Page #1
--------------------------------------------------------------------------
________________
રહી રાજ
તવ ભૂમિમાં.
પ્રવાસ
પ્રસિદ્ધકત્તા બી લાલન નિકેતન
મર,
સંવત ૧૯૮૧
સને ૧૯૨૨
શ્રી બહાદુરસીંહજી પ્રીન્ટીંગ પ્રેસ-પાલીતાણું શાહ અમરકંદ બહેચરદાસે છાપ્યું,
કિંમત રૂ. ૨-૦–૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
છે
श्री
સુલ વિશ્વ માં
પ્રવાસ
પ્રથમ ભૂમિકા.
(જીવ તત્વ ભૂમિકા). સર્વ પૃથ્વી ઉપર ફરી ફરી શાંત થઈ ગયેલ અને પોતાની ધારણું સફળ ન થવાથી ખેદ પામતે, એક જેન મુસાફર ઘાટા અરણ્યમાં ઉભે ઉભે નીચે પ્રમાણે વિચાર કરતો હતો:
અહા! શું મારી ઇચ્છા સફળ નહીં થાય; શું આ પૃથ્વીમાંથી બધાં તો ચાલ્યાં ગયાં હશે! અથવા અદશ્ય તો દશ્યરૂપે નહીં થતા હય, જે તાનું પ્રત્યક્ષ દર્શન નહીં થાય તે માટે અભિગ્રહ અપૂર્ણ રહેશે, અને તેથી આખરે અનશનથી જ આ જીવનની સમાપ્તિ લાવવી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
( ૨ )
જ્યાં હુ જોવુ છુ ત્યાં મિથ્યાત્વ મિથ્યાત્વ દેખાયછે, સ્થાને સ્થાને મિથ્યાત્વના પ્રતિધ્વનિ આવ્યા કરે છે. કેઇ સખ્યત્ત્વધારી કચિત્ મળે છે તેા તેનામાં શુદ્ધ અટલ ખાતું નથી. સર્વ સ્થળે સમ્યકત્ત્વ ભાવાભાવરૂપે રહેલ છે. વિવિધ પ્રકૃતિની વ્યક્તિ જોવામાં આવે છે. કાઇ નું સર્વ ોહ તા ધારી મહાનુભાવ શુદ્ધ જૈનચેપી એરાગ નથી જ કેદ શુદ્ધ શ્રાવક પણ જોવામાં આવ નથી. હું ? અને કાની સહાય લેવી ? તત્ત્વજ્ઞાનને અતુલ ભવ્ય લાસના ઉપજાવવા સમર્થ રહેનાર, વિષયે નહી તેના આ મૃત્યુ લેાના શુદ્ધ વિષય ભાગમાં ક્ષિપ્ત નહીં શોર, આ હુક પ્રસ ગાથી નહીં ભોળવાઈ જનાર, માન્ય હેતુથી ભયને વ નહીં થનાર, અને સાધારણ વ્યવહાર શ્રી તારણના શે મય ભાવને નહીં અનુભવનાર, એવા સામા જોવામાં આવતા નથી. જે એવા કઇ મહાન ઘણા લાભ થાય.
સે
જાય તા મને
મા
ભદ્ર,
એક વખતે કોઇ જૈન મુનિ ઉપદેશ આપ્યા છે તે આ વખતે આ તેઓએ મને જણાવ્યુ હતુ કે, છે, તેથી તારે કેટલીએક શુને સામી પ્રથમ તો તું કેઇ મહા જ્ઞાન તેવા ગુરૂ પ્રાપ્ત થાય તો તેમને શર અંત:કર્ણનો જય કરવાની મુક્તિ ફેળવજે હૃદય બળની સુરક્ષાનું જ્ઞાન તેમના પણ
હિન્દી ખાતર અને જે દેશમાં સસ્તુ શક્ય છે. અને ત્રિ જીવ પાન્ડાની જ છે, અને સમય જે જો ા મતી પાસેથી શરીક અને માનસિક એમજે
આ પ્રમાણે કરવાથી તુ તત્ત્વના સ્વરૂપને જાણુનો સ શકીશ, જ્યારે તત્ત્વનું ચથાર્થ સ્વરૂપ તા જાણવામાં આવશે, એટલે તું તત્ત્વજ્ઞાનની સાથે તરૂપ થઇ જશે પછી હા ને િહ્રદયમાં શુભ અધ્યયવસાય પ્રગટ થઇ આરો, દરેકે ત્યા ચર્ચ તથા શાંતિના સાગર સરખા મહા પુરતો છે સ્પ ણીય લાગશે, એથી તારી મને એ ગમાર
ખરો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
( ૩ )
પછી વિધઓ અવા સારી જનોનો સબંધ તને અત્યંત દુ:ખદા ૯, સારી દઈ ભૂત્તમાં પ્રતીત થશે કે જે રાત્રી વિષ્ણુ દુખ ઓછો ચ સુખને આટે આતુર થઇ વિષયાજ ધ્યાન ય તેમાં ખપતા કયાંથી હાય ? જે જ્ઞાન અને તેના હોને પાર્ટી હવસ હળતા હાય છે તેમનામાંજ તે હેાય છે, માટે વહી જતોનો સબંધ સ્પહણીય નથી; આવે નિશ્ચય થવાથી તું તારી મનેાલુને સન્માર્ગ તરફ રાખ્યા કરીશ.”
આ પ્રમાણે છે જેનું સુસાફર વિચાર કરતા હતા ત્યાં કોઇએ આડાશવાણીથી જણાવ્યુ’“ ભદ્ર, ચિંતા કર નહીં, તારી ધારણા મળી ને એક ઉત્તમ ના કરી છે. આ અરણ્યમાંથી તું પાર્થ પી એક સુંદર નગર આવશે તેમાં તું પ્રવેશ જે, હેત્વી આ પ્રદેશ ક ંજ તને જીદ્દા જુદા તત્ત્વ પ્રત્યક્ષરૂપે આ ફો, જે હવે તારી આગળ આવે તેને તુ પ્રશ્ન જે, એટલે તે તત્ત્વ હવે તેનું શું સ્વરૂપ જણાવશે. પછી તેનુ શુદ્ધ સ્વરૂપ સજી તથા દેયમાં તે સ્વરૂપના અનુભવ કરજે”
શ્રી દેવ વાણી સાંભળી તે મુસાફર ઘણા પ્રસન્ન શુઇ ગયા નેણા સફળ થશે એવું જાણી તેની અંતેઆ જ અ અને હું હથી નૃત્ય કરવા લાગ્યો.
મહુવા તે હેઅ નદાનુભવ કહે, અને શુભ અવ્યયસાય મને રાતે ય મુસાર તે અરણ્યની પૂર્વના મા તે મા એક હના આવેશથી ચાલતા અને અગમાં ઉમંગ બાણ કરે છે હુ અલ્પ સમયમાં અરણ્યની પેલી પાર ઉતરી અમે રચના છેડા પછી થોડે દૂર જતાં એક સુંદર નગર તેના ફેસ આવ્યું નગરના દેખાવ જાણે તત્ત્વમય હોય ખી ર તત્ત્વોનાં તરંગથી વહન થતી અને નાકામ આપતી એક સુંદર સરિતા વહેતી હતી. નગની ગાડી રેલીઓ. મેહુલો અને માદેશમાં તત્ત્વની ગાભા દેખાતી હતી.
હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આ નગરને જોતાં જ તે જેનગી મુસાફર હદયમાં અત્યંત આનંદ પામે, અને તેની અંદર પેસવાની હોંશ વધારવા લાગે; જ્યાં નગરના મુખ્ય દ્વાર આગળ આવ્યું ત્યાં નીચે પ્રમાણે એક ભાષા દેહે લખેલો તેના જેવામાં આવ્ય:
वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादन सुख जपजे, अनुभव याको नाम ॥१॥
આ દેહે વાંચતાં જ તે મુસાફર વિચારમાં પડશે. વાહ! આ પવિત્ર ભૂમિને પ્રભાવ અહીંથી જણાઈ આવે છે. આ દેહ મેં પૂર્વે જાણ્યો નથી, પણ મારા જૈન ગુરૂએ જે ઉપદેશ આપે હતો તે ઉપદેશ આ વખતે સ્મરણ માર્ગમાં આવે છે. અનુભવ એ શબ્દને અર્થ હું સમજ્યો હતો, પણ તેનું આવું સ્પષ્ટીકરણ મારા હદયમાં કદિ પણ થયું ન હતું. આ દેહાને અર્થ મને બરાબર ફુરી આવ્યું છે. “અજાણી વસ્તુ જાણવાને મનમાં વિચાર કરવાથી તથા તેનું ચિંતવન કરવાથી મનમાં જ્યારે ઠીક લાગે ત્યારે સત્ય સમજ્યાના રસને સ્વાદ પ્રાપ્ત થાય, અને તેથી જે સુખ ઉપજે તે અનુભવ કહેવાય છે.”
અહા! અનુભવને કે ગૂઢાર્થ છે? અનુભવને પ્રભાવ અદ્દભૂત અને દિવ્ય છે, અનુભવી વિદ્વાને અનુભવને ચિંતામણિ રન કહે છે, કેટલાએક તેને રસાયન કૂપિકા માને છે. ગીતાર્થ મહાશયે એટલે સુધી કહે છે કે, “અનુભવ એ મોક્ષને માર્ગ છે, અને મોક્ષનું સ્વરૂપ છે. આ પ્રમાણે વિચારી અનુભવના
સ્વરૂપનું મનન કરતે તે મુસાફર આગળ ચાલ્યું ત્યાં એક દિવ્ય સ્વરૂપી પુરૂષ તેને સામે મળે તે પુરૂષે પેલા મુસાફરને પુછયું–“ભદ્ર, તું કયાં જાય છે? મુસાફરે આનંદપૂર્વક ઉત્તર આ મહાશય, હુ આ નગરની અંદર જાઉં છું. “ભદ્ર, આ નગર શું છે, અને તું તેમાં શામાટે જાય છે? તેણે ઉચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૫ )
મીજી
સ્વરે જણાવ્યું.” મહાનુભાવ, આ નગર તત્ત્વનુ' દેખાય છે, હું કાંઈ જાણતા નથી આપ કૃપા કરી મને વિશેષ માહીતી આપે. તે દિવ્ય પુરૂષે વિનયથી કહ્યું—“ ભદ્ર, આ નગર તત્ત્વભૂમિ કહેવાય છે. આ પવિત્ર ભૂમિમાં જે અધિકારી હાય તેના કે થીજ પ્રવેશ થઇ શકે છે, એ ઉપરથી મુસા૨ે કહ્યું “મહાનુભાવ, આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાને કા અધિકારી જોઇએ ? દ્રિવ્ય પુરૂષે જણાવ્યુ. તે અધિકારીની પરીક્ષા હુ· પોતેજ કરૂ છુ, પથિકે પુન: હ્યુ', મહાશય ! ત્યારે મારી પરીક્ષા પણ આપજ કરશે ? મહાશયે કહ્યું, હા, હું પાતેજ તારી પરીક્ષા કરીશ. આ પ્રમાણે કહી તે દિવ્ય પુરૂષે ક્ષણવાર ધ્યાન કર્યું, અને પછી તેણે પેલા મુસાફરને પ્રશ્ન કર્યો. ભદ્ર, જો તું આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાની ઇચ્છા રાખતા હુ· તેા પ્રથમ તારે અનુભવની જરૂર છે. અનુભવ વિના આ ભૂમિમાં કઇ પણ પ્રવેશ કરી શકતા નથી, તેથી આ ભૂમિના પ્રવેશદ્વાર આગળ અનુભવને માટે એક દાહા આપેલા છે, જે તારા વાંચાવામાં આવ્યો હુરો. હવે તને એટલુ જ પુછવાનું છે કે, અનુભવથી શેા લાભ થાય છે ? અને અનુભવના મહિમા કેવા છે? તે વિષે તુ' વર્ણન કરી બતાવ. એ અનુભવના મહિમાનું વર્ણન કરવાથી આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાને તું અધિકારી છે કે નહીં? એ વાત જણાઇ આવશે. જ્યારે એ પરીક્ષામાં તું પ્રસાર થઈશ તા પછી તને. આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપવામાં આવશે” તે દ્રિવ્ય પુરૂષના આવાં વચનો સાંભળી તે જૈન મુસાફર ઉત્સુક થને ઓલ્યા—મહાનુભાવ,સાંભળેા—દ્ધ અજ્ઞાત વસ્તુ જાણવાને મનમાં વિચાર તથા ચિંતવન કરતાં છેવટે જ્યારે મનમાં ઠીક લાગે અને સત્ય સ્વરૂપ સમજાય તે વખતે જે રસાસ્વાદ આવે અને તેનાથી જે સુખ ઉપજે તે અનુભવ કહેવાય છે. એ અનુભવના આન’ઢ એ પ્રકારના છે. એક માથાન‰ અને ખીજો અંતર ગાન‰કોઈ વિષય તથા સાંસારિક વ્યવહાર સંબંધી અનુભવ થતાં જે આનંદ ઉપજે તે આહ્વાનઢ કહેવાય છે, અને ધર્મ ધાર્મિક ક્રિયા તથા જ્ઞાનને અનુભવ થતાં જે આનંદ ઉપજે તે અંતર્ગાનદ કહેવાય છે. તેના બીજા નામ દ્રવ્યાનુ ભવાનઢ તથા ભાવાનુ ભવાન ૢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
એવા પણ છે. ભાવાનંદ દ્રવ્યાનથી અધિક છે, અને તેને મહિમા અનંત અને દિવ્ય છે.
જગતના વિદ્વાનોએ અનુભવના રસને રસાયન કહે છે, જેમ રસાયન લેટાનું સુવર્ણ કરે છે તેમ અનુવ રિએ.ચાઈને સચ્ચારવી બનાવે છે, જેમાં અપાવન પુરૂષ તર્ગની સમીપે જવાશી પાવન થાય છે. તે ગ્રંથના અનુભવને અદ્યાસ અને સાત કરી, જ્ઞાનાનંદમાં મન કરી દે છે. અનુભવમાં આ ચિદ રાજલોક રહેલા છે. અનુભવની કીડા કામધેનુરૂપ છે; કામધેનુ જેમ વદિત સમૃદિરને વધારનારી છે તેમ અનુભવથી કામધેનું સર્વ પ્રકારની વાત સમૃદ્ધિને વધારનારી છે. અનુભવની કીડા ચિત્રાવડીની જેમ અક્ષય ઋદ્ધિ કરે છે. અનુભવનો સ્વાદ પંચામૃતના સ્વાદશી અધિક છે, છેવટે એ અનુભવ વર્લને તોડી પરમાત્માના સ્વપની સાથે જેડી દે છે તેથી સર્વ ધર્મને ધારણ કરવામાં અનુભવના જેવો બીજે કઈ ધર્મ નથી, અનુભવ એ પરમપવિત્ર મે માર્ગને ખરે. ખરે ભેમી છે.
આટલું કહી તે મુસાફર બેલડ જ રહ્યું, એટલે પેલા દિવ્ય પુરુષે કહ્યું“ ભાઇ, તું ખરેખરે. સાત પુત્ર છે. આ પવિત્ર તવમમાં મુસાફરી કરવાને લાયક છે, મિત્ર, ને એટલી સૂચના આપવાની છે કે, આ ભ્રમમાં પ્રવેશ કરાં બધાં જૈનતો તને પ્રત્યક્ષ થશે, જેથી તું એ બધા તેનું ય સ્વરૂપ જાણ શકીશ, આ બધી માત્ર કપના છે, પણ તારી મને.ત્તિમાં તેનું બરાબર ભાન કરવાનું તે એક ઉત્તમ સાધન છે. હવે તું નિ. ર્ભય થઈ આ તવભાગમાં પ્રવેશ કરે ? હું તને એક કવિતા પું તેનું તું વારંવાર સ્મરણ કરે છે કે જેથી તારી મનોવૃત્તિમાં શંકા, આકાંક્ષા વિગેરે દોષ પ્રગટ થશે નહીં. આ પ્રમાણે કહી તે દિવ્ય પુરૂષ નીચે પ્રમાણે એક કવિતા :
ત્તિ નિન ઝનુ િસુર, વિનં ૪ના સાર વાયગ્રતમ, સલ્ફ પહાથ કાન છે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૭ )
આ કવિતા ખાલી તે દિવ્ય પુરૂષ નમન કર્યું, તે સાથેજ ત જ્ઞાની મુસાફર પણ નીચેની કવિતા ઓલ્યા :
મધ્યા
" जो अपनी वृति आप विराजत,
है परधान पदारथ नामी.
चेतन क सदा निकलंक, महासुखसागर को विसरामी. जीव अजीव जिते जगमें,
तिनको गुन झाक अंतरजामी:
सो शिवरुप व शिवयानक,
તાત્રિ ચિહ્નની વાની॥ ? !”
આ કવિતા ગાઈ મુસારે આકાશ તરફ જોઈ ધ્યાનપૂર્વક વંદના કરી.
દિવ્ય પુષે કહ્યું ભદ્ર, એ કવિતાના આશય જણાવ
મુસાર આનંદપૂર્વક ખેલ્યા જે પોતાથી પોતે ભાસી રહ્યા છે. બીજો પદાર્થવડે જેને ભાસ થતેા નથી, જે કેાઇ પ્રધાન પદાર્થ પ્રસિદ્ધ છે. જેનુ ચેતનરૂપ લક્ષણ છે, જે સદા નિષ્ક લક તથા નિર્જ્જન છે, જે મહાસાગરમાં શ્રત ઇ રહેલ છે, એટલે જે એકાગ્ર ચિત્તે સહજ સમાધિ સુખમાં રમી રહ્યા છે; આ જગા જીરુ અજીવ અધા પદાર્થોનો જે ગુગ્રાહક છે. જે અંતર્યામી છે, જે ટટમાં વિરાજમાન છે, જે સિદ્ધ સ્વપ ઇ લોકાગ્ર ભાગે સિદ્ધાવસ્થામાં વસી રહ્યા છે, અને મુક્તિગામી જીવ જેને જ્ઞાન દૃષ્ટિએ જોઇ નમસ્કાર કરે છે, ૧”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૮ )
મુસાફરના મુખથી આ પ્રમાણે આત્મસ્વરૂપનું યથાર્થ વર્ણન સાંભળી તે દ્વિવ્ય પુરૂષને અતિશય આનંદૈ ઉપજ્યા. પછી તેણે સાન હૃદયથી જણાવ્યું, “ ભદ્રં તુ ખરેખર અધ્યાત્મ વિદ્યાને અનુભવી છુ, આ પવિત્ર તત્વભૂમિ તારા જેવા મુસાફરનેજ ચાગ્ય છે. આ ભૂમિમાં તારા જેવા કોઇ જ્ઞાન વીર મુસાર અદ્યાપિ આન્યા નથી. જા, હવે તુ તારા ચરણને આગળ ઉપાડ, અને આ આનંદમય ભૂમિના ઉત્તમ અનુભવ સંપાદન કરી લે.”
આટલુ` કહી તે દિવ્ય પુરૂષ ત્યાંથી પસાર થઇ ગયા.
જ્ઞાની મુસાફર તત્વભૂમિના નગરના દરવાજા પાસે આવ્યા, ત્યાં એક સુંદર કુમારિકા તેને સામી મળી તેનામાં સૌંદર્ય અનુપમ હતું, તેણીની આસપાસ જ્ઞાનનું તેજ પ્રકાશી રહ્યું હતું. શરીરના દરેક અવયવેામાં જ્ઞાનમય રસ વહન થતા હતા. હાથમાં સ્ફટિક માળા અને આગમ પુસ્તક રહેલાં હતાં, એક હાથ જ્ઞાન મુદ્રાથી સુશાભિત હતેા.
એ સુદર ખાળાને જોતાજ જૈન મુસા વિચારમાં પડયો તેના મુખ ઉપર હર્ષના અંકુરો સ્ફુરી રહ્યાં, અને આનંદની પ્રભા પ્રકાશી નીકળી, તે રમણીય માળાએ મધુર સ્વરે કહ્યું—“ ભદ્ર ! તમે કોણ છે? અને અહીં કયાં જાઓ છે ?” મુસાફ઼ે નમન કરી ઉત્તર આપ્યા—મહાનુભાવા, હું મુસાફર છું. આ પવિત્ર તત્વભૂમિમાં મુસાફરી કરવાને આવ્યો છું. આપ કુમારિકા કોણ છે ? આપનું સ્વરૂપ જાણવાને મારી પ્રમળ ઇચ્છા છે. કુમારીકાએ હસતાં હસતાં કહ્યું—ભદ્રે ! હું મારૂ સ્વરૂપ કોઇને કહેતી નથી, જે આ તત્વભૂમિની મુસાફરી કરવાના અધિકારી હોય તે મારા સ્વરૂપને સ્વત: જાણી શકે છે ? ભદ્રે ! વિચાર કરી મારૂં સ્વરૂપ કહી આપેા.
તે સુદર્બાળિકાના આવાં વચના સાંભળી જૈન મુસાફરે પોતાના નેત્રા મીંચી ધ્યાન કરવા માંડયુ, શુભ ધ્યાન ફરતાં તે પવિત્ર મુસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
કરને તે બાળકના શુદ્ધ સ્વરૂપનું ભાન થઈ આવ્યું, તરતજ તે નીચેની કવિતા ઉત્સાહથી બે –
" जोग धेरै रहि जाग मुं जिन्न, अनंत गुनातम केवन झा नी. नास दे द्रहसों निकसी. सरिता सम हैं श्रुतसिंधु समानी. यातें अनंत नयातम बच्चन, सत्य स्वरूप सिद्धांत बखानी. बुद्ध, बखे न लखे दुरबुद्धि,
1 નામણિ ના બિનવાની.” શL આ કવિતા સાંભળી એ બાળા અંતરમાં અતિશય આનંદ પામી ગઈ અને તેણુએ ઊંચે સ્વરે કહ્યું—“ ભદ્ર ' તારું કલ્યાણ - થાઓ. આ તત્વ ભૂમિને માર્ગ તને બનેલકમાં સુખકારી થાઓ. તારી કવિતા સાંભળી મારું અંતરંગ પ્રસન્ન થઈ ગયું છે, તેં કહેલ કવિતાને ભાવાર્થ ભાષારૂપે હેવાથી સર્વ સુજ્ઞ જનને સુગમ પડે તે છે, તથાપિ તેને ભાવાર્થ વ્યાખ્યાનરૂપે સાંભળવાની મારી ઇચ્છા છે, તો ફરીવાર તે કવિતાને અર્થ કહી બતાવ.
મુસાફરે પ્રસન્ન વદને જણાવ્યું, હે જિનવાણું : આપની આજ્ઞા માટે માન્ય છે. આપ આ જગતને ઉદ્ધાર કરનારા અને લોકાલકને હસ્તામલકત જેનારા છે, આપનાથી કોઈ પણ અજ્ઞાત નથી. આ વિશ્વ ઉપર જે અનંતા ભાવે બનેલા છે, બનવાના છે અને બને છે, તે બધા આપના હૃદયમાં પ્રતિબિંબિત થયેલા છે. સર્વ જગતને પવિત્ર કરનારી આપની અદૃશ્ય પ્રતિમાને દશ્ય થયેલી જોઇ મને અતુલિત આનંદ ઉત્પન્ન થાય છે, આપ સર્વ ગુણ સંપન્ન છો, તથાપિ આપની આજ્ઞાને અનુસરી હું આપના સ્વરૂપનું વ્યાખ્યાન આપું છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
“ જે મન, વચન અને કાયાના ત્રણ ચોગને ધારણ કરે છે, તથાપિ એ ત્રણે ચેાગથી અલિપ્ત રહે છે. જેને આત્મા અનત ગુણની પ્રગટતાને લીધે કેવળ જ્ઞાની રૂપ છે; જે કેવળ જ્ઞાનીના હૃદયરૂપ હમાંથી નદીરૂપે નીકળી શાસ્રરૂપ સમુદ્રમાં જને મળેલી છે, જે જિનભગવંતે અનતા નયસ્વરૂપ લક્ષણ સત્ય સ્વ રૂપે સિદ્ધાંતમાં વખાણેલી છે. બુદ્ધિવ'ત તત્વદર્શી પુરૂષો જેને લખી શકે છે, અને દુર્બુદ્ધિ મિથ્યા મતિ જેને લખી શકતા નથી તેમ જાણી શકતા નથી, એવી શ્રી જિનવાણી આ જગમાં જામત ને રહેલી છે.”
આટલું વ્યાખ્યાન કહી તે પવિત્ર મુસાફ઼ે નિવેદન કર્યું કે, હું વાગઢથી ! એવા સ્વરૂપવાળા તમે પાતેજ છે, અને આ જગના નિષ્કારણ ઉપકારી છેા. તમે અનંત જીવાના ઉદ્ધાર કરેલા છે, અને કા છે. દ્વાદશાંગીમાં પણ તમેજ વાસ કરીને રહેલા છે. તમારા પ્રસાદથી આ જગત ઉપર આગમરૂપ કલ્પવૃક્ષ નવ વિત થઇ રહેલ છે, એ કલ્પવૃક્ષની શીતળ છાયામાં રહી ભવ્ય વિજ્ઞાના પ્રમાધ સુખનો અનુભવ કરે છે, અને પેાતાના આત્માને ઉદ્ધાર કરે છે.
મુસાફરના આવા વચનો સાંભળી જિનવાણી પ્રસન્ન થઇ અને તેણીએ ઉંચે સ્વરે કહ્યું,
“ તત્વનૂમ: મુચિ, तत्वमार्गानुसारकः । जव त्वं जव्यजावेन, શ્રેય:;હિમવાનુદિ શા
"
“હું તત્ત્વ ભૂમિના મુસાફર ! તુ ભવ્યપણાથી તત્ત્વ માર્ગને અનુસરનારો થા, અને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કર આ પ્રમા હું આશીર્વચન ઉચ્ચારતી જિનવાણી ત્યાંથી ચાલી ગઇ, નિર્મળ મતિ પથિક તેને વંદના કરી આગળ ચાલ્યા—થાઉં દૂર જતાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) તેજસ્વી ચૈતન્ય સ્વરૂપ પુરૂષ તેના જેવામાં આવ્યો. તે પુરૂષને દેખાવ વિચિત્ર હતો. ક્ષણે ક્ષણે તેના પરિણામરૂપ થતાં હતાં. અને તેથી તેનામાં એક જુદા પ્રકારની સ્થિતિ દેખાતી હતી. તેને જે આપણું જૈન મુસાફરે પ્રશ્ન કર્યો, “ ભદ્ર, તમે કેણ છે ?” તેણે વિનયથી ઉત્તર આપે. “હું જીવું છું.”
મુસાફર–તમે જીવ છે એ શી રીતે જાણવું?
જીવ–શુદ્ધ નિશ્ચયનવડે અતીત, અનાગત અને વર્તમાન કાળમાં હું શુદ્ધ ચેતનામય પિંડ છું, અને એજ મારી મૂર્તિ છે.
મુસાફર હે જીવાત્મા ! જે તમે શુદ્ધ ચેતનામય પિંડમૂર્તિ છે, તે તમારે શુદ્ધ સ્વભાવ છોડીને વિભાવમાં કેમ પરિણામે છો?
જીવ-કર્મ વિગેરે પરવસ્તુ છે, તેનું પરિણમન થયું, તેથી તેની જતા ખુરણયમાન થઈ, તે જડતા મારામાં પ્રસરી રહી છે, તેથી મારામાં વિપરીત દેખાય છે.
મુસાફર જ્યારે તમારે એ શુદ્ધ સ્વભાવ હતો ત્યારે તમે પર વસ્તુની પરિણતિ કેમ ગ્રહણ કરી?
જીવરાગ દ્વેષરૂપ જે કર્મ છે. તે ઉત્કૃષ્ટ કારણ પામીને મારા ચેતન આત્માને મેહિત કરે છે.
મુસાફર–તે કેવી રીતે મેહિત કરે તે મને દષ્ટાંત સાથે સમજાવે
જીવ—જેમ ધતુરાનું પાન કરનાર માણસ પિતાને મૂળ સ્વભાવ છેડી વિવિધ પ્રકારે નાચે છે, અને કુદે છે, તેવી રીતે આ ચેતન અનાદિ કાળના મેહને પામીને પિતાના શુદ્ધ સ્વભાવને છોડી દે છે અને વિભાવથી મૂછ પામી રહે છે.
મુસાફર–એ મેહ ત્યાગ કરી ચેતન પિતાના શુદ્ધ સ્વભાવની કેવી રીતે પ્રાપ્તિ કરે ?
જીવ-જ્યારે જીવ આત્મસ્વરૂપને ઓળખવાને પ્રયત્ન કરે એટલે તે પરમ શુદ્ધપણાના સ્વભાવને જાણી શકે છે, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) તેનામાં રહેલ વિભાવ નાશ પામી જાય છે અને તેના શુદ્ધ સ્વભાવનું જ્ઞાન તેને સારી રીતે પ્રાપ્ત થાય છે.
એ જીવના આ વચન સાંભળી જૈન મુસાફર હૃદયમાં આનંદ પામી ગયે અને પિતાના હૃદયમાં જીવના સ્વરૂપનું મનન કરતે તે ત્યાંથી આગળ ચાલ, થેડે દૂર જતાં એક તેજસ્વી પુરૂષ તેને સામે મળે તેનું સ્વરૂપ જ્ઞાનના તેજથી પ્રકાશિત હતું, એક હાથમાં લિખિત પુસ્તક રહેલું હતું, અને બીજા હાથમાં મણીધાની તથા લેખની રખેલા હતા. તે પુરૂષને જોઈ મુસાફરે વંદના કરી. અને અંજળી જોડી તેને પુછયું.
મુસાફર–મહાનુભાવ, તમે કોણ છો ? તે પુરૂષે ગંભીર સ્વથી જણાવ્યું. જે પુરૂષ તને પહેલા મો હતો, તેનું શુદ્ધ સ્વરૂપ મારાથી ઓળખાય છે. તે ઉપરથી જાણી લે કે, “હું કેણ છું ?” મુસાફર પ્રસન્ન થઈને બે —મહાનુભાવ, મેં તમને ઓળ
ખી લીધા છે. તમે સર્વ પદાર્થોને દર્શાવનારા અને જ્ઞાનરૂપ ચક્ષુથી વિશ્વવિકન કરાવનારા આગમ છે. તમારે પ્રભાવ દિવ્ય અને અદભુત છે. તમારા સ્વરૂપને યથાર્થ જાણનારે અને સર્વદા તમારીજ સેવા કરનારે પુરૂષ કદિપણ અધોગતિને પામતે નથી. આ વિશ્વમાં તમારા સેવનથી જે આનંદ મળે છે, જે સુખાનુભવ પ્રાપ્ત થાય છે, અને જે સત્કીર્તિ સંપાદિત થાય છે, તે આનંદ સુખાનભવ, અને સત્કીતિ બીજાથી કદિપણ પ્રાપ્ત થતાં નથી. મહાનભાવ. કૃપા કરી તમારું શુદ્ધ સ્વરૂપ મને જણાવશે.
આગમ-ભદ્ર, હું આગમ છું. મારું રૂપ જ્ઞાન છે. હું નિશ્ચયનયમાં એક રૂપ દેખાઉં છું. અને વ્યવહારનયની અપેક્ષાએ અનેક રૂપ દેખાઉં છું. વ્યવહારનયમાં નયને વિરોધ માટે છે. એજ નયમાં આ બધું વિશ્વ ભરમાયું છે અને એજ ભ્રમથી આ વિશ્વમાં વાદવિવાદ ઉત્પન્ન થા છે. એ જગતને વાદવિવાદ મટાડવાને હું વચ્ચે પ્રમાણિક સાક્ષીરૂપે છું. હું શ્રી જિનેશ્વરને કહેવાઉં છું, તેથી મારી સાક્ષી પ્રમાણિક ગણાય છે. મારામાં સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( 1′ )
ડ્રાદ મત રહેલા છે, એ સ્યાદ્વાદનુ નામ લેવાથી સર્વ પદાર્થોનુ લક્ષણ સર્વને રોહાવે છે. ‘ સ્વાત ’એટલે ક્યારેક દ્રવ્ય દૃષ્ટિએ જોઇએ ત્યારે એ નય સાચા અને કોઇ વાર પર્યાયષ્ટિએ જોઈએ ત્યારે એ નય સાચા, એવી રીતે કહેવાથી મારૂ સ્યાદ્વાદ સ્વરૂપ પ્રતિપા
ન થાય છે.
મુસા—મહાનુભાવ, આપના સ્વરૂપમાં મને એક પ્રશ્ન ઉ૫ન્ન થાય છે, તે જો આપની ઇચ્છા હોય તેા પુછુ ?
આગમ—ખુશીથી પુછો.
મુસાફર—ભદ્ર, તમે જે સ્યાદ્વાદનુ સ્વરૂપ બતાવ્યું, એવા સ્યાદ્વાદ સહિત જિનાગમ પ્રમાણ છે, એમ જો માનીએ તો એ સ્યાદૃાદ સર્વના હૃદયમાં કેમ રૂચતા નથી ?
આગમ—જે પુરૂષના અનાદિ કાળનો મિથ્યાદર્શનના માહ ગયો હોય, તેવા પુરૂષના હૃદયમાં હુ· જિનાગમ સ્યાદ્વાદથી પ્રમાણ ભૂત થયો છું, પણ જેનું હૃદય મિથ્યાદર્શનના મેહંથી યુક્ત છે, તેને એ સ્યાદ્વાદ રૂચિકર લાગતા નથી.
મુસાર હૃદયમાં ખુશી થઇને બાલ્યા—મહાનુભાવ, સ્યાદ્વાદના જાણનારને શું ફળ મળે ? તે મને કૃપા કરી સ`ભળાવે.
"
આગમે સાનદ થઇ કહ્યું, “ ભદ્ર, જે પદ્મ નયના જેવું નથી, કારણકે નય તા એકાંતમાહી છે, અને તે અનેકાંત છે, તેથી તે પૂર્ણપદને શી રીતે ગ્રહણ કરી શકે ? કારણકે, તે પૂર્ણપદ અખ ડિત, અનાદિ, પુરાતન અને અનંત તેજવાળુ છે, તેવા પદને સ્વાઢાદ પ્રાપ્ત થયેલ છે.
આગમના આવા વચનો સાંભળી ચુસાર હર્ષ પામ્યા, અને તે બોલ્યા——મહાશય, હવે હું સ્યાદ્વાદનુ ખરૂ' સ્વરૂપ સમજ્યો છું. માત્ર હવે નિશ્ચય અને વ્યાહાર નયનુ જો વિશેષ સ્પષ્ટીકરણ થાય તે હું મારા આત્માને વિશેષ કૃતાર્થ થયેલા માનીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
આગમે ઉત્સાહથી જણાવ્યુ. ભદ્ર, અહીંથી જેમ જેમ ગત જા, તેમ તેમ તમારા હૃદયમાં વિશેષ સતાષ થતા જશે. આટલું કહી તેને રજા આપી પવિત્રમૂર્તિ જિનાગમ ત્યાંથી
પ્રસાર થઇ ચાલતા થયા.
જૈન મુસાફર પવિત્ર તત્ત્વભૂમિની રચના જોતા જોતા આગળ ચાલ્યા, ત્યાં તેને બે પુરૂષો સામા મળ્યા. તેમાં એક પુરૂષ વિચિત્ર હતા અને ત્રીજો પુરૂષ શાંત અને દિવ્ય સ્વરૂપને ધારણ કરનારા હતા. તેઓને જોતાંજ મુસાફર સ્વયંમેવ ઉભા રહ્યા, અને તેણે બે હાથ જોડી તેમને વંદના કરી.
