________________
(૧૮) અગષ્ટ સને ૧રના રોજ કેદ કી. આ ખબર શહેરના લોકોએ સાંભળી એટલે તેમણે બંડ કર્યું અને ઘણું છે જેને કતલ કયા, અને રાજાને છોડો. આ વખત હસ્તીગ્સ ઘણા સંકટમાં આવી પડ્યો, પણ તેને કેટલીક સહાયતા આવી મળવાથી તે રવઈ નાશીને ચુનારના કિલામાં ભરાઈ પેઠો. અંગ્રેજી વધારે ફોજ તેની સહાય માટે આવી એટલે ચિતસિહ પ્રથમ વિજય નગર અને ત્યાર પછી બુદેલખંડ તરફ જતો રહ્યો તથા ત્યાંજ મરણ પામ્યો. ઈગ્રેજોએ બનારસની ગાદી ચૈતસિંહના ભત્રિજાને આપી. તા. ૧૯ સપ્ટેબર સને ૧રના રોજ હેસ્તીવ્સ અધાના નવાબ સાથે નવા કોલ કરાર કર્યા.
ટીપુએ ત્રાવણકોરના રાજ્યપર ઈ. સ. ૧૭૮માં ચડાઈ કરી હતી. તેને પક્ષ કરી અંગ્રેજોએ ફરી ટીપુ સામે લડવા તૈયારી કરી. અંગ્રેજોએ તેનું કોઈમ્બતુર લઈ લીધું. લંડ હસ્તીસની જગેએ લેડ કનેવાલીસ નીમાયો હતો. તે પડે મકાશ આવ્યો અને ટીપુના શ્રીરંગપટણ ઉપર ઈ. સ. ૧૭૯૧માં હલ્લો કર્યો પણ ઈને પાછા હઠવું પડ્યું. તે પણ ત્યાર પછી ટીપુ નદી કિલો હશે તે બ્રેએ જીતી લીધું. છેવટ ઈ. પ્રેજે અને ટીપુ વચ્ચે તા.૧૯ માર્ચ સને ૧૭૯ના રોજ કોલકરાર થયા.
સને ૧૭૯૮માં હૈદ્રાબાદના નિજામે છે સાથે સંધી કરી કોલકરાર કર્યા. મહિસરવાળે ટીપુ સંધી કર્યા છતાં લડવાનાં બહાનાં ખોળો હતો. તેના ઉપર અંગ્રેજોએ ઈ. સ. ૧૭૭૯માં હલો કરી તેને હરાછે અને તેની રાજધાની શ્રીરંગપટણને ઘેરો ઘાલ્યો તથા ત્યાર પછી કિશાપર હલ્લો કર્યો, આ વેળા લડાઈ પુરજોરમાં ચાલી. લડાઈમાં ટીપુ જાતે લડતો હતો. તે પ્રથમ ઘવાશે અને ત્યાર પછી તા. ૪ મે સને ૧૭૯૯ના રોજ એક ઈજે તેને કતલ કે.
ઈગ્રેજોએ શ્રીરંગપટણ કબજે કર્યું અને ટીપુને તેના બાપની ઘરની પાસે દાટો. મહિસ્ર દેશને જુનો રાજા જેને હૈદરે પદભ્રષ્ટ કર્યો હતો તેના વંશજને ગ્રેજે મહિપૂરને રાજા બનાવ્યો તથા કેટલાક મુલક ઈpજે પોતાની પાસે રાખ્યો અને કેટલેક હૈદ્રાબાદના નિજામને આપો. આ પ્રમાણે ગ્રેજોએ ટીપુના મુલકની વ્યવસ્થા કરી. ઈ. સ. ૧૮૦૦માં • હાલ ટપુને હુક્કો લંડન મ્યુઝીએમમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com