________________
દિલ્હીનો નામને પાદશાહ બહાદુરશાહ મળી ગયો. એ બધાએ મળી જે જે અંગ્રેજો અને તેમનાં બૈરાં છોકરાં હાથ આવ્યાં તેમને કતલ કયો. ધણા માસ સુધી દિલહી બળવાની મુખ્ય જગા થઈ પડી હતી. બીજા સ્થળોની પલટણે પણ આ બંડખેરોને આવી મળી. દિનપર દિન બળવાને વેગ વધતો ચાલ્યો. બંગાળાની તમામ છાવણીમાં બંડ જાગ્યાં અને અંગ્રેજોની કાપાકાપી ચાલી. લખનોરમાં પણ બંડ ઉઠવું અને ત્યાંની છાવણીને ઈગ્રેજોને ઘેરી લીધા. છેલા બાજીરાવ પેશ્વાનો દર પુત્ર નાનાસાહેબ કાનપુરમાં બંડખોરોને આગેવાન થઈ બેઠો હતો. તેણે ઇ
જેને ઘેર્યા અને કહ્યું કે જો તમે તમામ દારૂગળ અમારે સ્વાધીન કરો તે તમને સહીસલામત અલ્હાબાદ જવા દઇશું. બીચારા દુઃખમાં પેરાએલા ઈગ્રેજોએ તે વાત કબુલ કરી તે પણ કુછ નાનાએ તેમને મારી નાંખ્યા. અંગ્રેજોનાં પરાં છોકરાં જેમને નાનાએ કેદ કીધાં હતાં તેમને
ડાવવા જનરલ હેવલોક કાનપુર આવ્યો. આ વેળા નાના અને હેવહેવલોક વચ્ચે લડાઈ થઈ તેમાં નાનાની હાર થવાથી ખીજવાઈને તા. ૧૫ જુલાઈ સને ૧૮૫૭ ના રોજ તે નિરઅપરાધી અબળાઓ તથા ખચાંનો ઘાત કર્યો.
હવે બંડ સમાવવાને ચોતરફથી મદદ આવવા માંડી. પ્રથમ કનૈલ નીલ અલહાબાદ અને કાશી ગયો. તેણે ત્યાં બંડ શાંત પાડવાને ઈલાજે કરવા માંડ્યા. ફતેહપુરમાં જનરલ હેવલોક હાર પામ્યો પણ ત્યાર પછીની બીજી બે લડાઈઓમાં છત પામ્યો. હેવલોક ત્યાંથી કાનપુર ગયો. ત્યાં નાનાસાહેબ લડવાને સામે થયો પણ તેમાં તેની હાર થવાથી તે પો તે બીયરના પોતાના કિલ્લામાં જતો રહ્યો હેવલોક બીપુર ગ એટલે નાનાસાહેબ ત્યાંથી ના. આ વેળા હેવલે કે તેને મહેલ બાળ્યો. અને બીપુરનો કિલ્લો કબજે કર્યો. ત્યાંથી તે લખનાર ગો. તેને અધા અને લખનાર વચ્ચે ઠેકાણે ઠેકાણે બંડખોરો સાથે યુદ્ધ કરવાં પડ્યાં. તે લખનોર પહો એટલે બંડખો ખશી ગયા; પણ ઠેઠ છાવણીમાં ૫હેચતાં તુરત કર્ન ને નીલ મરાયો. લખનોરના બચાવ પછી સર જેમ્સ અટામાં ત્યાંના લશ્કરી મુખ્ય અધિકારી થઈને રહ્યો. થોડા દિવસમાં દિલ્હીમાંથી ફીતુરીઓને ખસેડી તે શહેર કબજે કર્યું. દિલ્હીનો નામનો બંડખોર પાદશાહ નાશી ગયો હતો તેને કપતાન હકસને પકડી 3 કી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com