હતું. તે પ્રગણું ઈંગ્રેજોએ નવી સનદ કરીને રાજા સઈયતસિંહને સોંપ્યું, મા સનંદથી રાજાને દર સાલ ૩૨૨ લાખ ખંડણીના આપવા પડયા અને પોતાના નામથી સિક્કા પાડવા બંધ કર્યા. આ સિવાય ઈ. સ. ૧૭૭૮માં ત્રણ પલટણના ખરચ બદલ ૨પીચ્છા પાંચલાખ વધારે આપવા એવી ગવર્નરજનરલે માગણી કરી. તે વેજ તેમણે મહા સંકટ વેઠીને એક વખત આપ્યો. પણ આગળ તે અવેજ ઈંગ્રેજે દરસાલ માગવા માંડયો જે આપવા યતસિંહ ના કહી. તેથી રાજાને અપરાધી ઠરાવી તેમણે તે અવેજ માપવો અથવા બીજો દંડ આપવા એમ ઠરાવ કરીને રાજાને શિક્ષા કરવા સારૂ ગવરનરજનરલે કાશી જવા તૈયારી કરી. કલકત્તાની મંત્રી સભામાં હેસ્ટીંગ્સની વિરૂદ્ધ પક્ષમાં જે ઇંગ્રેજ મમલદાર હતા તેમની સાથે મળી જઇને થયતસિંહે એક કામમાં આગળ હેસ્ટીંગ્સને બહુ પજવ્યો હતો તેથી હેસ્ટીંગ્સને રાજાપર વેર હતું. હવે તે વેર વાળવાને ડેસ્ટીંગ્સ રાજી થયો. પ્રથમ તેણે રાજા પાસે ધોડેસ્વારોનું સન્ય માગ્યું. તે આપવાને રાજાએ ઢચુપચુ કરીને પછીથી હા કહી. ૫છીથી તેણે રાજા પાસે દ્રવ માગ્યું તે આપવાની રાજાએ ના કહી. આથી રાજા પાસે વધારે દંડ લેવાને ઠરાવ કર્યો. રાજાએ તે દંડ આપવાના કહી તેથી હેસ્ટીંગ્સ રાજાના દરબારમાં ગયો એટલે ચયસિસ સેની સામે જઈ માન આપ્યું તથા તેને કરગરીને કહ્યું કે મારા પરાષ માર્ક કરો? પરંતુ બીજે વરસે ચૈયતસિંહે તે વાત કબુલ કરી નહિ તેથી હેસ્ટીંગ્સ ૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૪૦ ) ઝુસ્સે થયો અને તા॰ ૧૬ ભાગસ્ટ સને ૧૭૮૧ના રોજે રાજાને કુદ કરેત્રા માટે પોતાના માણસને લઈને રાજાના દરબારમાં ગયો તથા રાજાને કૈદ કર્યો. શહેરના લોકોએ મા વાત જાણી એટલે તે લોક તથા જાત્રાળુ લોક અને સન્યાસી તથા બ્રાહ્મણ લોકોએ ખડ કર્યું. રાજાને જે મહેલમાં કેદ કર્યું। હતો તે મહેલમાં ગયા અને પેહેરેગીરોને માર્યા. ઈંગ્રેજ પેહેરેગીરોએ ટક્રાવ કીનો પણ છેવટ તેમને હરાવી . લોકોએ રાજાને કુદમાંથી છોડાવ્યો. મા લડાલડી ચાલતી હતી. તેવામાં ચંયતસિંહ એક ખારીની વાટે ગંગા નદી ઉપર જઈ તેની પેલીપાર રામનગર જતો રહ્યો. અહીં લોકોએ હેસ્ટીંગ્સને કેદ કર્યું, પણ થોડા દિવસમાં ઈંગ્રેજી ફોજ તેના રક્ષણને માટે આાવી એટલે રતોવઈ ચુનારગઢ જતો રહ્યો. ઐયતસિંહ યુદ્ધ સામગ્રી લઈને ઈંગ્રેજ સામે લડવાને તૈયાર થયો અને લડાઈ લડવા માંડી પણ તેનું લશ્કર દમ વગરનું હાવાથી અને હ્યુસ્ટીંગ્સને સહાય કરવાને ચારે તરફથી ઈંગ્રેજી લશ્કર માવી પહેાંચવાથી ચેયતસિંહ હારીને કાશીથી પચાસ કોશપર આવેલા વિજયગઢના કિલ્લામાં જતો રહ્યો. હેસ્ટીંગ્સ તેની પાછળ પડ્યો અને વિજયગઢ ગયો એટલે ચયતસિંહ ખુદેલખંડ જતો રહ્યો ત્યાં તે ઈ. સ. ૧૮૧૦ માં મરણ પામ્યો. પછી ટેસ્ટીંગ્સે ચંયતસિંહને રાજ્ય સાથે સબંધ નથી એમ ઠરાવી ચપતસિંહના પેહલાંના રાજા બળવંતસિંહની પુત્રીના પુત્ર મહીપનારાયને ગાદીપુર ખેસાડીને રાજા ખનાવ્યો. મા નવા રાજાએ ૪૦ લાખ રૂપીગ્મા ખંડણી માપવી અને એ રાજ્યની રયતનો નસાફ ઈંગ્રેજી કાયદા પ્રમાણે કરવે એવો ગવરનર જનરલે ઠરાવ કર્યું।. સને ૧૭૮૨ માં હેસ્ટીંગ્સે કાશીના રાજા ઉપર ક ંપનીના ફાયદા સારૂ જુલમ કર્યું તે કોર્ટેઆડીરેકટરને ગમ્યો નહિં તેથી તેઓએ તેને પકો લખીને તેણે કરેલું ફેરવવાને હુકમ કર્યો. ઈ. સ. ૧૭૯૫ માં રાા મહીપનારાયણ મરણ પામ્યા અને તેમની પછી તેમનો છેકરો રાજા ઊદીન નારાયણ ગાદીએ ખેઠા. તે ૧૮૩૫ માં મરણ પામ્યા અને તેમનો દત્તક લીધેલો છોકરો ઈશ્વરપ્રસાદ નારાયણ ગાદીએ ખેઢા તે હાલના રાજાછે. હીઝહાઇનેસ મહારાજા શ્રીપ્રસાદ નારાયણશીંગ ખહાદુર ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ૧૮૦૫ ના ડિસેમ્બરની તા. ર૩મીએ કલકતિ પ્રીન્સ ઓફ વેસને મળવા ગયા હતા. બીજે દિવસે દેશી રાજાને આવકાર દેવાને જે સભા કરાવી હતી તેમાં તેમને તેડાવ્યા હતા. તા. ૫ મી જાન્યુઆરી સને ૧૮૧ના રોજ પ્રીન્સફિલ્મ કાશી પધાર્યા અને રાજાને કિલ્લો જોયો અને રાજાએ જે આવકાર દા તેથી ઘણા ખુશી થયા. હીઝહાઇનેસ મહારાજાને ઈ.સ. ૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં માનવંત સ્ટાફ ઇડીઆ ગ્રેન્ડકમાન્ડર બનાવ્યા. મહારાજાને તોપનું માન મળે છે. તેમણે નારાયણને દતક લીધા છે. અહિના સજાને દત્તકની સનંદ મળેલી છે. તેહરિ (ગઢવાડ). આ રાજ્ય હિમાલય પર્વતમાં છે. હિંદુસ્તાનના દક્ષિણ ઉતાર તરફ સીમલાના પહાડમાં ડુંગરી સંસ્થાને છે તેનાથી અગ્નિકોણ તરફ છે. જો કે ગઢવાળ પ્રાંતમાં બેહરી સંસ્થાનના રજપુત રાજા સિવાય બીજી કેટલીક નાની જગી છે અને કુલ ક્ષેત્રફળ ૪૧૮૮ ચોરસ જમીન રર૪ ગામ તથા વસ્તી ૨૦૦૦૦૦ (બે લાખ) માણસની અને વારસીક ઉપજ સુમારે ૮૦૦૦૦ છે તો પણ તે બધા જાગીદાશે તેહરીના રાજાના તાબેદાર જેવા છે. દેશનું સ્વરૂપ–આ દેશ હિમાલય ઉપર હોવાથી કેવળ પર્વત અને ઝાડીથી ભરેલો છે. નદીઓ ગંગા અને જમુના એ મુખ્ય છે. તેમનાં મુળ હિમાલયમાં છે. તે આ મુલકમાં થઈને દક્ષિણ તરફ જાય છે. હિમાલયમાંના ઊંચા ઊંચા ડુંગરોમાંના કેટલાક આ દેશમાં છે. હવા પણ ઠંડીછે. તોપણ ઉત્તર ભાગની સારી અને દક્ષિણ તરફનીરોગીષ્ટ છે. ડુંગરની ખીણો અને કેટલાક સપાટ ભાગની જમીન ઘણી રસાળ તથા તેમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, જવ, ડાંગર, શેરડી, કપાસ, તમાક અને ગળી વિગેરેની નિપજ થાય છે. દેશમાં દેવદાર, સાલ વૃક્ષ, એકવૃક્ષ અને તે શિવાય બીજી ઘણી જાતનાં ઝાડ થાય છે. જનાવરમાં વાવ, રીંછ, વાંદરા, સાબર અને હરણ વિગેરે પણ જાતનાં હોય છે. ગામ પશુમાં બળદ, ભેંશે, ગાયો અને બા વિગેરે હેયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૯૨) લોકમાં રજપૂત, ભુતીઆ, ડેબ, બ્રાહ્મણ અને મુસલમાન વિગેરે હેય છે. ડેબ એ નીચ જાતના લોકછે. ભાષા ઘણું કરીને હિંદી છે. ગઢવાળ પ્રાંતના પૂર્વ ભાગમાં ગંગોત્રી, જન્મોત્રી, દેવપ્રયાગ, અને કેદારનાથ વિગેરે જાત્રાનાં પ્રસિદ્ધ સ્થાન આ વેલાં છે. હરીદ્વાર નામનું ગામ આ રાજ્યની નિરૂત્ય કોણની સરહદથી નરત્યકોણ તરફ આશરે ૩૦ માઇલને છે. અંગ્રેજી સહકરણપુર જીલ્લામાં છે. એ પણ હિંદુઓનું એક પ્રસિદ્ધ તિર્થ તથા ક્ષેત્ર છે. વરસે વરસ અહીં જાત્રા અને મેળો ભરાય છે. મુખ્ય શહેર તેહરી એ ગંગા નદીના ઊગમણા કાંઠાથી થોડે છે. તથા તે સહારણપૂર રેલવે સ્ટેશનથી ઈશાન કોણ તરફ આશરે ૬૦ માઈલને છેટે છે. એ શહેર રાજધાનીનું હોવાથી તેમાં રાજા રહે છે. ઈતિહાસ–તેહરી (ગઢવાલ. ગઢવાલના રાજકે રાજા કહેવાય છે. ગઢવાલના રાજાઓએ ઘણી પેઢી સુધી અલકંદા નદીને બંને કિનારે આવેલા મુલક ઉપર રાજ કર્યું. પાંચ વરસપર અલકંદાની ખીણના પર ભાગ પડ્યાં હતા અને ત્યાં જુદા જુદા સરદારે રાજ કરતા હતા. ચોથા અને પાંચમા સૈકાના મધ્ય ભાગમાં ચાંદપુરના અન્ય પાલે સઘળા ભાગ કબજે કરી ગઢવાલનું રાજ સ્થાપ્યું. તેણે શ્રીગરમાં પોતાની રાજધાની કરી અને ત્યાં પોતાને માટે મહેલ બંધાવ્યો જેનાં ખંડેર હજુ સુધી ત્યાં જેવામાં આવે છે. આ સાખાના વંશ જેઓ ચાંદવંશના કહેવાય છે તેમણે ઈ. સ. ૧૮૦૩ સુધી ગઢવાલ અને તેહરીના મુલકપર રાજ્ય કર્યું. આમાંના એક પ્રધુમાનશાહને અલમોરાનો સરદાર બનાવ્યો હતો. આ રાજ્યના અસલના ઇતિહાસ વિશે કંઈ જણાયું નથી પણ એમ કહેવાય છે કે તેમણે ઘણાં વરસ સુધી આખા ગઢવાલ પર રાજ કર્યું છે. તોપણ તેઓ દિલ્હીના પાદશાહને થોડી ખંડણી આપતા હતા. ઈ. સ. ૧૮૦૪માં પ્રધી મુશાહ રાજાને ગુરખા લોકોએ હાંકી મુક્યો. તેનો કરો સુદરસેનશાહ દહેરનાશી ગયો હતો ત્યાં ઈ. સ. ૧૮૧૫માં ભારે નેપાલની લડાઈને છે આવ્યો ત્યારે તે ઈગ્રેજ સરકારને ઘણી કંગાળ સ્થીતી માલમ પડ્યો. અંગ્રેજ સરકારે તેને ઈ. સ. ૧૮૦૦ ના માર્ચ મહિનાની સનદથી આલકંદ નદીની પશ્ચિમનો મુલક પાછો અપાવ્યો અને પૂર્વ તરફનો દેહરાદન અને ગઢવાલનું પ્રગણુ ઈંગ્રેજોએ રાખ્યું. રાજા સુંદરસેને ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૯૩) ૧૮૫૭ના બળવામાં સારી નોકરી બજાવી. તે ઈ. સ. ૧૮૫૯માં મરણ પામ્યા અને તેમની પછી તેમને મેટો અનરસ છોકરશે ભવાનીશાહ ગાદીએ બેઠે. આ રાજાને દત્તક લેવાની સનંદ મળી છે. રાજા ભવાનીશાહ ઈસ. ૧૮૭૧ માં મરણ પામ્યો. તેની પછી પ્રતાપસિંહ ગાદીએ બેઠા તે હાલના રાજા છે. તે ઈ. સ. ૧૮૫૦માં જન્મ્યા હતા હીઝહાઇનેસ રાજા પ્રતાપસિંહના ગાદીએ બેઠા પછી ઓનરેબલ મેજર જનરલ સરહેનરી રમસે. સી. બી. કે. સી. એસ. આઈ. જે કમાઊન અને ગઢવાળના કમીશનર છે તેમના હાથ નીચે રાજ્યમાં ઘણાં સુધારા થયા છે. રાજા પ્રતાપશાહે દર વરસે રૂ ૧૦૦૦) કરતાં વધુ ખરચની તેહરીમાં એક સ્કુલ દાખલ કરી છે. આ સિવાય તેહરીમાં અને આસપાસના ગામમાં કેટલીક હિંદ પાઠશાળા છે. વળી આ રાજએ લોકની દવાને માટે દરવરસે રૂ૫૦૦) આપવા કબૂલ કર્યું છે. અને તેહરીમાં એક દવાખાનું બંધાવ્યું છે. વળી પોલીશને માટે એક નવું મકાન બાંધવામાં આવ્યું છે. તેહરીથી તે મસુરીની ટેકરી સુધી ૩૮ માઈલની સડક બાંધી છે અને યુરોપી મુસાફરને માટે દસ બાર માઈલ છેટે બંગલા બાંધ્યા છે. હીઝ હાઇનેસ રાજા પ્રતાપસિંહ ઈ. સ. ૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં હાજર હતા. આ રાજાને ૧૧ તેનું માન છે અને હલકા દરજાની સત્તા છે. હાલ રજાની ઉમર ૪૦ વરસની છે. તેમને કરતશાહ નામનો કુંવર છે. , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ બંગાળા ઇલાકો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com બંગાળા ઈલાકાનાં દેશી રાજ્યાનાં નામ, રાજ કતાનાં નામ, ખિતાબ, ઉમર, જાત, કુલ જમીનનુ ક્ષેત્રફળ, વસ્તી, વારસિક ઉપજના સુમારે આંકડા, બ્રિટિશ સરકાર તરફથી મળતાં તેમનાં માન અને ગામની સખ્યા. નંબર. રાજ્યનું નામ. સિકિમ ૧ ' ક્ષેત્રજાત ફળ. |મહારાજા)૨૮ટીપીહાર ૧૫૫૦ ૭૦૦૦૦ રાજ કર્તાનું નામ. |ખિતાબ. ઉમર. વસ્તી. ઉપજ. તોપનાં ગામની માન. સંખ્યા. થાંતાબનેમગ્વે ૨૦૦૦૦૦ ૧૫ કુચબિહાર. નૃપેન્દ્રોનારાયણ મહારાજા ર૪રાજવંશી ૧૩૦૭ ૬૦૨૦૦૦ ૧૩૨૦૦૦૦ ૧૩ ટીપેરા વીરચંદ માણેક મહારાજા પર ક્ષત્રી ૪૦૮૬૧૪૬૨૦૦ ૧૯૦૦૦૦ ૧૩ મણીપુર ચંદ્રકોિિસંગ |મહારાજા ક્ષત્રી આ 200221000 ૨૦૦૦૦ ૧૧ ૧૩૧૪ (૨૯૫) Page #303 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬) બંગાળા ઈલાકા. આ ઇલાકો ધણું કરીને હિંદુસ્તાનના પૂર્વ ભાગમાંછે અને તેના ઉ પર અમલ કરનાર જે મુખ્ય અધીકારીછે તે લેફટેનેન્ટ ગવરનર કહેવાયછે. સીમા—સ્મા ઇલાકો વસ્તી