જૈન મુસા વિનયથી જણાવ્યું, મહાશય, આપ અને કોણ છે ? અને આ ભૂમિમાં કયાં રહે છે. ? મુસાની આ વાણી સાંભળી તેઓ હંસી પડયા અને ક્ષણવાર તેની સામે એકી નજરે જોઇ રહ્યા. પછી તેઓ સાથે માલ્યા—ભદ્ર, જો તું ચતુર હૈ। અથવા આ પવિત્ર ભૂમિમાં પ્રવાસ કરવાને અધિ કારી હેા, તા. અમેને જુદા જુદા ઓળખી કાઢ ? અમે અને સાથે રહીએ છીએ તથાપિ અમારા માર્ગ જુદા જુદા છે. અમા રા સ્વરૂપમાં એક બીજા વચ્ચે ઘણા તફાવત છે. છતાં દરેક પ્રસગે અમારું સાથે ઉપયોગ થઇ શકે છે.
તે બન્નેની આવી વાણી સાંભળી જૈન મુસાર પ્રસન્ન થઇને મેલ્યા—મહાશયો, તમારૂં' સ્વરૂપ મારા જાણવામાં આવ્યું છે. જો તમારી ઇચ્છા હોય તા હું તમારી ખરેખરી ઓળખ આપું. તેઓએ આનંદપૂર્વક જણાવ્યું, હા, ખુશીથી કહે ? અમે પણ તારી આકૃતિ ઉપરી જાણી ગયા છીએ કે, તે અમારા સ્વરૂપને સારી રીતે ઓળખી લીધું છે. પછી મુસા હર્ષિત થઈને બાલ્યા—મહાશય, તમે નિશ્ચયનય અને વ્યવહાર નય છે. વિચિત્રતાને ધારણ કરનારા આપ વ્યવહારનય છા અને શાંત તથા દિવ્ય સ્વરૂપને ધારણ કરનારા આપ નિશ્ચયનય છે. તમારા સ્વરૂપમાં ખરેખરી શુદ્ધતા દેખાય છે, હવે આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કૃપા કરી તમારા સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરી મને વિશેષ આનંદ આપે. જે હું તમારા સ્કૂલ વરૂપને જાણું છું, તે સુક્ષ્મ સ્વરૂપને જાણ નથી.
નિશ્ચયનય–તારે શું જાણવું છે ?
મુસાફર–પ્રથમ તે મારા મનમાં એવી શંકા થાય છે કે, નિશ્ચય અને વ્યવહાર અને નયને લીધે આગમ કહ્યો છે, તો તે બને નયમાં કાર્યની સિદ્ધિ કરનારે કે નય ? તે મને સમજાવે
મુસાફરના તેવા વચન સાંભળી નિશ્ચયનય કોઇપણ બે નહીં. અને તે વિચારમાં પડે એટલે વ્યવહારના વિનયથી જણવ્યું, ભદ્ર, આ નિશ્ચયનય કે જે મારે સજાતીય છે, પણ તે મારાથી ચડીઆત છે: તથાપિ તે વિનીત હોવાથી પિતાની પ્રશંસા કરતાં શરમાય છે, માટે તેને વિષે હું પોતે કહું તે તું લક્ષમાં રાખજે.
જેમ કેઈ પુરૂષ પર્વત ઉપરથી નીચે પડતો હોય અને બીજે પુરૂષ તેને હાથ મજબૂત ઝાલી રહી તેને પડતો અટકાવી રાખે, તે તે પુરૂષ તેને હિતકારી કહેવાય છે, તેવી રીતે પતિને જ્યાં સુધી મોક્ષ સુખની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી વ્યવહાર ભલે છે, એટલે ચાથા ગુણઠાણુથી માંડીને ચિદમા શિલેશીકરણ ગુણઠાણું સુધી વ્યવહારનું આલંબન કરવું પડે છે, તેથી એ વ્યવહાર આલંબન પ્રમા
ભૂત છે, તથાપિ પરમાથે જ્ઞાનદર્શન ચારિત્રનું શુદ્ધપણું ચેતનમાંજ સધાય છે, બીજાથી સધાતું નથી. અને જે જીવ છે તે પિતાનાજ ગુણમાં વ્યાપી રહ્યો છે અને કર્મ વિગેરે જડ છવ સત્તા રહિત છે, તેની સાથે જીવ વ્યાપક થતા નથી અને જે હું વ્યવહાર છું, તે તે બીજાની છાયામાં રહેનારે છું એટલે પરની નિશ્રા વિના મારાથી રહી શકાય જ નહીં. વ્યવહારનય જે હું તેના કરતાં આ નિશ્ચયનય શુદ્ધ છે અને તેથી તે મારાથી ચડીઆત છે.
પછી મુસાફરે નિશ્ચયનયની સામે જોયું, એટલે તેના ઉપકારને માટે નિશ્ચયનય નીચે પ્રમાણે છે:
ભદ્ર, હવે તારા જાણવામાં આવ્યું હશે કે હું શુદ્ધ નિશ્ચયનય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) છું. હવે મારાથી સમ્યગદર્શન કેવી રીતે પ્રગટે છે ? તે ધ્યાનપૂર્વક સાંભળ,
મારા નિશ્ચયનયની અપેક્ષા લેવાથી જે ચેતનામય પદાર્થ છે. તે પિતાની સત્તાઓ પિતિ એલેજ છે, અને પિતાના જ્ઞાનાદિક ગુણના પર્યાયના જે અવસ્થાના ભેદ છે, તેને ગ્રહણ કરીને તે રહેલ છે. જે ષ દ્રવ્ય વિગેરેનું વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે અને તેને જે પૂર્ણધન એટલે પિંડ તે વ્યવહાર નયમાંજ દેખાય છે અને એજ વ્યવહારનયથી નવતરવરૂપ લઈ ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યમાં એકત્ર થઇને રહે છે અને એવાજ વ્યવહારમાં શુદ્ધ નિશ્ચય કેવળના પાંચ દ્રવ્ય અને નવતત્વ તેથી ભિન્ન છે, એમ જાણી લેવું, એવી દવ્ય દૃષ્ટિથી જે બીજી ઉપાધિને આશ્રય ગ્રહણ કરે નહીં, તે ખરેખર સમ્યગદર્શની કહેવાય છે અને જે સમ્યગદર્શન છે. તે આત્મસ્વરૂપ છે.
નિશ્ચયનયના આવા તાત્વિક વચને સાંભળી જેને પ્રવાસી પ્રસન્ન થઈ ગયે, પણ તેના હૃદયમાં એક શંકા ઉત્પન્ન થઈ તેથી તે બાહ:
મહાનુભાવ, આપે કહ્યું કે, પંચ દ્રવ્ય અને નવ તત્ત્વ છવદ્ર વ્યથી જુદા છે, તે કેવી રીતે? - નિશ્ચયન ઉમંગથી ઉત્તર આપ–ભ, તે ઉપર એક અગિનું દષ્ટાંત છે, તે સાંભળ, જેથી તારી શંકા નિર્મળ થઈ જશે. જેમ અગ્નિમાં ઘાસ, કાષ્ટ, વાંસ, અને છાણ વિગેરે અનેક પ્રકારનાં ઈધણ બાળીએ છીએ, તે ઘણું જ્યારે બળી રહે ત્યારે જેવી ઇંધણાની આકૃતિ હેય, તેવા આકારને અમિ દેખાય છે; તેથી આપણે તે અગ્નિને નાના પ્રકારને કહીએ છીએ, પણ તે અગ્નિ નાના પ્રકારને નથી. બધા અગ્નિને દહક સ્વભાવ સરખે છે, અને નેવી રીતે લેતાં તે બધે અગ્નિ એક રૂપજ છે, તેવી રીતે પંચદ્રવ્ય કે નવ તત્તવમાં જે જીવ છે, તે વિવિધ પ્રકારે રહેલો છે. તે નાના પ્રકારને દેખાય છે, પણ તે એકજ છે પણ તેની સાથે મિશ્રિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
થવાથી તે જીવ અશુદ્ધ થયેલ છે, તેમાં જે અશુદ્ધરૂપ થયેલા જીવ તેનું નામ આ વ્યવહારનય છે અને જે ક્ષણે નવે તત્ત્વમાં એકજ ચેતનારાક્તિ વિચારીએ તે જીવ શુદ્ધ સ્વરૂપ છે, તેનુ નામ હું પોતે નિશ્ચયનય છું. મારા નિશ્ચયનયના સ્વરૂપથી નવ તત્ત્વના પ્રચ અમુલ્ય રાખી જે અલક્ષ્યરૂપ જીવ છે તે સર્વત્ર અભેદરૂપે પ્રાપ્ત કરાય છે, તે મારા શુદ્ધ નિશ્ચયનયનુ સ્વરૂપ છે. પ્રવાસી આ સાંભળતાંજ ઘણા પ્રસન્ન થઇ ગયા અને તેણે નિશ્ચયનયને વદના કરી પુન: વિનંતિ કરી—મહાનુભાવ, આપે જે દૃષ્ટાંત આપ્યું, તેથી મને આપના સ્વરૂપનું યથાર્થ ભાન થઈ આવ્યુ છે. જા હવે ફરીવાર ખીજુ કાઈ દ્રષ્ટાંત આપે। તે આપના માટે ઉપકાર થશે.
નિશ્ચયનચે આનંદપૂર્વક કહ્યું, ભદ્ર, શુદ્ધ જીય વ્યવસ્થાને માટે બીજી એક મનન કરવા ચાગ્ય દૃષ્ટાંત છે, તે એક ચિન્ત સાંભળજેમ ચાખ્ખા સોનામાં રૂપુ, ત્રાંબુ, સીસું, જસત, કથીર વગેરે હલકી ધાતુ મેળવીએ, ત્યારે તે સાનુ જુદી જુદી જાતનું થાય છે, તથાપિ તે બધું એક સાનાના નામથી ઓળખાય છે. જ્યારે શરાફ તે અશુદ્ધ સાનાને કસાટી ઉપર મુકે છે ત્યારે તે સાનાના જુદા જુદા ભાવ મુકે છે અને તે પ્રમાણે સેનાની કીંમત ઉપજે છે, તેવી રીતે આ જીવ અનાદિ કાળથી પુગળ દ્રવ્યનો સયાગી છે, માટે એ જે નવ તત્વરૂપી વ્યવસ્થા ધારી ગતિ, સ્થિતિ, ભાજન, વર્ઝમાન અને આધારપણે એ પાંચે દ્રવ્ય ગ્રહણ કર્યા, પણ તેમાં જે કે અરૂપી મહા તેજવંત વ્ય છે, તે તે। કાઇ રીતે પ્રત્યક્ષ પ્રમાણે ગ્રહણ થતું નથી, તે અનુમાનથી ગ્રહણ કરાય છે, તેજ જીવનું શુદ્ધ સ્વરૂપ છે.
પ્રવાસીએ વચમાં પ્રશ્ન કર્યા—મહાશય, તે કેવા અનુમાનથી મહુણ કરાય છે?
નિશ્ચયનચે કહ્યું, જે પ્રત્યેક સ્થાને ઉદ્યાતવાનું પ્રકાશમાન વ્ય દેખાય, તે દ્રવ્ય બીજી કોઇ ફળ્યું નહીં પણ એક આત્મા
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
રામ જીવ છે. ૮ આત્મારામ’ એ શબ્દ સાંભળતાંજ જૈન પ્રવાસી ખુશી ખુશી થઇ ગયા. તે પવિત્ર પ્રવાસીના મુખ ઉપર ખુશીના ચિન્હ જોઇ નિશ્ચયનયે ફરીથી કહ્યું, ભદ્ર, તને અનુભવના લક્ષણની ખબર છે ?
આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે
અને તે વખતે તેણે
મુસા—હા, મે જ્યારે
પ્રથમજ અનુભવતા મેળાપ થયા હતા. પાતેજ મને અનુભવના અનુભવ કરાવ્યા હતા.
નિશ્ચયનય—ત્યારે તે અનુભવને મારી (નયની) સાથે કેવા સધ્ધ છે ? તે તું જાણું છે ?
મુસા—મહાનુભાવ, એ મારા જાણવામાં નથી. આપ કૃપા કરીને મને તે જણાવે.
નિશ્ચયનય—સાંભળ. તે ઉપર એક સુખાધક દૃષ્ટાંત છે. જેમ સૂર્યમંડળના ઉદ્મયથી પૃથ્વીમાં તડકા પ્રસરી જાય છે, અને અધકાર નાશ પામી જાય છે, અને ચારે તરફ તેજના ઉદ્યાત્ થઇ રહે છે, તેમ શુદ્ધ મારા (નિશ્ચયનયના ) અળવડે જ્યાંસુધી અતરાત્માને વિષે પરમાત્માના અનુભવ રહે છે, ત્યાંસુધી કોઈ પોતપાતાના મતના પક્ષપાત રહેતા નથી. અને તેમાં નયના અશ પ્રાપ્ત થતા નથી. કારણકે, નય અને અનુભવમાં કેટલાએક તફાવત છે—જેનાથી વસ્તુનું સાધન કરાય તે નય અને જે સિદ્ધ વસ્તુમાં પ્રવર્તે તે અનુભવ કહેવાય છે. એટલે નયથી વસ્તુનું સાધન કરાય છે અને અનુભવતા સિદ્ધ વસ્તુને હાય છે. તે ઉપરથી સિદ્ધ થયું કે, અનુભવમાં નયના લેશ નથી તેમજ એમાં પ્રત્યક્ષ પરાક્ષ વગેરે પ્રમાણાના પ્રવેશ પણ નથી. કારણકે, જે પ્રમાણ હેાય તે અસિદ્ધનું સાધન કરે પણ જે સિદ્ધ તેને શું સાથે ?
વસ્તુ હોય
વળી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાત્ર એ ચાર નિક્ષેપ છે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) તે પગ અસિદ્ધ વસ્તુનું સાધન કરે છે. પણ જ્યારે પરમાત્માને અનુભવ સિદ્ધ થશે. ત્યારે તે નિક્ષેપના વંશને તદન નાશ થઈ જાય છે. જેમ સૂર્યને પ્રકાશ થતાં અંધકાર નાશ પામી જાય છે, તેમ પરમાત્માને અનુભવ સિદ્ધ થતાં એ નિક્ષેપને લય થઈ જાય છે,
એ પરમાત્માને નય, પ્રમાણ અને નિક્ષેપાદિ જે જે વસ્તુ સાધક છે, તે સર્વ વસ્તુ પરમાત્માના અનુભવમાં બાધક થાય છે. કારણકે, જ્યાં સુધી નય, પ્રમાણ અને નિક્ષેપને પરિવાર હેય, ત્યાંસુધી શુદ્ધ અનુભવ છે કે નહીં એથી તે બાધક ગણાય છે, બાકી જે રાગદ્વેષની દશા છે, તેની તો શી વાત કરવી ? તેમાં તે નય વગેરે કહેવાજ જોઇએ,
નિશ્ચયનયના આ વચનેએ પ્રવાસીને હદયમાં વિશેષ પ્રકાશ પાડે એથી તેણે નીચે પ્રમાણે પ્રશ્ન કર્યો,
મહાનુભાવ, હવે અનુભવમાં શુદ્ધ સ્વરૂપ જીવની વ્યવસ્થા કહી સંભળાવે, જેથી મારું અંતરંગ અતિશય આનંદ મિશ્ન થાય,
નિશ્ચયનય સાનંદ થઈ બે –ભદ્ર, સાંભળ, જીવની પિહેલી અવસ્થા નિગદ છે, અને છેલ્લી સિદ્ધાવસ્થા છે. આદિ નિગોદ અને અંત સિદ્ધ અવસ્થાની વચ્ચે જીવ ચેતનારૂપે પિતાના પૂર્ણ સ્વભાવે કરી ચુક્ત છે. તે શુદ્ધ ચેતનામાં પરસ્વરૂપ જે જડ સ્વરૂપ અને પરાગ જે પુગલ સંગ તેની દશા કલ્પના અને વિચારણથી તે મુક્ત છે, તેને સ્વભાવ આદિ અંત સુધી એકજ છે. તે ચેતના સર્વદા રસમય અને પ્રગટ વસ્તુ છે. તેને જૈન આગમમાં મારા શુદ્ધ સ્વરૂપ (શુદ્ધ નિશ્ચયનય)નું આલંબન કહેલ છે. જેવી રીતે તેનું કથન કરેલું છે, તેવી રીતે તે વચન વ્યવહારમાં વિરાજમાન રહે છે.
આવા નિશ્ચયનયના વચન સાંભળી જેને પ્રવાસીને જે આનંદ થઈ આવ્યું. તે અવર્ણનીય અને અનિર્વચનીય હતે. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શરીરમાં રેમેરમ આનંદ રસ ઉછળી ચાલે અને તેથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું.
પછી નિશ્ચયનયે કહ્યું, “ભદ્ર, હવે અમે જઈએ છીએ તારે અધિકાર પૂર્ણ થયેલ જોઇ અમને અતિશય સંતેષ થાય છે. તું આગળ જા, તને આ ભૂમિમાં વિશેષ આનંદ મળતો જાશે.” આટલું કહી નિશ્ચયનય અને વ્યવહારનય બને ત્યાંથી ચાલતા થયા. " તેમને વંદના કરતો અને તેમના સમાગમના આનંદને અનુભવત જેન મુસાફર તત્વભૂમિના પવિત્ર પ્રદેશને જોત જોતો આગળ ચાલ્યા. થોડે દૂર જતાં એક મધુર સ્વરે તેના કાન ઉપર આ કંઠના માધુર્યથી તે આકર્ષ અને “તે સ્વર ક્યાંથી આવે છે તેની શેધમાં આસપાસ જેવા લાગે. ક્ષણવારે એક પવિત્ર અને શાંત મૂર્તિ પુરૂષ તેના જેવામાં આવ્યું, તે પુરૂષના પ્રવાસીએ પ્રેમથી દર્શન કર્યું. તે પ્રવાસીને જે તે શાંતમૂર્નિ પુરૂષ નીચેની કવિતા :–
कवितबंद. सद्गुरु कहे जव्य जीव निसो , तो हु तुरत् मोहकी जेल । समकित रूप गयो अपनो गुण, कर हुं शुद्ध अनुभवको खेन ॥ पुद्गळ पिंम जाव रागादिक, इनसो नही तुमारो मेल । ए जम प्रगट गुप्त तुम चेतन,
जैसे जिन्न तोय अरू तेन. ॥१॥ આ કવિતા સાંભળી પ્રવાસી વૈરાગ્ય રસમારંગિત થઇ ગયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ર ) તેણે આવી વિનયથી તે શાંત પુરૂષને પુછયું, મહાનુભાવ, આપ કોણ છે ? આપના મુખની વાણુએ મારા હૃદયમાં અમૃત રસ કરે છે, એ રસિક કવિતાને ભાવાર્થ મારા સમજવામાં આવ્યું છે, તથાપિ તેની વ્યાખ્યા સાંભળવાની મારી પ્રબળ ઇચ્છા થઈ છે. તે પ્રભાવિક પુરૂષે હાસ્ય કરતાં જણાવ્યું, ભદ્ર, તને જોઈ મને સંતોષ થાય છે, તથાપિ તારા પવિત્ર હદયની પરીક્ષા કરવાને મારી ઇચ્છા છે, તેથી હું કેણુ છું ? તે તું પિતે જ જાણી લે. તારા પવિત્ર અને તત્વજ્ઞાની હૃદયમાં મારા શુદ્ધ સ્વરૂપનું ભાન થઈ આવશે.
તે પુરૂષના આવાં વચન સાંભળી જેન મુસાફર હ્રદયમાં વિચા૨ કરવા લાગે. ક્ષણવાર વિચાર કરી તેણે પ્રગટપણે જણાવ્યું, મહાનુભાવ, આપનું સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે. આપના મુખમાંથી જે કવિતા પ્રગટ થઈ હતી, તે સાભળતાંજ મને આ પના સવરૂપની અર્તિ થઈ આવી હતી. આપ પિત હિતોપદેશ છો, અને આ જાતની જૈન પ્રજાના મોટા ઉપકારી છે, હમેશાં આપને નિવાસ મહાપુરૂષના મુખમાં હોય છે. પૂર્વ તીર્થકરેએ, ગણધરેએ, અને સૂરીશ્વરેએ આપના અદશ્ય સ્વરૂપને વારંવાર પ્રગટ કરેલું છે. તે અદશ્ય રૂપને આજે પ્રત્યક્ષ જોઈ મને અતિશય આનંદ ઉપજે છે. પૂર્વના પુણ્યરાશિ વિના આપના પ્રત્યક્ષ દર્શન થતાં નથી. કેટી ગમે દ્રવ્ય આપવાથી ચક્રવર્તી અને રાજાઓની સમૃદ્ધિનું દાન કરવાથી જે ઉપકાર થતું નથી. તે ઉપકાર આપનું દાન કરવાથી થાય છે. ઉપદેશ દાન છે, એ મહા તીર્ધકોના સાંવત્સરિક દાનના કરતાં પણ ઉપદેશ દાનની ભારે પ્રશંસા થાય છે. હે મહાનુભાવ, આપના મુખની વાણુના પ્રવાહે મારા સર્વ અંગને અમૃતમય કરી દીધું છે. હવે આપ કપા કરી એ રસિક કવિતાનું વ્યાખ્યાન આપી મારા આનંદમાં બેટી વૃદ્ધિ કરે.
પ્રવાસીનાં આ વચને સાંભળી હિતોપદેશ પ્રસન્ન થઈ ગ, અને તે પ્રવાસીને ધન્યવાદ આપી બે –ભદ્ર, સાવધાન થઈને સાંભળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨ ). સદગુરૂ ભવ્ય જીવને હિપદેશ આપે છે–હે ભવ્ય છ ! જાગ્રત થાઓ, તમે તમારા મોહબંધને તોડી નાખે, અને તમારે પિતાને જે સમક્તિ ગુણ છે, તેનું ગ્રહણ કરો, અને તે ગુણ લઈને તમારે શુદ્ધ અનુભવને ખેલ ખેલે. જે આ તમારું અદશ્ય શરીર છે, તે માત્ર પુદ્ગલને પિંડ છે, અને તેની સાથે રહેલ કર્મ પણ એક પગલિક પિંડ છે. એ પુદગલ પિંડને જે રાગદ્વેષાદિ ભાવ તે તેને સ્વભાવ છે, પણ એ વસ્તુની સાથે તમારે મેળાપ નથી; કારણકે, તે વસ્તુ જડ છે, ને પ્રગટ છે, તેથી તે દેખવામાં આવે છે, અને તમે તે ચેતન અને અદશ્ય છે, તેથી પુદગલ પિડની અને તમારી ભિન્નતા જળ અને તેલના જેવી છે.
હિતોપદેશના મુખથી આ વ્યાખ્યાન સાંભળી તે પ્રવાસી આનંદસાગરમાં મગ્ન થઈ ગયો. તેને જોઇ હિતોપદેશ બેભ, તું હવે રાતા પુરૂષ થયે, હવે તારે કે વિલાસ છે? તે તું નીચેની કવિતાથી સમજી લે
सवैया. "कोन बुद्धिवंत नर, निरवै शरीर घर,
जेद ज्ञान द्रष्टिसा विचारे वस्तु वासतो । अतीत अनागत वर्तमान मोहरस, जियो चिदानंद बखै, बंधमें विनासतो ॥ શ્રેષો વિવાર, મ મ મુજા મારી,
आतमको ध्यान करी, देखो पर गासतो । करम कलंक पंक, रहित प्रगट रूप,
अचल अबाधित, विलोकै देव सासतो ॥१॥ આ કવિતાના શ્રવણે પ્રવાસીને અખંડાનંદમાં રુકાવી દીધે. તે વખતે તે પવિત્ર પુરૂષ નેત્ર મીંચી દયાનસ્થ થઈ ગયે, ક્ષણવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
જાગ્રત થઈ વિનીત ભાવથી –હે વિધહિતકારી, હિતેપદેશ, તમારી આ વાણુએ મને એક દિવ્યરસમાં મગ્ન કરી દીધો છે. હવે કૃપા કરી તેનું વ્યાખ્યાન કરી સંભળાવે.
હિતોપદેશ હર્ષિત થઈને બે ન્કેઈ બુદ્ધિવંત સમ્યગ્ગદષ્ટિ પુરૂષે પિતાના શરીરને એક ઘરરૂપે જોવું અને પછી તેની અંદર વિચાર કરી જડ ચેતનને ભિન્ન ભિન્ન સ્વભાવ જાણું લે. તે સાથે વસ્તુ સ્વભાવને વિચાર કરે, અતીત, અનાગત અને વર્તમાન કાળે મહરસમાં ભિન્ન થઈ કર્મબંધમાં વિલાસ કરતાં પિતાના ચિદાનંદ પરમાત્માને ઓળખવે, તે પછી તે અનુક્રમે બંધને વિદાર જાય છે, કાર્ય કરી મેહના સ્વભાવને મૂક્તો જાય છે, પોતાના આ ત્માનું ધ્યાન કરતો જાય છે, અને અનુભવમાં પ્રકાશમયરૂપને અવેલેક્તો જાય છે. પછી તે કર્મરૂપ કલંક તથા કાદવથી રહિત પ્રગટરૂપ, અચળ, અબાધિત અને શાશ્વત એ નિરંજન પરમાત્મા પિતેજ છે, એવું તે દેખી શકે છે.
આ પ્રમાણે વ્યાખ્યાન કરી હિતોપદેશે વિશેષમાં જણાવ્યું કે, ભદ્ર, હવે તારે ગુણ અને ગુણીના અભેદને માટે વિચાર કરે. જે વિચાર આ પ્રમાણે છે, “શુદ્ધ અનુભવ એ ગુણ છે, અને આત્મા ગુણી છે, તેના અભેદ સ્વરૂપને માટે જૈન આગમ આ પ્રમાણે કહે છે. શુદ્ધ આત્મસ્વરૂપી આત્માને જે અનુભવ છે, તેજ વિશેષરૂપ જ્ઞાન સંપતિ છે. તેમાં આત્મા ગુણી છે, અને અનુભવ જ્ઞાન ગુણ છે. હવે એ બે વસ્તુ શું છે? એ જે વિચાર કરીએ તે એક આત્મપદાર્થ જ ભાસે છે, એકજ પદાર્થમાં “ આ ગુણ અને આ ગુણી’ એવા બે નામ છે, તેનું નામ જ ભેદ કહેવાય છે. આવી રીતે સર્વ પ્રકારે પિતાને ગુણ ગુણી રૂપ લેખી જે કઈ આત્મધ્યાન કરે તો તેને અશુદ્ધ વિભાવની દશા મટીને સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે કહી મહાનુભાવ હિતોપદેશે આગળ ચાલવા માંડયું એટલે જૈન મુસાફરે વિનંતિ કરી જણાવ્યું, મહાનુભાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
કૃપા કરી ક્ષણવાર ઉભા રહે, અને મારે કાંઇ વિશેષ ઉપકાર કરે, તમે આ જગતના ઉધારક અને મહાપકારી છા
પ્રવાસીનાં આ વચને સાંભળી હિતેપદેશે કહ્યું, હે શાતા પુરૂષ, તું નિર્ભય થઈ આ તત્વ ભૂમિમાં પ્રવાસ કર. અહીંથી
ડે જતાં તેને એક બીજો જ્ઞાતા પુરૂષ મળશે, અને તે તારા હૃદયને ઘણાજ સતેજ આપશે,
મુસાફરે ચિંતાગ્રસ્ત થઈને કહ્યું, મહાનુભાવ, આપે જે સૂચના આપી તેને માટે હું આપને ઉપકાર માનું છું, તથાપિ આપના દર્શન માટે મારું હૃદય વિશેષ આતુર રહે છે, તો આપનું દર્શન અને પુન: થશે કે નહીં? તેવી મારી પ્રબળ જિજ્ઞાસા છે, તે આપ પૂર્ણ કરે, હિતોપદેશે કહ્યું, ભદ્ર, નિશ્ચિંત રહે આ તસ્વમિમાં દરેક પ્રદેશની અંદર હું વારંવાર ભમ્યા કરું છું. હજુ પણ તને હું ઘણે સ્થાને મળ્યા કરીશ, અને તારા નિર્મળ આત્માને અનુપમ આનંદ આયા કરીશ,
આ પ્રમાણે કહી હિતોપદેશ ત્યાંથી આગળ પ્રસાર થયે, તેની સ્થૂળ દ્રવ્યમૂર્તિ અદૃશ્ય થઈ હતી, પણ તેની સૂક્ષ્મ ભાવ મૂર્તિ તે પ્રવાસીના હૃદયમાં દશ્યમાન થઈ રહી હતી. તેની દ્રવ્ય અને ભાવ બન્ને મૂર્તિને નમન કરી જેને પ્રવાસી આગળ ચાલે, ત્યાં બીજે દિવ્ય પુરૂષ નીચની કવિતા બેલ તેની સામે આવ્યા
अपनेही गुन पर जायसो प्रवाहरूप, परिनयो (तहूंकाल अपने आधारसों ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
अंतर बाहिर परकाशवान एकरस, खिन्नता न गहै जिन्न रहै जौ विकार सों ॥ चेतना के रस सरवंग नरी रह्यो जीव, जैसे लोन काकर गर्यो है रस गरसें ॥ पूरन सरूप अति उज्वळ विज्ञानधन,
मोकों होहु प्रगट निशेष निरबारसों ॥१॥ આ કવિતા સાંભળી મુસાફર તેને ભાવાર્થ સમજી ગયે. તેથી તે આનંદિત થઈ બો – મહાનુભાવ, આપ કેણ છો? આપની કવિતા એ મારા હદયને રક્ષા કરી દીધું છે. તે કવિતાના ભાવ “ઉપરથી મેં આપને ઓળખી લીધા છે, આપ પણ એક શાતા પુરૂષ છો. આપના ચિંતવનનું સ્વરૂપ મારા સમજવામાં આવી ગયું છે.”
મુસાફરનાં આ વચન સાંભળી તે જ્ઞાતા પુરૂષે કહ્યું, “ભદ્ર, તે મને ઓળખી લીધે, એ વાતની મને પ્રતીતિ આવે છે. તથાપિ તારી જ્ઞાનાત્મક અને અનુભવિક વાણું સાંભળવાની મારી ઇચ્છા છે, તેથી આ મારી કવિતાનું વ્યાખ્યાન તું પોતેજ કરી બતાવ
આપની આજ્ઞા મારે શિરેવંઘ છે એમ કહી મુસાફરે નીચે પ્રમાણે તે કવિતાનું વ્યાખ્યાન કરવા માંડયું-“જ્ઞાતા પુરૂષ પિતાના ચિત્તમાં કેવું ચિંતવે છે? તે આ પ્રમાણે છે. જે આત્મા છે, તે વિજ્ઞાન ધન છે. એટલે વિશેષ જ્ઞાનમય એક પિંડ છે. તે અતિત, અનાગત અને વર્તમાન–એ ત્રણે કાળે પ્રવાહરૂપે અવિચ્છિન્ન ધારાએ પિતાનાજ ગુણપર્યાયે કરી પિતાનાજ જ્ઞાનાદિક ગુણની અવસ્થાના ભેદને લીધે પિતાના આધારથી પરના આશ્રય વિના પરિણ રહે છે.
વળી એ વિજ્ઞાનધન આત્માને એ મહિમા છે કે જેથી બહેર અને અંદર એક ચિત્ત ચેતના રસ વડે પ્રકાશવાન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
અંતર તથા બાહેરની વસ્તુને જાણી તે બાહેર પ્રકાશ એવાં કાર્યમાં અખિન્ન થઈ અને આ સંસારના વિકારથી જુદા રહી સર્વ પ્રદેશને વિશે તે ચેતના રસવડે ભરપૂર થઈ રહ્યો છે.
આ પ્રમાણે મુસાફરના મુખનું વ્યાખ્યાન સાંભળી તે જ્ઞાતા હૃદયમાં સંતોષ પામી ગયો અને તેના મનમાં આ પ્રવાસીની પગ્યતાને માટે ઉચા વિચાર બંધાઈ ગયે, તથાપિ તે પુન: પ્રવાસીની પરીક્ષા કરવાને બે -ભદ્ર, તમારું વ્યાખ્યાન સાંભળી મને સંતોષ થયે છે. તથાપિ તમારા મુખની મધુર વાણું સાંભળવાની ઈચ્છાથી હું તમને એક પ્રશ્ન કરું છું, તેને પ્રત્યુત્તર આપે.
આ પ્રવાસીએ વિનયથી જણાવ્યું, મહાનુભાવ, હું તમારી પાસે કેણુ માત્ર છે. તમારા ગહન પ્રશ્નને પ્રત્યુત્તર મારાથી શી રીત આપી શકાય ? તથાપિ જે આપની ઈચ્છા હોય તો ખુશીથી પ્રશ્ન કરે. પણ જે હું યથામતિ કહું, તે અંગીકાર કરી લેજે. જ્ઞાતા પુરૂષ બે –ભદ્ર, તમે જે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું, તે યથાર્થ છે. પણ તે વિષે એક સુંદર દૃષ્ટાંત આપી તે સ્વરૂપના લક્ષણને પુષ્ટ કરે. પ્રવાસીઓએ ક્ષણવાર વિચારીને કહ્યું, મહાનુભાવ, બીજું કે ઉત્તમ દૃષ્ટાંત મારા હૃદયમાં સ્લરી આવતું નથી. પણ એક વ્યવહારિક દૃષ્ટાંત મને ખુરી આવ્યું છે, તે આપ સાંભળે– બજેમ લુણના કાંકરા ખાર રસથી ભરેલા છે; તેવી રીતે જીવ–આત્માચતના રસથી ભરપૂર થઈ રહ્યો છે..... આ દૃષ્ટાંત સાંભળતાં જ્ઞાત પુરૂષ પ્રસન્ન થઈ ગયો. તેણે હર્ષપૂર્વક જણાવ્યું, “ મિત્ર પ્રવાસી, તારે અનુભવ ઘણે પ્રશંસનીય છે. તું આગળ જતાં સિદ્ધાવસ્થાને અધિકારી થઈ શકીશપ્રવાસીએ પ્રેમ દર્શાવી કહ્યું, હે ઉપકારી, જે આપની ઇચ્છા હોય તે, મારા હૃદયમાં કેટલાએક પ્રશ્ન ઉદ્ભવ્યા છે, તે હું આપને નિવેદન કર્યું, જેથી મારું મન નિશક થઈ જાય,
જ્ઞાતા પુરૂષે પ્રસન્નતાથી જણાવ્યું, “ભદ્ર, ખુશીથી પુછ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( 20 )
હું તારી સાથે પરિચય રાખવાને ખુશી છું, તારી સાથે વાર્તાલાપ કરવાથી મને અનુપમ આનંદ આવે છે.”
પ્રવાસીએ વિનયથી પુછ્યુ ? દ્રવ્ય પર્યાયના અભેદ કેવી રીતે
થાય ?
