________________
( ૧૪ )
યા. "ज्ञान हुदै जिनके घट अंतर, ज्योती जगी मति हो तिन मैली; बाहिर दृष्टि मिटी जिन्हके हिय,
आतम ध्यान कला विधि फैली; ને ન તન જિન વિ , विवेक लिये परखै गुन थैली; ते जगमें परमारथ जानि,
गहै रुचि मानि अध्यातम शैली." ॥ १ ॥
જેના હૃદયમાં જ્ઞાનને ઉદય થવાથી આત્મતિ જાગ્રત થઈ છે, તેની બુદ્ધિ ઉજ્વળ થાય છે, મલિન રહેતી નથી. પિતાના બાહ્ય શરીરને આત્મા કરી માને એવી જે બાહ્ય દષ્ટિને દૂર થઈ જાય છે અને હૃદયમાં આત્મધ્યાનની કળા પ્રગટે છે, પછી તરત યમનિયમાદિક વિધિની ભાવના પ્રસરી જાય છે એટલે તે જડ ચેતનને ભિન્ન ભિન્ન લેખે છે, અને ભેદ વિજ્ઞાનથી પિતાના ગુણની થેલીને પારખી લે છે. આ જીવ આ જગતમાં પરમાર્થને જાણી તેનું યથારૂચિ ગ્રહણ કરે છે, અને અધ્યાત્મ શૈલીને માન્ય કરી તે પરમાર્થને જાણે છે. પ્રિય પ્રવાસી, આ વાત તારા લક્ષમાં રાખજે અને તેવી ભાવના ભાવી તારા આત્માને ઉત્તમ ઉદ્ધાર કરવા તત્પર રહેજે. ભદ્ર, આ પ્રસંગે મને એક જૈન ગીનાં વચને યાદ આવે છે, તે એક યિત્ત સાંભળ
તા . “વહુવિધિ ક્ષિા ક્ષેણ, શિવ સંર્દ જ જનવિકલા પરમરા. સૌ, સામો હોદો છે ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com