________________
( ૮૫). ફરી ગઈ, બળવાખશેએ મહારાજાને પોતાની સાથે જોડાવાને માટે કહેવડાવ્યું. પણ તેમણે ના પાડી અને ઉલટો તેમને છુંદી નાખવા સારૂ પ્રયા કરવા માંડ્યા. જ્યારે તાતીઓ ટોપી કોપ કરીને ગ્વાલિઅર ઉપર ચઢી આવ્યો ત્યારે મહારાજા સિંધિઓ જયાજીરાવ અને તેમના દિવાન રાજા સર દીનકરરાવ આગે નાશી ગયા; પરંતુ ઈગ્રેજ સરકાર તરફથી સારહુસેઝ અને સર કોલીન કમ્પબેલ ઈ. સ. ૧૮૫૮ માં મુંબાઈથી લશ્કર લઈને વાલીઅર ઉપર આવ્યા. બળવાખોમાં તાતીઆ ટોપી નામે એક જોરાવર બળવાખોર હતો. તેને તથા +ઝહસી બહાર રાણી લ
સરકાર ખાલસા કરી નાખશે એવી ધાસ્તી લાગવા માંડી અને તેથી અંગ્રેજ સરકાર ઉપર તેમને અસો ઉઠી ગયો અને તેથી રાજશ્રણ થએલા દેશી રાજાઓ, કુવો અને તેમની વીધવા રાણીઓને પોતાનું વેર ઈગ્રેજ સામે વાળવાને સારું લાગ મળ્યો. (૩) વળી અંગ્રેજોએ બંગાળાના લશ્કરી સિવાઈઓને કાર્ટસ પુરાં પાડ્યાં હતાં. આ કાર્સને દાત પી ખોલવાં પડતાં આ વિશે એક એવી ગપ ચાલી કે અંગ્રેજોનો હેતુ લિંક તથા મુસલમાન સર્વેને વટાળી પ્રીસ્તી કરવાનું છે અને તેથી કાસને ડકર, જે પ્રાણીને હિં; તથા મુસલમાન નાપાક ગણે છે તેની ચરબી લગાડવામાં આવી છે. આ ગપ જે કે તદન ખોટી હતી તો પણ ઘણા લકોએ સાચી માની. આ કારણોને લીધે હિંદુ તથા મુસલમાન બળવો કરી ઉઠયા. જુઓ હંટરકૃત ભ. ઈ.
+બુદેલખંડની વાવ્ય કોણને ભાગમાં કાંશીનું રાજ્ય હતું તેનું ક્ષેત્રફળ ૧૫૬૮ ચોરસ માઈલનું અને વાર્ષિક પેદાશ ૨૨૦૦૦૦૦૦ (વીસ લાખ) ની હતી. તે મર જાતના રાજાના તાબામાં હતું, અને ઈ. સ. ૧૮૧૦ માં અંગ્રેજોના રક્ષણ નીચે આવ્યું હતું. તેનો છેલો રાજા - ગાધરરાવ ઈ. સ. ૧૮૫૮ માં ગાદીએ બેઠો હતો અને તે ઈ. સ. ૧૪૫૩ માં મરણ પામ્યો. તેને પછાડી પુત્ર ન હતો તેથી અંગ્રેજો સાથે ઈ. સ. ૧૦૧૦ માં થએલા કોલકરારની કલમ બીજ પ્રમાણે ભરતી વખતે એક આનંદરાવ નામના પંદર વરસના પોતાના એક કુટુંબને દત્તક લીધે હતો તથા તેને મંજુર રાખવા માટે તેણે તે વખતના રેસીડેન્ટ સાહેબને લખ્યું હતું. પરંતુ તે વખતના ગવરનર જનરલ લોર્ડ દલહાઉસીએ જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com