જ્ઞાતા—વિજ્ઞાનધન એ દ્રવ્ય છે અને તેને જ્ઞાતા તે પર્યાય છે. તેથી વિજ્ઞાન અને જ્ઞાતા એકજ છે, જ્યાં સર્વ કા ક્ષય થાય એવા જે ધ્રુવ ધમ એટલે નિશ્ચળ સ્વભાવ, તે સિદ્ધપણું કહેવાય છે અને તે પદસાધ્ય છે, જે તીર્થંકર સાધુ શુદ્ધ ઉપયોગ લઇ મન, વચન અને કાયયોગમાં મડિત થઈ પર્યાય લઇ રહ્યા છે, તેઓ સાધુ કહેવાય છે. એ સાધુપણું તે પ્રત્યક્ષ સ્વરૂપ છે, અને સાધ્યપણુ′ તે પરોક્ષ સ્વરૂપ છે. એ અન્તે અવસ્થાને લઈને એક વિજ્ઞાન ધન છે. મોક્ષને ઇચ્છનાર સાધુ સાધ્ય મન્નેને એક જ્ઞાનના સચચથી સેવે, તે અન્ને પદમાં વિજ્ઞાન ધન એક છે. અને બન્ને પદની સેવામાં સ્થિર થઇ રહે છે. આ ઉપરી સિદ્ધ થાય છે કે, સદા દ્રવ્ય પર્યાયના અભેદ રહેલા છે.
પ્રવાસી—મહાશય, તે અભેદ્ર વ્યવસ્થા
કયા નયના બળથી
જાણવી ?
જ્ઞાતા દ્રવ્ય ગુણ પર્યાયના ભેદની અવસ્થા વ્યવહારનયથી છે. તે કેવી રીતે છે ! તે સાંભળે~~
જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે આત્માના ગુણ છે. તેને સ્વરૂપથી વ્યવહાર કહીએ તે તે સમળરૂપ છે અને નિશ્ચય દૃષ્ટિથી જોઇએ તે એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એક ચેતના સમય દેખાય છે. તે ચેતનાએ કરીને તે અભેદ, અવિચળ, અવિકાર અને નિર્માળ રૂપ છે. નિશ્ચયનય અને વ્યવહારનય—એ બન્ને સમ્યક્ દશામાં પ્રમાણ છે, કારણકે, નય એ એક જાતના અભિ
પ્રાય છે.
પ્રવાસી—તે વાત . વ્યવહારનયથી સમજાવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૮ ) શાતા–નાન, દર્શન અને ચારીત્ર એ ત્રણ વ્યવહારનયથી છે. કારણકે આત્મ દ્રવ્ય એક રૂપ છે અને જ્ઞાન, દર્શન અને ચરિત્ર એ ત્રણ ભેદભાવના પરિણામ છે. એ ઉપરથી એકમાં ત્રણ ભેદ થયા; તેથી એ વ્યવહારથી સમલરૂપ થઈ ગયું.
પ્રવાસી એ વાત તે સમજવામાં આવી, હવે તેમાં નિશ્ચય નય ઉતારી સમજાવે
સાતા–ભદ્ર, આત્માને વિશે અનેક શક્તિ તથા અનેક પર્યાય દેખાય છે, પણ તે ખરી રીતે નથી. તે તે વ્યવહારનયની અપેક્ષાએ દેખાય છે. અને જે વ્યવહારનયની અપેક્ષાએ દેખાય તે સમળ કહેવાય છે, તેને જ્યારે નિશ્ચયનયની અપેક્ષાએ વિચારીએ, ત્યારે તે શુદ્ધ, નિરંજન અને એકજ જાણવામાં આવે છે.
પ્રવાસી-માહાનુભાવ, ઘણે સારે ખુલાસે કર્યો, હવે કૃપા કરી શુદ્ધ અનુભવ વિષે કહી વિવેચન કરે તે મારા મનને અતિ આનંદ થાય, અને આ તત્વભૂમિને પ્રવાસ સફળ થાય,
જ્ઞાતા-ભદ્ર, તારી તાત્વિક પ્રીતિ જોઈ મને અતિશય આનંદ થાય છે. શુદ્ધ સ્વરૂપને માટે એક નીચેને ભાષા દેહે પ્રખ્યાત છે, તેને તું હમેશાં મનન કરી બુદ્ધિમાં સ્થાપિત કરી રાખજે –
" एक देखिये आनिये, रमिरहिये एक गैर; समळ विमळ न विचारिये, यहे सिद्धि नहि और. " ?
ભદ્ર, તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે
“ જે એક શુદ્ધ ચેતનામય રૂપજ દેખવું, તે દર્શન, તેવી રીતે જાણવું, તે જ્ઞાન અને તેમાં જે રમી રહેવું, તે ચારિત્ર, તે નયની અપેક્ષાએ સમળ કે વિમળ રૂ૫ વિચારવું નહીં. એજ સિદ્ધ કહેવાય છે, તે સિવાય બીજા સ્વરૂપમાં સિદ્ધ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૯ )
ભદ્ર, આ કાવ્ય કહસ્થ કરી લે એટલે તારી પવિત્ર મનેાવૃત્તિ શુભ ભાવના જાગ્રત થઇ આવશે. જે ભાવનામાં તારૂં ચિંતવન નીચે પ્રમાણે થશે:
સ્વ
“ જેતે વિષે અનંત જ્ઞાનરૂપ સુલક્ષણ શોભે છે, અને પરનું જાણવુ', એ રૂપ જ્યોતિ જેનામાં જાજ્વલ્યમાન થઇ રહી છે. જેના આદ્યાત્મા, અતરાત્મા અને પરમાત્મા—એ ત્રણ રૂપે વ્યવહારનયથી રહેલા છે, પણ નિશ્ચયનયથી તા જેનુ એકજ રૂપ છે એવા પદાર્થ તે જીવ એવા નામથી એળખાય છે. વળી જેને માટે યુક્તિથી ધ્યાન કરવા માા મનમાં ઉમંગ રહ્યા કરે છે, અને જેના ધ્યાનથી પાતાની જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રુદ્ધિ અવિચળ થાય છે, એજ રીતે જે સિદ્ધ છે, અને બીજે કોઈ પ્રકારે સિદ્ધ નથી. ”
હે ભદ્ર, આવુ ચિંતવન થવાથી, તુ તારા તાત્વિક જીવનને સારી સ્થિતિમાં મુકી શકીશ અને તારા નિર્મળ હૃદયમાં અનુભવના મહાનંદ પ્રગટ થરો, પછી એ આનંૐ સાગરમાં તરતા એવા તુ પૂર્ણ જ્ઞાતા થઈશ. જ્ઞાતાઓની સ્થિતિને માટે આગમમાં જુદા જુદા વિચાર દર્શાવ્યા છે, એક જ્ઞાની પુરૂષ જ્ઞાતાને માટે નીચે પ્રમાણે કહે છે:~
“ કોઈ અધિકારી પુરૂષ પોતાનુ પદ જે પેાતાનું નિરાલબ સ્વરૂપ, તેને પોતાની મેળે સભારી અને પોતે પાતાના ગ્રંથિ ભેદ કરી પોતાને ઓળખે છે, કોઈ ગુરૂના મુખની વાણી સાંભળી પેાતાને ઓળખે છે, અને કેટલાએક તા પોતાના ઘટમાં જડચેતનના ભેદનુ વિજ્ઞાન જાગવાથી પાતાના ચેતનપણાનુ* ઐશ્વર્ય ઘટમાં પ્રગટ કરે છે, તેથી તેમાં પ્રીતિબિંષિત થયેલા અનંત ભાવ પદાર્થના જ્ઞાતા થાય છે, એટલે તે જીવતાં છતાં મુક્ત સ્વરૂપ અને છે. તેથી પ્રતિબિંબિત થયેલા અનત ભાવને તે કણની જેમ નિર્વિકારી, સ્થિર અને સુખદાયક પ્રાપ્ત કરેછે.”
હે ભદ્ર, જ્ઞાતાના આ અનુભવ વનેાનું મનન કરી તું તારા પ્રવાસને આગળ વધારજે. તારી પવિત્ર મનેવૃત્તિ તારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( 30 )
પ્રવાસ માર્ગને કલ્યાણ રૂપ મનાવશે. ભદ્ર, અહીંથી તું થોડે દૂર જઈશ, ત્યાં તને એક સુંદર બાળા મળશે, તેને તુ શુદ્ધતાથી - ળખી લેજે.
આ પ્રણાણે કહી તે જ્ઞાતા પુરૂષ આગળ ચાલતા થયા, અને જૈન મુસાફર ત્યાંથી આગળ ચાલ્યો, થોડે દૂર જતાં એક સુંદર માળા નીચેનુ પદ્ય ખેલતી ખેલતી તેને સામી મળી—
સા
'शुभज्ञानी कहै भैया जव्य, सुनो मेरी शीख, केहू जांति कैसे हुके एसो काज कीजिए । एकहु मुहूरत मिध्यात को विध्वंस हो, ज्ञानको जगाड़ अंस हंस खोजि लीजिये ॥ वाहीको विचार वाको ध्यान यह कौतूहल, यही जरि जनम परम रस पीजिए । तजी जववास की विलास सविकासरूप, अंतरि मोहको अनंत काळ जी जिए. ॥ १ ॥
66
આ અધ્યાત્મ વાણી સાંભળી પ્રવાસી પ્રેમમય બની ગયા. તેણે વિનયથી એ સુંદર ખાળાને નમન કર્યું. અને નમ્રતાથી પુછ્યુ કે, મહાશયે, આપ કોણ છે ? આળાએ મૃદુહાસ્ય કરતાં ઉત્તર આપ્યા. ભદ્ર, હું કાણુ છુ ? એ તમારેજ જાણવાનુ છે, કારણકે, આ ભૂમિના સુસાર જે અહિં સુધી પ્રવાસ કરે, તેણે મારા સ્વરૂપને ઓળખવુજ જોઇએ.
(6
જૈનપ્રવાસી ક્ષણવાર ધ્યાન ધરી મેલ્યા પવિત્ર થી, હુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩ ). આપના સ્વરૂપને ઓળખી શકો છું. આપ પરમાર્થ શિક્ષા છે. કહે. તે સાચું છે કે છે?
બાળ હસીને બેલી–ભદ્ર, તમે સાચા છે. હું આહતધર્મની પરમાર્થ શિક્ષા છું. મારા પિતાનું નામ હિતોપદેશ છે. જેઓ તમને આગળ મળ્યા હશે.
પ્રવાસી–હા એ ખરી વાત છે. તમારા પવિત્ર પિતા મને હમણાજ મળ્યા હતા. તેમણે આ પ્રવાસીને ભારે ઉપકાર કર્યો છે, મારે ઉપકાર કરે એમાં શું આશ્ચર્ય? એ મહાનુભાવ તો આ વિધના ઉપકારી છે. મહાદેવી, તમે હમણું જે બેધક કવિતા ગાઈ હતી, તે મને સ્પષ્ટ રીતે સમજાવે
પરમાર્થ શિક્ષા–મારી ઇચ્છા એવી છે કે, એનું વ્યાખ્યાન તમે પિતજ કરે.
પ્રવાસી–મારા કરતાં આપને મુખે સારૂં વ્યાખ્યાન થશે.
પરમાર્થ શિક્ષા–નહીં, મને ખાત્રી છે કે, તમે તેનું વ્યાખ્યાન સારી રીતે કરી શકશે.
પ્રવાસી–જેવી આપની ઈચ્છા. આ પ્રમાણે કહી જૈન મુસાફરે તે પરમાર્થ શિક્ષાની કવિતાનું વ્યાખ્યાન નીચે પ્રમાણે કરવા માંડયું:–“શુદ્ધ છવદ્રવ્યમાં જે તેજ રહેલું છે, તે પરમાર્થ કહેવાય છે, હે ભવ્ય છે, તમારે કેઇ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પામીને એવું કામ કરવું કે, જેથી એક મુહર્ત માત્રામાં તમારે મિથ્યાત્વ મોહને નાશ થાય અને તમારામાં જ્ઞાનને અંશ જાગ્રત થાય તે પછી તમારે “સોટું ફંસો એવા બનીને કરતો હંસ જે આત્મા તેને શોધી લેવો. પછી તેનું લક્ષણ વિચારી તેને ઓળખી તેનું ધ્યાન કરવું. એવી તેની કળાનું શોધન કરતાં કરતાં કુતૂહલના ખેલ કરવા. જેથી તમારે જન્મપર્યત તેના રસનું પાન કરવું. એ રીતે વિકાર રૂપથી ફેલાઈ રહેલા વિવાસના વિલાસને ત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૩૨ ) કરી તથા માહનો અંત લાવી અનંતકાળ સુધી જીવવુ, પ્રકારથી સિદ્ધ થઇ શકાય છે.
એટલા
પ્રવાસીના મુખથી આ પ્રમાણે વ્યાખ્યાન સાંભળી પરમા શિક્ષા પ્રસન્ન થઈ ગઇ. તેણી સાનંદા થઇ ખેલી—ભદ્ર, તમારી તાત્ત્વિક બુદ્ધિના વિલાસ જોઈ મને ઘણાજ સતાષ થયા છે. હવે જે તમારી ઈચ્છા હાય તે કાંઇ માગી લ્યો. હું તમને આપવાને તૈયાર છુ.
પ્રવાસીએ નમ્રતાથી કહ્યું, મહાનુભાવા, મારે આ લાકના કોઇ પદાર્થની ઇચ્છા નથી, જો આપ પ્રસન્ન થયાં હૈ। । મને આ તત્ત્વભૂમિના પ્રવાસમાં સહાયભૂત થા
પરમાર્થ શિક્ષા પ્રસન્નવદને બેલી-ભદ્ર, જાએ, અહીંથી થાઅે દૂર જતાં તમે કોઇ એક કીલ્લાવાળુ શાખાનગર ( પ ) જોશા, તે તમને જડચેતનના ભિન્ન ભાવમાં દૃષ્ટાંતરૂપ થઇ પડશે. આ પ્રમાણે કહી તે પરમાર્થ શિક્ષા ત્યાંથી અદૃશ્ય થઈ ચાલી ગઇ જ્યારે તે મનેાહરાનુ સુદરરૂપ જોવામાં આવ્યું નહીં, એટલે જૈનપ્રવાસી ત્યાંથી આગળ ચાલ્યા—
મુસાફરે આગળ ચાલી જોયું, ત્યાં એક સુંદર કીલ્લાવાળુ નગર આકાશ તરફ જોવામાં આવ્યું, તે નગરના કીલ્લા મમત અને ઉંચા હતા. કીલ્લાની ઉપર કારીવાળા કાંગરાઓ આવેલા હતાં. તેની ચારે તરફ ખગીચાની સુંદર શોભા આવી રહી હતી. તેની બાહેર ચારે તરફ ઊંડી ખાઇ રહેલી હતી. તેને નવ દરવાજા હતા, અને દરેક દાજે જુદા જુદા ચાકીદાશે બેઠેલા હતા. આકાશ તરફ રહેલા આ નગરને જોઇ જૈન મુસાર વિચારમાં પડઅહા ! આ શુ હશે ? આ તત્ત્વમિમાં આવા દેખાવ શેના હશે? પવિત્ર બુદ્ધિવાળી પરમાર્થ શિક્ષાએ જે સૂચના આપી હતી, તે પ્રમાણે આ નગરની રચના છે, પણ તે આકાશ તરફ દેખાય છે અને તેમાં પ્રવેશ કર્યાનું કાંઈ પણ સાધન જોવામાં આવતું નથી. આ નગરમાં પેસવાનો માર્ગ ક્યાં હશે ? તે પણ જણાતું નથી. શુ આ સત્ય નગર હશે કે ગધ નગર હરશે? તે મારા મનમાં નિશ્ચય તા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
આવું વિચારી તે પ્રવાસી ઉભું રહે ત્યાં આકાશમાંથી અદશ્ય વાણું ઉત્પન્ન થઈ–“હે પ્રવાસી, આ નગર સત્ય નથી, માત્ર બેધને માટે તેને દર્શાવવામાં આવ્યું છે, આ નગરને ઉપનય તું તારા શરીર ઉપર ઉતારજે. આ નગર તે એક શરીર સમજજે, તેને જે નવ દરવાજા છે, તે તેની નવ ઇકિયેના દ્વાર જાણજે, દરેક દરવાજે જે ચેકીદાર બેઠા છે, તે તે ઈદ્રિના વિષ છે. તે નગર સર્વથી ભિન્ન દેખાય છે, તે ઉપરથી સમજી લેજે કે, આ શરીર ચિદાનંદ પર માત્માથી ભિન્ન રહેલું છે.
આ પ્રમાણે બેધનાં વચને ઊચ્ચારી તે અદશ્ય વાણું વિરામ પામી ગઈ તેના સુબેધક વચને સાંભળી પ્રવાસીને વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થઈ. ચિદાનંદ આત્મા અને શરીરની ભિન્નતા જાણું તેની તસ્વદષ્ટીમાં વિશેષ પ્રકાશ પડી ગયે. તે અદશ્ય વાણું કેની હરો? તેને માટે તેના મનમાં શંકા થઈ પણ છેવટે આ તત્વ ભૂમિને કેઈ ચમત્કાર હશે એવું માની અને હૃદયમાં સંતોષ પામી તેણે પિતાને પ્રવાસ આગળ ચલાવ્યા,
તવ ભૂમિની સુંદર રચના જેતે જે તે પ્રવાસી આગળ ચાલે, ત્યાં એક ચિતન્ય સ્વરૂપ તેના જેવામાં આવ્યું, તેને જોતજ પ્રવાસીના હૃદયમાં પરમાનંદ પ્રગટ થઈ આવ્યા, તેના આનંદ સાગરના ઊમિઓ ઊછળવા લાગ્યા અને જાણે નિર્મળ દ્રષ્ટિ ઉપર અમૃતનું સિંચન થતું હોય તે ઊત્તમ અનુભવ તેને પ્રાપ્ત થવા લાગ્યો. તે શીતળ અને શાંત સ્વરૂપનું દર્શન કરી પ્રવાસીએ પ્રેમપૂર્વક પ્રશ્ન કર્યો શાંત મૂર્તિ શુદ્ધ સ્વરૂપ આપ કેણ છે.? પની દ્ધ કારામય પ્રાતિનું અવલેન મને અતુળ આનદ ઉત્પના કરે છે. આપના સ્વરૂપની આસપાસ રહેલું આ મંડળ મારા અંતરની પ્રતિમા ઊપર સારે પ્રકાર પાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) મહાનુભાવ, કૃપા કરી તમારા સુંદર અને શાંત સ્વરૂપનું મને જ્ઞાન આપે.
તે ચૈતન્ય સ્વરૂપમાંથી નીચે પ્રમાણે ધ્વનિ ઉત્પન્ન થયે
હે તવપ્રેમી પ્રવાસી, તું મારા સ્વરૂપને સમજે છે, તથાપિ તારી આગળ મારા સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરવાની આવશ્યક્તા છે, તેથી હું કહું, તે સાંભળ, હું પોતે વસ્તુ સ્વરૂપ છું. મારે સ્વરૂપને ખરે અનુભવી જાણું શકે છે. તે સિવાય જેવા તેવા પુરૂષથી મારૂં સ્વરૂપ જાણવામાં આવતું નથી. મારું સ્વરૂપ જાણવાને માટે હૃદયમાં ઘણું શંકાઓ થયા કરે છે. પણ જ્યારે હૃદય તત્વ જ્ઞાનથી ભરપૂર થાય, ત્યારેજ મારું સ્વરૂપ જાણવામાં આવે છે.
આ પ્રવાસીએ પ્રેમ દર્શાવી કહ્યું, મહાનુભાવ, કૃપા કરી તમારા એ સ્વરૂપનું મને ભાન કરાવે, મારા અંતરની એજ ઇચ્છા છે. અને એ ઈચ્છાને આધીન થઈને જ હું આ તત્વ ભૂમિને પ્રવાસી થયે છે. મા ઉપકારી પૂર્વ મિત્રે તેને માટે જ આ પ્રયાસ કર્યો છે. હે દયાનિધિ, મારા ઉપર કૃપા કરે અને મને આપનું યથાર્થ સ્વરૂપજણાવે,
- વસ્તુસ્વરૂપે હાસ્ય કરતાં કહ્યું, ભદ્ર, મારું સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ પ્રથમ જીવની સ્થિતિ જાણવી જોઈએ. કારણકે, કર્મના ફળ સુખદુ:ખને ભેગવનારે જીવ એ કર્મનાં જાળમાંથી ક્યારે મુક્ત થઈ શકે? એ વાત તેની સ્થિતિ જાણવાથી લક્ષ્યમાં આવે છે. અનુપમ મહિમાને ધારણ કરનારે જીવ આ શરીરમાં કેવી રીતે પમાય છે? તે જાણવાને માટે એક ઉત્તમ દષ્ટાંત અપાય છે. જે કેઈમેટ દ્રવ્યને નિધિ જમીનમાં દટાઈ રહ્યા છે, તે કેઈન જાણવામાં આવતો નથી. પણ જ્યારે કઈ તે ધનના નિધિને બેદી જમીનમાંથી બાહર કાઢે ત્યારે નેત્રવાળા માણસના દેખવામાં આવે છે, એટલે તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે, તેવી રીતે આ જીવ અનાદિકાળથી જડ એવા પુદ્ગળ દ્રવ્યરૂપ જમીનમાં દટાઈ રહ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૩૫ ) છે. તેને નય સહિત આગમ-સિદ્ધાંત વડે જ્યારે ગુરૂ સાધન વડે સિદ્ધ કરી પ્રગટ કરે છે, એટલે ચતુર પુરૂષ તેને સારી રીતે જાણી શકે છે. આવી રીતે જે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તે જ હું પોતે વસ્તુ સ્વરૂપ છું,
આ વચન સાંભળી જેને મુસાફર ઘણેજ પ્રસન્ન થઈ ગયા. તેને નિર્મળ હૃદયમાં વસ્તુસ્વરૂપની યથાર્થ સ્કુત્તિ થઈ આવી, તત્ત્વદર્શનના ઉત્તમ પ્રકાશથી તેનું અજ્ઞાન અંધકાર વિલીન થઈ ગયું, જાણે તે કાર્યોત્સર્ગ દયાને રહે હેય તેમ ક્ષણવાર ધ્યાનસ્થ થઈ ઊભે રહો અને તે સ્વરૂપનું ઘણુંવાર મનન કરી પિતાના હૃદયની સાથે તેને દઢ કરી દીધું,
પ્રવાસીએ પ્રસન્ન મુખે જણુવ્યું–મહાનુભાવ, આપે આપેલાં દૃષ્ટાંતથી મને અનુપમ લાભ થયો છે. હવે જડ-પુદ્દાળ અને જીવના ભેદનું જ્ઞાન થવા માટે કે તેવું અસરકારક દૃષ્ટાંત આપે કે જેથી હું મારા આત્માને કૃતાર્થ સમજી પરમ આનંદને અનુભવ પ્રાપ્ત કરું.
વસ્તુસ્વરૂપે ક્ષણવાર વિચાર કરીને કહ્યું, પ્રવાસી, જડ-પુ દળ અને જીવન ભેદનું જ્ઞાન થવા માટે એક દૃષ્ટાંત કહું, તે સાંભળ.
કોઈ માણસ બેબીને ઘેર ગયે હતો. તેણે કઈ બીજાનું વશ્વ પિતાનું ધારીને પહેરી લીધું. તેવામાં તે વસ્ત્રને ખરે માલિક આવી ચડે, તેણે તે વન્સ જોઈને ઓળખી લીધું અને પિલા ગૃહસ્થને કહ્યું કે, “તમે જે આ વસ્ત્ર પહેર્યું છે, તે મારું છે. તે સાંભળી પેલા પહેરનારના જાણવામાં આવ્યું કે, “આ વન્ન મારું નથી, પછી તેણે તે વસ્ત્રને ત્યાગ કરી દીધો, અને તેના માલેકને તે વસ્ત્ર સોંપી દીધું. તે પ્રમાણે જીવને અનાદિ કાળથી અજાણતાં પુગળને પગ થઈ આવ્યું છે. શરીર તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
કર્મને સંગી જીવ અનાદિ કાળને છે. તે સંગના મમત્વથી ઉલટા ભાવમાં વહી રહ્યું હતું. જ્યારે તેને સિદ્ધાંતના રોગથી જચેતનની ભિન્નતાનું જ્ઞાન થયું, ત્યારે તે પોતાના સ્વરૂપને તથા પરના પુગીના સ્વરૂપને સમજે. અને તે પરના રૂપથી જુદે થયો અને તેણે પિતાના સ્વરૂપનું ગ્રહણ કર્યું,
જીવને જડ-પુગળને પગ તે પારકા વજન જેવે છે. જે સિદ્ધાંતથી એ જ્ઞાન થયું, તે સિદ્ધાંત પિલા વસ્ત્રના માલેકના જે સમજે. જેમ પેલાને તે વસ્ત્ર પારકું છે એવું જ્ઞાન થયું એટલે તે વસ્ત્રને તેણે છોડી દીધું, તેવી રીતે જીવને જ્યારે પિતાના સ્વરૂપનું અને પરના સ્વરૂપનું જ્ઞાન થયું, ત્યારે પિતે તે પરરૂપથી જુદો થયે એટલે તેને પરરૂપને ત્યાગ કર્યો અને પિતાના સ્વરૂપનું તેણે ગ્રહણ કર્યું હતું,
હે પ્રિય પ્રવાસી, હવે તેને માટે હું તને એક નીચેની કવિતા કહું તે તું ધ્યાન દઈને સાંભળજે. એ કવિતા તને નિશ્ચનયના સ્વરૂપનું ભાન કરાવશે -
अडिल्ल छंद.
" कहै विचच्छन पुरुष सदा हों एक हों; अपने रससों जो आपनी टेक हों। मोह कर्म मम नाहि नांहि भ्रम कृप है, शुफ चेतना सिंधु हमारो रूप है. ॥ १ ॥
પ્રવાસી તે સાંભળી પ્રસન્ન થઇ બે મહાનુભાવ, મેં આ કવિતાને ભાવાર્થ મારી બુદ્ધિ પ્રમાણે ગ્રાહ્ય કર્યો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩૭ ) તથાપિ આપના તત્વમય મુખે તેની વ્યાખ્યા સાંભળવાની મારી ઈચ્છા છે, તે આપ કૃપા કરી મને સંભળાવશે.
વસ્તુસ્વરૂપે વિશેષ આનંદિત થઈને કહ્યું, હે તવ પ્રેમી પ્રવાસી, સાવધાન થઈને એ તાત્વિક કવિતાને ભાવાર્થ સાંભળ –
વિચક્ષણ ચેતન પુરૂષ (જીવ) કહે છે કે હું સર્વદા એકપણે રહું છું, હું હમેશાં ચેતના રસ વડે ભરપૂર છું. મારે કઈ બીજાને આધાર નથી, હું મારા પિતાનાજ આધારથી રહું છું, જે આ વિવિધ જાતના મેહને પ્રપચ છે, તે મારું સ્વરૂપ નથી, આ ભ્રમરૂપ કૂપક છે, તે મારું સ્વરૂપ નથી, જે શુદ્ધ ચેતનાને સમુદ્ર છેતે મારૂં રૂપ છે .
જ્યારે જીવને પિતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તે ઉપર પ્રમાણે વિચાર કરે છે અને તે વખતે તેની મને વૃત્તિ ઘણીજ ઊંચા પ્રકારની થાય છે. ગાતા જીવને પિતાનું સ્વરૂપ જાણ્યા પછી કેવી અવસ્થા થાય છે તેનું આગમમાં સારું વર્ણન કરેલું છે. જેને સાર આ પ્રમાણે છે. જ્યારે જીવને તત્વની પ્રતીતિ થાય છે ત્યારે તે પિતાના જ્ઞાનાદિક ગુણમાં અને બીજાને દ્રવ્ય ગુણ કે જેમાં ગતિ, સ્થિતિ, અવગાહ, વર્તન અને વર્ણાદિક—એ સર્વની પ્રતીતિ રહેલી છે, તે સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રણ ગુણને વિષે તે પરિણમી રહે છે. નિર્મળ તત્વને વિવેક આવ્યાથી તે વિશ્રાંત થઈ સ્થિરતા પામે છે. અને તે સ્થિરતાને લઇને તે પોતાના સહજ સ્વભાવને શોધી લે છે. તે વખતે આત્મસ્વરૂપ અર્થરૂપ પુરૂષાર્થનું ગ્રહણ કરતા તે જીવ સહજ સ્વભાવમાં આવે છે અને તેથી રાગદ્વેષ મેહરૂપી વિભાવ કે જે તેનામાં અનાદિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩ )
કાળના રહેલા છે, તે તત્કાળ દૂર થઈ જાય છે. ઈંટાની ભઠ્ઠીમાં ગાળેલા સુવર્ણની જેમ શુદ્ધ ચેતન રૂપે પ્રકાશરૂપ થઇ જાય છે,
એટલે પાતે નિમળ સ્વ
પ્રિયમુસાફર, તે ઊપર એક નટીનું દૃષ્ટાંત સમજવા જેવુ છે, જેમ કોઈ નાચનારી સ્ત્રી વસ્ત્રાભરણથી સુરોાભિત થઇ આડા પટ્ટા રાખી રંગભૂમિ ઊપર આવી ઊભી રહે, પણ જ્યાંસુધી તે અંતરપટ દૂર કર્યું ન હોય, ત્યાંસુધી તે લેાકેાના જોવામાં આવતી નથી. પણ જ્યારે તે અંતરપટ દૂર કરે એટલે તે લોકોના જોવામાં આવે છે અને તેના શરીરનું તથા વસ્ત્રભરણનું સાદ જોઇ લોકોના મન રજન થાય છે, તેવી રીતે આ જ્ઞાનના સાગર આત્મા આડા મિથ્યાત્ય રૂપ પડદામાં છુપી રીતે રહેલા છે, તે મિથ્યાત્વ રૂપ ગ્રંથિના પડદા જ્યારે દૂર થઇ જાય છે, ત્યારે તે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે જે સ્વરૂપ જ્ઞાનરૂપે સાગરથી ભરપૂર છે. તેનાથી તે આ ત્રણ લોકને ભરી રહ્યા છે અને તે ત્રણે લોક તેને વિષે ભાસી રહ્યા છે.
વસ્તુસ્વરૂપના મુખથી આ વ્યાખ્યાન સાંભળી પ્રવાસી અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેના હૃદયમાં અને રોમેરોમ તાત્ત્વિક હર્ષ વ્યાપી રહ્યો. આ અનાદિ વિશ્વ અને તેમાં રહેલા જડ ચેતન પદાર્થો તેની દિવ્ય તથા તાત્ત્વિક દૃષ્ટિ આગળ ખુલ્લી રીતે દેખાવા લાગ્યા. પછી તે પ્રવાસીએ વસ્તુસ્વરૂપના ચર્ણમાં વંદના કરી અને અજળ જોડી તેની સ્તુતિ કરી.
તે પ્રવાસી તાત્ત્વિક પ્રેમમાં મગ્ન થઇ અળિ જોડી ભે રહ્યા અને તે વખતે દ્રિવ્ય તેજને ધારણ કરનાર વસ્તુસ્વરૂપ મુખથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૩ ). જ્ય વનિ કરતું ત્યાંથી આગળ ચાલતું થયું. જ્યાં સુધી તે દૃષ્ટિગોચર થયું, ત્યાં સુધી જૈન પ્રવાસી અનિમેષ દૃષ્ટિએ તેનું અવકન કરતે ઉભે રહ્યા
વસ્તુ સ્વરૂપ અદશ્ય થયા પછી જિન મુસાફર આગળ ચાલ્યા ત્યાં એક સુંદર દરવાજે જોવામાં આવ્યું. તેની પાસે નજીક આવતાં નીચે પ્રમાણે એક રસુતિમય કાવ્ય સાંભળવામાં આવ્યું:
सवैया.
" जाकी देह दूति सों दसो दिसा पवित्र जप, जाके तेज, आगे सब तेजवंत रुके हैं। जाको रूप नीरखी चकित महा रूपवंत, जाकी वपुवाससों सुवास और लुके हैं ॥ जाकी दिव्य धुनी सुनी श्रवनको सुख होत, . जाके तन लच्छन अनेक आइ ढूंके है । तेइ जिनराज जाके कहे विवहार गुन, निहचे निरखी शुछ चेतनसों चुके है ॥ १॥"
આ સ્તુતિ કાવ્ય સાંભળી પ્રવાસીને આત્મા ભક્તિભાવનાથી ભરપૂર થઈ ગયા. ક્ષણવાર પછી તેજ દિશામાંથી નીચે પ્રમાણે તેની વ્યાખ્યા સાંભળવામાં આવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
“જેના દેહની કાંતિ એવી પ્રસરી રહી છે કે જેથી દશે દિશા પવિત્ર થઇ જાય છે; ભાયમાન થઈ જાય છે, જેના તેજ આગળ બીજા સર્વ તેજ મંદ થઈ જાય છે. જેનાં સુંદર રૂપને ઈ મહા રૂપવંત પંચ અનુત્તરવાસી દેવતા પણ ચક્તિ થઈ જાય છે જેના શરીરની સુવાસથી બીજી સુગધી વસ્તુઓ લુકી જાય છે, જેને દિવ્ય ધ્વનિ સાંભળી શ્રવણને સુખ થાય છે અને જેના શરીરમાં અનેક શુભ લક્ષણે આવી રહેલાં છે, એવા શ્રી જિનરાજ દેવ છે. એ પ્રભુના ગુણે અશુદ્ધ વ્યવહારનયને આશ્રય લઈને કહેલા છે, પણ નિશ્ચયનયથી એ કહેલા સર્વ ગુણ સર્વ શુદ્ધ ચેતનની ભિન્નતા દર્શાવે છે.
આ પ્રમાણે વ્યાખ્યાન થઈ રહ્યા પછી તે વનિ શાંત થઈ ગ, મુસાફર તે વનિની શોધ કરવા લાગે, પણ તેની શોધ થઇ શકી નહીં. તે સાનંદાશ્ચર્ય થઇ વિચાર કરતા હતા, ત્યાં નીચે પ્રમાણે બીજું સ્તુતિકાવ્ય તેના સાંભળવામાં આવ્યુ:
સવૈયા.