અને વિસ્તારમાં હિંદુસ્તાનના સર્વ રાજ્ય કીય ભાગેા કરતાં મોટોછે. તેની ઉત્તરે નેપાળ અને ભુતાન, શાનકોણમાં માશામ પ્રાંત, પૂર્વે મણીપુર તથા કેટલાક ડુંગરી પ્રાંતછે. દક્ષિણે ખગાળાનો ઉપસાગર, નેરૂત્યકોણે મદ્રાશ ઈલાકાના ઢીમા પ્રાંતનાં નાનાં સ્યાનો અને પશ્ચિમે મધ્યપ્રાંતો, મધ્યહિંદ એજન્સીનું રેવાનું રાજ્ય અને વાવ્યપ્રાંતોના અલહાબાદ વિગેરે જીલ્લાછે. આ ઇલાક્રામાં સને ૧૮૮૧ની ગણત્રીમાં નીચે મુજબ ક્ષેત્રફળ અને વસ્તીછે. ઈંગ્રેજીખાલશા મુલકમાં દેશી રાજ્યો. ક્ષેત્રફળ વસ્તી. ૧૬૩૯૦૨ ૩૭૯૯૮ ૬૬૬૯૧૪૫૬ ૨૮૪૫૪૦૫ કુલ. ૨૦૧૯૦૦ ૬૯૫૩૬૮૬૧ ઈંગ્રેજી ખાલશા મુલકમાં ખાશ ખગાળાપ્રાંત, બહારપ્રાંત, કટક પ્રાંત, ઢીઞા પ્રાંત, અને છોટાનાગપુર વિગેરે પ્રાંતોછે. તેમજ દેશી રાજ્યોમાં સિક્રિમ, કુચબીહાર, તીપરા અને ચીતાગાંગનાં ડુંગરામાં કેટલાંક નાનાં સંસ્થાનોછે. દેશનું સ્વરૂપ—પૂર્વ અને પશ્ચિમ સિમાનો દેશ ખાતલ કરીએ તો આખા ઇલાકાનો ઘણો ખરો ભાગ રસાળ અને સપાટ છે. માના કેટલાક ભાગ ગંગા (ભાગીરથી) અને બ્રહ્મપુત્રા મા નદીગ્માના કાંટાથી વીટાઍલેછે. તેથી તે ભાગ ચોમાસામાં નદીચ્યાના પુથી ફુખી જાયછે જેથી ગામો નાના નાના ખેટ જેવાં જાયછે. મા ઇલાકામાં ઠામ ઠામ ઝીલ (સરોવર) જોવામાં આવેછે; તેમાંનાં કેટલાંક ઉનાળામાં સુકાઈ જાયછે. મુખ્ય નદીચ્ય બ્રહ્મપુત્ર એ નદીનું મુળ તિબેટ દેશમાંછે ત્યાંથી તે હિમાલય પર્વત ઉપરથી ઉતરીને ઞાસામ દેશમાંથી માવીને ગાવળપારા ગામ પાસે આા ઈલાકામાં દાખલ થાયછે. તેના મહેદ્રગજા પાસે એ ભાંટા થાયછે. ઉગમણી ખાચ્છુના કાંટાનું નામ બ્રહ્મપુત્રા એવું કાયમ રહેછે. અને આથમણી ખાજુના કાંટાનું નામ કોનઈ નદી એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૯૭) પડેલુંછે. કોનનો ફાંટો દક્ષિણમાં ૧૦૦ માઇલ ગયા પછી બ્રહ્મપુત્રાને જઈ મળેછે. પછીથી પાછા કોનઈ કાંટા અગ્નિકોણમાં ૭૦ માલ ગયા પછી બ્રહ્મપુત્રાને મળેછે. (૭) તીસ્તા એ મોટી નદી સિકિમદેશમાંથી સ્મા ઈલાકામાં માવેછે. તે ધણા જીલ્લામાં પસાર થઇને મહેદ્રગ જા માગળ બ્રહ્મપુત્રને મળેછે. (ર) ભાગીરથી મા નદી તીખેટમાંથી ઉત્તપન થઈ ગાજીપુર જીલ્લો પસાર કરીને મા ઈલાકાના ચાસાં ગામ પાસે માવીછે. તેને ત્યાંથી ૭૦ માઇલ ગયા પછી વાળ્યકોણ તરકુથી ધોધરા અને સરયુ નામની નદીએ માવી મળેછે. ધોધરાનો સંગમ થયા પછી આ નદી ખગાળા ઈલાકામાં પ્રવેશ કરેછે. ત્યાંથી અગ્નિકોણે ૨૦ માઇલ ગયા પછી તેને શોણભદ્રા નામની નદી મળેછે અને ત્યાંથી વીશ માઇલ ગયા પછી ગદકી તેને ઉગમણે પાસે મળેછે. અહીંથી ૧૬૦ માઇલ આગળ ગયા પછી તેને કાસીમને કાસીકી નદી મળેછે. ભાગીરથીનો મોટા પ્રવાશ કાસીનદી તેને મળેછે તે ઠેકાણેથી થાયછે. અહીથી થોડે દુર ગયા પછી ભાગીરથીના કેટલાક ફાંટા થાયછે. કાસીના સંગમથી થોડે દુર ભાગીરથીના ખે કાંટા થાયછે; તેમાંનો માથમણા કાંટો ભાગીરથીના નામથી ઓળખાયછે અને ઉગમણી પાસાનો કાંટો પદ્માના નામથી ઓળખાયછે. આા ફાંટાના ખાથમણી પાસાના ફાંટાને હિંદુલોક પવિત્ર માનેછે. પદ્મા નામના કાંટાને ત્યાંથી ૭૦ માઇલ ગયા ૫છી જલિંગ નામનો કાંટા છુટેછે. આ કાંટા માગળ જતાં ભાગીરથી નામના કાંટાને મળેછે. પછીથી આ બે ફાંટા એકઠા થઈ જાયછે અને તે હુગલી નદીના નામથી ઓળખાયછે. તે કલકત્તા પાસે થઈ સાગરના ગેટ પાસે ખગાળાના ઉપસાગરને મળેછે. • પદ્માને જંલિંગ નામનો કાંટા છુટયોછે, ત્યાંથી ૧૦૦ માઈલ ગયા પછી તે બ્રહ્મપુત્રાના કોનઈ નામના એક કાંટાને બીજો ફાંટા છુટયોછે તેને મળી તે ૧૫૦ માઇલ ગયા પછી બંગાળાના ઉપસાગરને મળેછે, આ સિવાય આ ઇલાકામાં ખીજી કેટલીક નાની નદીઓછે. નિપજ—કપાસ, ગળી, તમાકુ, કસુખેા, ખસખસ, શેરડી, મીંડી, ચોખા, સહુ વિગરેનીછે. અહીં લોકને ખાવાનું મુખ્ય ધાન્ય ચોખાછે. અહી પણ ખાજરી તે જારના પણ પાક થાયછે જનાવર—હાથી, વાધ, ધેડા, રીંછ, વનભેંસ, સાબર, હરણ દીપડાં, વિગેરે ધાતકી જનાવરો જંગલમાં માલમ પડેછે. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ (૨૮) અને લોકો ઘોડા, ગાય, બળદ,ભેશે, બકરાં, કુત્રા વગેરેને ઉછેરે છે. લોક-અહીંના લોક બંગાળી છે. તેઓ દેખાવડા અને આનંદી - છે. તેમની બુદ્ધિ ધણી સારી અને વિદ્યાનો ઘણો શોખ હોય છે પણ તેઓ શરીરે અશકત, સુસ્ત, અને બીકણ હોય છે. અહીંના કરતાં બહાર પ્રાંતના લોક શરીરે ઘણું મજબુત હોય છે. ધમ–અહીંના લોક વેદ ધર્મ પાળે છે અને બીજા કેટલાક મુશલમાની ધર્મ પાળે છે. હાલમાં પ્રસ્તી ધર્મનો ફેલાવો પણ થવા માંડ્યો છે. ભાષા-બંગાળામાં બંગાળી. બહારમાં માગધી મિથીલી, તીર હતી અને એટીઆમાં ઓઢી ભાષા તથા હિંદુસ્તાની તથા ઉ૪ ભાષા ચાલે છે. મુખ્ય શહેરો કલકત્તા એ રાજધાનીનું શહેર હુગલી નદીને કાંઠે છે ને તેમાં ગવનર જનરલ રહે છે. આ સિવાય મુર્શીદાબાદ, કાકા, બરધાન વિગેરે છે અને દેશી રાજ્યોમાં તમલુંગ, બહાર, કોમીલા વગેરે મુખ્ય શહેર છે. સિકિમ.' આ રાજ્ય દીન જાંગના નામથી ઓળખાય છે અને તે હિમાલયમાં તિબેટ દેશની દક્ષિણ સરહદ ઉપર છે. તેના રાજકર્તા બોદ્ધ ધર્મના છે અને તે મહારાજાની પદિથી ઓળખાય છે. સીમા–ઉત્તર તથા પૂર્વદિશાએ તીબેટદેશ, અગ્નિકોણમાં