________________
( ૨૮૪ )
“ જેને વિથા—પારકી વાત કરવી તે હિતકારી લાગે છે અને આગમ—શાશ્ત્રના અંગ અનિષ્ટ લાગે છે. તે વિષયી તથા વિલ—એવા ઉંધા જીવ કહેવાય છે. તે દોષવાળા, રાષ ધરનારા અને પાપ આચરનારા છે. ” પ
તરતજ પાછે ધ્વનિ પ્રગટ થઇ આવ્યા
રોજ્ઞા.
" जाके श्रवन वचन नहि, नहीं मन सुरति विराम ; जनता से जमवतजयों, घंवा ताको नाम " ॥ ६॥
“ જેને વચન નથી એટલે જે એકેન્દ્રિય જીવ છે અને શ્રાવણ નથી એટલે જે બેરિંદ્રિય, તેરિન્દ્રિય અને ચારિત્રિય જીવ છે, તેમજ જેને મનની સુરતા નથી એટલે જે અસંજ્ઞી જીવ છે અને જે અજ્ઞાનરૂપ જડતાથી જડરૂપ થઇ રહ્યા છે, તે શ્રુધા જીવ કહેવાય છે.” હું
આ કવિતા
સાંભળી પ્રવાસી તેને વિચાર કરવા લાગ્યા, ત્યાંજ તે પાંચ પ્રકારના જીવના સ્વરૂપને સૂચવનારા નીચે પ્રમાણે ધ્વનિ પ્રગટ થયા—
પાર્
'घा सिद्ध कहे सब कोन, सुंघा घा मूरख दोन ;
धुंधा घोर विकल संसारी, चुंघा जीव मोक्क अधिकारी ॥ १ ॥
રોદા.
૮ ગ્રંથા સાધો મોજો, જે ટોપ ટુલ નારા;
77
बडे पोष संतोष सों, वरनों बच्चन तास. ।। ? ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com