" जामें बाननो तरुनपनो वृछपनो नाहि,
आयु परजत महारूप महावा है; बिना हि जनत जाके तनमें अनेक गुन, अतिसै विराजमान काया निरमल है । जैसे विनु पचन समुद्र अविचलरूप, तेसे जाको मन अरु आसन अचल है। ऐसों जिनराज जयवंत हान जगतमें, जाकी शुजगति महासुकृतिको फन है. ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(
૪ )
આ પ્રમાણે કાવ્યધ્વનિ થઈ રહ્યા પછી તરતજ નીચે પ્રમાણે તેનુ ભાષામય વ્યાખ્યાન શરૂ થયું:
“ જેમાં જન્મથી માંડીને મચ્છુ પર્યંત મહારૂપ અને મહાબળ સમાન રહે છે, જેની આલ્ય, તારૂણ્ય અને વૃદ્ધત્વની ત્રણ અવ સ્થામાં રૂપ તથા બળના ભેદ થતા નથી. જેના શરીરમાં યત્ન વિના સહજ સ્વભાવે અનેક ગુણ આવી રહે છે, જેનામાં ચાત્રીશ અતિશયના ગુણ વિરાજમાન થઇ રહે છે, જેની કાયા સ્વેદ રહિત તથા નિર્મળ રહે છે, જેમ પવનની વ્હેર વિના સમુદ્ર અચળરૂપ થઈ રહે છે, તેમ જેનુ મન સદા અચળ રહે છે અને જેનુ આસન પણ ગતિની અપેક્ષા વિના સ્થિર રહે છે, એવા શ્રી જિનરાજ દેવ જગમાં જયવંત થાઓ. જે દેવની ભક્તિ કરવાથી મુક્તિફળની પ્રાપ્તિ થાય છે. ૧
આ પ્રમાણે વ્યવહારનય વડે પ્રભુની સ્તુતિ સાંભળી પ્રવાસીના હૃદયમાં અતિશય આનંદ વ્યાપી રહ્યા. તેણે ત્રિકરણ શુદ્ધિથી તે દિશા તરફ રહી પ્રભુને વંદના કરી અને હૃદયમાં ભક્તિની ભાવના ભાવવા માંડી, તેવામાં પાછે. ીવાર સ્તુતિ કાવ્યના ધ્વનિ તેના સાંભળવામાં આવ્યેશ:
जोमें लोकालोकके सुजान प्रति जासे सब, जगी ज्ञान सगति बिमळ जैसी आरसी ; दर्शन उदोत लियो अंतराय अंत कियो, गयो महामोह नयो परम महारसी । संन्यासी सहज जोगी जोगसों उदासी जामे, प्रकृति पंचाशी लगि रहि जरि छारसी ;
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
सो है घटमंदिरमें चेतन प्रगट रूप
ऐसो जिनराज ताहिं बंदत बनारसी ॥१॥ તે વનિ સાથેજ નીચે પ્રમાણે તેની વ્યાખ્યાને ઉચ્ચાર –
આ સ્તુતિ કાવ્યમાં તીર્થંકર પદને લઇને રહેલી વસ્તુના સ્વરૂ૫નું વર્ણન છે—જેમાં કાલકનો સ્વભાવ એટલે પદ્રવ્યને ભાવ ભાસી રહ્યો છે, એવી રીતે જેના જ્ઞાનમાં સર્વ ભાવ ભાસે છે, અર્થાત જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને નાશ થવાથી કેવળ જ્ઞાનને ઉત થઈ રહ્યો છે. તેમજ અંતરાયને નાશ થવાથી અનંતવીર્ય વૈર્યવંત થતાં મહામહનીય કર્મને નાશ થઇ ગમે છે, તેથી જે પરમ–ઉત્કૃષ્ટ કૃષિ થયેલ છે. તેણે કરી જે યથાખ્યાત ચારિત્રને સન્યાસને ધારણ કરનાર છે તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ જે સહજ યોગ છે, તેથી જે સર્વદા યુક્ત છે, તથા મન, વચન, કાયાને વેગથી ઉદાસ થઈ અધાતિક ચાર કર્મની પચ્યાશી પ્રકૃતિઓની સત્તા જેમાં રહેલી છે, તે પણ બળીને જ્યાં ભસ્મ થઈ ગયેલ છે અને જેના ઘરમંદિરમાં ચેતનદેવ પ્રગટપણે સાક્ષી થઈને રહેલ છે, તેવા શ્રી જિનરાજ દેવને કવિ વંદન કરે છે. ૧
આ વ્યાખ્યાન સાંભળી પ્રવાસીની રાનમય દષ્ટિ ઉધડી ગઈ તેણે તાત્વિકભાવ સપાદન કર્યો. તે વખતે તેના જાણ વામાં આવ્યું કે, “આ સ્તુતિકાવ્ય અને તેની વ્યાખ્યા કરનાર કે મારે પરમ ઉપકારી છે અને તેણે મારા આમિક ઉદ્ધારને માટે આ બધી કલ્પિત જિના કરેલી હોય તેમ જણાય છે.”
આ પ્રમાણે પ્રવાસી હૃદયમાં ચિતવત હતું, ત્યાં અદશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૩ ) વાણીએ ઊંચે સ્વરે કહ્યું, ભદ્ર, તે વિચાર કરીશ નહીં. એ વિચાર તારા મનને અન્યમાગે ખેંચી જશે. અને તેથી તારી શારીરિક અને આત્મિક સ્થિતિ જુદાં રૂપમાં આરૂઢ થઈ જશે. હવે તે તારે તાત્વિક વિચાર કરવાના છે. તે દરેક તારિક વસ્તુને વ્યવહાર અને નિશ્ચયનયથી અવલોકજે. અને આ સ્તુતિની વ્યાખ્યામાં એ બને નય ઉતારજે. પ્રિય પ્રવાસી. તારા હૃદયમાં એક વાત સદા યાદ રાખજે કે, “શરીર અને આત્મા–એ બને વ્યવહારને સરખા છે અને નિશ્ચયનયથી અને જુદા જુદા છે. માટે શરીરની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ કરવી એ વ્યવહારનયથી સત્ય લાગે છે, પણ નિશ્ચયનયની દૃષ્ટિથી જોતાં તે
સ્તુતિ મિથ્યા છે. જે જિનપદ કર્મ છે, તે જીવવિપાકી છે, પુળવિપાકી નથી; તેથી જિન તે જીવ છે અને જીવ તે જિન છે, પણ શરીર અને જીવને એક કરી માનીશ નહીં. કારશકે. તેથી શરીરની સ્તુતિ એ જિનવરની સ્તુતિ થતી નથી,
હે પ્રવાસી, આ તાવિક સિદ્ધાંત તારા હૃદયમાં સ્થાપિત કરજે. એટલે તને તારો સન્માર્ગ પ્રત્યક્ષ થઈ જશે કે, જે માર્ગે પ્રવત્તાં તું તારા આત્મિક જીવને શિવપુરી સુધી લઈ જઈ શકીશ. હે માનવંતા મુસાફર, આ સ્થળે આ તત્વભૂમિની પ્રથમ ભૂમિકા પૂરી થાય છે. હવે તારે પ્રવાસબીજી ભૂમિકામાં થવાનો છે. આ ભૂમિકાનું નામ જીવભમિકા છે. હવે બીજી અભિવભૂમિકા આવશે. તે ભૂમિકા પણ ઘણી વિશાળ અને સુબેધક છે. તારો પ્રથમ ભૂમિકાને અનુભવ એ ભૂમિકામાં ઉપયોગી થશે. બીજી ભૂમિકાને આ પ્રથમ દરવાજો છે. તે દરવાજા ઊપરથી જ તે જિનેશ્વરની સ્તુતિના રસિક અને બેધક કા વ્યાખ્યાન સાથે સાંભળ્યાં છે. હવેથી બીજી ભૂમિકાના પ્રવાસન અધિકારી થ છું. પહેલી જીવતત્ત્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ભૂમિકામાં તને જે જે પાત્ર મળ્યાં હતાં, અને તેમના તરફથી જે જે સ્વરૂપના બેધ તે સાભળ્યાં હતાં અને અનુભવ્યાં હતાં તે બધાં આ બીજી ભૂમિકામાં સ્કરણાયમાન થશે અને તેથી તેને તારા આત્મામાં અનુપમ આનંદ પ્રગટ થશે, “પ્રિય પ્રવાસી, તારું કલ્યાણ થાઓ.”
આ પ્રમાણે કહી તે અદશ્ય વાણી વિરામ પામી અને તે સાંભળી મનમાં મગ્ન થતા જેન મુસાફર આગળ ચાલે ત્યાં દરવાજે સ્વત: ઊઘડી ગયું અને તેમાં તેણે સાનંદ થઈને પ્રવેશ કર્યો.
પ્રથમ જીવતત્વભૂમિકા.
સમાપ્ત,
*, * * *
,
-
r
"
કે
છે
=
ર
ક
કાક
-
ન
:
જા
ન
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
";
",
દ્વિતીય ભૂમિકા.
--
૦૦
——
(અજીવ તત્વભૂમિકા.) જીવ તત્વનાં શુદ્ધ સ્વરૂપને જાણી હદયમાં આનંદ પામતા જૈન
=> મુસાફર તે દરવાજામાં પડે. ત્યાં તેને સર્વ વસ્તુ દશ્યમાન થવા લાગી. તવભૂમિને વિલક્ષણ વિલાસ તેની દિવ્ય દષ્ટિ આગળ ઉલાસ પામવા લાગે, ઉત્તમ વિચારના પૂર્ણ સાગરનું અવલોકન કરતા અને તેના જુદા જુદા ભાગ પાડી દરેક અંશનું મનન કરતો તે આગળ ચાલતું હતું. તેવામાં એક દિવ્ય તેજ તેના જેવામાં આવ્યું છે તેમાં કોઈ વિલક્ષણ વ્યકત વિરૂપ દેખાતું હતું. તેને જોતાંજ પ્રવાસી અતિશય પ્રસન્ન થઈ ગયું. તેણે તે દિવયતિને વિનયથી નમન કર્યું અને તેની આગળ તે નગ્ન થઈને ઊભું રહે તે દિવ્ય તેજમાંથી નીચે પ્રમાણે મધુર ધ્વનિ પ્રગટ થશે –
યા. परम प्रतीति उपजाइ गनघर कीसी, अंतर अनादिकी विनावता बिदारी है। जेदझान दृष्टिसों विवेककी शक्ति साधी, चेतन अचेतनकी दशा निरवारी है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
करमको नाश करी अनुनी अज्यास धरी, हियेमे हरख निज शुद्धता संचारी है। अंतराय नाश गयो शुद्ध परकाश जयो,
झानको विलास ताको बंदना हमारी है. ॥ १ ॥ આ કાવ્ય દવની સાંભળી પ્રવાસી પ્રેમપૂર્વક બેહ–હે દિવ્યજ્યોતિ, તમારા આ કાવ્યધ્વનિએ મને તમને સારી રીતે ઓળખાવ્યા છે. તમે પોતે જ્ઞાન છે. તમારી મહત્તા આ જગતમાં મોટી છે. તમારા પ્રભાવથી ભવ્ય પ્રાણુ સારાસાર જાણું શકે છે. તમારી સત્તાને પ્રવાહ શિવમાર્ગના સીમાડા સુધી પહોંચે છે. તીર્થકરપણું, ગણધરપણું, આચાર્યપણું, ઉપાધ્યાયપણું અને મુનિપણું—એ તમારે પ્રભાવથી પ્રકાશે છે. હે મહાનુભાવ, આપના દર્શનથી હુ કૃતાર્થ થયો છે. હવે મારી પર કૃપા કરી તમારા શુદ્ધ સ્વરૂપને બેધ આપો,
જતિ સ્વરૂપ જ્ઞાને ગંભીર સ્વરે કહ્યું, હે જ્ઞાનપ્રેમી પ્રવાસી, તારે પૂર્ણ અધિકાર જોઈ મને અતિશય સતિષ ઉપજે છે. તું મારા સ્વરૂપને ગાતા થઈ ગયો છું, તથાપિ તારી જ્ઞાનમય વાણી સાંભળવાની મારી ઈચ્છા છે, તેથી તું મારા જ્ઞાનમય કાવ્યનું વ્યાખ્યાન ભાષારૂપે કહી બતાવ્ય, જેથી મારા સંતષમાં અતિશય વધારે થાય.
તિરૂપ જ્ઞાનનાં આ વચન સાંભળી પ્રવાસીએ તે બેધક કાવ્યનું વ્યાખ્યાન નીચે પ્રમાણે કરવા માંડયું:
જેનાથી પ્રથમ ભવ્ય લોકના આત્મામાં ગણધરની જેમ તત્વ ઊપર પ્રતીતિ ઊત્પન્ન થાય છે, જેનાથી સમકાળે અંતરાત્માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૪ )
વિષે રહેલ અતરની અનાદિ મૂઢતા વિદ્યાર્ણ થઇ જાયછે, જેનાથી જડચેતનનું ભેદજ્ઞાન પ્રગટ થાય, અને જેની દૃષ્ટિએ વિવેકની રશક્તિ સધાતાં જુદા જુદા ગુણુપર્યાય જાણવામાં આવે છે, અને તે જાણી ચંતન તથા જડની દશા સારી રીતે અવલોકી પછી ગુણ શ્રેણીને ધારણ કરી ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા થાય છે. તે પછી જેનાથી અનુભવના અભ્યાસ થતાં સત્યની પ્રતીતિમાં પ્રવેશ થાય છે, એટલે હૃદયમાં હર્ષ ઊત્પન્ન થાય છે, પછી ઊત્કૃષ્ટ શક્તિ કરવાથી અંતરાય કર્મ ભાંગી જાય છે અને કેવળ જ્ઞાન પ્રકાશી નીકળે છે, એવા કોઇ જ્ઞાનના વિલાસ ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને વંદના છે.” ૧
પ્રવાસીના વઢનથી આઊત્તમ વાણી સાંભળી જ્ઞાનજ્યોતિ પ્રસન્ન થયું અને તે પ્રસન્નતાથી તેનામાં વિશેષ પ્રભાના પ્રકાશ પડી રહ્યા.
જ્ઞાને વિલાસ વાણીથી કહ્યું, પ્રિય પ્રવાસી, તારૂં વ્યાખ્યાન સાંભળી મારૂં અંતરંગ આનંદમય બન્યુ છે, હવે જે જાણવાની
ઇચ્છા હૈાય તે કહે,
પ્રવાસી પ્રસન્ન ચિત્ત માલ્યા—મહાનુભાવ, તમારો વિલાસ દિવ્ય છે, અને વિશ્વને આનંદ આપનાર છે, પણ તે ઘણા દુર્લભ હાવાથી પ્રત્યેક જીવ તેના આનદ મેળવી શકતા નથી તેા તૈયા કોઈ ઊપાય છે? કે જેથી એ વિલાસના આન સુલભ થાય?
જ્ઞાને ઉત્સાહથી ઉત્તર આપ્યા—પ્રવાસી, તારૂં કહેવું સત્ય છે, મારો આનંદ દુર્લભ છે, પણ જે આતર્યંના શુદ્ધ ઊપાસક અને જ્ઞાનની ભવ્યભક્તિના ભાજન છે, તેને એ મારા આનંદ દુર્લભ નથી.
પ્રવાસી—જ્ઞાનની ભવ્યભક્તિના ભાજન શી રીતે થવાય ?
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
( ) જ્ઞાન-જ્ઞાનની આરાધનાથી પ્રવાસી–જ્ઞાનનું આરાધન કેવી રીતે કરવું?
જ્ઞાન–જ્ઞાન પંચમીએ અથવા બીજા પવિત્ર કલ્યાણકારક દિવસમાં
પ્રવાસી–બીજું શું ન કરવું? જ્ઞાન–મારી આશાતના ન કરવી.
જ્ઞાનને આ ઊત્તર સાંભળી પ્રવાસીએ અંજળ જોડી કહ્યું, મહાનુભાવ, આપના (જ્ઞાન) ગુણને મહિમા જે સમાધિશાસ્ત્રને અનુસરીને રહે છે, તેનું વર્ણન કરી મારા અંતરાત્માને પ્રસન્ન કરે
જ્ઞાને હાસ્યપૂર્વક કહ્યું, ભદ્ર, તે જ્ઞાન ગુણને મહિમા જે સમાધિ શાસ્ત્રમાં દર્શાવ્યું છે, તે સાવધાન થઈને સાંભળ
જ્ઞાન ગુણના ઉપાસક પુરૂષે પ્રથમ આત્માના વિકારને ત્યાગ કર, અજ્ઞાન દશામાં આર્ત તથા રિદ્ર ધ્યાનથી ઘણાં સંકલ્પ વિકલ્પ થયા કરે છે, અને તેથી આત્માને વિષે વિકાર ઉત્પન્ન થાય છે, તે આત્માના વિકારને ત્યાગ કરી એકાંત સ્થળે રિથર આસન કરીને બેસવું. ત્યાં સારા પરિણામથી મનને સ્થિર કરી આ શરીરરૂપી સરેવરને ધારી ધારીને એવું તે શરીરરૂપ સરેવરમાં ઊજવળ કમળરૂપ હું પિતે છે, એમ ધારી તે કમળમાં તારે પોતાને જ ભ્રમરરૂપે થવું. એમ કરવાથી હાર પાંખડીવાળા કમળમાં તું વિલાસ કરીશ. આનું નામ પિંડસ્થ
ધ્યાન કહેવાય છે. એ ધ્યાનમાં પિતાના સ્વરૂપની અવશ્ય પ્રાપ્તિ થાય છે અને તેથી તારા હૃદયમાં જ્ઞાન ગુણને વિલાસ પ્રગટ થશે,
હે પ્રવાસિમિત્ર, એ જ્ઞાન ગુણને આવીર્ભાવ થવાથી તેને બે વસ્તુનાં જુદાં જુદાં સ્વરૂપ દેખાઈ આવશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૪ ) પ્રવાસીએ નમ્રતાથી કહ્યું, એ વસ્તુ કઈ તે સમજાવો.
જ્ઞાને ઊત્સાહથી કહ્યું, તે એ વસ્તુ આત્મા-જીવ અને પુદ્ ગળ અજીવ સમજવી. જે ચેતનાવત અન’તગુણસહિત પદાર્થ તે આત્મા અને જે અચેતન-જડ તે પુદ્ગળના પરિણામ તે બન્ને વસ્તુમાં તારે તારા શુદ્ધ અનુભવની યોજના કરી, એટલે તું તારા ચેતનને જોઇ શકીશ.
તે ચેતનમાં સ્વભાવસુખ, નિર્મળતા, અવિનાશિષ્ણુ, જગમાં શિરોમણિપણું”, સહુજ સ્વરૂપ વગેરે ઊત્તમ ગુણા રહેલા છે, તે તારા અનુભવમાં આવી જશે. જે નિ:સદેહ યથાર્થ જ્ઞાન તે અનુભવ કહેવાય છે અને તે ચૈતનને શુદ્ધ કરી બતાવે છે. એટલુજ નહી પણ તેનાથી પોતાના સ્વભાવમાં રમતા થાય છે, તેથી સકતા ત્યાગ થાય છે. અને છેવટે મુક્તિમાની સિદ્ધિ
થાય છે.
હું મુસાફર મિત્ર, તે વખતે તારે વિચાર કરો કે, આ શરીરમાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રાગ અને દ્વેષ વગેરે પદાર્થાના માહુ છે, તે મારા આત્માનુ રૂપ નથી. આવા વિચારી તારા અનુભવમાં સિદ્ધ થશે કે, એક ક્ષેત્રમાં અવગાહન કરી રહેલા જીવ તથા અજીવ જુદાં છે અને તે મારા અનુભવમાં આવે છે.
મુસાફ્ સાનદાશ્ચર્ય થઈ કહ્યું, મહાનુભાવ, તે કોઇ દ્રષ્ટાંત આપી મને સમજાવા તા વિશેષ ઊપકાર થશે.
જ્ઞાનજ્યોતિએ વાણીનો પ્રકાશ કરીને કહ્યું, જેમ સાનેરી મ્યાનમાં રાખેલી તરવારને લાકા સાનેરી તરવાર કહેછે, પણ વસ્તુતાએ તે સાનેરી તરવાર નથી પણ મ્યાન સોનેરી છે. જ્યારે તરવારને સામેથી મ્યાનમાંથી ખાહેર કાઢીએ ત્યારે તે તરવાર
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) લેઢાની જણાય છે, સેનેરી જણાતી નથી. તેવી રીતે આ અંતરાત્મા પુદગળની અંદર રહેલે છે. જ્યારે પુદગળ અને તેનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે તે નિર્મળ રૂપે જણાય છે. એકજ આત્મા વ્યવહારનય વડે બાહ્યાભા અને અંતરાત્મા કહેવાય છે, પણ નિશ્ચયનયથી તે પરમાત્મા છે. ' હે પ્રિય પ્રવાસી–જીવ અને અજીવ-પુત્રાળને સંબંધ કેવી રીતે છે? તે સાંભળ-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ–એ પુદગળને સવભાવ છે, તેને જીવ નવી નવી રીતે ધારણ કરે છે, તેથી જીવ બહુરૂપ ધારી કહેવાય છે. જે પુદગળ છે તે કર્મ છે પણ તે વસ્તુને વિચાર કરવાથી એ કર્મ અજીવ છે, અને જે ચિપ ચિદાનંદ છે, તે સર્વત્ર એક સ્વરૂપ છે ને અજીવથી ભિન્ન છે. - પ્રવાસીએ જાણી જોઈને પુછયું, “મહાશય, મારી બુદ્ધિ પ્રમાણે હું સમજું છું, તથાપિ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કસ્વાને હું આપને પુછું છું કે, જડ-પુદગળના સંગથી જીવને જડપણું કેમ પ્રાપ્ત ન થાય? - જ્ઞાને ઉત્તર આપે–ભક, તે ઉપર એક દૃષ્ટાંત છે, તે સાંભળ–જેમ ઘડે માટીને છે, પણ તેમાં જો ઘી રહ્યું હોય તે તે ઘીને ઘડે પણ કહેવાય છે; પણ વસ્તુતાયે ઘડાનું રૂપ માટીનું છે, ઘીનું નથી. તેવી રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વગેરે નામ કમ (પુદગલ) અછવરૂપ-જડ છે, તેને સંગથી જીવને જડપણું પ્રાપ્ત થતું નથી. વસ્તુતાએ જીવ-અજીવ જુદા છે.
જ્ઞાનના મુખમાંથી આ દષ્ટાંત સાંભળી પ્રવાસી અત્યંત ખુશી ખુશી થઈ ગયો. તેવામાં નીચે પ્રમાણે એક કાવ્યને અદશ્ય વનિ તેના સાંભળવામાં આવ્યું. બે વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
તા. निरावाध चेतन अलख, जाने सहन कीन् । अचल अनादि अनंत नित, प्रगट जगत जी
તે શબ્દ સાંભળી ને અંગમાં ઊમંગ લાવીને કહ્યું ભદ્ર, તારી ઈચ્છા પૂર્ણ કરવાને સાક્ષાત્ ચેતન સ્વરૂપ આવે છે.
આ કાવ્યને ધ્વનિ તેના મુખમાંથી જ પ્રગટ થયે છે. મિત્ર, આગળ ચાલ, તારું હૃદય નિઃશંક થશે અને તારા અંતરાત્મામાં આનંદને પૂર્ણ અનુભવ થઈ જશે. હવે હું જાઉ છું, વળી કઈ પ્રસંગે તને આ પ્રવાસમાંજ પાછી મળીશ.
આટલું કહી તિરૂપ જ્ઞાન ત્યાંથી આગળ પ્રસાર થઇ ગયું અને જેને પ્રવાસી જે દિશામાંથી કાવ્ય ધ્વનિ સંભળાત હતો તે દિશા તરફ જોઈ રહ્યા. ક્ષણવાર પાછો તેજ ધ્વનિ આવ્યું. તે વનિ સાંભળી પ્રવાસીઓ આકાશ તરફ જોઇને કહ્યું, “હે ચિદાનંદ સ્વરૂપ, પ્રગટ થાઓ અને મારા હૃદયમાં તાત્વિક પ્રકાશ પ્રગટ કરે. પ્રવાસીની આ પ્રાર્થના સાંભળતાંજ એક દિવ્ય તિ તેની સામે આવી પ્રકાશમાન થયું. તે જાતિમાં એક ચિતન્યમય દિવ્ય સ્વરૂપે પ્રગટ થયું, તેમાંથી ગંભીરે ધ્વનિ નીક. “હે માન્યવર મુસાફરક તું મારા સ્વરૂપને જેવાને અને જાણવાને અધિકારી થ છું, તેથી મને મારા પ્રથમના કાવ્યનું વ્યાખ્યાન કહી સંભળાવ,
પ્રવાસીઓ અંજળિ જોડી કહ્યું, હે આનંદઘન સ્વરૂપ. તમારા યથાર્થ સ્વરૂપને કહેવાને હુ સમર્થ નથી; તેથી તે વ્યાખ્યાન આપ પોતે જ કહી બતાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
(૫૨)
ચેતન સ્વરૂપે મેલ ધ્વનીથી જણાવ્યુ, દ્ર, જો તારી એવી ઈચ્છા હાય તા સાંભળ ુ પાતે ચેતન સ્વરૂપ છુ ં અનુભવિ મહુાત્મા મને નિામાત્ર, અલખ, સહજ સ્વભાવ, અચળ, અનાદિ, અનત અને નિત્ય કહે છે. કોઈ પણ રીતે મારો ખાધ (ખંડન) થતા નથી, તેથી હું નિરામાંધ છું. ઇન્દ્રિયોના જ્ઞાનથી હું લક્ષ્ય થતા નથી, તેથી હું અલક્ષ્ય-અલેખ બ્રું, હું પાતેજ મારા સ્વરૂપના જ્ઞાતા છું, બીજા કોઈ મને જાણતા નથી, તેથી હું સહજ સ્વભાવ છુ. મારૂં સ્વરૂપ કિં પણ ચળ અસ્થિર નથી, તેથી હું અચળ હું મારાથી કોઈ આદિ નથી અને મારો અંત પણ નથી તેથી હું અનાદિ અને અનંત છું અને નિત્ય પણ છું.
•
ચેતન સ્વરૂપનાં આ વચન સાંભળી પ્રવાસી આનદ સાગરમાં તરવા લાગ્યા. પછી તેણે વિનયથી જણાવ્યુ, ‘મહાશય, મને તમારૂં સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાવો. ચેતન સ્વરૂપે સાનઢ થઇ જણાવ્યું—ભદ્ર, મારૂં લક્ષણ ચેતન છે. અને અજીવનું લક્ષણ અચેતન છે. તે ઊભય પદાર્થ જીદ્દા જુદા છે. જેના ઘરમાં સમક્તિ દૃષ્ટિનું અજવાળું પડયું છે, તે વિચક્ષણ પુરૂષ તે બન્ને જીવઅજીવને ભિન્ન ભિન્ન જાણુંછે. આ જગતમાં જે અનાદિકાળના મૂર્ખ અને મોહાંધકારમાં મગ્ન થઇ રહેલા છે, તે લોક જચેતનને એક માને છે અને જીવને મૂર્તિમાન માને છે, પણ તે મિથ્યાત્વી આખરે પોતાની યુક્તિમાંજ પરાજિત થઈ જાય છે.
હે ભદ્ર, તુ દી વિચાર કરનારા અધિકારી જ્ઞાતા છું, માટે તારી મનેાવૃત્તિમાં આ મારૂં યથાર્થ કથન નિ:શંકપણે સ્થાપિત થયું હશે. તથાપિ જો તારા હૃદયમાં જરા પણ શંકા રહેતી હોય તે, તેનું સ્પષ્ટીકરણ કરવા મને પ્રશ્ન ફરી દર્શાવજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૫ ) પ્રવાસીએ વિનીત થઈને પુછયું, મહાનુભાવ, હવે મારા હૃદયમાં કઈ પુછવાનું રહેતું નથી. માત્ર આપના મુખની વાણી સાંભળવાની અપેક્ષા રહે છે, તો જે કાંઈ ખાસ કહેવાનું હોય, તે મને કહી સંભળાવે.
ચેતન સ્વરૂપે મૃદહાસ્ય કરી જણાવ્યું, ભદ્ર, હવે કાંઈ બીજું કહેવાનું નથી. માત્ર સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે, આ ઘટમાં અનાદિકાળથી ભ્રમરૂપ અવિવેકને મેટ અખાડે મંડાઈ રહ્યા છે. તે અખાડામાં કઈ બીજો શુદ્ધ સ્વરૂપ ચેતન દેખાતે નથી. વળી તેની પાસે પુદગળ દ્રવ્ય મેટા આડંબરથી નૃત્ય કરી રહ્યું છે. તેમાં પુદગલ દ્રવ્યરૂપે તે અવિવેકની આજ્ઞા પ્રવર્તી રહી છે. તેને એકેદ્રિય વિગેરેના વેષમાં વર્ણાદિકની સામગ્રી લેવા રાવી અનેક જાતનાં કેતુકે દેખાડે છે. તે અખેડાના નાટકને જેનારે ચેતનરૂપી રાજા છે. જે પુદગળ-જડ પદાર્થથી જુદો છે.
હે ભવ્ય, તે વિષે એક સુબેધક દૃષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળ.
જેમ એક લાકડાને કરવતથી બે ભાગ કરી જુદું કરે છે, અને જેમ રાજહંસ દૂધ અને જળને જુદાં કરે છે, તેમ જેના હૃદયમાં ભવિતવ્યને પરિપાક થયે હેાય એ વિવેકી જન પિતાની જ્ઞાનમય ભેદક શક્તિ વડે ચિદાનંદ અને પુગળ કે જે એકમેક થયેલા છે, તેને જુદા જુદા કરી નાંખે છે. તે ઊત્પન્ન થયેલું ભેદ જ્ઞાન પિતાને પશમ માફક પિતાની અવધિને ભાવે એટલે પિતાની અવધિજ્ઞાન રૂપ પર્યાયને પામે. પછી તેજ જ્ઞાનથી શુદ્ધ થયેલું મન: પર્યાય અવસ્થાને પામે અને તેથી તે શુદ્ધ થઈને પરમાવધિ સુધી પહોંચે છે, એમ વધતાં વધતાં ભેદ જ્ઞાનથી પિતાનું પૂર્ણ સ્વરૂપ ઊતને ધારણ કરે છે એટલે કેવળ જ્ઞાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
અવસ્થા ધારણ કરે છે અને સર્વ પદાર્થને પિતાનામાં પ્રતિબિંબિત
આ પ્રમાણે ચેતન સ્વરૂપના સુબેધક વચને સાંભળી પ્રવાસીના હૃદયમાં ચિદાનંદને આનંદ પ્રગટ થઈ ગયું અને તેને આનંદાનુભવ અધિપણે વધવા લાગ્યો. પછી ચેતન સ્વરૂપે આનંદપૂર્વક જણાવ્યું કે, હે પ્રવાસી, હવે હું જાઉં છું. તને આ પ્રવાસમાં ઘણીવાર મારું દર્શન થયા કરશે. આ ભૂમિકાને પ્રવાસ તારા તાત્વિક જીવનને સુધારવામાં મુખ્ય સાધન થઈ પડશે. અને તે તારા હૃદયના સંદેહના પડદાને સત્વર દૂર કરી શકશે.
આ પ્રમાણે કહી ચેતન સ્વરૂપ અદશ્ય થઈ ગયું અને તત્વ પ્રેમી જેને પ્રવાસીએ પિતાને પ્રવાસ આગળ વધાર્યો
પ્રવાસી જવામાં થોડે દૂર ગયે. ત્યાં આકાશમાર્ગે ત્રિમૂર્તિનું સ્વરૂપ તેના જેવામાં આવ્યું. આ ત્રણે મૂર્તિઓ શેની હશે? એમ પ્રવાસી પિતાના હૃદયમાં વિચાર કરતા હતા, ત્યાં આકાશમાંથી નીચે પ્રમાણે અદૃશ્ય વાણી પ્રગટ થઈ :
હે પ્રિય તત્વ ભૂમિના પ્રવાસી, જે આ ત્રિમૂર્તિ તારા જોવામાં આવે છે, તે ત્રિમૂર્તિ કર્સ, કર્મ અને ક્રિયાની છે. તે ત્રણે મૂર્તિને સંબંધ જીવની સાથે છે. તે સંબંધ કેવી રીતે છે? તે તારે જાણવાનું છે. તેમ વળી એ સંબંધ અજવને વિષે કેવી રીતે રહે છે? એને પણ તત્વબુદ્ધિએ વિચાર કરવાને છે.
- આ અદશ્ય ધ્વનિ સાંભળી પ્રવાસીએ તે દિશા તરફ જઇને ઉચે સ્વરે કહ્યું, “મહાનુભાવ, આપ જે કૃપા કરી પ્રત્યક્ષ દર્શન આપે તો મને ઘણું લાભ થાય, વળી આ ત્રિમૂર્તિમાંથી જે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
( પપ ) મૂર્તિ પિતાને મુખે પિતાનું સ્વરૂપ જણાવે તે મારા હૃદયને વિશેષ આનંદ થાય.”
અદશ્ય વાણીમાંથી પ્રત્યુત્તર પ્રગટ થા–“ભદ્ર, આ સ્થળે તારી ઈચ્છા પૂરી થાય તેમ નથી. અહીંથી આગળ જઈશ એટલે તારા મનને વિશેષ સતિષ થશે. કારણકે, અહીં તારો આ બીજી મિકાને પ્રવાસ પૂરો થાય છે. હવે ત્રીજી ભૂમિકા આવશે, અને એ ભૂમિકામાં એ ત્રિપુટી પ્રગટ થઈ તારા મનને નિઃશંક કરશે, અહીં તો માત્ર તને સૂચના આપવાને આ ત્રિમૂર્તિના દર્શન કરાવ્યાં છે. ભદ્ર, નિશ્ચિત રહેજે. આ ત્રીજી ભમિકાને તારો પ્રવાસ સર્વ રીતે સફળ થશે.
હે પ્રિય મિત્ર, હું પણ તને અહીં પ્રત્યક્ષ દર્શન આપીશ નહીં. કારણકે, તેમાં કેટલાએક હેતુ રહેલા છે, જેને ખુલાસે તને આગળ થશે. ત્યારે પ્રત્યક્ષ દર્શનના કરતાં તને મારા પક્ષ દર્શનમાં વિશેષ લાભ છે.
દ્વિતીય ભૂમિકા,
સમાપ્ત.
*
*
- * *
હ
- -
-
"
ક " "આકાશ કાકા +
ક
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
તૃતીય ભૂમિકા.
(કત્ત કર્મ ક્રિયા ભૂમિકા.)
તત્વજ્ઞાનના પ્રેમી જૈનપ્રવાસી આગળ ચાલ્યો, ત્યાં એક ૐ સુંદર દાજો જોવામાં આવ્યા. તેના વિશાળ દ્વાર ઉપર વિવિધ જાતની રચના ગાવેલી હતી. ચારે તર રંગબેરંગી આવતા આવેલા હતા, અને જુદાં જુદાં વસ્તુસ્વરૂપને દર્શાવનારું ચમત્કારી ચિત્રા આળેખેલાં હતાં.
પ્રવાસી એ ભૂમિકાનું મહાદ્વાર જોઇ સાનંદાશ્ચર્ય થઇ ગયા, “ બિનાય નમઃ” એ વાક્યના ઉચ્ચાર કરી તેમાં તેણે પ્રવેશ કર્યો, ત્યાં નીચે પ્રમાણે એક મનારંજક કવિતા તેના સાંભળવામાં આવી:
સા.
प्रथम आज्ञानी जीव कहे में सदैव एक, दूसरो न और में ही करता करमको; अंतर बिबेक आयो आपापरनेद पायो, जयो बोध गयो मिट्टी भारत जरमको । ना छो दरबके गुणपर जाय सब, नासै दुःख लख्यो मुख पूरन परमको;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૭ ). મો વરતાર માન્યો પુલ પિંક,
आपु करतार यो आतम धरमको ॥१॥ . ' આ કવિતા સાંભળી પ્રવાસી વિચાર કરવા લા –“અહા! આ કવિતાને ભાવાર્થ પિલી જોવામાં આવેલી ત્રિમૂર્તિના સ્વરૂપને દર્શાવનાર છે. જીવ કર્તા કેવી રીતે બને છે? તેનામાં કમી કેવી રીતે લાગુ પડે છે? એ બધે અર્થ આ બેધક કાવ્યના ભાવાર્થમાંથી સૂચિત થાય છે. આ ભૂમિકામાં આ નવ વિષય પ્રગટ થયે છે, તે વિષયને મને પણ પ્રથમ અનુભવ છે; તેથી જેવું જોઇએ તેવું યથાર્થ સ્પષ્ટી કરણ થતું નથી. જે આ રસિક કવિતાનું વ્યાખ્યાન તેના વક્તાનાજ મુખથી સ્પષ્ટ થાય તે મને મારા પૂર્વ બેધમાં વિશેષ પુષ્ટિ મળે
આવું વિચારી પ્રવાસીઓ ઉચ્ચ સ્વરે ઘેષણ કરી–હે અદશ્ય મૂર્તિ, મહાનુભાવ, આપે જેવી રીતે આ રસિક કાવ્ય કહી બતાવ્યું તેવી રીતે તેનું સરસ વ્યાખ્યાન પણ કહેવાની કૃપા કરશે. મને આશા છે કે, આપ પપકારી મહાપુરૂષ મારી આ પ્રાર્થનાને ભંગ નહીં કરે.