ભૂતાનિદેશ, દક્ષિણે બંગાળા ઈલાકાને દાર્જિલીંગ છલ્લો અને પશ્ચિમે નેપાળદેશ છે. - આ રાજ્યને વિસ્તાર–૧૫૫૦ ચોરસ માઈલ જમીનને છે તથા તેને માં વસ્તી ૭૦૦૦ (સાત હજાર) માણસની વસ્તી છે. વાષિક ઊપજ ? ૨૦૦૦૦૦ (બેલાખ)ને આસરે થાય છે. દેશનું સ્વરૂપ–આ દેશના ઉત્તર તરફના ભાગમાં હિમાલય પર્વતનાં મોટાં અને ઊંચાં ઊચાં શિખરમાંનાં કેટલાંકછે તેમાંનું કાચનમેશાનું શીખર ૨૮૧૫૦ ફુટ ઉચું છે. દેશનો ઉતાર દક્ષિણ તરફ છે. નદીઓ–તિ સ્તા એ મુખ્ય નદી છે જેનું મુળ હિમાલય પર્વતમાં તિબેટની હદમાં છે. એ નદી આ દેશમાં ઉત્તરથી તે દક્ષિણ તરફ વહી અગાડી દાર્જિલીંગ જીલ્લો તથા કુચબિહારને મુલક પસાર કરી કેટલાક નિલને છે. બ્રહ્મપુત્રાને મેળે છે. સિવાય આ રાજ્યમાં ઘણી નદીઓ છે તે ઉત્તર તરફથી પ્રગટ થઈ દક્ષિણમાં જાય છે. આ સિવાય લઇન, લશૃંગ, બુરી રણજીત, રંગરી વિગેરે નાની નદીઓ છે, મીનસુગંગ આગળ તાંબાની ખાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૯૯) હવા ઠંડી છે. ખાઓમાં શિઆળામાં બરફ પડે છે. વરસાદ વેહેલો આવે છે. નિપજ-ગેર,ધઉ અને કઠાળ તથા શાક તરકારની છે. જનાવર હાથી, વાધ ગેંડા, ધેય, બકરું વિગેરે ઘણી જાતનાં જનાવર જેવામાં આવે છે. લેક–અહિના લોક તીબેટ કે ભૂતાન દેશના લોકને મળતા છે. તેઓ બિદ્ધ ધર્મ પાળે છે. ભુતીઆ તથા બીજા કેટલાએક લોક હિંદુ તથા મુસલમાન ધર્મની મિશ્રતાવાળા હોય છે. આ દેશના લોકના શરીરને રંગ પીળાશ પર કે ગેરો હોય છે. આ લોક શરીરે જબરા તથા મિહેનતું હોય છે. મુખ્ય શહેર તમભૂગ એ પૂર્વ ભાગમાં તિસ્તા નદીની ઉગમણે કિનારે રાજધાનીનું શહેર છે. ત્યાં મહારાજા રહે છે. પણ ઉનાળામાં તીબેટની ચમ્બી. જાગીરમાં જઈ રહે છે. ઈતિહાસસિકિાના રાજ્યકર્તા મહારાજાની પદિથી ઓળખાય છે. એવું કહેવાય છે કે સિકિમના રાજાના વડીલ તીબેટ દેશના લાછાની પડેશમાંથી આવ્યા અને ગટકમાં આવી વસ્યા. ૧૯મા સૈકામાં તે કુટુંબના વડાની પાસે ડપકાના બુધ ધર્મગુરૂઓ આવ્યા અને તેને રાજા બનાવ્યો. ઈ. સ. ૧૮માં મરંગના વખતમાં ગુખા લેકોએ સિકિમપર ચડાઈ કરી અને ઈ. સ. ૧૭૮૯માં જ્યારે તીબેટના રાજાએ કોટી પાસના મથાળાનો થોડે મુલક આપે ત્યારે પાછા ગયા. ઈ. સ. ૧૭૯૨માં ગુરખા લોકોએ ફરીથી સિકિમ પર ચડાઈ કરી પણ સિકીમના રાજાએ તેમને ચીનના વિકની મદદથી હરાવી પાછા કહાડ્યા. આ વખતે નકી થયું કે ખટમંડ સુધીની હદ તીબેટની છે. ઈ.સ. ૧૮૧૪-૧૫ ઇગ્રેજકારે સિકિમના રાજાને ગુરખાલેકને તેમના દેશમાંથી હાંકી કહાડવાને મદદ કરી અને મશી અને ટીસ્ટા દી વચેનો જે મુલક નેપાળના રાજાએ ઈસ્ટઇડી આ કંપનીને આપો હતો ને ઈગ્રેજે તેમને પાછો આપ્યો. ઈ. સ. ૧૮૩૫ માં અંગ્રેજ સરકારે ત્યાંના મહારાજા પાસે દાર્જિલીંગના. પહાડી મુલકને માટે માગણી કરી છે તેણે કબુલ કર્યું અને તેના ખુદ લામાં અંગ્રેજ સરકારે તેને દર વરસે રૂ ૩૦૦૦) આપવા કબૂલ કર્યું છે સ. ૧૮૪૧ થી૪૬ સુધીમાં રૂ૩૦૦૦) વધારે મળવાનો ઠરાવ થયો, જો વખત પછી દાર્જિલીંગની વસ્તીમાં પણ વધારો થયો તેથી ત્યાંના વિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦) નને પણ અદેખાઈ ઉપજી અને તે અંગ્રેજી યિતને પકડી ગુલામ તરીકે વેચવા લાગ્યો. ઈ. સ. ૧૮૪૯માં ડાકટર ટુકર અને ડાઉટર કેપબેલ જે દાર્જિલીંગના સુપ્રીટેન્ડેન્ટ હતા તે સરકારની રજાથી સિમિમાં ગયા; પણ તેમને પકડીને કેદ કર્યો અને ડોક્ટર કેપબેલને, જે ગુનેગારો પકડવા હતા તેમના ઉપરથી હક ઉઠાવવા અને જે ગુલામ નાશી ગયા હતા તેમને છોડી દેવા વિશે દિવાન જે કરે તે કબુલ કરવાને અને આ સરતો સરકાર કબુલ કરે ત્યાં સુધી તેને ત્યાં રહેવાની જરૂર પાડી. આની ગવરનરજનરલને તરત ખબર મળવાથી તેણે રાજાને ખબર આપી કે તમારી એક પણ સરત કબુલ કરવામાં આવશે નહિ અને ડોકટર કેપબેલ ને છેકટર કરને કંઈ ઈજા થશે તો તેને જવાબ આપવું પડશે. આથી રાજાએ બને તે બંને કેદીઓને કંઈ પણ ઈજા કર્યા વગર ઈ. સ. ૧૮૪૯ના ડિસેમ્બરની તા. ર૯મીએ છૂટા કર્યો. ઈ. સ. ૧૮૫૦ના ફેબ્રુઆરી મહિનામાં સિકિમના રાજા સામે લડાઈ કરી. આથી રાજાને દિવાનને બરતરફ કરવાની જરૂર પડી અને અંગ્રેજસરકારે દર વરસે ૩૬૦૦૦) આપવાના બંધ કર્યા અને સિકિમ તીરાઈ તેમજ રામમનદી, મોટી રણજીતનદી અને ટીસ્ટાનદી અને નેપાળની હદ વચ્ચેના સિક્કિમના ડુંગર અંગ્રેજી રાજ્ય સાથે જોડી દીધા. આ પછી નવ વરસ સુધી રાજા જોડે સલાહ રહી; પણ બરતરફ થએલા દીવાને પોતાની સ્ત્રી જે રાજાની અનારસ દીકરી હતી તેને દાજિલીંગના પહાડી મુલકમાંથી અને તેને આસપાસના મુલકમાંથી ઈગ્રેજી રિયતને પકડી ગુલામ તરીકે વેચવાની રીત જરૂ રાખવાને ઉશકેરી. ઈ. સ. ૧૮૬૦ની અંદર આ બાબતના બે કેસ ઈગ્રેજસરકાર પાસે ગયા અને તેમને છોડાવવાને જે પ્રયત્ન કરવામાં આવ્યા તે નિષ્ફળ ગયા તેથી ગવરનર જનરલે રામમનદીની ઉત્તરે આવેલો મુલક અને મોટી રણછતની પશ્ચિમે આવેલા મુલક રાજા પાસેથી લઈ લેવાને અને તે ગુનેગારોને પાછા સેપે નહિ ત્યાં સુધી તે રાખવાનો ઠરાવ કર્યો. ઈ. સ. ૧૮૬૦ના નવેમ્બર માસમાં દાજિલાંગના સુપ્રીટેન્ડરે રામમનદી ઓળંગી પણ તેને પાછા હઠવાની જરૂર પડી તેથી ફિટેન્ટ, કલગોબર અને આનરેબલ આ ઈડનને એક ભારે લશ્કર લઈ મોકલ્યા. તેઓ ટેસ્ટાનદી સુધી ગયા; પણ હીઝએક્ષેલન્સી મહારાજા સિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ (૩૦૧). કીઅગ કુઝુએ ગવરનર જનરલે કરેલી સઘળી સરત કબુલ કરી તેથી ઇ. સ. ૧૮૬૧ના માર્ચ મહિનામાં ફરીથી સલાહ થઈ. ઈ. સ. ૧૮રમાં ઈગ્રેજસરકારે ૨૬૦૦૦)ની રકમ ઈ. સ. ૧૮૫૦માં આપવી બંધ કરી હતી તે આપવી સરૂ કરી અને રાજાને માને ખાતર તે વધારીને ઈ.