Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 296
________________ ( :૨૯૪ ) પ્રવાસી—મહાનુભાવ, એ જા—વૃક્ષ કયારે ઉત્તર આપશે? જ્ઞાનવિલાસ—મહાશય, તમે એ વૃક્ષને પ્રાર્થના કરો એટલે તેમાંથી મધુર અને આધક કવિતા પ્રગટ થશે. જ્ઞાનવિલાસના આ વચને સાંભળી પ્રવાસી તે વૃક્ષને ઉર્દૂશીને ખેલ્યું—હું ચેતન સ્વરૂપ મહાવૃક્ષ, આપ વ્યિ જ્યોતિ રૂપ છે. તેથી આપ કોણ ? અને આપ આ સ્થળે શા માટે પ્રગટ થયા છે? sold, પ્રવાસીનાં આવાં વચન સાંભળી તે વૃક્ષમાંથી નીચે પ્રમાણે ગંભીર વાણી પ્રગટ થઈઃ— સર્વેયા. " जैसे एक पाको आबफल ताके चारि अंस, रसजाली गुठली बीलक जब मानिये; यो तो न बनें पें एसें रूपरस गंधफास अखंग प्रवा निये; ' बने जैसें फळ, तेर्से एक जीवको दरव क्षेत्र कालजाव, અમને ન િનિમ શિન્ન નથવાનિય : दर्वरूप खेतरूप काळरूप भावरूप, चारोरूप अलख खं सत्ता मानियें. " ॥ १ ॥ આમ્રવૃક્ષમાંથી આ કવિતાના ધ્વનિસાંભળી પ્રવાસી મેયા— વાહ! આ વૃક્ષ પાતેજ પ્રત્યક્ષ દૃષ્ટાંતરૂપ થઈ ગ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ—એ ચાર પદાર્થને સમજાવે છે. જ્ઞાનવિલાસ——ભદ્ર, તમે એ કવિતાના ભાવાર્થ સમજ્યા હા. હવે તેના ભાવાર્થ કહી સંભળાવા. જેથી મને અતિ રાય આનદ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302