આ પ્રમાણે પ્રવાસીને કહેવાથી તેજ દિશાથી પાછો બીજે વનિ પ્રગટ થા–હે ભદ્ર, સાવધાન થા અને તે રસિક કવિતાની વ્યાખ્યા એક ચિત્ત શ્રવણ કર,
“અજ્ઞાની છવ પિતાના રૂપની ભલથી એમ કહે છે કે, નિરંતરે કર્મને ક પિતેજ છું, બીજો કઈ નથી. એ રીત જીવની અપેક્ષા લઇને તે કર્મને કર્તા બને છે. પછી જ્યારે તેને ઘટમાં વિવેક પ્રાપ્ત થાય છે. ત્યારે તે પોતાના રૂપને ભેદ સમજે છે, એ રૂપને ભેદ સમજવાથી તરતજ તેને બંધ થાય
T ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) છે, એટલે તેના કર્તાપણા રૂપ મિથ્યાત્વને ભ્રમ ટળી જાય છે,
જ્યારે ભ્રમને નાશ થશે તે પછી તેને છ દ્રવ્યના ગુણ પર્યાય આત્માને વિષે ભાસે છે. ક્ષણે ક્ષણે અવસ્થાના ભેદ તે પર્યાય કહેવાય છે. પછી તે જે પૂર્ણ પુરૂષ આત્મા છે તેને તે જોઈ શકે છે, એટલે કર્મને ક પુગળ પિંડ છે એવું તેના માનવામાં આવે છે, અને પોતે અકર્તા છે એનું સમજે છે. તે પછી “જ્ઞાયક્તા (જાણનારપણું) દક્તા (દવાપણું, અને ચેતનતા (ચિતનપણું) ઇત્યાદિ જે આત્મિક ધર્મ છે, તે સ્વભાવને હું પિત કરૂં છું, એમ તે માને છે. એટલે “હું કર્મ અકર્ત અને પિતાના સ્વભાવને કર્તા છું” એમ તે કહેવા લાગે છે.
આ પ્રમાણે વ્યાખ્યાન સાંભળી પ્રવાસીનું હૃદય પ્રબુદ્ધ થઈ ગયું. તેના વિદગ્ધ હૃદયમાં “જીવમાં કર્તા ધર્મ કેવી રીતે લાગુ પડે છે? એ વાત જાણવામાં આવી. તે પછી પ્રવાસીએ પ્રસન્ન વદને જણાવ્યું, “હે અદશ્ય મહાત્મા, તમે મારે માટે ઉપકાર કર્યો છે. તમારા આ વ્યાખ્યાને મારા હૃદયમાં વિશેષ પ્રકાશ પાડે છે. પૂર્વે મિથ્યાત્વીઓના પ્રસંગથી કર્તાને માટે મારા વિરૂદ્ધવિચાર થયા હતા અને પછી સમકત્ત્વના લાભથી મારા વિચાર શિથિલ તે થયેલા પણ તેની અંદર અનેક જાતની શંકાઓએ રસ્થાન કર્યું હતું. તે બધી શંકાઓ આજે નિર્મૂળ થઈ ગઈ છે. અને મારા હૃદયમાં આહંત ધર્મના શુદ્ધ સિદ્ધાંત પ્રવેશ કર્યો છે અને શુદ્ધ તરવને ઉત્તમ વિલાસ મારી મનવૃત્તિ ઉપર સારી રીતે પ્રસરી રહે છે. હે કૃપાધર દેવ, મારી ઉપર કૃપા કરી કેઈ દષ્ટાંત આપી મને હજુ તે વિષે વિશેષ બેધ આપે.”
પ્રવાસીની આ બીજી પ્રાર્થનાને સ્વીકાર થયો અને ગગનમાંથી અદશ્ય ગિર પાછી નીચે પ્રમાણે પ્રગટ થઈ
ધર્મ કેવી રક
ને જણાવ્યું જાણવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૫ )
વૈયા.
" जाहि समै जीव देह बुद्धिको विकारतजै,
वेद सरूप निज नेदत नरमको ; महा परचं मति मंगन अखं रस, अनुयास परकासत परमको । ताही समै घटमें न रहे विपरीत जाव, जैसे तमनाशै जानु प्रगट धरमको ऐसी दशा आवे जब साधक कहावै तव, करता है कैसे करे पुद्गल करमको. " ।। १ ।।
આ પ્રમાણે કવિતાના ધ્વનિ પૂર્ણ થયા પછી ક્ષણવારે પા તેના વ્યાખ્યાનના બીજો ધ્વનિ પ્રગટ થયા.
“ જ્યારે જીવ શ્રેણીનું આરહણ કરે, પ્રમાદના અભાવ પ્રાપ્ત કરે, દેહબુદ્ધિના વિકાર છેાડી દે, બાહ્યાત્માને પાતારૂપે જાણે, વિકારનો ત્યાગ કરી દે, પાતાના સ્વરૂપને ભિન્ન જીવે, ભ્રમના ભેદ કરે, અને તીક્ષ્ણ બુદ્ધિને સુરોાભિત કરનાર, અખંડ રસથી પૂર્ણ એવા શુદ્ધાત્માના અનુભવને અભ્યાસ કરી અંતે પાભાના પ્રકાશ કરે ત્યારે તે જીવને તેના ઘટ-પિંડમાં વિપરીત ભાવ રહેતા નથી અને અહુબુદ્ધિ ( હુ છુ” એવી બુદ્ધિ) વડે જે અકર્યાં છે, તેને કર્મના કત્તા કરી માનવાના જે વિપરીત ભાવ સમજાયા હતા, તે ભાવ તરત નાશ પામી જાય છે. તે ઉપર એક સૂર્યનુ દૃષ્ટાંત છે—જેમ સૂર્યના તીક્ષ્ણ તેજના પ્રકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
શથી અંધકારને નાશ થઈ જાય છે, તેમ કર્મને કર્તા માનવાને વિપરીત ભાવ નાશ પામી જાય છે. એવી રીતે જ્યારે જીવને અપ્રમત્ત દશા પ્રાપ્ત થાય, ત્યારે તે આત્મ સ્વભાવને સાધક થાય છે. તે વખતે કર્મને ક કેમ થાય? અને તે પુદગળરૂપી કર્મને કેવી રીતે કરે? એ જાણવાને ઊપયોગ રહેતો નથી. ?
આ પ્રમાણે કહી તે ધ્વનિ શાંત થઈ ગયો. ક્ષણવાર પ્રવાસી બીજા ધ્વનિની આશા રાખી ઉભું રહે, ત્યાં આ પ્રમાણે અંદરથી શબ્દને આવીભવ થા–“પ્રિય મુસાફર, તારો પ્રવાસ આગળ ચલાવ, તને આટલી સૂચના આપી હું હવે આગળ જાઉં છું,
ડે જતાં તેને એક વ્યક્તિ સામી મળશે, તેનાથી તને ઘણે લાભ થશે.” આ શબ્દો સાંભળી જૈનપ્રવાસી આગળ ચાલ્યા. તવભૂમિની આનંદકારક રચનાને અવકતા અને તેથી હૃદયમાં આત્માનંદને અનુભવતે તે વિવિધ વિચાર કરતે ચાલતું હતું, ત્યાં એક મનહર તેજસ્વી મૂર્તિ તેના જોવામાં આવી. પ્રવાસીએ તેને નમન કરી પુછયું, “માન્ય મહાશય, આપ કેણ છો? આપની અભુત બાહ્ય આકૃતિ જોઈ મારા હૃદયમાં અતિશય આનંદ ઉપજે છે. જ્યારે આપની બાહ્ય આકૃતિમાં આવું અનુપમ સંદર્ય છે તે પછી આપની અંતરંગ આકૃતિમાં કેવું સંદર્ય હશે? તે અવર્ણનીય છે. મહાનુભાવ, આ જિજ્ઞાસુની ઈચ્છા પૂર્ણ કરો અને આપના સ્વરૂપનું યથાર્થ ભાન કરો.”
તે તેજસ્વી મૂર્તિના મુખમાંથી વાણી વિલાસ પ્રગટ થયે– ભદ્ર, હું પોતે જ્ઞાન સામર્થ છું. આહંત ધર્મના અગ્રણી પુરૂ મારી ભારે પ્રશંસા કરે છે. મને આત્મશ્લાઘા કરતાં લજા આવે છે, તથાપિ મારા સ્વરૂપનું રહસ્ય પ્રગટ કરવાને મારે તે કામ કરવું જોઇએ. હે પ્રવાસી રત્ન, જ્યાં સુધી મારે (જ્ઞાનસામર્થના)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપને અનુભવ ન થાય, ત્યાં સુધી આ ભૂમિકામાં પ્રતિપાદન કરવાની કર્તિ, કર્મ અને ક્રિયા–એ ત્રિમૂર્તિનું યથાર્થ જ્ઞાન થઇ શકે નહીં, તેથી તારે પ્રથમ મારા સ્વરૂપને જાણવું જોઇશે.
પ્રવાસીએ અંજળિ જોડી કહ્યું, “મહાનુભાવ, હજુસુધી તમારા અંતરંગ સ્વરૂપથી હું તદન અજ્ઞાત છું, તથાપિ તમારા નામ ઉપરથી તમારા બાહા સ્વરૂપનું ભાન મને થઈ આવે છે. તે સ્વરૂપને વિચાર કરતાં મારા હૃદયમાં અતિશય આનંદ ઉદ્દભવે છે. આ ભારતવર્ષ ઉપર આહત ધર્મને ઉઘાત, તાત્વિક વિચારેને વિકાશ, વસ્તુ સ્વરૂપનું યથાર્થ ભાન અને સિદ્ધિપદ સુધી પહોંચવાની અગાધ શક્તિ– એ બધું જ્ઞાનના સામર્થ્યને આધીન છે. જ્ઞાનના સામર્થ વિના ધાર્મિક, સાંસારિક, તાત્વિક કે વ્યવહારિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકાતી નથી. તેથી હે મહાનુભાવ, આપ આ જગતના મહાન ઉપકારી છે. આપને દિવ્ય પ્રભાવ આ જગતને મહાન ઉદ્ધાર કરવાને શક્તિમાન છે. હવે આપ કૃપા કરી મને મારા પ્રવાસમાં ઉપગી થાઓ.”
જ્ઞાન સામર્થ્ય ઉત્સાહથી કહ્યું, ભદ્ર, નીચેની કવિતા તારા હૃદયમાં હમેશાં યાદ કરી રાખજે:
સવૈયા. " जगमें अनादिको अज्ञानी कहै मेरो कर्म, करतामें याको किरियाको प्रतिपाखी है। अंतर सुमति नासी जोगसों जयो उदासी, ममता मिटाय परजाय बुधि नाखी है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
( ) રિ તુના સીનો ગુનૈ સનીનો, ' कीनो व्यवहार दृष्टि निहमें राखी है; जरमकी दोरी तोरी धरमको नयो धोरी, परमसो प्रीतिजोरी करमको साखी है ॥१॥
આ કવિતા ઉચ્ચાર્યા પછી જ્ઞાનસામર્થે પોતાની મેળેજ તેનું વ્યાખ્યાન કરવા માંડ્યું–
આ સંસારમાં જીવ અનાદિકાળથી અજ્ઞાનીજ છે, તે અજ્ઞાનને લઇને તે કહે છે કે, “શુભ અશુભ કર્મને ક હું પિતેજ હું અને કર્મની રિયાને પક્ષપાતી પણ હું જ છું.' જ્યારે તેના અંતરમાં સારી મતિને ભાસ થાય છે, ત્યારે તે મન, વચન તથા કાયાના પગથી ઉદાસ થાય છે, એટલે તે પગને તે પરરૂપ સમજે છે. જ્યારે એ પગની મમતા મટી જાય છે, ત્યારે મન વચન અને કાયાના પગની બુદ્ધિને તે ત્યાગ કરે છે, અને દ્રવ્યબુદ્ધિ રાખીને આત્માને જે નિર્ભય સ્વભાવ છે, તેનું ગ્રહણ કરે છે અને તે પછી તે સ્વભાવના અનુભવ રસમાં મગ્ન થઈ રહે છે. જો કે તે છવ સર્વ વ્યવહારમાં તે પ્રવૃત્તિ કરી રહે છે અને દૃષ્ટિમાં શ્રદ્ધા તે નિશ્ચયમાં રાખી રહે છે, તથાપિ તે જ્યારે સમજતે થયે, ત્યારે તે જમની દેરી તેડી નાંખે છે, એટલે છદ્રસ્થપણાને ત્યાગ કરી દે છે. અને આત્મિક ધર્મ જે પિતાને મૂળસ્વભાવ છે, તેને ધારણ કરે છે, અને પછી પરમ પદની સાથે પ્રેમ બાંધી એટલે સિદ્ધિપદ ઉપર પ્રીતિ રાખી કર્મને સાક્ષી થઈને રહે છે અર્થાત જે પુદગળ કર્મને કરે છે, તેને સાક્ષી થઈ રહે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે વિસ્તારથી વ્યાખ્યાન સાંભળી પ્રવાસીનું હૃદય પ્રેમ મગ્ન થઈ ગયું, પરંતુ તેના હૃદયમાં એક શંકા ઉદિત થઈ, એટલે તે વિચારમાં પડશે. તેને વિચારમગ્ન થયેલ જોઇ શાન સામે કહ્યું, “ભદ્ર, શે વિચાર કરે છે? તારી મુખમુદ્રા ઉપરથી જણાય છે કે, તારે હૃદયમાં શંકા ઉત્પન્ન થઇ છે. તો જે શંકા ઉત્પન્ન થઈ હૈય, તે મને નિવેદન કર્યું. હું તારી શંકાને દૂર કરીશ
પિતાના હૃદયને ભાવ જાણવાથી અતિશય પ્રસન્ન થયેલા પ્રવાસીએ કહ્યું, મહાનુભાવ, આપે મારા હૃદયને ભાવ બરાબર જાય છે. આપે આપેલું વ્યાખ્યાન સાંભળી મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, તે કૃપા કરી સાંભળશે. - જ્ઞાનસામર્થે કહ્યું, ભક, જે શંકા હોય તે ખુશીથી કહે
મુસાફર– –મહાનુભાવ, ચેતન અને અચેતન એકજ ક્ષેત્રમાં રહે છે, અને કર્મ કરે છે. તે તે ચેતન કમને કર્તિ નથી, એ વાત કેમ સંભવે ?
જ્ઞાન સામથ્ય–ઉચ સ્વરે કહ્યું, જ્ઞાનની શક્તિથી તે કર્મને કર્ણ કહેવાતા નથી. તે વિષે ભેદજ્ઞાનની આવશ્યક્તા છે. જે જેવું દ્રવ્ય હેય, તેવા ગુણ પર્યાય હેય છે, તે તેજ દ્રવ્ય ની સાથે મળે છે; બીજા દ્રવ્યની સાથે મળતા નથી, જેમ ઘી વિગેરે દ્રવ્ય પિતાના સ્નિગ્ધ ગુણ વડે બીજા કેઇ સ્નિગ્ધ દ્રવ્યના પર્યાય સાથે મળે છે, પણ રૂક્ષ ગુણવાળ પર્યાય સાથે મળતું નથી. તેમ છવ એ વસ્તુ ચેતનજાતિ છે, અને કર્મ એ જડજાતિ છે, તેથી ચેતનજાતિ છવ જડજાતિ કર્મની સાથે મળતું નથી; માટે જીવ અને જડજાતિ કર્મને મેળાપ થતો નથી. જેમકે કટી ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ની નીચે પશ્ચિમ પ્રદેશ નિતંબ છે, તે ઉપરના પ્રદેશમાં રહેલા કાનની સાથે કેવી રીતે મળે? આવી રીત જેના હૃદયમાં ગુણ પર્યાયને વિવેક પ્રગટ થયો છે, એવા પુરૂષના હૃદયમાં પૂર્વની શકાને બ્રમ નાશ પામી જાય છે. જે જીવને એવા ગુણ પર્યાયને વિવેક થપે છે, તે જીવ કમને ક દેખાય પણ તેની શુદ્ધતા એટલે પિત પિતાના દ્રવ્યની જે ગુણપરિણતિ તેના પ્રમાણથી જીવને કર્મને અકજ કહે છે.
જ્ઞાન સામર્થની આટલી વાણું સાંભળી પ્રવાસી પ્રસન્ન થઇને બોલ–મહાનુભાવ, આપની બુદ્ધિને ધન્ય છે. આપની આ તાવિક વાણી સાંભળી મારા હૃદયની શંકા નાશ પામી ગઈ છે. હવે કૃપા કરી તેજ વિષયને વિશેષ પદ્ધવિત કરી સમજાવે
જ્ઞાન સામ સાનંદવદને કહ્યું, ભદ્ર, સાંભળ –આ ઉપગી વિષય ઉપર જેટલું કહીએ તેટલું થોડું છે. પ્રથમ જીવ અને પુદુગળના લક્ષણને ભેદ જાણવો જોઇએ. જીવ જ્ઞાનગુણે સહિત છે. જેમાં તે પિતાના ગુણને ગ્રાહક છે, તેમ તે પારકા ગુગને પણ ગ્રાહક છે. એજ ગુણના ભેદે કરીને તે પિતાને તથા પરને જુવે છે. એ જીવના જેવી કળાશક્તિ કદિ પણષદુગળમાં આવી શકતી નથી. જીવનું સ્વરૂપ ચેતનારૂપ છે અને પુદગળ તે સહજભાવે અચેતન રૂપ છે, એટલે જડ છે. વળી જીવ અમૂર્તિ છે અને પુદગળ મૂર્તિ છે–એવી રીતે તે બન્નેની વચ્ચે મોટું અંતર છે. જ્યાં સુધી શુદ્ધ ચેતનને અનુભવ પ્રગટ ન થાય, ત્યાંસુધી “ જડ સ્વરૂપી કર્મને કર્તા છવ છે' એવી ભ્રમબુદ્ધિ રહે છે. તે બ્રમબુદ્ધિ અનાદિ કાળની છે, તે સુબુદ્ધિને વિકાશ થવાથી નાશ પામે છે.”
હે પ્રિય પ્રવાસી, આ મારે ઉપદેશ વચને તું તારા હદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
યમાં સર્વ સ્થાપિત કરજે. હવે હું જાઉં છું, તું તારા પ્રવાસને આગળ ચલાવ, એટલે કર્તા, કર્મ અને ક્રિયાની ત્રિમૂર્તિ તને સામી મળશે. આટલું કહી તે જ્ઞાન સાથે ત્યાંથી પસાર થઈ અદશ્ય થઈ ગયું. પ્રવાસી એ દિશા તરફ જઈ વંદન કરતો ક્ષણ વાર ઊભા રહ્યા પછી તેણે પિતાને પ્રવાસ આગળ ચલાવ્યું.
જેની આસપાસ કાંતિનું તેજ પ્રકાશમાન થઈ રહ્યું છે અને જેની શાંત મુખમુદ્રા હૃદયના શાંત સ્વરૂપને દર્શાવી રહી છે– એવી તે ત્રિમૂર્તિ તેની દષ્ટિ આગળ દશ્યમાન થઈ ઉભી રહી પ્રવાસીઓ સાનંદાશ્ર સહિત તેને વંદના કરી. અને ક્ષણવાર પછી વિનય વાણીને ઊચ્ચાર કર્યો–હે મહાશ, આપ ત્રિમૂર્તિના મને પ્રથમ દર્શન થયાં હતાં, પણ તે વખતે આપના મુખમાંથી ગિરાને આવિર્ભાવ મારાથી સમજાય તે થ ન હતું. અને તેથી મને આપના સ્વરૂપને લાભ પૂર્ણ રીતે મ ન હતું તે આ વખતે મને તે અપૂર્વ લાભ આપે,
પ્રવાસીની આ વિનયવાણી સાંભળી તે ત્રિમૂર્તિએ એકીસાથે કહ્યું, ભદ્ર, અમે ત્રિમૂર્તિકર્તા, કર્મ અને ક્રિયારૂપ છીએ. અમારા સ્વરૂપનું જ્ઞાન મેળવવું હોય તે નીચેની એક હૃદયવેધક કવિતા સ્મરણમાં રાખજે -
તા .
"करता परिनामी दरव, करमरूप परिनाम । कि.रया परजैकी फिरनी, वस्तु एक जय नाम ॥ १ ॥
આ કવિતા સાંભળી પ્રવાસીએ પ્રેમ લાવીને કહ્યું, મહાશય ત્રિમૂર્તિ, તમે કહેલી કવિતાથી તમારું સંક્ષિપ્ત સ્વરૂપ તે મારા
T, ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૬ )
સમજવામાં આવ્યું છે; પણ તેનું વિસ્તીર્ણ સ્વરૂપ જાણવાની મારી ઈચ્છા છે, તા આપ કૃપા કરી મને સમજાવરો.
ત્રિમૂર્તિએ ઊત્સાહથી ઊત્તર આપ્યો—ભદ્ર, જે ફ્ળ પિર્ણામી એટલે રૂપાંતરને ભજનારૂં છે, તે મારૂં એક રૂપ કર્તા કહેવાય છે. અને જે પિરણામ—રૂપાંતર થયું છે, તે મારૂં બીજી રૂપ ક કહેવાય છે. જે ક્રમે ક્રમે પર્યાયનું ફરવુ થાય છે, તે મારૂ ત્રિજી રૂપ ક્રિયા કહેવાય છે, એ રીતે કર્તા, કર્યાં અને ક્રિયા એ મારા ત્રણ રૂપનાં ત્રણ નામ છે, પણ વસ્તુતાએ તે તે એકજ છે તે ત્રિમૂર્તિ કેવી રીતે એકજ છે? તેને માટે નીચેનું કાવ્ય મનન કરવા જેવુ છે:
E
રોટ્ટા,
“ તો અમે યા ા, ત્રિયા વર્ષ વરતાર નાઇ નટ્ ચંદુ વિધિ જાયો, વસ્તુ
નિર્ધાર” શા
પ્રિય પ્રાવાસી, આ સ`ક્ષિપ્ત કવિતાના ભાવા તારા મનેામ દિરમાં સ્થાપિત કરી શખજે “ જ્યારે ક્રિયા કરે ત્યારે તે કર્તા કહેવાય છે, જ્યારે કર્મ કરે ત્યારે ક્રિયા કહેવાય છે.” એવી રીતે તેમના ભિન્ન ભિન્ન નામ પડ્યાં છે, પણ કરવાથી કર્તા, કરવાથી કર્મો અને કરવાથી ક્રિયાએ ત્રણ એકજ વસ્તુ છે. વળી એક કર્મીની ક્રિયા તે એકજ હેાય છે, અને તેના કર્તા પણ એકજ હાય છે કદિ પણ એક ક્રિયાના એક કર્તા હેતા નથી. અહીં ચેતન દ્રવ્ય સત્તા અને પુગળ દ્રવ્ય સત્તા, તે પ્રકારે જુદી જુદી છે, તેને માટે એક ભાવ અને એક કમ કેમ બને? એક પરિણામના બે દ્રવ્ય કર્તા ન હાય, અને જે એકદ્રવ્ય છે, તે એ પરિણામ ધારણ કરે નહીં, એટલે એ દ્રવ્ય મળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
| ( ૬૭ ) એક યિા ક્યારે પણ કરે નહીં, તેમજ એક દ્રવ્ય બે કિયા પણ કરે નહીં, તેથી જીવ અને પુદગળ એકમેક થઈ રહ્યા છે—અને એક ક્ષમાવગાહી થયા છે, પણ તે પિતા પોતાના સ્વભાવથી જુદા પડતા નથી. તે ઉપરથી સમજવું કે, જે પુગળ છે તે જ છે, તેથી તે જ પરિણામનેજ કન્ન થાય છે અને જે ચિદાનંદ ચેતન છે, તે પિતાના ચેતન સ્વભાવને આચરે છે, માટે તે ચેતન પરિણામને કત્ત થાય છે. હે પ્રવાસી, તું આ વાતનું તારા હૃદયમાં સર્વદા મનન કરજે, એટલે તને કઇ જાતની શંકા રહેશે નહીં. વળી તે વિષયમાં એક બીજી વાત પણ જાણવાની છે. જે મિથ્યાત્વ મેહ કર્મ છે, તે અંધકૃપના જેવું છે. તે જીવને અનાદિકાળથી લાગેલું છે; તેથી જીવની અહં. બુદ્ધિ પર દ્રવ્ય તરફ લાગેલી છે, અને તેને લીધે જીવનાના પ્રકારને લાગે છે, પણ જ્યારે કે સમયે એટલે યથા પ્રવૃત્તિ કરણને વખતે જે તે જીવ ભવ્ય હેય અને તેને મિથ્યાત્વ મેહ દૂર થઇ જાયમિથ્યાત્વરૂપ ગ્રથિ ભેદઇ જાય તે સર્વ કાર્યને વિષે રહેલી તેની અહબુદ્ધિગત મમતા છેદાઈ જાય છે, એટલે તે શુદ્ધ ચિદાનંદ ભાવમાં જ પરિણામી રહે છે. તે સમયે તે ભવ્ય જીવ જડ ચેતનને વિવેક ધારણ કરી અવિરતિ, કષાય, પગ તથા પ્રમાદ કે જે બંધના હેતુ છે, તેને ત્યાગ કરી પિતાના વીર્ય બળવડે આ જગતને છતી લે છે, એટલે તે આ જગતથી નિરાળે થાય છે,
હે પ્રવાસી, વળી તે સિવાય તે વિષય ઉપર બીજી પણ વાત જાણવાની છે. જેમ કમને કર્તા આત્મા નથી તેમ એ કર્મ આત્માના કરેલાં નથી અને કર્તા અને કમ એકજ રૂપ છે. આ વિષે તત્વજ્ઞાની જૈન વિદ્વાનો વિચાર જાણવા જેવા છે. આ ચેતનાને વિષે જે શુદ્ધ ભાવ તથા અશુદ્ધ ભાવ જાણવામાં આવે છે, તે તો પરિણામરૂપ કમ છે, તેથી તે બન્નેને કર્તા જીવજ છે. બીજો કઈ કર્તા માનવે નહીં. અને જ્ઞાનાવરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
તથા દર્શનાવરણ વગેરે કર્મ પિંડને વિલાસ છે. અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઇત્યાદિ જે કાર્ય તથા કર્મ છે–એ બંનેને કર્તા પુદગળ દ્રવ્યને જ પ્રમાણ ભૂત રાખે. તેથી કરીને વર્ણાદિ જે ગુણ છે. તે, અને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ પ્રમુખ જે કર્મ છે, તે બધા નાના પ્રકારના પુગળ રૂપ જાણવા, તેથી ખરી રીતે પ્રશંસનીય કર્તા તે કમજ થઈ શકે છે.
પ્રવાસીઓ વચ્ચે પ્રશ્ન કર્યો–મહાનુભાવ, આપે યથાર્થ રીતે સ્પષ્ટ કરી આપના સ્વરૂપમત જે કર્તા, કર્મ અને ક્રિયા છે તેમનું સ્વરૂપ મને કહી બતાવ્યું છે અને મારી મવૃત્તિમાં એ વાત પણ દીભૂત થઈ છે, તથાપિ મને આશ્ચર્ય થાય છે કે, કેટલાક મિથ્યાદષ્ટિ લેકે તે વાતને માન્ય કરતાં નથી. તેનું શું કારણ હશે?
તેણે ઉત્તર આપ–પ્રિય પ્રવાસી, તે ઉપર એક હાથીનું દષ્ટાંત યથાર્થ છે, જેમ હાથીને અનાજ સાથે ઘાસ મેળવીને ત્રાસ આપવામાં આવે છે; તે હાથી બનેને સરખી રીતે ખાઈ જાય છે. તે હાથીને એ સ્વભાવ છે કે તે ઘાસને તથા અનાજને જુદો જુદે સ્વાદ લેતો નથી; તેમ વળી કઇ માણસ મદિર પીને મત્ત બજે હય, તેને દહીં તથા ખાંડથી બનેલ શીખંડ જમવાને આપીએ અને પછી તેને પુછીએ કે, શીખંડને સ્વાદ કે છે? ત્યારે તે મત્ત પુરૂષ કહે છે કે, ગાયના દુધના જેવું છે, કારણકે, તેને દારૂના નશામાં જુદા જુદા સ્વાદની ખબર પડતી નથી. તેવી રીતે જીવ છે કે અનાદિકાળને જ્ઞાનરૂપી છે–જ્ઞાનમય છે તથાપિ તે પાપ કર્મ અને પુણ્ય કર્મમાં લીન થઇ રહ્યા છે, તેથી તે સહજ ભાવે શૂન્યહૃદય થઈ ગયું છે, માટે તે ચેતન તથા અચેતન પુ. દૂગળથી મિશ્ર થયેલા પિંડને જોઇ તે તેને એકમેક માને છે; એટલે પુગળના સેળભેળથી ચેતનને પણ પુદગળ કમને કત્તા માને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
( 2 )
તે કદિ પણ વિવેકની દૃષ્ટિએ જોતા નથી. કારણકે, તેને ભ્રમ થાય છે અને તે ભ્રમથી જીવને કર્મના કર્તા માને છે, પ્રવાસીએ પ્રશ્ન કર્યાં—મહાનુભાવ, એ ભ્રમનુ સ્વરૂપ કેવું હશે ? તે મને કૃપા ફરી સમજાવા.
તેણે ઉત્સાહથી ઉત્તર આપ્યો—હે માનનીય મુસાર, તે ભ્રમનું' સ્વરૂપ જાણવા માટે તને એક દૃષ્ટાંત આપું, તે સાંભળ જેમ ગ્રીષ્મૠતુના તાપમાં તૃષાતુર થયેલા મૃગ આંઝવાનાં જળને ભરેલું તળાવ ધારી તે તરફ દોડે છે અને તે મિથ્યા જળને પીવા આતુર થાય છે, જેમ અધારે પડેલી દારીને જોઈ કોઈ મનુષ્ય તેને સર્પ જાણે છે અને જેમ સમુદ્રો સ્વભાવ સ્થિર રહેવાના છે, તે છતાં તે પવનના સંયોગથી ઉછળતા દેખાય છે, તેવી રીતે જીવ નિશ્ચયનયથી જોતાં જડ વસ્તુથી વ્યાપક નથી, પણ અનાદિ કાળના સહુજ ભ્રમથી તે જીવને કત્તા કહે છે.
આ દૃષ્ટાંત સાંભળી પ્રવાસી પ્રેત્સાહિત થઇ બોલ્યા—મહાનુ ભાવ, આપે આપેલાં દૃષ્ટાંતથી ભ્રમનુ' યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે, તથાપિ મારા હૃદયમાં એક બીજો પ્રશ્ન ઉત્પન્ન થયા છે, તેા જો આપની ઇચ્છા હોય તેમ તે પ્રગટ કરૂ તેણે ઉત્સાહથી જણાવ્યું, - ખુશીથી પ્રગટ કરો.’
•
પ્રવાસીએ—કહ્યું, મહાશય, જે આપે ભ્રમનુ સ્વરૂપકહ્યું, તે ઉપ થી મારે એટલુ’જ પુછ્યાનુ` છે કે, તેવા ભ્રમ જો સભ્યષ્ટિ જીવને થયો હાય તા તે કેવી રીતે દૂર થઇ કે ?
હું પ્રવાસી, સાંભળ, તે ઉપર પણ એક મનન કરવા જેવુ દૃષ્ટાંત છે—જેમ રાજહુંસ દૂધ અને જળ મિશ્ર હોય, તેમાંથી જળ અને દૂધ જુદાં જુદાં કરી શકે છે, તેમ સમ્યગ્ દૃષ્ટિવર્ડ કમ અને શરીર જુદાં જુદાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૭ ) જાણી શકાય છે. એટલે બાહાત્મા, અંતરાત્મા અને પરમાત્માએ ત્રણે જુદા જણાય છે. જ્યારે શુદ્ધ ચેતન અનુભવને અભ્યાસ કરે ત્યારે તે પોતે જ દેખાઈ આવે છે. કર્મ વિગેરેને બીજા કેઇની સાથે મેળાપ નથી. જે પૂર્વ સંચિત કર્મ છે તે પિતાની સ્થિતિ પૂર્ણ થતાં અથવા તે કર્મ ઉદય આવ્યાથી દેખાય છે, પણ જીવ કાંઈ મને ક નથી પણ તે કર્મના ઉદયને તમાસે જેનારે છે.
અહીં કદિ કેઈ શંકા કરે કે, “જ્યારે જીવ તથા પુદગળ એકમેક થઈ રહેલા છે, ત્યારે તેઓને વિશે તેમને જુદા જુદા સ્વભાવ કેવી રીતે જાણી શકાય? તેના ઉત્તરમાં જળ અને શાકનું દૃષ્ટાંત છે–જેમ ઉનું પાણી હોય, તેને સ્વભાવ શીતળ છે, પણ તેને સ્પર્શ કરવાથી તે ગરમ લાગે છે, પણ તે ગરમી પાણીની નથી પણ અગ્નિની છે, તેવીજ રીતે શાકમાં જાતજાતને સ્વાદ રહે છે, પણ તેમાં લુણને સ્વાદ જુદે જણાય છે, તે છ હાથી જણાય છે. તેવી રીતે આ ઘટ પિડમાં વિચારવું, એટલે કર્મની સાથે ચેતનનું મળવું તેના જેવું જાણી લેવું. કર્મ, જડ–અજ્ઞાનરૂપ છે અને જીવ શુદ્ધ જ્ઞાનરૂપી છે, તેથી, એને તે શુદ્ધજ જાણ. એ વાત ભેદજ્ઞાનથી વધારે સમજાય છે, માટે ચિદાનંદ–પરમાત્માને કર્મને ક માન, એ કેવળ શ્રમજ છે. પ્રવાસીએ કહ્યું, મહાનુભાવ, મારે ભ્રમ દૂર થઈ ગયું છે. હવે મને કે આનંદકારક વૃત્તાંત સંભળાવે
ત્રિમૂર્તિ ચેતને સાનંદ થઇને કહ્યું, પ્રવાસી, અહીંથી આગળ જા. ત્યાં તને એક દિવ્ય પુરૂષ મળશે તે અમારી ત્રિમૂર્તિની એટલે કર્તા, કર્મ અને ક્રિયાની વાર્તા સારી રીતે સમજાવશે. અને તે તે પિતાનું સ્વરૂપ પણ ઓળખાવશે. આટલું કહી તેનું સ્વરૂપ અને દૃશ્ય થઈ ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( 1 ) જેને પ્રવાસી હદયથી તેને ઉપકાર માની આગળ ચાલ્યા ત્યાં એક દિવ્ય પુરૂષ તેને જોવામાં આવે તે પુરૂષ સાંનિધ્યમાં આવી નીચે પ્રમાણે કવિતા બે
"जैन करें नयपद विवाद पर न विषाद असीक न जाखे, जे उदवंगत जै घट अंतर शीतल नाव निरंतर राखैः जैन गुनी गुननेद विचारत आकुलता मनकी सब नाख, ते जगमें धरि आतमध्यान अखमित ज्ञान सुधारस चाखै. ॥१॥
આ રસિક અને અસરકારક કવિતા સાંભળી પ્રવાસી પ્રેમમગ્ન બની ગયો. તેણે તે દિવ્ય પુરૂષનાં દર્શન કર્યા અને બે અંજળિ જેડી વિનંતી કરી મહાનુભાવ, આપનાં દર્શનથી અને આપની વાણી સાંભળવાથી મને અદભુત આનંદ ઉત્પન્ન થયે છે, જે આ નંદનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. | દિવ્ય પુરૂષે—ઊત્સાહથી પુછયું, પ્રવાસી, તું મને એ ળખી શકે છે કે નહીં?
