________________
( ૩૫ ) છે. તેને નય સહિત આગમ-સિદ્ધાંત વડે જ્યારે ગુરૂ સાધન વડે સિદ્ધ કરી પ્રગટ કરે છે, એટલે ચતુર પુરૂષ તેને સારી રીતે જાણી શકે છે. આવી રીતે જે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તે જ હું પોતે વસ્તુ સ્વરૂપ છું,
આ વચન સાંભળી જેને મુસાફર ઘણેજ પ્રસન્ન થઈ ગયા. તેને નિર્મળ હૃદયમાં વસ્તુસ્વરૂપની યથાર્થ સ્કુત્તિ થઈ આવી, તત્ત્વદર્શનના ઉત્તમ પ્રકાશથી તેનું અજ્ઞાન અંધકાર વિલીન થઈ ગયું, જાણે તે કાર્યોત્સર્ગ દયાને રહે હેય તેમ ક્ષણવાર ધ્યાનસ્થ થઈ ઊભે રહો અને તે સ્વરૂપનું ઘણુંવાર મનન કરી પિતાના હૃદયની સાથે તેને દઢ કરી દીધું,
પ્રવાસીએ પ્રસન્ન મુખે જણુવ્યું–મહાનુભાવ, આપે આપેલાં દૃષ્ટાંતથી મને અનુપમ લાભ થયો છે. હવે જડ-પુદ્દાળ અને જીવના ભેદનું જ્ઞાન થવા માટે કે તેવું અસરકારક દૃષ્ટાંત આપે કે જેથી હું મારા આત્માને કૃતાર્થ સમજી પરમ આનંદને અનુભવ પ્રાપ્ત કરું.
વસ્તુસ્વરૂપે ક્ષણવાર વિચાર કરીને કહ્યું, પ્રવાસી, જડ-પુ દળ અને જીવન ભેદનું જ્ઞાન થવા માટે એક દૃષ્ટાંત કહું, તે સાંભળ.
કોઈ માણસ બેબીને ઘેર ગયે હતો. તેણે કઈ બીજાનું વશ્વ પિતાનું ધારીને પહેરી લીધું. તેવામાં તે વસ્ત્રને ખરે માલિક આવી ચડે, તેણે તે વન્સ જોઈને ઓળખી લીધું અને પિલા ગૃહસ્થને કહ્યું કે, “તમે જે આ વસ્ત્ર પહેર્યું છે, તે મારું છે. તે સાંભળી પેલા પહેરનારના જાણવામાં આવ્યું કે, “આ વન્ન મારું નથી, પછી તેણે તે વસ્ત્રને ત્યાગ કરી દીધો, અને તેના માલેકને તે વસ્ત્ર સોંપી દીધું. તે પ્રમાણે જીવને અનાદિ કાળથી અજાણતાં પુગળને પગ થઈ આવ્યું છે. શરીર તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com