સ. ૧૮૧૮માં ૨૮૦૦૦) અને ઈ.સ.૧૮૭૩માં ૧૨૦૦૦) આપવા સરૂ કર્યા. ઈ.સ.૧૮૦૪માં હીઝહાઇનેસ મહારાજા સિકી અગકુઝ મરણ પામ્યા અને તેમની પછી તેમના ઓરમાઈ ભાઈ થોતાબને મચ્ચે ગાદીએ બેઠા. હઝહાઇનેસ મહારાજા થતાબને મઝે બહાદૂર જ્યારે રાણી વીકટોરીઆએ “એમપ્રેસ વિકટોરિઆ” એવો ખિતાબ ધારણ કર્યો ત્યારે પોતાની રાજ્યધાનીમાં દરબાર નહિ ભરી શકવાથી પોતાના મુખ્ય અમલદારોને ઈ. સ. ૧૮૭૭ જાન્યુઆરીની પહેલી તારીખે દાર્જિલીંગમાં જે જાહેર દરબાર ભરવામાં આવ્યો હતો. ત્યાં મોકલ્યા હતા. મહારાજાને ફાંસી દેવાને હક છે અને ૧૫ તેમનું માન મળે છે. મહારાજા હાલ ૨૮ વરસની ઉમરે છે. – – કુચબિહાર. આ રાજ્ય બંગાળા દેશમાં ઉત્તર સીમાની અંદર છે અને તેના રાજક રાજવંશી છે તથા તે મહારાજાની પદ્રિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે તથા પશ્ચિમે દાર છલીંગ જીલ્લો, પૂર્વે ગેવ પારા જીલ્લો અને દક્ષિણ તથા નિત્યકોણ તરફ રંગપુરછલ્લો છે. આ રાજ્યનો વિસ્તાર ૧૩૦૦ ચોરસ માઈલ જમીન જેટલું છે તથા તેમાં ૧૨૧૪ ગામ તથા એમાં વસ્તી ૬૨૦૦૦ માણસની છે, તેમાં ૪૨૦૦૦૦ હિંદુ તથા ૧૦૪૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. વાર્ષીક ઉપજ રૂ. ૧૩ર૦૦૦૦ (તેરલાખ વીસ હજાર)ને આશરે થાય છે. આ રાજ્ય છેજસરકારને ખંડણી આપે છે. દેશનું સ્વરૂપ–મુલક સપાટ તથ. જમીન ચીકણી છે. દેશનો ઉતાર અગ્નિકોણ તરફ છે. નદીઓ–મુખ્ય નદી તિસ્તા એ તિબેટની હદમાંથી પ્રગટ થઈ સિકિમ અને દાર છલીંગ છલ્લો પસાર કરી આ રાજમાં થઈને અગ્નિકોણ તરફ હદ છોડ્યા પછી કેટલાક મેબને છે. બ્રહ્મપુત્રા નદીને મળે છે. એ સિવાય બીજી કેટલીક નદીઓ છે જે ઉત્તર તરફ ભુતાનના મુલકમાંથી આવી અગ્નિકોણ તરફ જાય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ (૩૦૨) તે પણ બ્રહ્મપુત્રાને મળે છે. આ નદીઓથી પાણીની આવવાની સારી છે. જમીન તથા નિપજ-આ દેશની અગ્નિકોણ તરફનો ભાગ ઘણે - સાળ છે. તેમાં ડાંગર, ઘઉં, જવ, કઠોળ, તલ, દીવેલી, કપાસ, તમાકુ, ગળી અને ખસખસના છોડ થાય છે. હવા સાધારણ ભીનાશવાળી છે ત• થા તે સુખદાયક છે. જનાવર–ઉત્તર ભાગના રાનમાં ગેંડા, વાઘ, રીંછ, ચીત્રા, વનર્ભશે, વનપાડા, રાની આખલા, સાબર, હરણ, દીપાં, કુકર, વાંદરાં વિગેરે છે. વસ્તીના જનાવરમાં ઘોડા, બળદ, ગાય, ભેસ, પાડા, બકરા વિગેરે હોય છે. લોક ઘણું કરીને હિંદુ તથા મુસલમાન છે તથા તે લાંબા ચોડા અને બળવાન હોય છે. સુપડતાઈ તેમનામાં છેજ નહિ. મુખ્ય શહેર બહાર. એ આ રાજના ઇશાન કોણમાં રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે. ઈસ્ટ ઈડીઆ રેલવે લાઇન ઉપરના રાજમહાલ રેલવે સ્ટેસનથી આશરે ૧૨૫ માઈલને છેટે બહાર છે. ઇતિહાસ–એક એવી કહેવત ચાલે છે કે હા નામનો માણસ કુચબિહારના રાજ્યની સ્થાપનાર હતો. પણ બીજી એક એવી કહેવત ચાલે છે કે કુચબિહારના રાજકર્તા હરીઆના વંશજો છે આ બંને કહેવતમાં હીરા અને છ નામની બે યુવતીઓ વિશેની વાત છે જેમાંની એક મુજબ તે બે બહેનો હતી અને બીજી કહેવત મુજબ તે કોઈ એક માણસની સ્ત્રીઓ હતી. એમાંની એક જીરાને કેટલાક મુલક મળ્યો હતો અને બીજી હીરા ઘણી ખુબસુરત હતી તેથી સિવ તેની સાથે પારમાં પડ્યો. આથી કરીને તેને વિશુ અથવા બીસવાસિંગ નામનો કુંવર થશે. આ કુંવર કુચબિહારનો પહેલો રાજા હતો. કુચબિહારના રાજકે પોતાના નામ સાથે નારાયણ એવું નામ લખે છે. સાધારણ લોકો જેમણે ઇસ્માલનો ધર્મ પાળ્યો નથી તેઓ પોતાને રાજવંશી કહેવડાવે છે. આ વંશમાં સર્વથી મોટો રાજા વીસુસીંગને છેક નરનારણ હતો. તે ઇ.સ. ૧૫૫માં રાજ કરતો હતો. તેણે કામ રૂપનો સઘળો મુલક જીતી લી. છે, અને આસામમાં કેટલાંક દેવળ બંધાવ્યાં, જેનાં ખંડેર હજુ સુધી માલમ પડે છે. તેણે ભુતાનના દેબ રાજને ખંડણી આપવાની જરૂર પડી, અને બીજા કેટલાક મુલક જીતી પોતાની સત્તા વધારી. નરનારાયણે પોન તાના રાજ્યના ભાગ પાડી પોતાના ભાઈને વહેંચી આપ્યા હતા, અને હજુ સુધી તેના વંશને આસામમાં પૈસાદાર જમીનદારો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ (૩૦૩) નરનારાયણની પછી તેને છોકરો લક્ષ્મીનારાયણ ગાદીએ બેઠો. આ રાજાને મુગલપાદશાહે પકડી દિધી મોકલી દીવે, પણ મુગલપાદશાહને ખંડણી આપવી એવી શરતે તેને પાછે મોકલ્યો. ઉત્તર તરફથી ભુતાનના લોકોએ હુમલા કરી કુંચબીહારના રાજા પુરીધર નારાયણજે રાજવંશી જાતના હતા તેમને ઈ. સ. ૧૭૭૨માં કેદ કર્યો હતા. આ વખતે રાજા પુરીધર નારાયણે પોતાના વજીર નજીર દેવની મારફતે અંગ્રેજ સરકારની મદદ માગી ને ઇસ્ટઈડિઆ કંપનીને પોતાના રાજ્યની અડધી ઉપજ આપવાનું કબૂલ કર્યું. આ અંગ્રેજ સરકારે કબુલ કર્યું. અને ભુતાનના લોકને તે દેશમાંથી હાંકી કહાડ્યા. વળી ઈ. સ. ૧૭૭૩ના એપ્રીલ માસમાં એક સલાહ કરવામાં આવી જેથી રાજાએ ઈગ્રેજસરકારનું ઉપરીપણું કબુલ કરવાને, કુચબિહારને બંગાળા 2જી રાજ સાથે જોડી દેવાને, ભુતાન જોડે લઢાઈ થાય તેમાં જે ખરચ થાય તે આપવાને, અને પોતાના રાજ્યની અડધી ઉપજ આપવાનું કબૂલ કર્યું. ઈ. સ. ૧૭૮માં રાજા પુરીધર નારાયણ મરણ પામ્યા અને તેમની પછી પુજીનદર નારાયણ ગાદીએ બેઠા. પણ તેમણે તેમના ભાઈને મારી નાંખ્યા માટે ભુતાનના રાજાએ તેમને કેદ પકડ્યા; પણ ઈ.