પ્રવાસી–કૃપાનિ ન, બરાબર ઓળખી શક નથી, પણ આ પનું અલ્પ સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે.
દિવ્ય પુરૂષ–તે અલ્પ સ્વરૂપ કેવું છે? તે કહેવું જોઈએ.
પ્રવાસી – આપની કવિતા ઉપરથી મને એટલું તે જણાય છે કે આપ ગમે તે રીતે આપનું સ્વરૂપ જાણતા હે, પણ આપ પોતે જ અનુભવ છો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૭ ) દિવ્યપુરૂષ-પ્રવાસી, તારું વચન સત્ય છે. હું અનુભવ છું, પણ કેવો અનુભવ છું તે કહે,
પ્રવાસી મહાનુભાવ, જો આપ ઊપરની કવિતાનું વ્યાખ્યાન કહી સંભળાવે તે હું વખતે આપને યથાર્થ રીતે ઓળખી શકું
દિવ્ય પુરૂષ–ત્યારે તે વ્યાખ્યાન સાંભળ જેમ મિથ્યાત્વ લેક પિતાપિતાના નયને પક્ષ કરી પિતતામાં વાદ કરે છે. તેમ વાદ ન કરતાં જે પિતાના સહુજ આનંદમાં રહે છે, અને દ. દયમાં જરા પણ ખેદ ધારણ કરતા નથી, અસત્ય બેલતા નથી અને દુર્થાન ધરતા નથી. વળી જેઓ ઉદ્વેગને ત્યાગ કરે છે અને હંમેશા પિતાના હૃદયમાં શીતળભાવ રાખે છે તેવા પુરૂષ આત્માના શુદ્ધ અનુભવમાં મળે છે, એટલે તેમને “આત્મા ગુણ છે અને જ્ઞાન ગુણ છે એવા ભેદને વિચાર રહેતો નથી. તેથી તેઓ મનની આકુળતાને દૂર કરી નાખે છે–ત્યારે તેઓ ખરેખર શુદ્ધ અનુભવી બને છે. તે શુદ્ધ અનુભવી આત્મધ્યાન ધારણ કરી આ જગતમાં સંપૂર્ણ કેવળ જ્ઞાનરૂપ અમૃતરસને ચાખી શકે છે.”
આટલું કહી તે દિવ્ય પુરૂષ પિતાના ભાષણથી વિરામ પામે. પછી તેણે વિશેષમાં જણાવ્યું કે, હે પ્રવાસી પુરૂષ, કહે, હું કે અનુભવી છું?
પ્રવાસીએ આનંદપૂર્વક જણાવ્યું, મહાનુભાવ, મેં આપને સારી રીતે ઓળખ્યા છે. આપ ખરેખર શુદાનુભવ છે.
દિવ્ય પુરૂષે હસીને કહ્યું, પ્રવાસી મિત્ર, તને સાબાશી ઘટે છે. તવભૂમિના પ્રવાસને તું સર્વ રીતે લાયક છે. તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
નિર્મળ આત્મા મુક્તિના પવિત્ર માર્ગના સંપૂર્ણ અધિકારી છે. તારા અધિકાર જોઇ મારૂં હૃદય અતિશય સંતુષ્ટ થાય છે, તેથી હું તારી પાસે કર્તા, કર્મ અને ક્રિયાની ત્રિમૂર્ત્તિ વિષે સારૂં વિવેચન કરવા ઇચ્છું છું. વળી હે ભદ્ર, તે વિષે તારે કાંઈ શંકા હાય તા ખુશીથી પુછ્યું.
પ્રવાસીએ સસ્મિત વદને જણાવ્યું, મહાનુભાવ, આપના પૂર્ણ ઉપકાર માનું છું, પછી તે દિવ્ય પુરૂષે પેાતાનું વિવેચન શરૂ કર્યું.
ભદ્ર, આ ચતુર્ગતિરૂપ સ'સામાં ભ્રમણ કરવાના આત્માના વ્યવહાર છે, તેથી જો વ્યવહારનયવર્ડ જોઇએ. તે આત્મા કર્તા દેખાય અને બંધમાં પણ જણાય. પણ જો તેને નિશ્ચયનયથી અવલાકીએ તે। તે જ્ઞાનનાજ કર્તા દેખાશે, અને તેને જ્ઞાનસ્વરૂપી જોઇએ તા એ આત્મા બધ રહિત જણાશે નહીં. તેથી એમ સિદ્ધ થાય છે કે, રે લા વ્યવહારપક્ષે આત્મા મધમાં લાગશે અને નિશ્ચયપક્ષે અધરહિત લાગશે. વ્યવહાર અને નિશ્ર્ચય એ અને પક્ષ અનાદિ કાળથી ગ્રહણ કરેલા છે. તે ઉપરથી કાઇ વ્યવહારનયના પક્ષી જીવને સમળ કહે છે અને કાઈ નિશ્ચયનયના પક્ષી જીવને વિમળ કહે છે. પણ જેણે પોતાનુ ચિદાનંદ સ્વરૂપને અનુભળ્યું હાય, તેવાજ સત્ય ચિદાનંદ છે. કોઇ સભ્યષ્ટિ જીવ હાય તે આત્માને બધાએલા પણ માને, અને નહીં બધાએલા પણ માને, પણ એ માનવામાં જે અન્ને નયના ભેદ જાણે છે, તેજ જ્ઞાની કહે વાય છે અને જીવના શુદ્ધ સ્વરૂપને ઓળખનાર પણ તેજ છે. તેને માટે નીચેનુ' કાવ્યપદ્ય મનન કરવા યોગ્ય છે:
પાખ્યો મારૈ ચુકયો માન, ઉર્દુનો રવ ગાન, सोइ ज्ञानवंत जीव तत्त्व पायो तिनही."
T.~~૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૭૪ ) ' હે મિત્ર પ્રવાસી, આ પ્રસંગે તને સમરસ ભાવનું સ્વરૂપ કહું, તે સાંભળ–તે બન્ને નયને સમાન ભાવે રાખી સમકિત સહિત સમરસ ભાવમાં રહેનાર પુરૂષ સર્વ રીતે પ્રશંસાપાત્ર છે. તે પુ. રૂષ બને નયનું યથાર્થ સ્વરૂપ જાણું તેઓના પક્ષપાત તજી સમરસભાવમાં રહે છે, અને સર્વ નયના વિસ્તારમાં જે ચેતનાની એકતા છે તેને આબાદ રાખી મહાહના ભ્રમને નાશ કરી શુદ્ધ ચિદનંદના અનુભવને અભ્યાસ કરી તે ક્ષપણુપર આરોહણ કરે છે. પછી ત્યાં રહેલ પરમાત્માના બળને પ્રકાશ કરી સુખના રાશિરૂપ એવા મોક્ષપદને વિષે મળી જાય છે. - વળી હે પ્રવાસી, સમરસ ભાવને પામેલે પુરૂષ કે વિચાર કરે છે? તે તારે અવશ્ય જાણવા છે—તે કહે છે કે, જેમ કે બાજીગર ચાટામાં ઢોલ વગાડી ભાતભાતના રૂપ ધારણ કરી પિતાની ચાતુરીની વિદ્યા પ્રસારે છે. અને તેને લેકે સાચી માને છે, તેવી રીત અનાદિ કાળથી મિથ્યાત્વની હેરેમાં મગ્ન બની રહે છે, અને જાતજાતની પિનિમાં આવી તેને જે મેં પિતાની માની લીધી હતી, તે હાલ મને જ્ઞાનની કળા પ્રાપ્ત થવાથી મારી ભ્રમદષ્ટિ દૂર થઈ ગઈ છે. તેથી પિતાની અને પારકી સામગ્રી માર એળખવામાં આવી ગઈ છે. વળી જે જ્ઞાનકળાને ઉદય થવાથી વસ્તુનું પરિમાણ થાય છે, તેથી પિતાની પરંપરાની શુદ્ધિ મારામાં આવી એવા નિશ્ચયથી મારી જોતિ જે મારું સ્વરૂપ તેને મેં સારી રીત ઓળખી લીધું છે. આ સુવિચાર કરી પછી તેને જે આ નંદને અનુભવ થાય છે, તે આનંદ અવર્ણનીય છે. તે આનંદ સામાન્ય જનને થતા નથી, પણ તે સમ્યક સ્વરૂપને શુદ્ધ અનુભવમાં વિચારનાર પવિ જ્ઞાતા પુરૂષને જ થાય છે–તેનું આબેહુબ વર્ણન નીચની કવિતામાં આપેલું છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૭૫ )
બંને મદા રતનથી ક્યોતિમ ક્ષી સકે, जलकी तरंग जैसे लीन होइ जलमें तैसे शुद्ध प्रातम दर पर जाय करी, उपजे बिनसे थिर रहे निज पक्ष में ऐसे विकलपी जलपी आनंदरूपी, अनादि अनंत गहि लीजे एक पल में; તાજો અનુત્તવ સ્ત્રીને પરમ શીધ્રુવ નીને, बंधको विलास भारी दीजे पुदगुलमें. " ॥ १ ॥
પ્રિય પ્રવાસી, આ કવિતાની વ્યાખ્યા તા તારે મુખેથીજ સાંભળવી છે,
પ્રવાસી—મહાનુભાવ, એ કવિતાની વ્યાખ્યા મારાથી યથાર્થ રીતે થઇ શકશે નહીં. જો આપ પાતે તે કહી બતાવાતા મને વિશેષ આનંદ થાય.
શુદ્ધાનુભવે સાનદ થઇ કહ્યું, હું પ્રયાસીન, સાવધાન થઇને તે સાંભળ.
“ જેમ હીણ તથા રત્નની અંદર જ્યોતિમાં લહરી ઉઠે છે, તે જ્યોતિમાંજ સમાઈ જાય છે. જેમ પાણીના માજા પાણીમાંજ સમાઇ જાય છે, તેમ શુદ્ધ આત્મ દ્રવ્યના જે જ્ઞાન પ્રમુખ ગુણના પર્યાય છે તે સમયે સમયે ઉપજે છે અને વિશે છે. અને મ પોતાના દ્રવ્ય સ્થાનમાંજ રહે છે, જે ઉપજવું અને વિણસવું એ વિકલ્પ પર્યાયને આશ્રયે થાય છે; મમાં તા સ્થિતાજ રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
વ્યમાં વિકલ્પ નથી, માટે જે અવિકલ્પ અને સ્થિર છે, તે સર્વથા વચન ગોચર નથી, તે આનંદરૂપી છે. તેથી સહજ સમાધિરૂપ જે આત્મદ્રવ્ય છે, તેનું અનાદિ અનંત કાળ સુધી એક રૂપમાં જ ગ્રહણ કરવું અને તેજ દ્રવ્યને અનુભવ કરે, અર્થાત તેને વિષે જ ઉપગ રાખે. એ શુદ્વાનુભવમાં અમૃતરસ ઉત્પન્ન થાય છે, તેનું આનંદ મગ્ન થઈ પાન કરવું. અને જે આત્મામાં આવી બંધને વિલાસ છે, તેને પુદગળની સામગ્રીમાં નાખી દે. એટલે અનુભવમાં આવશે કે, પુદગળરૂપ આત્માથી જુદુંજ છે”
શુદ્ધાનુભવના મુખથી આ વ્યાખ્યા સાંભળી પ્રસન્ન થયેલ પ્રવાસી નીચે પ્રમાણે રસિક કવિતા :
"दरवकी नय पर जाय नय दोन नय, श्रुत झानरूप श्रुतज्ञान तो परोष है; अनुजौ प्रमान जगवान पुरुष पुरान; झान में विज्ञानघन महासुख पोष है, परम पवित्र योंही अनुजौ अनंत नाम ;
अनुनी विना न कहों और गेर मोष है."॥१॥ આ કવિતા ઉચ્ચારી તેણે નીચે પ્રમાણે વ્યાખ્યા કરી –
પદાર્થને ઓળખવાને બેજ નય પ્રવતિ છે, એક દ્રવ્યાર્થિક નવડે દ્રવ્યને અને પર્યાયાર્થિક નયવ પર્યાયને વિકાશ થાય છે. એ બંને નય શ્રુતજ્ઞાન રૂપ છે અને જે શ્રુતજ્ઞાન છે તે પક્ષજ્ઞાન છે. જે શુદ્ધ પરમાત્માને અનુભવ છે તે પ્રત્યક્ષ પ્રમાણમાં આવે છે, તેથી અનુભવ બળથી બળવાન થઇ તે વિરાજમાન થઈ રહે છે. તેથી અનુભવે શુદ્ધ છે, તે આપ પિને જ શુદ્ધાનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૭ ). છો, અનુભવ, પ્રમાણ, ભગવાન, પુરાણ પુરૂષ, જ્ઞાન, વિજ્ઞાનધન પરમ સુખનું પોષણ અને પરમ પવિત્ર–એ બધા આપનાજ નામ છે. આપ અનંત નામધારી છે. આપ (શુદ્વાનુભવ)ના શિવાય પ્રાણીને કે સ્થાને મેક્ષ નથી.”
હે પરમ પવિત્ર પુરૂષ, આપની જેટલી પ્રશંસા કરીએ તેટલી થડી છે. આપનું સ્વરૂપ જાણ્યા વિના સંસારનું ભ્રમણ છે, અને આપની પ્રાપ્તિથી મોક્ષની પ્રાપ્તિ છે.
હે મહાનુભાવ, હું એક અજ્ઞાની અને પામર પ્રાણું છું, તથાપિ આપના પ્રત્યક્ષ દર્શન થવાથી મારામાં આપનું સ્વરૂપ વર્ણવાની મ્યુર્તિ આવી છે. વળી આપના દર્શનથી મને બીજી વાત પણ ફરી આવે છે, જેમાં પાણી એક રૂપ છે, તથા વિવિધ પ્રકારની મૃત્તિકાના પગથી તેના વિવિધ રૂપ થાય છે, તે કૃતિકા દેખવામાં આવે છે, પણ જળ ઓળખવામાં આવતું નથી. પણ
જ્યારે કે ઓષધીથી તે વૃત્તિકાને સંગ દૂર કરવામાં આવે, ત્યારે તે જળ પિતાનું સહજ સ્વાભાવિક સ્વરૂપ ગ્રહણ કરે છે, તેવી રીતે ચેતન પદાર્થ પિતાની ભુલથી ચોરાશી લાખ નિને વિષે કરે છે. પણ જ્યારે તેનામાં સભ્ય ભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે તે પિતાના અનુભવ માર્ગમાં બેડી બંધનના વિલાસને તેડી કર્મથી મુક્ત થાય છે,
હે મહાનુભાવ, આ મારા કથનમાં જે કાંઇ પણ દેષ આ હેય તે ક્ષમા કરી સુધારજે, કારણ કે, હું અલ્પજ્ઞ હેવાથી દોષને પાત્ર છું,
શુદ્ધાનુભવે ગર્જના કરી કહ્યું, ભદ્ર, તારાં વચને યથાર્થ છે હવે મને ખાત્રી થાય છે, કે તારા અનુભવમાં મારું સ્વરૂપ આવ્યું છે. એટલે તને હવે શુદ્ધાનુભવ થયે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૭૮ )
''
પ્રવાસીએ પ્રેમથી જણાવ્યુ, મહાશય, મને ખાત્રી થઇ છે કે, મિથ્યાદૃષ્ટિ જીવ અનુભવ શિવાય જીવને કર્મના કર્તા માને છે, તે રાત્રિ અને દિવસ “ અમુક કામ મેં કર્યું, અમુક વસ્તુ મેં લીધી, આ મારૂં છે” એમ મિથ્યાભાવ ધારણ કરી રહ્યા છે, તેથી તે અશુદ્ધ ચેતનાને વિભાવિત કર્મના કર્તા કહ્યા કરે છે, તેથી તે સન્માર્ગના અનુયાચી કહેવાતા નથી. પણ અહીં એટલું સમજ વાનું છે કે, જ્ઞાની અને અજ્ઞાની અને કર્મ કરે છે અને તે એક સરખા દેખાય છે, તશિપ મૂઢ જીવ કર્મના કર્તા કહેવાય છે, અને જ્ઞાની કર્મનો અકર્તા કહેવાય છે.
શુદ્ધાનુભવે પ્રશ્ન કર્યા-મિત્ર પ્રવાસી, તેનું શું કારણ છે? તે
જણાવ.
પ્રવાસી અંગમાં ઉમંગ લાવીને નીચેની કવિતા એક્લ્યા;—
રોપાઇ.
હું જે મ મોર તારા,
जो जाने सो जानन हारा ;
जो कर्त्ता नहि जाने सोई,
जानै सो करता नहि होई. " ॥ १ ॥
શુદ્ધાનુભાવે સાનંદાશ્ચર્ય થને કહ્યું, ભદ્ર, તારી તાત્વિક બુદ્ધિને ધન્ય છે. આ કિવતા સુગમ છે, તથાપિ તેનુ સક્ષિસ વ્યામ્યાન કહી બતાવ. તારી મધુર વાણી સાંભળી મને આનંદ ઉપજે છે.
પ્રવાસી ઓલ્યો જે કર્મ કરે તે કર્તા કહેવાય છે અને જે જાણે તે ગાતા કહેવાય છે તેમાં જે જ્ઞાતા છે, તેકર્તા નથી. કારણકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૮ ) રાનભાવ અને મિથાવભાવ એક કહેવાય નહીં. જે રાગ દ્વેષ માહ વગેરે ભાવ છે તે જ્ઞાનમાં લેતા નથી, તેથી જ્ઞાન કર્મથી જુદું છે. તેથી સિદ્ધ થયું કે, જે રાતા હોય તે કર્તા હેઈ શકે નહીં
વળી મારા હૃદયમાં હુરે છે કે, પુદગળવ્યરૂપ કર્મ અને રાગ દ્વેષાદિક ભાવ એ બને મળીને એક રૂપ થાય નહીં. એ બને ભાવ ભિન્ન સ્વરૂપમાં છે, પણ તે જીવમાં કાંઇ રહેતા નથી, કારણકે, જે કપિંડ છે તે પુદગળરૂપી છે અને રાગદ્વેષાદિભાવ તે તો મૂઢ જીવને ભ્રમ છે. અલક્ષ્મ જીવ તેની એકતા લેતે રહે છે, અને પુદગળ અનંતતાને લેતા રહ્યા છે, તે કર્મના કર્તાપણાને
એ બન્ને સમપ્રકૃતિ કેમ ધારણ કરશે? આ જગતમાં સર્વ કે પતિપિતાના સ્વાભાવિક વિલાસમાં મગ્ન થઈ રહ્યા છે. જે પિતાને સહજ સ્વભાવ છે તે જ તે પરિણમી રહે છેએ ન્યાયની વાત છે, તેથી બજારૂપી કર્મ કર્તા જીવ છે એવું બેલના જીવ તદન મેહથી વિકળ છે.
પ્રવાસીનાં આ વચન સાંભળી શુદ્દાનુભવ પ્રસન્ન થઈને
–હે જ્ઞાની મુસાફર, તારામાં મારા સ્વરૂપનું જ્ઞાન જોઈ હું પ્રસન્ન થઈ ગયો છું. તારા અને મારા સમાગમની કૃતાર્થતા થઈ ગઈ છે. હવે હું જાઉં છું. મને પ્રસન્ન થઈને રજા આપ.
પ્રવાસી ગદગદ સ્વરે બે –મહાનુભાવ, આપના વિના મારાથી શી રીતે રહેવાશે? આપના પવિત્ર સમાગમને અપૂર્વ આનંદ અનુભવી મારું હૃદય આનંદમય થઈ રહ્યું છે.
શુદ્ધાનુભવે પ્રેમપૂર્વક કહ્યું, ભદ્ર, તું ચિંતા રાખીશ નહીં, હુ માત્ર સ્થળ સ્વરૂપથીજ તારાથી જુદે પડું છું પણ મારું સૂક્ષ્મ સ્વરૂપ તારામાં હમેશાં વાસ કરીને રહેશે, તું સદા શુદ્વાનુભવી થઈ મારા અપૂર્વ આનંદને ભક્તા રહ્યા કરીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( 20 )
પ્રવાસી ઉત્સાહથી મલ્યા—મહાનુભાવ, આપના પૂર્ણ આભાર માનું છું. આપે મારા હૃદયમાં વાસ કરવાનું વચન આપ્યું, તેથી મને અનહુદ આનંદ ઉપજે છે. હવે મને નિશ્ચય થાય છે કે, મારું આ તત્વભૂમિના પ્રવાસ સાર્થક થઈ ગયા, અને આ સંસાર સાગરમાં પડેલા મારા આત્માના ઉદ્ધાર થઈ ગયા. તથાપિ વની એક પ્રાર્થના છે કે, સદા આપનુ સ્મરણ રહે તેને માટે મને કાંઇક રસિક કવિતાની પ્રસાદી આયા
શુદ્ધાનુભવે કહ્યું—ભદ્ર, સાંભળ छप्पय छंद.
"जीव मिथ्यात न करें, जाव नहि धेरै नरम मल, ज्ञान ज्ञानरस रमै हो करमादिक पुद्गल ; असंख्यात परदेश, सकति जगमें प्रगटे प्रति, चिद विलास गंजीर, धीर थिर रहें विमलमति; जब लगि प्रवोध घटम हि उदित, तब लग अनयन पेखिये, નિમ ધમરાન વરતાંતપુર, ન તદ્ન નીતિ ભેનિયે.”
ભદ્રં, આ કવિતા સર્વદા કંઠસ્થ રાખજે અને તારા હૃદયમાં રહેલા મારા સ્વરૂપ-શુદ્ધાનુભવનું અખંડ સ્મરણ કરજે,
પ્રવાસીએ પ્રાર્થના કરી કહ્યું, મહાશય, આ તમારી પ્રસાદીરૂપ કવિતાના ભાવાર્થ મારા સમજવામાં તે આવ્યા છે, તથાપિ તે સદા રમણીય પદ્ય છે, માટે આપ કૃપા કરી તેનું વ્યાખ્યાન કહી બતાવે.
શુદ્ધાનુભવે પ્રસન્ન વદને કહ્યું, ભદ્ર, સાવધાન થઈને સાંભળજે, એ કવિતામાં સમ્યકત્વના પ્રભાવનું કથન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૧ )
હું જીવ ભ્રમરૂપ મળના ભારને ધારણ કરતા નથી. તે જ્ઞાનનાજ રસમાં રમનારો એટલે જ્ઞાતાપણામાં રહેનારો છે, જે જ્ઞાનાવરણાદિક કર્મો તથા રાગદ્વેષાદ્રિક છે. તે પુગળની સામગ્રી છે. એ જીવના અસખ્યાત પ્રદેશને વિષે એવી શક્તિ પ્રગટપણે રહેલી છે, કે જે શક્તિ અવર્ણનીય છે. તે શક્તિના પ્રભાવથી જીવ જ્ઞાનિવલાસમાં ગંભીર, ધીર અને નિર્મળ મતિમાન થઇ સ્થિરતા સાથે રહેલા છે. આવું પ્રòોધ યુક્ત સભ્યજ્ઞાન યાંસુધી બટ પિંડમાં પ્રકાશમાન થઇ રહ્યું છે, ત્યાંસુધી તે અન્યાયના સ્વરૂપને જોતા નથી. તે નગરમાં ધરાજની જેમ જ્યાં ત્યાં નીતિનેજ જોવે છે.”
પ્રિય પ્રવાસી, આ વાત તારા પિ’ડમાં સ્થાપન કરી રાખજે. હવે હું તારાથી જુદા પડું છુ”—આટલું કહી તે દિવ્યમૂત્તિ શુદ્ધાનુભવ ત્યાંથી પ્રસાર થઇ ચાલ્યા ગયા. જૈનપ્રવાસી ગેમ દૃષ્ટિથી તેનુ અવલાકન કરી રહ્યા.
ક્ષણવાર પછી જૈનમુસાફરે પોતાના પ્રવાસ આગળ ચલાવ્યા. ત્યાં તત્ત્વભૂમિની ત્રીજી ભૂમિકાના છેડા આવ્યા. પ્રવાસીએ પાતાની દૃષ્ટિ આગળ પ્રસારી ત્યાં એક સુંદર ગાપુરદ્વાર જોવામાં આવ્યું, તેની રમણીયતા દિવ્ય હતી. ચારે તરફ દિવ્ય શાભાના પ્રકાશ પડી રહ્યા હતા. જે જોતાંજ જૈનપ્રવાસીના હૃદયમાં હર્ષની લહેરીઆ ઉછળવા લાગી.
T+૧૧
તૃતીય ભૂમિકા.
સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ભૂમિકા.
(પાપ પુણ્યની ભૂમિકા.)
ઉછળતા આનદ સાગરમાં મગ્ન થયેલા અને પોતાના નવનવા
પ્રવાસની અદ્ભુત આશાને ધારણ કરતા જૈનપ્રવાસી તે મનોહર ફારને જોઇ ઉભા રહ્યા, તેણે પાતાની દૃષ્ટિ આકાશ તરફ નાંખવા માંડી, તેવામાં ગાપુરના શિખર ઉપરથી નીચે પ્રમાણે એક ગાથા સાંભળવામાં આવી:
K
વિત્ત.
“નાને અંતે દાત ઘટ અંતર, विनशे मोह महातम रोक;
शुन अरु अशुभ करमकी सुविधा, मिठे सहज दिसे इक थोक ;
जाकी कक्षा होत संपूरन, प्रति जसे सब लोक अशोक ; सा बोध शशि निरखि बनारस, सीस नमार देतु पग धोक.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
આ કવિત્ત સાંભળતાં જ તેના હૃદયમાં અતિશય આનંદ ઉભરી ચા. તેજ વખતે દરવાજાના શિખર ઉપર પૂર્ણ ચંદ્રને ઉદય થતો જોવામાં આવ્યું. તે જોઈ પ્રવાસી આશ્ચર્ય મગ્ન થઈ ગયે. આ વખતે રાત્રિ નથી, તે છતાં આ ચંદ્રને ઉદય કેમ થ હશે? આ કવિતામાં પણ ચંદ્રનું નામ સાંભળવામાં આવે છે. તેણે ક્ષણ વાર વિચાર કર્યો, ત્યાં તેને હૃદયમાં સ્કુર્તિ થઈ આવી. તેણે હદયમાં વિચાર્યું, “અહા! હવે મારા જાણવામાં આવ્યું. આ આકાશચંદ્ર નથી પણ જ્ઞાનચંદ્ર છે. મારા ઉદ્ધારને માટે તે આ સ્થળે ઉદિત થયેલ છે. આ પ્રમાણે તે વિચારતા હતા તેવામાં પાછા બીજો વનિ તેને સાંભળવામાં આવ્યા
“જે જ્ઞાનરૂપ ચંદ્રના ઉદયથી અંતરનું મેહરૂપ અંધકાર નાશ પામી જાય છે, તે મેહધકારને નાશ થવાથી, શુભ અને અશુભ કર્મના જે બે પ્રકાર છે, તે દૂર થઈ જાય છે અને સહજ ભાવે કર્મ બંધરૂપ છે એવું દેખાય છે. એવા તે જ્ઞાનરૂપ ચંદ્રની પૂર્ણ કળા પ્રગટ થવાથી લોકાલોકને પ્રતિભાસ થાય છે. તે જ્ઞાનચંદ્રની કળાને કવિ મસ્તક નમાવી પ્રણામ કરે છે. ૧
આ વનિ સાંભળી પ્રવાસીને મનમાં નિશ્ચય થઈ ગયો. જરૂર મારા હૃદયની કુર્તિ સત્ય છે. આ ખરેખર જ્ઞાનચંદનેજ ઉદય થયેલ છે. આ ચોથી ભૂમિકાને પ્રવાસ મારા હૃદયને વિશેષ આનંદ આપશે. અહીં મારા જિજ્ઞાસુ હૃદયની સર્વ કામના પરિપૂર્ણ થશે. જેણે મને આ તસ્વભમિને માર્ગ બતાવ્યો છે, તે મહાયેગીનું કલ્યાણ થજો. એવા પરોપકારી સજનોને સહસ્ત્રવાર ધન્યવાદ ઘટે છે.
આ પ્રમાણે પ્રવાસી હૃદયમાં ચિંતવતે હતો. ત્યાં તે જ્ઞાનચંદ્ર દિવ્ય સ્વરૂપે મુસાફરની પાસે આવ્યો. તેની સાથે બે પુરૂષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૪ ) હતા તેમાં એક પુરૂષ તેની જમણી તરફ ઉભે હતો. તે ઘણે દિવ્ય સ્વરૂપી હતે. તેના લલાટ ઉપર ધાર્મિક તેજ ચળકતું હતું, હાથમાં એક નવરંગિત સેનેરી વજા હતી. તે ધ્વજા ઉપર પુણ્ય એવા સુંદર અક્ષરે લખેલા હતા. તેની ડાબી તરફ એક બીજે પુરૂષ ઉમે હતા. તેની આકૃતિ કાળી હતી. તેની આંખે, મુખ અને નાક કયા હતા. આકૃતિને દેખાવ ભયંકર લાગતો હતો, તેના હાથમાં ભાલું હતું અને તે ભાલા ઉપર કાળા રંગની ધ્વજા હતી. તેની અંદર પાપ એવા શ્યામ અક્ષરે લખેલા હતા,
આ દેખાવ જોઈપ્રવાસી આશ્ચર્ય પામી ગયે. તેના મનમાં થયું કે, “આ શાનચંદની સાથે આ બે પુરૂષે શા માટે આવ્યા હશે? તેમની ધ્વજાઓના ચિન્હ ઉપરથી તેઓ પાપ અને પુણ્ય હેય તેમ લાગે છે. આવું વિચારી પ્રવાસીએ શાનચંદને પ્રણામ કર્યો
જ્ઞાનચક્ર મેધના જેવી ધ્વનિથી બે –ભદ્ર, તું આશ્ચર્ય પામીશ નહીં. મારું અને આ બન્ને પુરૂનું સામાન્ય સ્વરૂપ તારા જાણવામાં આવ્યું છે. હવે વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છા હેય તે તે તારી ઈચ્છા હું સંપૂર્ણ કરીશકારણ કે, તું સર્વ રીત અધિકારી થશે છું.
પ્રવાસી સાનંદાશ્ચર્ય થઈ બે મહાનુભાવ, આપનું તથા આબને પુરૂનું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું છે. તથાપિ મારા હૃદયમાં જે જોઈએ તે પ્રકાશ પડતો નથી. આપ જેવા નિર્મળ પુરૂષ આ પાપ પુણ્યને સાથે કેમ રાખે છે? કદિ પુણ્યને રાખતા હે તો તે આપને ઘટે છે, પણ આ પાપને શા માટે રાખે છે?
જ્ઞાનચકે હસતાં હસતાં કહ્યું, ભ, તું મારું સ્વરૂપ જાણે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૫ )
“
તે છતાં શામાટે પુછે છે? જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય ત્યારે પાપ પુણ્ય જાણવામાં આવે છે, આ હૈય એટલે ત્યાગ કરવા યોગ્ય છે અને આ ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે” એ સ્પષ્ટતા મારા ( જ્ઞાનચના ) પ્રકાશથી થઈ શકે છે, જ્યાં જ્ઞાન હોય ત્યાં પાપ પુણ્યના ભેદ માલમ પડે છે, તેથી તે અન્ને મે સાથે રાખ્યાં છે. તેમાં પુણ્ય તા મારી સાથેજ હોય છે, પણ આ અપવિત્ર પાપને જે રાખવામાં આવ્યું છે, તે તારા મેધને માટેજ જ્ઞાનચના આ વચન સાંભળી પ્રવાસી પ્રસન્ન થઇ ગયા અને તેના હૃદયની શકા નષ્ટ થઈ ગઈ. પછી તેણે આનંદપૂર્વક જણાવ્યું, હું મહાનુભાવ લોકોપકારી, મહાત્મા, આપની પાસે રહેલા આ પાપ પુણ્ય વિષે મને સમજૂતિ આપે એ અને તત્ત્વોનું સ્વરૂપ મારા જાણવામાં જોઇએ તેવું આવ્યું નથી. કોઈ પણ પદાર્થનું સ્વરૂપ જાણવું, એ જ્ઞાનથી અને છે. તો આપ પાતેજ જ્ઞાનરૂપ છે. તેના મુખથી જો એ સ્વરૂપ મારા જાણવામાં આવે તા મને ઘણાજ લાભ થાય. માટે કૃપા કરી આ પાપ પુણ્યનું સ્વરૂપ દૃષ્ટાંત સાથે સમજાવે. પ્રવા સીનાં આ વચન સાંભળી જ્ઞાનચંદ્ર હર્ષથી વિશેષ પ્રકાશિત થઇ ગયો, અને તેણે પ્રસન્ન મુખે કહ્યું, ભદ્ર, ધ્યાન આપી સાંભળ~~
સવયા.
" जैसे काहु चंगाळी जुगलपुत्र जने तिन्हे, एक दियो बामनकुं एक घर राख्यो है: वामन कहायो तिन्ह मद्यमांस त्यागकीनो, चंकाळ कहायो तिन मद्यमांस चाख्यो है; तैसे एक बेदनी करम के जुगलपुत्र, एक पाप एक पुण्य नांच जिन नारव्यो है;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૮૬ )
हो माहिं दोरधूप दान करमबंध रूप,
या ज्ञानवंतने न को अभिलारव्यो है. ॥ १ ॥
હું પ્રવાસી, આ કવિતાના ભાવાર્થ સુગમ છે. તથાપિ વિશેષ સ્પષ્ટ કરવાને માટે હું તેનું ભાષારૂપે વ્યાખ્યાન કહું, તે સાંભળ જેમ કાઇ ચંડાળની સ્રીએ એ પુત્રને જન્મ આપ્યા. તેમાં એક પુત્ર બ્રાહ્મણને ઘેર રાખ્યા, અને એક પુત્ર પેાતાને ઘેર રાખ્યો. તેમાં જે પુત્ર બ્રાહ્મણના ધરમાં રહ્યા તેણે મઘમાંસના ત્યાગ કરી દીધા અને જે ડાળના ધરમાં રહ્યો તેણે મઘમાંસ સેવવા માંડ્યાં. તેવી રીતે વેદનીય કર્મના બે પુત્રો છે, એક પાપ અને બીજો પુણ્ય. તે બન્નેનાં નામ જુદાં પણ સ્વભાવ એક છે; કારણકે તે બન્નેમાં વેઢવાની સત્તા છે. એટલે ખેદરૂપ છે. તેમજ તે પાપ પુણ્ય અને કર્મનાં બધરૂપ છે, એથી જ્ઞાનીજન એ મન્નેમાં કોઈના પણ અભિલાષ કરતાં નથી.
પ્રવાસીએ શંકા કરી પુછ્યુ, મહાનુભાવ, આપે જે પાપ પુણ્યનો સ્વભાવ સરખા કહ્યા, તેમાં મને શંકા રહે છે ; કારણકે, તે અન્ને સરખાં દેખાતાં નથી. તેમનાં કારણ, રસ, સ્વભાવ તથા ફળ જુદાં જુદાં છે. વળી તેમાંથી એક પ્રિય લાગે છે અને બીજો અપ્રિય લાગે છે.
હે મહાનુભાવ, જે પિરણામ તીવ્રકષાયમય એટલે જેને સુલેશ પિરણામ કહે છે, તેનાથી પાપને મધ થાય છે અને કષાયનું જે મંદપશું તે વિશુદ્ધ પરિણામ છે, તેનાથી પુણ્યના અંધ થાય છે. એવા તેમના જુદા જુદા કારણા છે.
