________________
( ૧૩૩ )
અને નાના નરસીગદેવને ઉચાનું રાજ્ય સાધ્યું. નરશીંગદેવને ખાર કોકરા હતા; આમાંનો ત્રીજો પહાડશીંગ સ્માર ગજેબ બાદશાહ જોડે મારંગાબાદ ગયો અને ત્યાં પોતાના નામથી એક ગામ વસાવ્યું. ૬૮મા રાજા ચ ંપતરાયે ખંડણી માપવાને ના પાડી તેથી શાહજહાં ખાદશાહે બુદેલખડ ઉપર ખેવાર ચઢાઇ કરી પણ ઉચા તેનાથી લેવાયું નહિ ગ્ પતરાય પછીથી ર ંગજેબને તેના ભાઈ દારા સાથેની લડાઇમાં જઈ મળ્યો. તે વખતે તેનો છેાકરા છત્રસાલ જે તે વખતે ૧૬ વરસનો હતો તે તેની સાથે હતો. તેમની મા મદદથી ઞૌરગજેબ તેમદ થયો, પણ સ્માર ગજેખ તેમના મા ગુણ ભુલી ગયો અને પતરાયના મરણ પછી ખુદેલા લોકને મુસલમાન ધર્મ પળાવવાને માટે તેણે બુદેલખડ ઉપર ચડાઈ કરી. આ વખતે છત્રસાલ દક્ષિણમાં જયપુરના રાજયની નોકરીમાં હતો. ને માજ વખતે શીવાજી સાથે ઓળખાણ થયું હતું. શીવાજીએ તેને પોતાના દેશની અને ધર્મની સેવા ખજાવવાની શીખ્યામણુ માપી. તેથી તે પોતાને દેશ ગયો અને સ્માર્’ગજેબના મરણુ પછી સુસલમાનો પાસેથી બુન્દેલખડનો ઘણોખા ભાગ જીતી લીવો. વીક્રમાજીત મહેન્દ્રના વખતમાં ઈંગ્રેજો ખુદેલખંડમાં પેઢા અને ઇસ. ૧૮૧૨ના ડીસેમ્બર મહીનામાં તેની સાથે સલાહ કરી વીક્રમાજીત ઈ. સ. ૧૯૩૪માં મરણ પામ્યો તેનો છોકરો ધર્મપાળ તેના પહેલાં મરણ પામ્યો હતો તેથી તેની પછી તેનો ભાઈ તેજસીંગ ગાદીએ બેઠો.
મારાજા ઈ.સ. ૧૯૦૨માં મરણ પામ્યો. ને તેની પછી ગાદીને માટે તકરાર ઉઠી પણ ભાખરે ઈંગ્રેજસરકારે સુજૈનસીંગને ગાદીએ બેસાડ્યો પણ તેની કાચી ઉમ્મરને લીધે તારા રાણીને રીજીટનીમી. તારા રાણીએ ઈ. સ. ૧૮૪૭માં સતી થવાનો ચાલ બંધ કર્યેા. સને ૧૮૫૭ના ખલવા વખતે ઈંગ્રેજોની કીમતી સેવા ખજાવી. ખાના બદલામાં ગ્રેનેએ ૨૩૦૦૦ની ખંડણી માફ કરી
સુજનસીંગ રાજસત્તા પોતાના હાથ લીધા પછી થોડા વખતમાં મરણ પામ્યો, તેની પછી તેની રાણીએ હમીરસીંગને દતક લઈને ગાદીએ બેસાડ્યો. હમીરશીંગ ઈ. સ. ૧૮૭૪ માં મરણ પામ્યો. તેની પછી તેનો નાનો ભાઈ પરતાપશીંગ ગાદીએ બેઠો તે હાલનો મહારાજા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com