સ. ૧૭૭૪ના એપ્રીલ મહિનામાં ભૂતાનના દેબરાજા જોડે સલાહ કરવામાં આવી હતી તેથી તેમને છુટા કરવામાં આવ્યા. રાજ પુછનદર નારાયણ ઈ. સ. ૧૭૮૩માં મરણ પામ્યા. તેમની પાછળ તેમનો નાનો કુંવર હરીદર નારાયણ ગાદીએ બેઠો. આ રાજા પદ વરસ રાજ્ય કર્યા પછી ઈ.સ.૧૮૩૯માં મરણ પામ્યો ને તેને છોકો સીલીંદર નારાયણ ગાદીએ બેઠા.તે ઈ.સ. ૧૮૪૭માં મરણ પામ્યો ને તેની પાછળ તેમનો ભત્રીજે નરીન્દ્ર નારાયણ જેમણે તેને દત્તક લીધા હતા તે ગાદીએ બેઠા. રાજા નરીન્દ્રનારાયણ ૧૦ વરસ રાજ્ય કરી ઈ. સ. ૧૮૬૩ના અને ગષ્ટ મહિનામાં મરણ પામ્યા. તેમના પછી તેમને કંવર તપેન્દ્રો નારાયણ ગાદીએ બેઠા ને તે હાલનો રાજા છે. ઇ. સ. ૧૮૦૭ના જાનેવારીની પહેલી તારીખે દીલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો તેમાં બંગાળાના રાજાઓમાં ફકત હઝહાઇનેસ રાજા નરેન્દ્ર નારાયણ ભૂપ બહાર હાજર હતા. રાજાને પટણાની કોલેજમાં સારી કેળવણી આપવામાં આવી છે. રાજા નીપ% ઈ. સ. ૧૮૮ ના માર્ચ મહિનામાં કલકત્તાના બ્રાહ્મોના મુખ્ય બાબુ કેશબ ચન્દ્રસેનની છોકરીને પરણયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ (૩૦૪) અહીના રાજાને હલકા દરજાની સત્તા છે. અને ૧૩ તપનું માન મળે છે. રાજા કાચી ઉમરનો હેવાથી કચબીહારને રાજ્યકારભાર કુચબિહારના કમીશનરના હાથ નીચે છે. કુચબિહાર–એ રાજધાનીનું શહેર છે અને તેમાં મહારાજા રહે છે. તે તરશાન નદી પર આવેલું છે. વસ્તી ૧૦૦૦૦ હજાર માણસની છે. ૬૦૦૦ હજાર હીંદુ અને ૪૦૦૦ મુસલમાન છે. આ શહેરમાં સાગરદીધી નામનું એક સરોવર છે. આ શહેરમાં ગ્રેજી અને વન્યાકયુલર સ્કૂલ, છાપખાનું, ને દવાખાનું છે. આ સિવાય પોસ્ટફીસ કેદખાનું અને નવો રાજ્ય મહેલ છે. આ મહેલ બાંધતાં ૩૧૨૦૦૦૦૦ (બારલાખ) ખરચ થયું હતું. ટીપેરા. બંગાળા ઇલાકામાં એક દેશી રાજ્ય છે. અહીંના રાજકર્તા જાટજાદી વંશના છે. અને તે મહારાજાની પદિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉત્તરે સીલતનું આશામ પ્રમાણું, પશ્ચિમે ટીપેરા અને નોઆખાલીનો મુલક, દક્ષિણે આખાલી અને ચીતાગાંગ, અને પૂર્વ સુસાઇનો મુલક, અને ચીતાગાંગને પહાડી મુલક છે. આ રાજ્યનો વિસ્તાર ૪૦૮૬ ચોરસ માઈલ જમીન અને તેમાં વસ્તીમાં ૫૦૬૦૦ માણસની પર્વત ઉપર અને ૪૫ ગામ પાધર મેદાનમાં છે અને તેમાં ૮૫૦૦ માણસની વસ્તી છે. વાર્ષીક ઉપજ સુમારે ૩૧૦૦૦૦૦ને આશરે થાય છે. - દેશનું સ્વરૂપ–ટેકરા ટેકરી વાળે છે, ટેકરીઓ ઉપર વાંસના જંગલ પુષ્કળ છે. અને નીચાણમાં પુષ્કળ ઝાઝે ઉગેલાં જોવામાં આવે છે. પર્વતની ટેકરીઓ ઉપરથી દેશને દેખાવ રમણ્ય છે. આ ટેકરીઓમાંની મુખ્ય, જામપુઈ સરનતલંગ, લેંગતરાઈ, અથારમુરા વગેરે મુખ્ય છે. નદીઓ–મુખ્ય નદીઓ ગોમતી, યાઈ, પાલઈ, મનુ, ભુરી અને કેની એ મુખ્ય છે. મુખ્ય નિપજ-આ રાજ્યમાં ચોખાની ઘણી જાતો થાય છે. આ સિવાય ફળ અને ભાજપાલો નિપજે છે. જંગલમાં સાગ, વાંસ, નેતર અને બીજાં અનેક જાતનાં લાકડ થાય છે. આ રાજ્યમાં જંગલ ખાતેની ઉપજ રૂ૫૫૦૦૦ સુધીની થાય છે. જનાવર-હાથી પુષ્કળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ (૩૦૫) માલમ પડે છે. આ સિવાય ગેંડા, વાઘ, દીપડા, રીંછ, હરણ, સસલાં વીગેરે જનાવર મુખ્ય છે. આ રાજ્યમાં હાથી પકડાય છે તેની ઉપજ દર વરસે રૂ૫૦૦૦ થી ૨૨૫૦૦ સુધી થાય છે. | મુખ્ય શહેર–અગરતાલ એ રાજધાનીનું શહેર છે ને તેમાં રાજા - હે છે. આ શહેર હાવરા નદીને કિનારે છે. અને તે કોમીલાથી ૪૦ માઈલને છેટે છે. તેમાં ૨૧૦૦ માણસની વસ્તી છે. જુનું અગરતાલ હાલના રાજધાનીના શહેરથી ૪ માઈલ છે. જુનું ઉદેપુર જે અગાઉ રાજધાનીનું શહેર હતું. ત્યાં હજુ સુધી કેટલાંએક ખંડેરો છે. આ સિવાય ખિલાસાર, સેનામુના, વગેરે મુખ્ય શહેર છે. રાજધાનીના શહેરમાં નિશાળ અને દવાખાનુ છે. | ઈતિહાસઆ રાજ્યનું નામ તીપરા છે. અને તે ત્રીપુરાનો અપભ્રંશ છે. આ નામ ઉદેપુર આગળ દેવળ છે તે ઉપરથી પડયું છે. આ દેવળનાં ખંડેસે હજુ સુધી ત્યાં છે. અને તે બંગલામાં પવીત્ર સ્થળ છે. અહીંના મહારાજા ચંદ્રવંશના યયાતીના છોકરા દ્ધજહોના વંશજ છે. આ રાજાઓને પડોશના બીજા રાજાઓ સાથે માંહોમાંહે ભારે લડાઈઓ થતી. તેઓ શિવધર્મ પાળતા હતા અને એક એવી કહેવત છે કે તેઓ ધર્મને બાને દર વરસે ૧૦૦૦ માણસને બેગ આપતા હતા. આ પ્રમાણે ધર્માનેક (૧૪૦૭–૧૪૩૯)ના વખત સુધી ચાલ્યું. ઈ. સ. ના ૧૯મા સૈકામાં ટીપેરાની હદ પશ્ચિમમાં સુદરવનથી પુર્વમાં ધર્મ સુધી હતી. આ સેકામાં ત્યાંના રાજા શ્રીધનીઓએ પોતાની પરેશનાં કેટલાંક રાજ્ય જીતી લીધાં. ઈ. સ. ૧૫૧રમાં ટીપેરાના રાજાએ ચીતાગાંગનો મુલક જીતી લી. મુગલોએ બંગાળેથી રાજાના મુલક ઉપર લશ્કર મોકલ્યું હતું તેને હરાવી પાછું કહાવું. આ પ્રમાણે તેમણે ઘણાક હુમલા કર્યા પણ તેઓને પગ ૧૭ મા સૈકા સુધી ત્યાં ટકી શક્યો નહીં. ઈ. સ. ૧૯૨૦ માં જહાંગીર બાદશાહના વખતમાં નવાબ ફતે જંગ નામના મુગલસરદારે હાથી ઘોડા મેળવવાને ટીપેરા ઉપર ચઢાઈ કરી. તેણે ઉદેપુર જે તે વખતે રાજધાનીનું શહેર હતું તે લઈ લીધું અને રાજાને કેદ કરી દિલ્હી મોકલી દીધે. આ વખતે નવાબે તેને કહ્યું કે જે તુ ખંડણી આપે તો તારું રાજ્ય પાછું આપું; પણ રાજાએ ના કબુલ કર્યું. તેથી મુગલોએ તે રાજ્યનો કબજો લી. પણ ત્રણ વરસની અંદર તેમના લશ્કરમાં મરકી ચાલવાથી તેઓ ત્યાંથી પાછા ફર્યા. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૯રપમાં જ્યારે કલ્યાણમાનેક ગાદીએ બે કે ત્યારે દિલ્હીના બાદશાહે ખંડણી માગી અને બંગાળાના નવાબની મારફતે તે લેવાને પ્રયત્ન કર્યો. નવાબે ફરીથી તે મુલક ઉપર ચઢાઈ કરી પણ હારીને પાછું આવવું પડયું. પણ વારેવારે મુસલમાનોએ હુમલા કરી ટીપેરા લઈ લીધું. તેઓએ ફકત નીચાણને પ્રદેશ કબજે કરી લી. પણ પર્વત ઉપરને મુલક રાજાને તાબે હતો. પણ તેને નવાબને ઉપરી તરીકે માનવો પડતો. અને ખંડણી આપવી પડતી. ઈ. સ. ૧૭૬૫ માં જ્યારે સ્ટ ઇડીયા કુંપનીને બંગાળાની દીવાની મળી ત્યારે ટીપેરાનો કેટલાક મુલક અંગ્રેજોના હાથમાં આવ્યો. અંગ્રેજોએ તે મુલક મહારાજા ક્રીશ્ન માણેકને સેપ્યો. આ વખતથી દરેક ગાદીએ બેસનારાને ગાદીએ બેસતી વેળા અંગ્રેજ સરકારને નજરાણું આપવું પડે છે. ઈ. સ. ૧૮૨થી ૧૮ર સુધી પુર્વ તરફના કુકી લોકો તે મુલક ઉપર ચઢાઈ કરતા અને ગામડાં બાળતા તથા લૂટતા અને રહેવાશીઓને કાપી નાખતા. પર્વત ઉપર શું બનતું તેની ખબર નથી પણ એવું કહેવાય છે કે તે લોક રાજાના મુલક ઉપર હુમલા કરી રિયતને ઘણું પજવતા. ઈ. સ. ૧૮૫ખ્યા બળવા વખતે બળવાખોરોએ તીજોરી લુણી અને રાજધાની અગરતાલા ઉપર કુચ કરી. હાલનો રાજા બીજા રાજથી દસમી પેઢીએ છે. એવું કહેવાય છે કે બીજા રાજે ઈ. સ. ૧૨૯૩ માં ગંગાની પેલી તરફને મુલક જીતી લીધો હતો. આ રાજાઓ ટીપેરાના પહાડી મુલક ઉપર રાજ્ય કરે છે. એટલું જ નહીં પણ તે ચાકલાશનાબાદનો જમીનદાર છે. આ જાગીર વિસ્તાર ૫૮૮ ચોરસ માઈલ જમીન છે. અને તે ઘણી કીમતી છે. તેની ઉપજ ટીપેરાના પહાડી મુલક કરતાં પણ ઘણી છે. આ જાગીર તેને સેંપવાનું કારણ ફક્ત એ છે કે રાજ્યના ભાગ પડે નહિ અને જ્યારે વારસને માટે તકરાર પડે છે. ત્યારે તેને ચુકાદો અંગ્રેજ સરકાર કરે છે. રાજયના વારસાને માટે એવી રીત છે કે રાજ્ય રાજા પોતાના કુટુંબના કોઈ પણ માણસને પોતાના વારસ તરીકે કબુલ કરે અને તેને જુબ રાજાને ખિતાબ આપે છે. અને જુબ રાજાના વારસને માટે કોઈને ઠરાવે તેને બડા ઠાકોરનો ખિતાબ આપે છે. રાજાના મરણ વખતે જુબરાજ રાજા થાય છે. અને બડા ઠાકર જુબરાજ થાય છે. પણ જ્યારે આવી ગોઠવણ થઈ હતી નથી ત્યારે મેટો છોકરો ગાદીનો વારસ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ આ રાજ્ય સ્વતંત્ર છે. રાજાનું વેણ એ રાજ્ય કાયદો છે. રાજ્યના દરેક નાના મોટા કામમાં રાજાનો મત લેવું પડે છે. અમલદારને પગાર નામનો છે. અને તેમાંના કેટલાક રાજા સાથે લગ્ન સંબંધથી જોડાએલા છે. કેટલીક જગાઓ વંશ પરંપની છે પણ તે રાજાની મંજુરી સિવાય કબુલ સખી શકાય નહિ. ઈ. સ. ૧૮૭૧માં એક અંગ્રેજી અમલદારને ત્યાં પોલીટીકલ એજંટ નીમવામાં આવ્યો પણ તે કશા કામનો નથી એમ ધારી તે જગે. ઈ. સ. ૧૮૭૮માં કાઢી નાખવામાં આવી અને તેમની જગાએ ટીપેરાના માજીસ્ટ્રેટને એક્ષ એફીસીઓ પોલીટીકલ એજંટ નીમ્યો. અને બંગાળાના દેશી યુટીમાજીસ્ટ્રેટને અગસ્તાલમાં આસિસ્ટંટ પોલીટીકલ નીમ્યો. તેણે રાજ્યમાં ઘણા સુધારા કર્યા. ટીપેસના સજા અને અંગ્રેજ સાથે સલાહ થઈ નથી પણ રાજા ગાદીએ બેસતી વખતે નજરાણું આપે છે. હીઝનેસ મહારાજા વીર ચાંદ માણેક હાલના મહારાજા છે. તેમને દીવાની ફોજદારીમાં કુલ સત્તા છે. અને ૧૩ તેમનું માન મળે છે તેમની ઉમર હાલ ૫૩ વરસની છે. મણીપુર બંગાળામાં ઈસાન કોણ તરફ એક દેશી રાજ્ય છે ને તેના રાજા મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા–મણિપુરની ઉત્તરે નાગાને પહાડી મુલક, પશ્ચિમ કચ્છરનો મુલક, અને પૂર્વે બ્રહ્માનો ઉપલો ભાગ છે. આ રાજ્યનો વિસ્તાર ૮૦૦૦ ચોરસ માઈલ જમીનનો છે. અને તેમાં ૯૫૪ ગામ છે. વસ્તી આશરે ૨૧૦૦૦ માણસની છે. તેમાં આશરે એક લાખ ત્રીસ હજાર હિંદુ. ૫૦૦૦ મુશલમાનને ૮૫૦૦૦ માણસ પર્વત પર રહેનાર છે. બર્ષિક ઉપજ સુમારે ૬૦૦૦૦ (સાઠ હજાર) રૂપી આની થાય છે. દેશનું સ્વરૂ૫–મુલક ઝાડી અને ડુગરોથી ભરેલો છે. મુલાકની અંદર એક ખીણ છે. તેનો વિસ્તાર ૨૫૦ ચોરસ માઈલ છે. આ ખીણની અંદર લોગઠાક નામનું સરોવર છે. આ સરોવરની દક્ષિણ તરક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ (૩૦૮) ' ની જમીન ખેડાણમાં આવતી નથી અને તેમાં ઘાશ પુષ્કળ ઉગે છે. આ સરોવરની ઉત્તર અને પૂર્વ તરફ કેટલાંક ગામ વસેલાં છે. અને ત્યાંથી ઉત્તર તરફ ઘણેક રિ પર્વતમાં મણીપુર રાજધાનીનું શહેર છે. આ તરફનો ભાગ રસાળ છે અહીં કેટલીક નદીઓ ઉત્તર તરફથી આવીને લાગાક સરોવરને મળે છે. જેમાંની મુખ્ય છરી, મકર, અને બરાક છે. જનાવર-હાથી, વાઘ, ચીરા, રીંછ, રાની બીલાડી, વાંદરાં