વળી પાપના ઉદયથી અશાતા થાય છે, તેના સ્વાદ કડવા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
અને પુણ્યના ઉદયથી શાતા થાય છે, તેને સ્વાદ મિષ્ટ છે. એટલે પાપ અને પુણ્ય એ બન્નેમાં રસભેદ પણ રહેલો છે.
પાપકર્મ કલેશરૂપ તથા તીવ્રષાયરૂપ છે અને પુણ્ય કર્મ શુદ્ધરૂપ અને મંદવાયરૂપ છે–એથી તે બન્નેને સ્વભાવ પણ જુદા જુદે થયે.
પાપકર્મથી નરક અને તિર્યંચની ગતિ થાય છે અને પુણ્યકર્મથી મનુષ્યગતિ અને દેવગતિ પ્રાપ્ત થાય છે. એ રીતે પાપ તથા પુણ્યના ફળમાં પણ ભેદ છે. આ પ્રમાણે કારણ, રસ, સ્વભાવ અને ફળમાં ભેટવાળા–એ પાપ પુણ્યની સમાનતા શી રીતે ઘટે?
જ્ઞાનચંદ્ર-મિત્ર પ્રવાસી, સાંભળ
પાપ અને પુણ્ય–અને બંધ થાય છે. તે જ્યાં બંધ હોય ત્યાં મુક્તિ હોય જ નહીં. એટલે તે બને સમાન થયા. પાપ કટુ રસમાં છે અને પુણ્ય મધુર રસમાં છે–એ બન્ને રસ કાંઈ પાપ પુણ્યનાં નથી પણ પુગળના છે, એટલે તે બન્ને સરખા થયા. વળી અંકલેશ પરિણામને લીધે પાપ છે અને વિશુદ્ધ સ્વભાવથી પુણ્ય છે, એટલે તે બનેની સમાનતા થઈ પાપનું ફળ નઠારી ગતિ અને પુણ્યનું ફળ સારી ગતિ–એ ભેદને લઈને જ આ જગતના જાળની વિશેષતા છે, એથી પણ તેમની સમાનતા છે. હે ભદ્ર, જે પાપ પુષ્યના કારણ, રસ, સ્વભાવ અને ફળમાં ભેદ લાગે છે, તે મિથ્યામતિમાં લાગે છે. જ્યારે તેને જ્ઞાનદષ્ટિથી જોઈએ ત્યારે તે દ્વિતભાવ-ભેદ દેખાશે નહીં. કારણકે, એ બન્નેને વિષે આત્માનું અવલેકિન નથી, તેથી તે બન્ને અધરૃપ જેવા છે. વળી તે બન્ને કર્મ હવાથી બંધરૂપ છે. મોક્ષમાર્ગમાં તેમને વિનાશ છે અને જ્યારે તેમને અભાવ જોવામાં આવે ત્યારે તે બન્નેની ઉપર સમાન ભાવ લાગશે. તેને માટે એક વિદ્વાન જ્ઞાની કવિ નીચેની કવિતા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૮ )
सवैया. "शील तप संगम विरति दान पूजादिक, अथवा असंजम कषाय विष जोग है। कोन शुन रूप कोड अगुल सरूप मूल, वस्तु के विचारत दुविध कर्म रोगहै। ऐसी बंधपती बखानी वीतरागदेव
आतम धरममें करम त्याग जोग है। लौजल तरैया राग दोषको हरैया,
महा मोषको करैया एक शुध उपयोग है." ॥१॥ પ્રવાસી સાંભળતાં જ ખુશી ખુશી થઇ છે. તેણે આનંદપૂર્વક જણાવ્યું, મહાનુભાવ, કવિતા ઘણીજ રસિક અને બેધક છે. તેની વ્યાખ્યા આપના મુખમાંથી જ પ્રકાશવી જોઇએ. જ્ઞાનચક–સાંભળ.
“બ્રહાચર્ય, તપ, પાંચબદ્રિયને નિહ, સંવર, દાન અને પૂજા વગેરે ક્રિયા એ પુણ્યબંધનાં કારણ છે, અને અસંયમ, કષાય, અને વિષય ભેગ એ પાપબંધનાં કારણ છે. એ બન્નેમાં કેઈ શુભ કર્મ કાર્ય છે અને કેઈ અશુભ કમ કાય છે; પણ વસ્તુનું મૂળ વિચારતાં તે બન્ને કરે છે. એ બંધનની પદ્ધતી શ્રી વીતરાગ
કહેલી છે, પણ જ્યારે આત્માને સ્વભાવ જોઈએ ત્યારે તે બન્ને કમની ફિયા ત્યાગવા પાગ્ય છે; એમ લાગે છે. એવાં પાપ પુણ્યના ત્યાગ કરનાર, ભવજલને તરનાર, રાગદ્વેષને હરનાર અને મેક્ષને કરનાર એક શુદ્ધ ઊપગ છે,
sien.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૯ )
આ સાંભળી પ્રવાસી હર્ષિત થયા, પણ તેના હૃદયમાં શકા થઇ હાય, તેવુ' તેની મુખમુદ્રા ઉપર દેખાવા લાગ્યું, એટલે જ્ઞાનચંદ્રે કહ્યું, ભદ્ર પ્રવાસી, તમે પ્રસન્ન થયા દેખાઓ છે, તથાપિ તમારી મુખમુદ્રા ઉપર શકા હોય એમ લાગે છે, તા તમને જે શકા હેાય તે ખુશીથી પુ.
પ્રવાસી મુખ ઉપર હર્ષનાં ચિન્હ દર્શાવી આલ્યા—મહાનુ ભાવ, તમે મોક્ષમાર્ગમાં શુભ અને અશુભ પુણ્યાપ અન્નના નિષેધ કર્યા, તેથી મારા મનમાં સદેહુ પડે છે, કારણકે, જે માક્ષમાર્ગના સાધક જ્ઞાતા છે તે દેશિવરિત નામે પાંચમા ગુણ સ્થાનકે વર્તનારા અને છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને વર્તનારા સર્વવિરતિ થયા છે, તેમની તે ઢશિવતિ તથા સર્વવિરતિ અવસ્થા પાતપાતાની શુદ્ધ ક્રિયાના આલંબનને લઇને કહેવાય છે. તા તે પુણ્ય પાપની કરણીના નિષેધ શી રીતે થાય ?
જ્ઞાનચંદ્ર દાંતના ઉજવળ કિરાથી દિશાઓને પ્રકાશ કરતા બાલ્યા—ભદ્ર, તારી શંકા ખરાખર છે, પણ તે માત્ર થોડા તાત્વિક વિચાર કરવાથી દૂર થઇ જાય તેમ છે, સાંભળ—જેમ શ્રુતજ્ઞાનનુ આલંબન અક્ષરના ન્યાસ છે, તેમ શુભ કર્મના ન્યાસ લેવામાં આવે છે, પણ તે અનુભવનાજ અભ્યાસ છે. તે અનુભવના અભ્યાસરૂષ આલેખન જ્ઞાતાનું છે અને તે જ્ઞાતાની પાસેજ છે, તેમાં રાગ, દ્વેષ, કષાયાદિ વિના આત્માની જે સમાધિ છે, એટલે પરરૂપને વિષે નિરૂપયોગીપણે રહેવુ છે, તેજ માક્ષરૂપ છે. અને જે ખેદ—સતાપરૂપ છે, તે પુગળની છાયા છે.
મિત્ર પ્રવાસી, આ વાત તારા સમજવામાં આવી કે નહીં ? પ્રવાસી---મહાનુભાવ હું સમન્પા છુ, પણ મને એક બીજી શકા ઉત્પન્ન થઇ છે ?
', ૧૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
( 20 ) જ્ઞાનથી શકો છે! કહે,
પ્રવાસી—મહાનુભાવ, તમારા કહેવા ઉપરથી એટલું સમજાયું કે, એજ શુભક્રિયાને વિષે ખધ છે અને એજ શુભક્રિયાને વિષે મેાક્ષ છે—પણ તે કેવી રીતે થાય? તે મને સમજાવે.
જ્ઞાનચ’દ્ર—સાંભળ, જે ચિટ્ઠાન'દ છે, તે સદા માક્ષ સ્વરૂપ છે. અને જે ક્રિયા છે, તે સદા ખધમય છે, જેટલા કાળ ચેતન જ્યાં વસે છે, તેટલા કાળ તે તેજ રસમાં રહે છે; એટલે જ્યાંસુધી આત્માને અનુભવ રહે, ત્યાંસુધી શુક્રિયા કરતાં છતાં મેાક્ષરૂપમાં રહે છે. તેનું નામ અપ્રમત્તતા કહેવાય છે. જ્યારે તે પોતાનુ સ્વરૂપ ભુલી અધ થાય ત્યારે જ્યાં કર્ણીના રસ હરાવે ત્યાં અધનાજ કછ ફેલાવે છે.
પ્રવાસી—મહારાય, હવે મારા સમજવામાં આવી ગયું.
જ્ઞાનચંદ્ર---તથાપિ નીચેની એક સૂક્ષ્મ કવિતા યાદ રાખજે, તેમાં મેક્ષનુ” કારણ દર્શાવેલું છે.
સોટો.
अंतरदृष्टि खान, अरु सरूपको आचरण |
ए परमातम जाउ, शिव कारन एई सदा ॥ १ ॥
“ બાલવષ્ટિ” છેડી અંતર્દ્રષ્ટિ રાખી સ્વરૂપનો જપ કરવા અને તેના સ્વરૂપનું આચરણ કરવું એટલે જ્ઞાન, દર્શન તથા ચારિત્ર આચરવાં, તેથી પાત્મભાવ સિદ્ધ થાય છે. સદાકાળને વિષે એક માનું કારણ છે. ” ગ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૯ ) પ્રિય પ્રવાસી, આ ઉપરથી તારે એટલું સમજવું કે, શુભ તે પુષ્ય, અને અશુભકર્મ તે પાપ-એ અને કર્મ છે, પુગળના પિંડ છે અને જે રાગદ્વેષાદિ મળરૂપ વિભાવ છે એ બન્નેમાં દષ્ટિ રાખવાથી મુક્તિ ન થાય અને કેવળ જ્ઞાનનું પદ પણ પ્રાપ્ત ન થાય, વળી તારે એવી શંકા ન કરવી કે, જે હિંસાદિક અશુભ ક્રિયા છે, તે અશુદ્ધ છે અને જે દયાદાનાદિક શુભ ક્રિયા છે, તે શુદ્ધ છે, તો અશુદ્ધ ક્રિયાને ત્યાગ કરી શુદ્ધ ક્રિયા કરવામાં એક્ષપદમાં શી હાનિ થાય? આ શંકા ટકી શકે તેમ નથી. કારણકે, જ્યાં સુધી કઈ જાતની ક્રિયા કરવાના પરિણામ રહે ત્યાં સુધી ઉપગવાળે આત્મા ચંચળ રહે છે. એટલે જ્યાં સુધી ક્રિયામાં ઉપયોગ રહે ત્યાં સુધી આત્માની સ્થિરતા થતી નથી, તેમજ તે આત્માને શુદ્ધ અનુભવ કહેવાતા નથી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે, પુણ્ય પાપની બને ક્રિયા મેક્ષમાર્ગમાં બંધ કરનારી છે. બન્નેમાંથી એકે ક્રિયા સારી નથી. જ્યાં મુક્તિમાર્ગને બાધક વિચારવામાં આવે ત્યાં બંને ક્યિા નિષિદ્ધ કહેલી છે.
આ પ્રમાણે જ્ઞાનચંદનાં વચન સાંભળી પ્રવાસી અત્યંત પ્રસન્ન થઈ ગયું. તેણે ઉલ્લાસથી જણાવ્યું, હે મહાપકારી, હવે મને નિશ્ચય થયો છે. આપ પિતેજ એક્ષને માગે છે. કારણકે, આપ જ્ઞાન સ્વરૂપ છે. તે વિષે એક રસિક કવિતા મારા હૃદયમાં ખુરી આવી છે. આપની આજ્ઞા હેય તે કહી સંભળાવું.
જ્ઞાનચંદ્ર પ્રસન્ન થઈ બેલ્યા-ભદ્ર, ખુશીથી કહી સંભળાવ. તારા અંતર્દયમાં મારા સ્વરૂપનું પ્રતિબિંબ દેખાય છે.
પછી પ્રવાસીઓ નીચે પ્રમાણે તે કવિતા કહેવા માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૨ )
સંવૈયા.
“ मुकतिके साधकको वाधक करम सब, तमानादिको करममांहि लुक्यो है; एते परि कहै जो कि पाप बुरो पुण्य नलो, सोइ महामूढ मोह मारगसों चुक्यो है; सम्यक समान लिये हियमें प्रगटयो ज्ञान,
र उमंगी चल्यो काहूपे न रुक्यो है; आरसीसो उज्वल बनारसी कहत आपु कारन सरूप के कारजकों दुक्यो है. ॥ १ ॥
પ્રવાસીના મુખથી આ કવિતા સાંભળી જ્ઞાન, પુછ્યુ, ભદ્ર, આ કવિતા તેં કયાં સાંભળી હતી? પ્રવાસી બોલ્યો, મહાનુભાવ, તે મેં પૂર્વ કાંઇ પણ સાંભળી ન હતી. આ વખતેજ આપના પ્રત્યક્ષ દર્શન થવાથી મારા નિર્મળ હૃદયમાં તે રરી આવી છે.
લ્યા. ભદ્રે પ્રવાસી, હવે તારૂ’ તારી જેમ તારો આત્મા પણ સન્માહવે એ કવિતાની વ્યાખ્યા કહી
જ્ઞાનચંદ્ર સાનઢાશ્રય થઇ જીવન સાર્થક થઈ ચુકયુ છે. ગતા પ્રવાસી થયા છે.
સંભળાય.
પ્રવાસી પ્રસન્નતાથી યા
“જે આત્મા મુક્તિનો સાધક છે, તેને સર્વકર્મ ખાધક છે; એથીજ અનાદિ કાળનો આત્મા કર્મમાં દેખાઇ રહ્યા છે; એમ છતાં જો કોઇ કહે કે, “ પાપકર્મ નારૂં છે અને પુણ્યકર્મ સારૂં છે.” તો તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
મહામૂટ જા . એટલું જ નહીં પણ તે ક્ષમાર્ગથી ચુકે છે; એમ જાણવું. એવામાં જે કેને ભવપણના પરિપાકથી સમ્ય સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય, તો સમજવું કે, તેના હૃદયમાં જ્ઞાન પ્રગટ થયું અને તે ઉમંગથી ઉર્વ દિશા તરફ ચાલ્યું. પછી કઈ કર્મથી તે રેકાઈ શકાવાને નથી. તે મહાન આત્મા દર્પણની પિંડ ઉજવળ થઈ પિતાના સાનેપગપણથી કારણરૂપી થઇ પિતાના મુક્તિરૂપ કાર્યની સમીપ પોતે જ હુકે છે.”
પ્રવાસીની આ વ્યાખ્યા સાંભળી જ્ઞાનચકે પિતાની જ્ઞાનકળા વિશેષ પ્રકાશ કરી તે પ્રવાસીને આલિંગન આપ્યું. તેના આનંદમય આલિંગનથી પ્રવાસીને એ પરમાનંદ પ્રગટ થયું કે જે અવનીય હતો. તેજ વખતે તેના હૃદયમાં જ્ઞાન અને કર્મના વર્ણનની એક બીજી કવિતા સ્કરી આવી. તે વખતે જ્ઞાનચકે મૃદુહાસ્ય કરી કહ્યું, ભદ્ર, તારા હદયમાં જે કુરણ થઈ છે, તેને વાણી રૂપે પ્રગટ કર, તરત પ્રવાસી નીચે પ્રમાણે કવિતા –
તેવૈયા. લાં ઝણ મને વિનારા રાષ્ટ્રિ સજા, तोओं अंतरातमा धारा दोइ बरनी; एक ज्ञान धारा एक राजाशन कम धारा, दुदकी प्रकृति न्यारी न्यारी न्यारी धरनी; झान धारा मोक्षरूप मोक्षकी करनहार, दोषकी हरनहार नौ समुद्र तरनी;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૯ ) इतनो विशेष जु करमधारा बंधरूप, पराधीन सकति विविध बंधकरनी." ॥ १ ॥ કવિતા સાંભળી જ્ઞાન કે પ્રેમથી કહ્યું, એની સાથે વ્યાખ્યા કહી બતાવ. કે જેથી રસભંગ ન થાય.
પ્રવાસી નીચે પ્રમાણે બે
જ્યાં સુધી આઠ કર્મને સર્વથા નાશ થયો નથી, ત્યાં સુધી મુક્તિ હોતી નથી. ત્યાં સુધી અંતરાત્માના સ્વરૂપમાંથી બે ધારા વહે છે. એક રનની ઘારા, અને બીજી શુભાશુભ કર્મની ધાર બનેની પ્રકૃતિ જુદી જુદી છે. તેમજ બન્નેના ક્ષેત્ર પણ જુદા જુદા છે. તેમાં એટલું વિશેષ છે કે, જે કર્મધારે છે, તે બંધરૂપ છે અને જાપણાને લીધે તેની શક્તિ પરાધીન છે. એટલું જનહીં પણ તે પ્રકૃતિ બંધ, સ્થિતિબંધ અને રસબંધ એવા વિવિધ જાતના બંધનેકરનારી છે, અને જે જ્ઞાનધારા છે, તે મેક્ષરૂપેહેવાથી મેક્ષની કરનારી છે, દષમાત્રની હરનારી છે અને આ ભવસમુદ્રને તારનારી નાવિકા સમાન છે. આ વ્યાખ્યાન સાંભળી જ્ઞાનચંદ્ર અતિ આનંદમાં આવી ગયા. તેણે પોતાને જમણે હાથ પ્રવાસીના મસ્તક પર મુ. તે વખતે તેની ડાબી તરફ રહેલે પાપ પુરૂષ પી ચા –એટલે જ્ઞાનચકે ગર્જના કરી કહ્યું, અરે મલિન પુરૂષ, તું હવે ચાલ જા. તારું દર્શન અમને અપવિત્ર કરે છે. હવેથી તુ કદિ પણ અમારી પાસે આવીશ નહીં, તેમજ આ પ્રિય પ્રવાસીની પાસે પણ જઈશ નહીં. આટલું કહેતાંજ તે મલિન પુરૂપ અદશ્ય થઈ ગ.
આ પ્રસંગે એક બીજું દિવ્ય તેજ આકાશ તરફથી આવતું જોવામાં આવ્યું, તેને જોતાં જ જ્ઞાનચંદ અને પ્રવાસી શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૫ ) થઈ ગયા. તે વખતે તે દિવ્ય તેજમાંથી નીચેનું કાવ્ય સંભળાયું:
તા . " समुझे न ज्ञान कहे, करम कियतों मोक्ष, ऐसे जीव विकत मिथ्यातकी गहलमें; झान पछ गहै कहै आतमा अबंध सदा, वरते मुछंद तेन बूमेहै चहलमें; जया जोग करमकरे मैं ममता न धरै, : रहै सावधान ज्ञान ध्यानकी टहल में; तेई नवसागरके नपर व्हे तरै जीव,
जिन्हको निवास स्याघादके महलमें ॥ १ ॥ આ કવિતા સાંભળી જ્ઞાનચ કહ્યું, ભદ્ર, તારા ભાગ્યને ઉદય થશે. આ દિવ્ય તેજનું દર્શન તારા હૃદયની શંકાને દૂર કરી તેને સભાર્ગનું દર્શન કરાવશે.
પ્રવાસીઓ તેજારીથી પુછયું, મહાનુભાવ, આ દિવ્ય તેજમાં શું છે?
જ્ઞાન –સાનંદવદને કહ્યું, તે તિમાં પરમ પવિત્ર સ્વાદાદની પ્રતિમા છે. સ્યાદ્વાર પતે પિતાને પરમ પ્રભાવ દર્શાવવાને અહીં પ્રત્યક્ષ થ છે.
જ્ઞાનચંદ્રનાં આ વચન સાંભળતાં જ મુસાફરની પવિત્ર દૃષ્ટિ ઉપર ઉલ્લાસને વિકાશ થઈ ગયે. તેણે સાનંદાશ્ચર્ય થઈને કહ્યું, મહાનુભાવ, હું તો કૃતાર્થ થઈ ગયે. મારું ભાગ્ય ઉદયના શિખર ઉપર આવી ગયું, પ્રભુ સ્વાદાદના સ્વરૂપની છાયા મારા શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
હદયને શીતળતા આપશે. આ બધો પ્રતાપ આપનેજ છે. જે આપ જ્ઞાન સ્વરૂપ મહાનુભાવના મને દર્શન થયાં નહતું તે હું આવી ઉત્તમ સ્થિતિમાં ક્યાંથી આવતે. જ્ઞાનના શુદ્ધ સ્વરૂપ વિના સ્યાદ્વાદનું સ્વરૂપ કયાંથી પ્રાપ્ત થાય? હે મહેપારી મહાશય, જે આ દિવ્ય ધ્વનિ સાંભળવામાં આવ્યો. તે વનિને સ્પષ્ટર્થ મારા જાણવામાં આવ્યું નથી. તે તેનું સ્પષ્ટીકરણ કયારે થશે?
જ્ઞાનચકે વાણુને પ્રકાશ ક–મિત્ર પ્રવાસી. તે ઘનિમાં એક કવિતા કહેવામાં આવી છે, તેમાં સ્વાદ્વાદને એક મહેલની * ઉપમા આપી છે. સ્વાદ્વાદરૂપ મહેલમાં રહેલે જીવ આ સંસારસાગરને સુખ તરી જાય છે.
ભ, તે કવિતાની એવી વ્યાખ્યા છે કે, “જે ક્રિયાવાદી છે, તે કહે છે, કે પાનના કરતાંકિયા-કર્મ શ્રેષ્ઠ છે; કારણકે, જ્ઞાનની અંદર સંશય ઉપજે છે અને સંશય થવાથી જીવની અવ્યવસ્થા થઈ જાય છે. તેથી “ક્રિયા-કર્મ કરવાથી જ મોક્ષ થાય છે. આ પ્રમાણે કિયાવાદી જીવ મિથ્યાત્વની ગહલમાં કહે છે. જે જ્ઞાનવાદી (સાંખ્યમતી) છે તે કહે છે કે, બંધ અને મોક્ષ પ્રકૃતિને જ છે, આત્મા તો સદા બંધરહિત છે–આથી તે સ્વચ્છંદતાથી પ્રવે છે. આ બન્ને કમમાં બડેલા છે. પણ જે સ્યાદ્વાદી છે તે કેઇને વિરોધી કે પક્ષપાતી નથી, તે ગુણઠાણામાફક ક્રિયા-કર્મ કરે છે, પણ કર્મને ઉદયદશામાં રાખે છે, મમતાથી દૂર રહે છે અને પાનધ્યાનની સેવામાં સાવધાન રહે છે. એવા સ્યાદ્વાદી જીવ પરિ થઈ ભવસાગર તરે છે, કારણકે તેને નિવાસ સ્યાદ્વાદરૂપ મહેલમાં છે.”
આ વ્યાખ્યા સાંભળી પ્રવાસીના નેત્ર હર્ષથી વિવર થઈ ગયા. તેણે પરમ પ્રીતિથી તે જાતિના દર્શન કર્યા. તેવામાં તે તે જાતિ આગળ આવી ઉભું રહ્યું, તેમાંથી એક દિવ્ય પુરૂષ પ્રગટ થઈ ઉભે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
રહે તેણે જ્ઞાનચંદન વંદના કરી. પછી જ્ઞાનચંદ્ર અને સ્વાહાદ બન્ને આનંદથી ભેટી પડયાં આદેખાવ જોઈ પ્રવાસીનું શરીર રોમાંચિત થઈ ગયું. અને તેના નેત્રમાંથી આનંદનાં અશ્રુ વર્ષવાલાગ્યાં.
જ્ઞાનચકે પિતાના મિત્ર સ્યાદ્વાદને પ્રવાસીનું ઓળખાણ કરાવ્યું પ્રવાસીને પૂર્ણ અધિકારી તથા નિર્મળ હૃદયને જે સ્યાદ્વાદને સતિષ થયે પ્રવાસીએ વંદન કરી કહ્યું, મહાનુભાવે, તમે બન્ને મહાશનાં સાથે દર્શન કરી હું પૂર્ણ કૃતાથ છું. હે મહાનુભાવ સ્યાદ્વાદ, તમે કૃપા કરી મને પાગ્ય સદધ આપે.
સ્યાદ્વાદે સાનંદવદને જણાવ્યું, ભદ્ર, જે ધ્વનિરૂપકવિતા અને તેનું વ્યાખ્યાન આ મારા પરમ મિત્ર જ્ઞાનચંદ્ર કરી બતાવ્યું છે, તેમાં મારા સ્વરૂપને કેટલાએક બંધ આવી ગયો છે. તથાપિ મારું ખરેખરું શુદ્ધ સ્વરૂપ હું તને બીજે પ્રસંગે જણાવીશ. કારણકે હજુ તારે પ્રવાસ લાંબે છે અને તેમાં તારે ઘણું ઘણું જોવાનું અને જાણવાનું છે. તે જોયા અને જાણ્યા પછી તને મારા સૂક્ષ્મ સ્વરૂપને વિશેષ ધ થઈ શકશે. આ વખતે તેને માત્ર આ જ્ઞાનચંદ્રની સાથે મારું દર્શન કરવાની મારી ઈચ્છા હતી. તેમે પરિપૂર્ણ કરી છે. હવે હું મારા મિત્ર જ્ઞાનચંદ્રને સાથે લઈ અહીંથી બીજા પ્રદેશમાં જવાને ધારું છું. ભદ્ર, તારું કલ્યાણ થશે. અને આ તારે તત્વભૂમિને પ્રવાસ સર્વ રીતે સફળ થશે. ભદ્ર, હવે અમે જઈએ છીએ. તું નીચેની કવિતા તારા હૃદયમાં સ્થાપિત કરજે –
सवैया. जेसे मतवारो कोन कहै और कर, .
और सैसे मूढ पानी विपरीतता धरतुं है; T-૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
( ૯૮ ) अशुज करम बंध कारन बखानै मान, सुगतिके हेतु शूज रीति आचरतुं है। अंतर सुदृष्टि नई मूढता विसरी गई, झानको नधोत जम तिमिर हरतु है; करनसों जिन्न रहै आतम सरूप गहैं,
પ્રનુ નિ રસ તુ જતું હૈ ? | આ પ્રમાણે કવિતા કહ્યા પછી તરતજ તેની વ્યાખ્યાને આ રભ કયી
કઈ મતવાળે પુરૂષ કહે કાંઇ અને કરે કાંઈ, તેમ મૂઢ પ્રાણી વિપરીત ભાવ ઘારણ કરે છે. એટલે અશુભ કર્મને બંધનું કારણ સમજે છે અને શુભ કર્મને મુક્તિનું કારણ સમજે છે. જ્યારે જ્ઞાનીને અંત: દષ્ટિ થાય એટલે તેની મૂઢતા મટી જાય છે, અને તેનામાં જ્ઞાનને ઉત થવાથી ભ્રમરૂપ અંધકારને નાશ થઈ જાય છે. ત્યારે તેના સમજવામાં આવે છે કે, મુક્તિનું કારણ શુભ કર્મ નથી. પછી તે રાની મમતાને ત્યાગ કરી અને આત્માનું જ સ્વરૂપ ગ્રહણ કરી આત્માના અનુભવના આરંભ રસનું કેતુક કરે છે.”
મિત્રપ્રવાસી, આ પદને તારા હૃદયમાં સ્થાપિત કરજે. એટલે તારામાં અધ્યાત્મબળનું પિષણથયા કરશે. એ મહાબળથી તારે આત્મા કેઇ અનિર્વચનીય આનંદને અનુભવશે અને તને તારે પ્રવાસ ઘ
જ આનંદદાયક થઈ પડશે. મિત્રપ્રવાસી, હવે અમે જઈએ છીએ. આ અમારો અને તારે સમાગમ સ્મરણમાં રાખી પાપ પુણ્યનું તથા આત્માનું સ્વરૂપ વિચાર્યા કરજે.
પ્રવાસીએ અંજળી જોડી કહ્યું, મહાનુભાવ, તમે બન્નેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
( ૯ ). મારે પરમ ઉપકાર કર્યો છે. તથાપિ મારી એક પ્રાર્થના છે, તે અંગીકાર કરવા કૃપા કરશે. - જ્ઞાનચંદ્ર તથા સ્યાદાદે એકીસાથે કહ્યું, ભદ્ર, શી પ્રા. ર્થના છે?
પ્રવાસીએ નમ્ર વચને જણાવ્યું, હે મહેપારી મહાશ, મારી એટલી પ્રાર્થના છે કે, તમારે ફરીવાર મને દર્શન આપવું કે જેથી મારા આત્માને વિશેષ અવલંબન મળે.
બન્નેએ ઉમંગથી જણાવ્યું, ભદ્ર, ખુશી થા. આ તારા તરવભૂમિના પ્રવાસમાંજ પુનઃ અમે તારા દષ્ટિમાર્ગમાં આવીશું. તેમ વળી તું કદિ પણ અમારાથી જુદો રહીશ નહીં. તારા હૃદયમાં અમારા બન્નેની એટલે જ્ઞાન તથા સ્યાદ્વાદની સ્થિતિ રહેશે.
આટલું કહી તેઓ બને ત્યાંથી પસાર થઈ ગયા. જેનપ્રવાસી એકી નજરે તેમની સામું જોઈ રહ્યો
ચતુર્થ ભમિકા,
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
પંચમ ભૂમિકા.
(આશ્રવતત્ત્વભૂમિકા.)
જૈનપ્રવાસી હૃદયમાં તાત્ત્વિક આનંદને અનુભવ કરતા આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર મહેલ તેના જોવામાં આવ્યો. તે મહે લની રચના અદ્ભુત હતી. તેની ચારે બાજુ વિવિધ પ્રકારની યાંત્રિક અને મનોરંજક ગાભા પ્રકાશી રહી હતી. તેની આગળ એક સુંદર નાનું સરોવર આવી રહેલ હતું. તે સરોવરની અંદર તે મનેાહર મહેલનું પ્રાંતશ્રમ પડતું, તેથી સરોવરમાં પણ અદ્ભુત ચિત્રમય રચના લાગતી હતી. તે સગેવરની ચારે તરફ આરસ પથ્થરથી બાંધેલા નાના નાળાઓ આવી રહ્યા હતા, તેમાંથી નિર્મળ જળની નાની નાની નીકા વહેતી હતી. અને તે નીકેાથી તે સરોવરના સ્વાભાવિક જળમાં વધારો થતા હતા.
આ દેખાવ જોઈ જેનપ્રવાસી વિચારમાં પડયા. આ સુંદર મહેલ કાના હશે? તેની પાસે આ રમણીય સરોવર શામાટે રાખેલ હશે? આ મહેલમાં કોનો વાસ હશે ?” આ પ્રમાણે પ્રવાસી વિચાર કરતા હતા, ત્યાં એક સુભટ હાથમાં જ્યોતિરૂપ શસ્ત્ર ધારણ કરતા ત્યાંથી પસાર થયા. તેને જોઇ પ્રવાસી આશ્ચર્ય પામી ગયે—તે સુભાનું સ્વરૂપ ઉદ્બટ છતાં શાંત દેખાતુ' હતું, તેની મુખાકૃતિ માત્ર તેના વિરોધીનેજ ભયંકર લાગતી પણ બીજાને આનંદદાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
લાગતી હતી. તેને જોઈ પ્રવાસી સ્થિર થઈ ઉભા રહ્યા—ત્યાં નીચે પ્રમાણે આકાશવાણી પ્રગટ થઈ:
dang
સવૈયા.
" जे जे जगवासी जीव यावर जंगमरूप, ते ते निज वश करी राखे बल तोरिके; महाअजिमानी ऐसो आश्रम अगाध जोधो, रोपि रनयंज ढाढो जयो मूत्र मोरिके; आयो तिहि यानक अचानक परम धाम, ज्ञान नाम सुजट सत्रायो बल्ल फोरिके;
श्रव पार्यो रनथंज तोरि कार्यो ताहि, निरखी बनारसी नमत कर जोरिके. " ॥ १ ॥
આ કવિતા સાંભળતાંજ પ્રવાસીના હૃદયમાં વિશેષ આશ્ચર્ય થઇ આવ્યું. તેણે પેાતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કર્યા, ત્યાં તેના જાણવામાં આવ્યું કે, “આ કવિતા ઉપરથી જણાય છે કે, આ શાંત સ્વરૂપ સુભટ તે જ્ઞાનરૂપી સુભટ છે. આ આકાશવાણી મને એળખાવાને માટેજ ઉદ્દભવ પામી છે અને મારા હિતની ખાતર તેણે ખરેખરી સૂચના આપી છે. હુવે મારે આ મહાવીરને પુછ્યું . જોઇએ અને મારા હૃદયની ઉત્કંઠા શાંત કરવી જોઇએ.” આવું વિચારી પ્રવાસી પ્રેમપૂર્વક યા—મહાવીર, આપ કોણ છે? અને જે આકાશવાણી થઈ તે શામાટે થઇ છે? તે સુભટ હાસ્ય કરતા ઓલ્યા
ભ મારા સ્વરૂપને ઓળખ્યું છે, તે છતાં આપ કાણુ છે.’ એ પ્રશ્ન કેમ કરે છે? અને જે આકાશવાણી થઇ હતી, તેણેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ). મારું અને પિતાનું રવરૂપ રાચવી આપ્યું છે. પ્રવાસીએ ઉત્તર આપે–મહાનુભાવ, એ સત્ય છે. મેં મારી બુદ્ધિ પ્રમાણે આ પનું સ્વરૂપ જાણી લીધું છે, તથાપિ તેનું વિશેષ જ્ઞાન મેળવવાની ઇચ્છાથી મેં આપને પુન: પ્રશ્ન કર્યો છે. જે આપ કૃપા કરી મને જણાવશે, તો હું આપને મેટે ઉપકાર માનીશ. સુભટે સાનંદ થઈને જણાવ્યું. ભદ્ર, બીજી બાબત હું વિવેચન કરી બતાવીશ પણ જે કવિના આકાશવાણીએ ઉચ્ચારી છે, તેની વ્યાખ્યા તે તારા મુખથી જ સાંભળવી છે.
પ્રવાસી પ્રસન્ન થઈને બે –મહાનુભાવ, સાંભળો–એ કવિતામાં આપનું જ વર્ણન કરેલું છે. “આપ જ્ઞાનરૂપી સુભટ આ જગતમાં મહાવીર ગણાઓ છે. આપે પિતાના સામર્થ્યથી આશ્રવરૂપી સુભટને નાશ કર્યો છે અને આ વિધની સપાટી ઉપર મહાન વિજય મેળવ્યું છે. આ જગતમાં જે સ્થાવર જંગમ જીવ છે, તેના સહજ બળીને તેડી આશ્રવરૂપ પદ્ધાએ પિતાને વશ કરી રાખ્યા છે, તે આશ્રવરૂપ એ આ જગતમાં મેટા અભિમાનથી રહે છે. તે આશ્રવ પદ્ધ રણસ્તંભ રોપી અને પિતાની મૂછ મરડી સર્વને જણાવે છે કે, આ જગતમાં મને જીતે તે કઈ પણ વીર પુરૂષ નથી. આવા સમર્થ દ્ધાને પરાભવ કરવાને માત્ર એકજ પ્લે સમર્થ છે. જે દ્ધાનું નામ જ્ઞાન છે. તે દ્ધા અતિ તેજસ્વી છે. તેણે આવી આશ્રવ સુભટને પછાડ અને તેને રણસ્તંભ તેડી નાંખે. એવા જ્ઞાન સુભટને કવિ નમસ્કાર કરે છે.”
