________________
( :૨૯૪ )
પ્રવાસી—મહાનુભાવ, એ જા—વૃક્ષ કયારે ઉત્તર આપશે? જ્ઞાનવિલાસ—મહાશય, તમે એ વૃક્ષને પ્રાર્થના કરો એટલે તેમાંથી મધુર અને આધક કવિતા પ્રગટ થશે.
જ્ઞાનવિલાસના આ વચને સાંભળી પ્રવાસી તે વૃક્ષને ઉર્દૂશીને ખેલ્યું—હું ચેતન સ્વરૂપ મહાવૃક્ષ, આપ વ્યિ જ્યોતિ રૂપ છે. તેથી આપ કોણ ? અને આપ આ સ્થળે શા
માટે પ્રગટ થયા છે?
sold,
પ્રવાસીનાં આવાં વચન સાંભળી તે વૃક્ષમાંથી નીચે પ્રમાણે ગંભીર વાણી પ્રગટ થઈઃ—
સર્વેયા.
" जैसे एक पाको आबफल ताके चारि अंस,
रसजाली गुठली बीलक जब मानिये; यो तो न बनें पें एसें रूपरस गंधफास अखंग प्रवा निये;
'
बने जैसें फळ,
तेर्से एक जीवको दरव क्षेत्र कालजाव,
અમને ન િનિમ શિન્ન નથવાનિય
:
दर्वरूप खेतरूप काळरूप भावरूप,
चारोरूप अलख खं सत्ता मानियें. " ॥ १ ॥ આમ્રવૃક્ષમાંથી આ કવિતાના ધ્વનિસાંભળી પ્રવાસી મેયા— વાહ! આ વૃક્ષ પાતેજ પ્રત્યક્ષ દૃષ્ટાંતરૂપ થઈ ગ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ—એ ચાર પદાર્થને સમજાવે છે.
જ્ઞાનવિલાસ——ભદ્ર, તમે એ કવિતાના ભાવાર્થ સમજ્યા હા. હવે તેના ભાવાર્થ કહી સંભળાવા. જેથી મને અતિ
રાય આનદ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com