વિગેરે છે. ખનીજ પદાર્થ–લોઢાના ગુચ્છા જડે છે. અહીં મીઠું કરવાના પાણીમાંથી બનાવામાં આવે છે. ઈતિહાસ ઈ. સ. ૧૧૪માં મહીબા નામનો એક માણસ મણિપુરનો રાજા થયો. તેણે હિંદુધર્મ પાળી પોતાનું નામ ઘારીબનવાઝ પાડવું. ઘારીબનવાઝે બ્રહ્મદેશમાં કેટલાક હુમલા કર્યા પણ તેમાં તેનું કાંઈ ફાવ્યું નહિ. તેના મરણ પછી બ્રહ્મદેશના લોકોએ મણિપુર ઉપર હલ કર્યો. આથી મણિપુરના રાજા જઈસીંગે ઇગ્રેજોની મદદ માગી તેથી ઈ. સ. ૧૭૬રમાં તેમની વચ્ચે સલાહ થઈ. - ઈ. સ. ૧૮૨૪ માં જ્યારે બ્રહ્મદેશ સાથે લટાઈ થઈ ત્યારે ત્યાંના લોકોએ કચ્છાર, આસામ, અને મણિપુર ઉપર હુમલો કર્યો. આ વખતે મણિપુરના રાજા ગંભીરસિંગે ઈગ્રેજોની મદદ માગી અને તેમની મદદથી બ્રહ્મદેશના લેકને હરાવી હાંકી કહાડ્યા. આથી મણીપુરના રાજને કુની ખીણ મળી. ઈ. સ. ૧૮૨૬માં બ્રહ્મદેશ સાથે સલાહ થઈ અને તેથી મણિપુર સ્વતંત્ર થયું. ગંભીરસીંગ ઈ. સ. ૧૮૩૪ માં મરણ પામ્યો તે વખતે તેને કુંવર જે હાલને રાજા છે. તે ફકત ૧ વરસને હતો. તેથી તેના કાકા અને ઘારીબનવાઝના પરત્ર નારસીંગને રીટ બનાવામાં આવ્યો. ઈ. સ. ૧૮૩૪માં અંગ્રેજ સરકારે એમ ઠરાવ્યું કે કોની ખીણ બ્રહ્મદેશના રાજાને પાછી સેંપવી. આ ખીણ રાજાએ તેને પાછી આપી ને તેના બદલામાં તેને દર વરસે રૂ૩૦૦ ઈગ્રેજે આપવા કબુલ કર્યું ઈ. સ. ૧૮૪૪ માં નારસીંહને મારી નાંખવાનો કોઈએ પ્રયત્ન કર્યો પણ તેમાં તે નિષ્ફળ થયો. આમાં રાજાની મારી છે એમ માલમ પડવાથી તે પોતાના છોકરાને લઈ કચ્છાર જતી રહી. નારસીંગે પોતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ (૩૦૯) રાજ્ય હાથમાં લીધું. તે ઈ.સ. ૧૮૫૦ માં મરી ગયો, ત્યાં સુધી તેના હાથમાં રહ્યું. ઇ. સ. ૧૯૩૫માં ઈંગ્રેજસરકારે મ્મા રાજ્ય માં એક પોલીટીકાલ એંજ ટ નીમ્યો, નારસીંગના મરણુ પછી તેના ભાઈ દીખેન્દ્રસીંગને ઈંગ્રેજે રાજા તરીકે કબુલ કર્યો. ત્રણ મહિના પછી ચદ્રકીર્તીમંગે મણિપુર ઉપર હુમલો કયા તેથી દીકેન્દ્રસીંગ કચ્છાર જતો રહ્યો ચદ્રકીરતીસંગનો અમલ મણીપુરમાં જામવાથી ઈ. સ. ૧૮૫૧ માં ઈંગ્રેજે તેને મણિપુરના રાજા તરીકે કબુલ કર્યો. ઈ. સ. ૧૮૭૯ની નાગારની લઢાઇમાં મણિપુરના સરદારે ઈંગ્રેજને સારી મદદ કરી હતી. ખાના બદલામાં મહારાજા ચંદ્રકીરતીસીંગને ૪ગ્રેજસરકારે જી. સી. એસ. આઈ. નો ખિતાબ માપ્યો. ઈ. સ. ૧૯૪૫ ની બ્રહ્મદેશ સાથેની લઢાઇમાં પણ મહારાજાએ ઇંગ્રેજને મદદ કરી હતી. મા રાજ્યના લશ્કરમાં ૪૩૫૯ પાયદળ, ૫૦૧ ગોલ‘દાજ, ૪૦૦ ઘોડેસ્વાર, અને ૭૦૦ રેગ્યુલર પાયદળ છે, મહારાજાને ૧૧ તોપોનું માન મળે છે. મણિપુરમાં એક નિશાળ છે. સ્મા સિવાય પોસ્ટહાફીસ તે દવાખાનું છે. Lisa સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat I www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ (૩૧) આ ગ્રંથને અગાઉથી આશ્રય આપનાર સરદારો તથા સદગૃહસ્થનાં નામ. પ્રત. નામ. ગામ. ર. મનરજી દાદાભાઈ ભાભા. જામનગર, નામદાર અલી જાહ નવાબસાહેબ. જુનાગઢ, મહામહોપાધ્યાય કવિરાજ શ્યામલદાસ મેમ્બર સ્ટેટ કાઉન્સીલ મેવાડ. ઉદેપુર (મેવાડ.) મહારાવલશ્રી મોતીસિંહજી. ટાઉદેપુર. મહારાણાશ્રી સરવખતસિંહજી. લુણાવાડા સુબા ફતેહઅલી ખાનજીબાબી. રાધનપુર. કુમારથી ઉમેદસિંહજી ફતેહસિંહજી લીંબડી. નામદાર સરસવંત સિંહજી. કે. સી. આઈ. ઈ. લીંબડી. રાઓલ શ્રી હરીસિંહજી રૂપસિંહજી. વલાદરબાર. અહમદ ઈભરાહીમ મહતર. રંગુન. બેરામજી કંવર છ દાતીવાળા. આનંદરાવ ગણપતરાવ મજમુંદાર. દમણ. રા. સંકરચંદ લલુભાઈ વિ. ગલકુલના આ. માસ્તર. માણસાજસવંતસિંહજી ખેતાભાઈ ઠાકોર સાહેબ. માણુપુરરાણાશ્રી ધિરાજજી જાગીરદાર. પલાસ્વા. ૫નજી નથુ ભાવસાર કારભારી વકીલ જાદવજી હાલ જી. હાલરપ્રાંત, ભુપતરાય, વાસણ, N. P. V. ખંભાત, આજમ પ્રથીરાજજી અખેરાજજી તાલુકદાર, થરા. પટવારી ગીરધરલાલ વિઠલદાસ મેનેજર, માણસ મહારાઓલ શ્રી પ્રતાપસિંહજી મહારાજા સાહેબ, વાંસદા. ધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ભરૂચ. ૧ ૧ (૩૧૧) મહારાઓલથી ઈંદ્રસિંહજી આરોગ્ય પ્રતાપસિંહજી પાટવી કુંવરસાહેબ. વાંસદા. ભાઈ જમસેદજી માણેકજી કરાણી. ભજગામ. બાબીખાનશ્રી સહામતખાન છે. ગીદડ, ૨. નયુ પીતાંબર કારભારી. દેશાઈ કલ્યાણરાએ છ હકુમતરાય છ ઈનામદાર. દેશાઈ પ્રાણવલભદાસ આત્મારામ. હાંસોટ. ફતેહજંગ ખાનજી બહાદુરબાની. રાધનપુર. અધકારી રતનલાલ ચુનીકરણદાસ. મુબાઈ, સેક્રેટરી કેશવલાલ લાયબ્રેરી પાળીઆદ, પાળી ખાદ, રા. ફતેહચંદ રામચંદ કામદાર. માણસા. નેક નામદાર ઠાકોર શ્રી સુરસિંહજી દાજીરાજ છે. ઉતેલીઆ વહે ગુલાબસિંકર કલ્યાણજી. જુનાગઢ. ધનજીશાહ લાયબ્રેરીના સેક્રેટરી. બાંટવા. મહારાઓલો દીપસિંહજી સીવસિંહ છે. માલપુરદરબાર સાહેબ ખાચરશ્રી આલાયેલા. જસદણ. રાવબહાદુર વૃજલાલ પુરૂષોતમ રાયજી દીવાન એફ ધરમપુર. ધરમપુર. મિરજી જમસેદજી વજીફદાર. મુબાઈ. નેકનામદાર ઠાકરથી માનસિંહજી પ્રતાપસિંહ છે. ૨પાલ. મોહનલાલ હરજીવનદાસ કામદાર. પાટડી. મી. હીમજી ખીમચંદ. બંદરમામાસ. વજેશંકર વિ ગવરીશંકર, નાણાપ્રકરણી સભાસદ. ભાવનગર ઠાકોર શ્રી છત્રસિંહ જી. છાળીએ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com