પ્રવાસીના મુખથી આ કવિતાની વ્યાખ્યા સાંભળી તે જ્ઞાન સુભટ પ્રસન્ન થઈ ગ. તેણે મધુર અને ગંભીર સ્વરથી કહ્યું. ભદ્ર, સાંભળ, જે આ સુંદર મહેલ છે. તે આશ્રવ ના મના સુભટને મહેલ છે. આ સરોવરના દેખાવ ઉપરથી આશ્રવનું સ્વરૂપ સૂચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) થાય છે. જેમ આ નીકના પ્રવાહ સરેવરમાં આવી મળે છે, તેવી રીત આશ્રવ એક કર્મની નીક છે. તે દ્વારા કર્મ પ્રાણીમાં આવે છે. એટલે જેમ આ વરમાં નીકની આવક છે, તેવી જ રીત આશ્રવથી કર્મની આવક થાય છે. તેથી આ બધા દેખાવ આશ્રવના સ્વરૂપને સારી રીતે સ્પષ્ટ કરે છે.
ભદ્ર, આ મહેલમાં રહેલા આશ્રવને પરાભવ કરવાને જ હું જાઉં છું. મારા દિવ્ય સામર્થ્યથી તે અભિમાની દ્વાને અધ: પાત થશે.
પ્રવાસી સાનંદાશ્ચર્ય થઈ –મહાનુભાવ, હવે આ બધા દેખાવનું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું છે. આપને સદા વિજય થાઓ. તથાપિ મારે એક વિનંતી કરવાની છે, જે આપની ઇચ્છા હેય તે જાહેર કરું?
જ્ઞાન સુભટ પ્રસન્ન મુખે બે –ભદ્ર, ખુશીથી જાહેર કરપ્રવાસીએ નમ્રતાથી જણાવ્યું. મહાશય જ્ઞાનવીર, આ મહેલના બે ભાગ દેખાય છે, તેનું શું કારણ હશે? અને આશ્રવ છે આ મહેલમાં કેવી રીતે રહેતે હશે? એ બધી વાત સ્પષ્ટ રીતે સમજાવે
જ્ઞાન સુભટ ઉચ સ્વરે બે -ભદ્ર, જે આ મહેલના બે ભાગ દેખાય છે. તેનું કારણ એ છે કે, આશ્રવ વીરના બે સ્વરૂપ છે. એક દ્રવ્યરૂપી આશ્રવ અને બીજો ભાવરૂપી આશ્રવ તે બને નામરૂપે એક છતાં પિતાના લક્ષણ સ્વરૂપથી જુદાં છે. પુદગળ દ્રવ્ય જીવન સર્વ પ્રદેશને ગળી જાય છે, તે વ્યરૂપી આશ્રવ કહેવાય છે અને દ્રવ્ય આશ્રવના પ્રસંગથી આત્માને વિષે રાગ, દ્વેષ તથા વિમેહને વિકાશ થાય, તે ભાવરૂપી આશ્રવ કહેવાય છે. તે બન્નેનાં
સ્વરૂપ જુદાં જુદાં હોવાથી તેઓ આ મહેલના બે જુદા જુદા ભારામાં રહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪ )
પ્રવાસીએ વચમાં પ્રશ્ન કર્યા—મહાનુભાવ, તમે તે બન્ને આશ્રવતા પરાભવ કરી શકશેા ! જ્ઞાનવીર હસીને એલ્યા—ભદ્ર, તું મારા સ્વરૂપને જાણે છે, છતાં આવા વિચિત્ર પ્રશ્ન કેમ કરે છે? હું પાતે જ્ઞાન સ્વરૂપ છું જો મારો શુદ્ર ઉપયોગ કયો હાય તા મારૂં બીજું નામ સમ્યગ્ જ્ઞાન છે. મારી કેવી શક્તિ છે, તેને માટે એક વિદ્વાન કવિ નીચેની કવિતા કહે છે.
“ સભ્યતિ સો દ્વિ ગહિં, दर्शित जाति व नाशै; ज्ञान कळा प्रगटै तिहि थानक,
વ્રતર વાદ િસ્ત્રીર ન નાસૈ ! ? ||”
“ એ કવિતાના ભાવાર્થ એવા છે કે, જેનાથી દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવના નાશ થાય, તે સમ્યગ્ જ્ઞાન કહેવાય છે, જ્યારે એ સમ્યગ્ જ્ઞાનની કળા હૃદયમાં પ્રગઢ થાય, ત્યારે અંતર ભાવાશ્રવમાં અને માહેર વ્યાશ્રયમાં બીજી કાંઇ ભાસતું નથી. અર્થાત્ સર્વત્ર સમ્યગ્ જ્ઞાનજ જોવામાં આવે છે.”
આ વિતા અને તેના ભાવાર્થ સાંભળી પ્રવાસી અતિશય ખુશી થઇ ગયો અને તેણે આનંદમય વાણીના ઉચ્ચાર કર્યા. મહાનુભાવ, હવે હું આશ્રવના સ્વરૂપને સમજી ગયો છું. તથાપિ મારા હૃદયમાં નિરાશ્રવ થવાની ઉત્કંઠા પ્રગટ થાય છે. તે સ્થિતિ કેવી હશે ? અને મારા આત્મા તેવી સ્થિતિમાં ક્યારે આવશે ? હું દયાળુ પરમાત્મા ! એ મારા મનાથ સફળ કરો.
જ્ઞાનવીર આનંદપૂર્વક બોલ્યા—ભદ્ર, તારા આ તત્ત્વભૂમિના પ્રવાસજ તારા મનાથ સફળ કરશે, જે સ્થિતિની તું ઇચ્છા રાખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
છે, તે સ્થિતિ નિશ્રવ જ્ઞાતા પુરૂષની છે, અને તેને માટે એક જ્ઞાનવીર કવિએ નીચની કવિતા ગાયેલી છે:—સાંભળ
ચોપાઈ.
64
जो दरारूप न होई,
जह जावाश्रव नाव न कोई;
जाकी दशा ज्ञानमय लहिये, સો જ્ઞાતાર નિાવ ઋāિ” ।। જયેિ”
એ એધક કવિતાની એવી વ્યાખ્યા છે કે, “જે દ્રવ્યાશ્રવના સ્વરૂપમાં હોય નહીં, જેનામાં ભાવાશ્રવના કોઇ જાતના ભાવ ન હાય અને જેની દશા જ્ઞાનમય હાય, તે નિરાશ્રવ—આશ્રવરહિત જ્ઞાતા પુરૂષ કહેવાય છે.” ૧
ભદ્ર, એવા નિશ્રવ પુરૂષોનુ સામર્થ્ય અદ્ભુત છે. જેટલા પરિણામો પ્રગટપણે મનના વિષયમાં આવી શકે છે, એટલા પિર ણામને તે મનથી સંભારે છે—જાણે છે. પેાતાની અહંબુદ્ધિવ
જે અશુભ પરિણામ ઉપજે છે, તે પરિણામ ઉપરથી તેએ મમતાને છેડી દે છે. જેનું સ્વરૂપ મનથી જાણી શકાય નહીં અને જેને બુદ્ધિનો પ્રચાર લાગે નહીં એવા ભવિષ્યના જે અશુભ પરિણામ છે, તેનો નાશ કર્યાને તે ઉદ્યમ કરે છે અને જે પરવસ્તુના પરિ ણામ અતીતકાળમાં થયા છે, વર્તમાનકાળે છે, અને ભવિષ્યકાળે થવાના છે, તેનુ તે પતન કરે છે અને તેનાથી મેાક્ષની કચ્છા રાખી તે આ ભવસાગરને તરી જાય છે. તેવા જ્ઞાની પ્રાણીઓ ખરેખરા નિરાશ્રવ ગણાય છે,
1.-૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ). જ્ઞાનવીરના મુખથી આ વચને સાંભળી જૈનપ્રવાસીના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ આવી. તથાપિ પ્રવાસી દક્ષિણ્યતાના ગુણથી ક્ષણવાર બે નહીં એટલે જ્ઞાનવીર તેને હૃદયભાવ જાણું તરત બે -“ભદ્ર, તારી મુખાકૃતિ સૂચવે છે કે, તારું હદય શંકિત થયું છે. જે કઈ જાતની શંકા ઉભવી હેય તે ખુશીથી પુછ. તારું પ્રશ્ન સાંભળી તેનું સમાધાન કરવાને હું અત્યંત ખુશી છું.”
- જ્ઞાનવીરનાં આ વચનેએ પ્રવાસીને ઉત્સાહિત કર્યા–એટલે . તે વિનયથી બે -“મહાનુભાવ, આપની ધારણ યથાર્થ છે. મારે
હૃદયમાં આ વિષય ઉપર એક શંકા ઉત્પન્ન થઇ છે તે સાંભળવા કૃપા કરશે–હે મહાનુભાવ, આ જગતમાં જ્ઞાની અને અજ્ઞાનીની સરખી સ્થિતિ જોવામાં આવે છે. જેમ અજ્ઞાની પુરૂષ સ્વછંદથી વર્તે છે, તેમ રાની પણ સ્વછંદથી વર્તે છે. તેઓ બને વિચાર વગર વદનારા, શરીરમાં સ્નેહ પ્રવર્તાવનારા, ભેળસંગ રાખનારા, પરિગ્રહ સંગ્રહ કરનારા, અને મેહ વિલાસ કરનારા હોય છે. જ્યારે જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ એવી રીતે સરખી હોય તો પછી સમ્યક્વેત પ્રાણી નિરાશ કેમ કહેવાય?
જ્ઞાનવીર પ્રસન્ન થઈને બોલ્યો-ભક, સાંભળ, એ શકાનું સમાધાન તો સુગમ છે. અજ્ઞાન અવસ્થાને વિષે જે કર્મબંધ કરેલા હેય, તેજ કર્મ વર્તમાન કાળમાં ઉદય આવીને નાના પ્રકારના રસ આપે છે. તેમાં કેટલાએક શુભ કર્મ તે શાતારૂપ છે અને કેટલાએક અશુભ કર્મ તે અશાતારૂપ છે. એ બને જાતના કર્મને વિશે જ્ઞાનીને રાગ અને દ્વેષ હોતો નથી. તેઓ સમચિત્ત છે. વળી તેઓ કર્મને ઉદય માફક ક્રિયા કરે છે, પણ ફળની ઈચ્છા રાખતા નથી. તેથી તેઓ જીવન્મુક્ત એટલે જીવતાંજ મુક્ત થયેલા છે– તેથી તેવા જ્ઞાનીને આશ્રવને બાધ આવતું નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૧૦૭ )
પ્રવાસી પ્રસન્ન ચિત્તે
યા—મહાનુભાવ, આપના કહે: વાથી મારા મનને શાંતિ થઈ છે. અને મારી શંકા દૂર થઈ ગઈ છે, હુવે મને આશ્રવના કારણભૂત જે રાગ, દ્વેષ, અને માહુ છે, તેનું યથાર્થ સ્વરૂપ સમજાવે
જ્ઞાનવીરે આનંદપૂર્વક જણાવ્યું, ભદ્ર, એક વિદ્વાન કવિ એકજ કિવતામાં રાગ, દ્વેષ, મેહુ અને જ્ઞાનના લક્ષણા આપે છે, તે સર્વદા મનન કરવા ચેાગ્ય છે:
ઢાદા.
जो हितनाव सुराग है, अनहित जाव विरोध | ગ્રામરુનાવ ત્રિમોદ મૈં, નિમજ્ઞત્તાવ સુવેધ, શા
“જે હિતભાવ તે રાગ, જે અહિતભાવતે દ્વેષ, જે ભ્રામક ભાવ-ભ્રમણું તે મેહ અને જે નિર્મળભાવ તે ધજ્ઞાન કહેવાય છે.” વળી તેને માટે કિવ નીચેની કિવતા વઢે છે:~
ટોદા.
46
'राग विरोध विमोह मल,
एई व मूल | एई कर्म बढाई, ૐ ધર્મજી ઝૂલ” ? ॥
“રાગ, દ્વેષ અને માહુ એ આત્માના મળ છે, એજ આશ્રવનું મૂળ છે અને એ કર્મને વધારી ધર્મને ભુલાવી ઢ છે.”
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
હે ભદ્ર, આ ઉપરથી તમારે જાણવાનુ છે કે, રાગ, દ્વેષ અને માહુ વગરના જ્ઞાતા પુો નિરાશ્રય કહેવાય છે. તેએ! સમ્યક્ પ રિણામવાળા હોય છે, અને સપ્તમ્ !મમાં રાગ, દ્વેષ અને મેહુની દશા હૈતી નથી, ભ, એ નિશ્રી પુરૂષોને કેવે વિલાસ છે? તે તારે જાણવાનું છે, આ જગમાં જે કઇ ભવ્યાશિના છત્ર ભવ્યપણાના પરિપાકને લીધે મિથ્યા મતિને ભેદી પેાતાના જ્ઞાનભાવ સ્વરૂપમાં પરિણમી રહે છે. તેની જ્ઞાનમય દષ્ટિમાં રાગ, દ્વેષ કે મેહ કાંઇ હાતા નથી. કારણકે પેાતાના સ્વભાવની નિર્મળ વિલાકતામાં તેણે રાગ, દ્વેષ અને મેહુ—એ ત્રણેને જીતી લીધા છે, એ નિરાશ્રવપણાના વિલાસ છે અને એ વિલાસથી તે મહાનુભાવ વે. પાંચ પ્રકારના પ્રમાદને છેડી, પેાતાના શરીરને સારી રીતે સાધી લઈ, મન, વચન અને કાયાને શૈલેશીકરણમાં નિરોધ કરી શુદ્ર ઉપયોગ દશા જે કેળકશા તેમાં તેએ મળી જાય છે, તેવા જ્ઞાની પુરૂષ અધના માર્ગના ઉચ્છેદ્ર કરી અને પરવસ્તુને સંગ ડી દઇ આત્મામાં મગ્ન થઇ આત્મરૂપે રહે છે.
ભ, અહીં કઢિ તને શંકા થશે કે, એવા જ્ઞાતાપુરૂષ નિરાશ્રવ થઇ કયાં સુધી રહેશે? શું તે તેના આયુષ્યપર્યંત નિરાશ્રવી રહેશે ? એ શંકાના ઉત્તરમાં એટલુજ કહેવાનું છે કે, જે જ્ઞાતાપણું છે, તે ઉપશમ ભાવ અને ક્ષયાપશમ ભાવ વડે ચંચળ છે—તે વિષે આર્હુત શાસ્ત્રના સિદ્ધાંતમાં સારૂં વિવેચન કરેલુ છે, તે શાસ્ત્રકાર લખે છે કે, મિથ્યાત્વની ગ્રંથિને ભે: કીધા પછી, મિથ્યાત્વને જે અંશ ઉડ્ડય આવે છે, તે અંશ જેના ખપી જાય છે અને જેને મિથ્યાત્વ પુંજ ઉપશમ્યો રહે છે, તે જીવ યેાપશમી કહેવાય છે અને જેને તે અંતર્મુહુર્ત્ત સુધી ઉપશમ્પે! રહે, તે ઉપશમી કહે વાય છે. એ મને ભાવને આશ્રીને રહેલા પંડિત જીવની અવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) સ્થા લુહારની સાણસીના જેવી છે. જેને સાણસી ઘડીમાં લેહને ગ્રહણ કરી અગ્નિમાં હોય છે અને ઘીમાં લોખંડને ઠંડા કરવા સારૂ જળમાં હોય છે તેવી રીતે ક્ષોપશમી અને ઉપશમી જીવ ક્ષણમાં મિથ્યાત્વ ભાવમાં આવે છે અને ક્ષણમાં જ્ઞાનકળામાં પ્રકાશે છે. એવી અવસ્થાને વિશે જ્યાં સુધી જ્ઞાનકળા રહે છે, ત્યાં સુધી ચાર મેહનીચની પચવીશ પ્રકૃતિઓ મંત્ર વડે સર્ષની શક્તિની જેમ શિથિલ થઈ જાય છે અને જ્યારે મિથ્યાવ ઉદય આવે છે, ત્યારે પાછા નાના પ્રકારના કર્મબંધ કરે છે.
જૈનપ્રવાસી આ પ્રમાણે જ્ઞાનવીરની વાણી સાંભળી ઘણેજ પ્રસન્ન થઈ છે. તેણે સ.નંદા હૃદયે જણાવ્યું. મહાનુભાવ. આપની વાણીના પ્રકાશથી મારા હૃદયનું અંધકાર દૂર થઈ ગયું છે. મારા શંકિત હૃદયને સારું આધાસન પ્રાપ્ત થયું છે. હવે આપને એટલું જ પુછવાનું છે કે, આ સુંદર મેહેલ કે જે મારા રસ્તાની વચ્ચે આવેલો છે, તેનું ઉલંધન મારે શી રીતે કરવું? જો તેનું ઉલઘન ન થાય તો મારાથી આગળ પ્રવાસ શી રીતે થઈ શકે?
જ્ઞાનવીરે ગંભીરતાથી કહ્યું, ભ, એ ચિંતા કરીશ નહીં. હું એ મહેલમાં જઈ આશ્રવરૂપ સુભટનો નાશ કરીશ એટલે તે મહેલ અદશ્ય થઈ જશે. જ્યારે તે મહેલ અદશ્ય થશે એટલે તારા પ્રવાસને માર્ગ ખુલે થશે.
પ્રવાસી નિશ્ચિત થઈ –મહાનુભાવ, હવે મારી ચિંતા દૂર થઈ છે જે આપ કૃપા કરી મને કાંઈક વિશેષ જ્ઞાન આપે તો ઉપકાર થશે. જ્ઞાનવીરે કહ્યું, “ભદ્ર, તારા ઉપકારને માટે હણ આ મહેલના શિખર ઉપર એક દેખાવ પ્રગટ થશે. જે દેખાવ ઉપરથી તેને સારું શિક્ષણ મળશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
આ પ્રમાણે જ્ઞાનવીર કહેતા હતા તેવામાં તે મહેલના શિખર ઉપર એક ફરતું ચક્ર જોવામાં આવ્યુ, ચક્ર વેગથી ફરતું હતુ અને તે જોવાથી ચિત્તને ચમત્કાર આપતું હતું.
આ દેખાવ જોઇ પ્રવાસી ચિકત થઇ ગયા. તેણે પેાતાના જ્ઞાની હૃદયમાં વિચાર કરવા માંડયો. તાપિ એ ચક્ર દર્શનના આશય જાણવામાં આવ્યો નહીં. તેણે ઘણું ઘણુ વિચાર્યું, ઘણું ઘણું મનન કર્યું અને ઘણું ઘણું ચિંતવ્યું, તથાપિ ચક્ર ભ્રમણના ચમત્કારી અને ધક આશય તેના મસ્તિષ્કમાં આવી શક્યો નહીં. તેવામાં ક્ષણવાર પછી. નીચે પ્રમાણે કવિતારૂપે અદૃશ્ય વાણી પ્રગઢ થઈ:
મયા.
“ મળે પત્રમાં રત ગાવાની નીય, रह्यो मुख व्यापत विषमता;
अंतर सुमति आई विमल माई पाई, पुद्गलसों प्रीति इटी बुटी माया ममता; शुद्ध निवास कीन्हो अनुजा अभ्यास लीन्हो, मनाव छांमी दिनो जिनो चित्त समता ; अनादि अनंत विकल्प अचल ऐसो, पद अवलंबीवलोके राम रमता ।। १ ।। "
આ કવિતા ખેલાઈ રહ્યા પછી તરતજ તેની વ્યાખ્યા પ્રગટ થઇ
"
આ રાજલેાકમાં કર્મનું ચક્ર ફરી રહ્યું છે. તેમાં જગાસી
જીવ પણ ફરી રહ્યા છે. તે ચક્રના ભ્રમણમાં આવેલા જીવ વિષમતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) યુક્ત થઈ કયારે ઇષ્ટ સંગી થાય છે અને ક્યારે અનિષ્ટ સગી થાય છે. વળી તેમાં તે બહારના વિષય ભેગનેજ ગ્રાહક થાય છે. પછી જ્યારે તેને અંતરદષ્ટિ થાય એટલે તે આત્માનું અવલોકન કરવા ઈચ્છે છે. જ્યારે તે આત્મા જાણવામાં આવ્યો નહીં એટલે તેના અંતરમાં સુમતિ ઉપજે છે, તેનાથી તેને પિતાની નિર્મળતા જણાય એટલે તેને આત્માનું જ્ઞાન અને પ્રભુતા પ્રાપ્ત થાય છે એટલે પરવસ્તુ જે પુદગળ તે ઉપર અભાવ થઈ જાય છે. એટલે પુગળની જે માયા મમતા હેય તે છુટી જાય છે. પછી શુદ્ધ ન વડે આત્માનું જે સ્વરૂપ કહ્યું છે, તે શુદ્ધનયમાં તેને નિવાસ થાય છે એટલે તે આત્મસ્વરૂપમાં ઉપપિગ રાખી અનુભવને અભ્યાસ કરે છે, તે અભ્યાસ થતાં જ તેને ભવ ભ્રમ દૂર થઈ જાય છે. તરતજ તેનું મન સમાધિમાં લીન થાય છે. જ્યારે મન સમાધિ લીન થયું એટલે તે અનાદિ અનંતકાળ સુધી જે સ્વરૂપમાં કાંઇ બીજા વિકલ્પ પ્રાપ્ત ન થાય તેવા અચળ પદનું અવલંબન કરવાથી તે પોતાના રમતા રામપણને વિલેકે છે
આ પ્રમાણે કવિતા અને તેની વ્યાખ્યા સાંભળ્યા પછી જેને પ્રવાસી પોતાના સ્વરૂપને આનંદ અનુભવવા લાગે અને તેની દષ્ટિમાં ક્ષણવાર અંતવિકારી પ્રાપ્ત થઈ છે.
જ્ઞાનવીર પ્રસન્ન થઈને બે –મિત્ર પ્રવાસી, તારી આ વખતની સ્થિતિ જોઈ મને આનંદ ઉપજે છે. આ ચમત્કારી ચક્રનું ભ્રમણ અને તેને હેતુ તારા સમજવામાંયથાર્થ રીતે આવ્યો છે. આથી આ તારે તન્દ્રભસિને પ્રવાસ ઘણે અંશે સફળ થ છે. મિત્ર, આ ચક્રનો દેખાવ ઘણે બેધક છે. જો દરેક ભવી પ્રાણ આદેખાવને તવંદષ્ટિથી વિચાર કરે અથવા સમાધિસ્થ થઈ તેનું મનન કરે તો તેના હદયનું અંધકાર નષ્ટ થઈ જાય, એ નિઃસંદેહુ વાત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) ભદ્ર, આહંત સિદ્ધાંતમાં આશ્રવને માટે જે ધ્યાન આપેલું છે, તેને તને પ્રત્યક્ષ અનુભવ થયો છે. એ તારે કલ્યાણની વૃદ્ધિ કરનાર છે. આશ્રવ એ ખરેખરું વિચારણીય તત્વ છે. સંસારી પ્રાણીને કર્મને બંધને મુખ્ય હેતુ આશ્રવજ છે. જ્યાં સુધી આશ્રવ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ રીર સમજવામાં આવે નહીં, ત્યાં સુધી પ્રાણી કર્મના જાળમાંથી મુક્ત થઈ શકતો નથી. પવિત્ર પ્રવાસી, હવે હું અને હીથી જાઉં છું. તું તારે પવિત્ર પ્રવાસ આગળ ચલાવજે. તારે માર્ગ શિવકારી થાઓ.
જ્ઞાનવીરનાં આ વચન સાંભળી જનપ્રવાસી સંતુષ્ટ થશે. તપ આ જ્ઞાનવીરનો વિયોગ થાય છે એ અનુચિત છે, એવું ધારી તેણે ખેદ સહિત જણાવ્યું, મહાનુભાવ, આપે મારી ઉપર અપાર ઉપકાર કર્યો છે. આપને સમાગમ મારા શ્રેય માર્ગમાં સારી રીતે સાર્થક થયે છે, તથાપિ આપને વિયોગ મને અરૂચિકર લાગે છે, તો આપ કૃપા કરી મારા અંતર પ્રદેશમાં નિવાસ કરો. આ પના શરણ વિના મારા કાણને માર્ગ પ્રતિબદ્ધ થશે.
જ્ઞાનવીર ગર્જના કરી બે–તે પવિત્ર પ્રવાસી, તું નિશ્ચિત છે. હું તારા હૃદયમાં વાસ કરીને રહીશ તારા પવિત્ર દયની શીતળ છાયામાં રહેવાથી તેને અનુપમ આનંદ પ્રાપ્ત થશે. જ્ઞાનવીરનાં આ વચન સાંભળી પ્રવાસીને અત્યંત આનંદ થશે. તેણે જ્ઞાનવીરને ભક્તિથી નમન કર્યું અને હૃદયથી તેને ભારે આ ભાર મા, પછી તેણે નમ્રતાથી વિનંતી કરી–મહાનુભાવ, હવે એક્વાર મને પરમધ પ્રાપ્ત થાય તે ઉપદેશ આપે અને આ ભૂમિકાને પ્રવાસ સાર્થક થાય તેવી સુચના આપે.
જ્ઞાનવીરે કહ્યું, ભદ્ર, તારો આ ભૂમિકાને પ્રવાસ અલ્પ રહ્યા છે. આ આશ્રવના મહેલનું ઉલ્લંઘન થયા પછી તરતજ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) ભૂમિકાને અતિ આવશે અને તે પછી તું છઠ્ઠી ભૂમિકામાં પ્રવેશ કરીશ, જે ભૂમિકા તારા હૃદયના દ્વારને ઉપાડી દેશે. મિત્ર, હવે નિશ્ચિંત રહેજે. અને આગળ જતાં એક સુંદર તથા બેધકકવિતા જે તારા સાંભળવામાં આવે તેને તું તારા હૃદયમાં સ્થાપિત કરી રાખજે. એ કવિતાથી તેને પરમબેધ પ્રાપ્ત થશે. હું તારા પવિત્ર હૃદયમાં મારા જ્ઞાનસ્વરૂપને સ્થાપિત કરી જાઉં છું. તું અખંડ આનંદમાં રહેજે. આટલું કહી જ્ઞાનવીર ત્યાંથી ચાલે છે અને તેણે મહેલમાં પ્રવેશ કરી આશ્રવના અને સ્વરૂપને પરાભવ કરી દીધે
જ્ઞાનવીર ગયા પછી જૈનપ્રવાસી તેનું સ્મરણ કરતા તે મહેલન ઉલ્લધન કરી આગળ ચાલે. મહેલનું ઉલ્લંઘન કર્યા પછી તે મહેલ અને પેલું સુંદર સરોવર સર્વ અદશ્ય થઈ ગયું. પ્રવાસી તે ભૂમિકાના અંત ઉપર આવે ત્યાં નીચેની પરમ બેધક કવિતા તેના સાંભળવામાં આવી:
તા . जाके परगासमें न दीसे राग दोष मोह, આ મિરત નત્તિ વંશ તરસ, तिहंकाल जामें प्रतिबिंबित अनंतरूप, आपुहू अनंतसत्ता नंततें सरस है. વાવ જ્ઞાન પ્રવાન નો વિવાgિ , अनुजौ करे जहा न बानीको परसह, अतुल अखं अविचल अविनाशी धाम, चिदानंदनाम ऐसो सम्यक् दरसहै ॥१॥ T. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) “આ કવિતા સાંભળી પ્રવાસી સાનંદાશ્ચર્ય થઇ ગયે. તેના નિર્મળ હૃદયમાં તેને સારરૂપ ભાવાર્થ ખુરી આ, તથાપિવિશેષ
સ્પષ્ટીકરણને માટે તેને તેની વ્યાખ્યા સાંભળવા ઉત્કંઠા ઉત્પન્ન થઈ. તેણે ક્ષણવાર વ્યાખ્યાના ધ્વનિની રાહ જોઈ પણ વ્યાખ્યાને ધ્વનિ પ્રગટ થશે નહીં. એટલે તે જરા હૃદયમાં ચિંતાતુર થઈ ગયેપછી ચિંતાબે પ્રેરેલે પ્રવાસી આકાશ તરફ દષ્ટિ કરી છે અને દશ્ય દિવ્ય વાણી, કૃપા કરી આ કવિતાની વ્યાખ્યા સંભળાવે
જાણે તેની પ્રાર્થના સ્વીકારી હોય તેમ તરતજ પુન: અદશ્ય વાણી પ્રગટ થઈ અને તેમાંથી નીચે પ્રમાણે વ્યાખ્યા સાંભળવામાં આવી –
“જે શુદ્ધ આત્માના પ્રકાશમાં રાગ, દ્વેષ અને મેહદેખાતા નથી, અને જેમાં આશ્રવ, બંધ કે તૃષ્ણા વિદ્યમાન નથી, તે આત્માના પ્રકાશમાં ત્રણે કાળ અનંતરૂપ પ્રતિબિંબિત થાય છે. તે વખતે તેના હૃદયમાં સ્કરે છે કે, “નિજ સ્વરૂપ અનંત છે. સત્તા અનંતમાં સરસ છે. સત્તા સ્વરૂપી અનંત પદાર્થ છે, તેથી તે સરસ છે. જેના સર્વ અનંત પર્યાય તેજ ધર્મ છે, અને ભાવ શ્રવજ્ઞાનને પ્રમાણ કરી વસ્તુને અનુભવ કરાય છે. આવું સ્કર્યા પછી જે વચનની અાચર છે એવા અક્ષર સ્વરૂપને તે અનુભવ કરે છે એટલે સંગી ગુણ સ્થાનકની દશામાં તે આવે છે. ત્યાં અતુલ-તુલનારહિત, અખંડ, અચળ, અવિનાશી ધામ-તેજોમય ચિદાનંદ સ્વરૂપ અનુભવાય છે, તેજ ઈશ્વરરૂપ સમ્ય દર્શનનું સ્વરૂપ કહેવાય છે,
આ પ્રમાણે વ્યાખ્યા કરી તે અદશ્ય વાણું વિરામ પામી, તે સાંભળતાં જૈનપ્રવાસી ચિદાનંદ સ્વરૂપને અનુભવ કરતો હોય, તેમ આનંદમગ્ન થઈ ગયે, અને તે પરમ બેધક કવિતાને પિતાના હૃદય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૧૧પ ) મંદિરમાં સ્થાપિત કરી તેનું મનન કરતે આગળ ચાલે ત્યાં પંચમ ભૂમિકાને છેડ દશ્યમાન થશે. પછી છઠ્ઠી ભૂમિકાને પ્રથમ દરવાજે તેના જેવામાં આવ્યું. પ્રવાસી પિતાની ગતિને અટકાવી ઉ રહે અને “હવે શું થાય છે તેની રાહ જોઈ ચારે તરફ દૃષ્ટિ નાખી અવકન કરવા લાગે, પણ કેઈ તિક પદાર્થ તેની દષ્ટિગોચર થશે નહીં. જ્યાં સુધી કાંઈ પણ નૈતિક વા ચમત્કારિક પદાર્થ તેને પ્રત્યક્ષ થશે નહીં, ત્યાં સુધી તે ઉપર કહેલી પરમ બેધક કવિતાનું મનન કરવા લાગ્યું, અને તેને ઉત્તમ અનુભવ આત્માના સ્વરૂપની સાથે મેળવી અખંડાનંદમાં મગ્ન થવા લાગે
ઇતિ પંચમ ભૂમિકા,
સમાપ્ત.
*
*
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
ए
Laavat
AASEEN91
ना
RPAL
ષષ્ટ ભૂમિકા. (सपरतत्वलमि.)
જૈનપ્રવાસી છઠ્ઠી ભૂમિકાના દ્વાર આગળ ઉભું રહે ત્યાં નીચે પ્રમાણે એક મધુર કવિતા સાંભળવામાં આવીઃ
सवैया. " प्रातमको अहित अध्यातमरहित ऐसो,
आश्रवमहातम अखंग अंमवत है। ताको विस्तार मिनिवेको परगटनयो, अहमंकको विकासी ब्रहमंझवत है। जामें सवरूप जो सबमें सबरूप सोपें, सबनिसों अमित आकाशखंभवत है। सौ है ज्ञाननानु शुद्ध संवरको नेष धरे, ताकी रुचिरेखको अमारे दमवत है. ॥१॥" આ કવિતા સાંભળી પ્રવાસી હર્ષિત થઈ ગયો. તેણે પિતાના મનમાં વિચાર્યું કે, આ છઠ્ઠી ભૂમિકામાં મને સંઘરતનું સ્વરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ થશે, અને મારા હૃદયની મલિન શંકાઓ દૂર થઈ જશે, તેવામાં તે પાછો અદૃશ્ય ધ્વનિ પ્રગટ થયે
આત્માનું અહિત કરનાર અને અધ્યાત્મવરૂપથી રહિત એવું આવરૂપી મહાઅંધકાર આ સર્વ લેકને અખંડપણે ઢાંકી રહ્યું છે, તે અંધકારના વિસ્તારને ગળી જનાર જ્ઞાનરૂપ સૂર્ય પ્રગટ થ છે. તેણે આ બ્રહ્માંડ–સર્વ લેકોલોકને વિકાશ કર્યો છે. તે જ્ઞાનરૂપી સૂર્ય કે જે આ અખિલ બ્રહ્માંડને મંડન કરનાર, સર્વરૂપને ભાસિત કરનાર, સર્વરૂપને પ્રાપ્ત કરાવનાર, અને સર્વ મૂર્તવસ્તુથી આકાશની પેઠે તે અલિપ્ત છે. જ્ઞાનરૂપી સૂર્ય તથા તેના આશ્રયથીજેઓ શુદ્ધ સંવરને ભેવ ધરી રહ્યા છે, તેના ઉદયને અમારે દંડવત પ્રણામ છે.
આ ધ્વનિ સાંભળી પ્રવાસીઓ હદયમાં વિચાર્યું કે, પુષ્ય ગે બહુ સારું થયું. તે કવિતાની વ્યાખ્યા પણ સમજવામાં આવી. અહા! જ્ઞાનરૂપી સૂર્યનો કેવો મહિમા છે? તેનામાં કેવું લાકિક સામર્થ્ય રહેલું છે? સંવરતત્વનું સ્વરૂપ પણ કેવું અદ્ભુત છે? આ ભૂમિકાને માટે પ્રવાસ સારી રીતે સાર્થક થવાનાં આ શુભ ચિન્હ થાય છે.
આ પ્રમાણે પ્રવાસીના હૃદયમાં વિચારમાળા પ્રગટ થતી હતી ત્યાં એક દિવ્ય સ્વરૂપ તેની દૃષ્ટિગોચર થયું. તેને જોતાં જ પ્રવાસી પ્રસન્નતર થઈ ગયે. તેણે એ દિવ્ય જતિને પ્રેમથી દર્શન કર્યા. અને પિતાની તસ્વરચિરૂપ આશીલતાને પલ્લવિત કરવા અભિરૂચિ ધારણ કરી. પ્રવાસી હળવે હળવે તે દિવ્ય જ્યોતિની પાસે આ બો અને અંજળ જેડી ઉભે રહ્યો. ક્ષણવાર થઈ પણ કાંઈ સ્પછીકરણ થયું નહીં. એટલે તે ઉત્કંડિત મુસાફર મધુર અને ભાવમય ભાષાથી બે –મહાનુભાવ, આપ કેણ છે? અને તમે આ સ્થળે આવી અને દર્શન આપવા રૂપ ઉપકાર માટે કર્યો છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ )
પ્રવાસીનાં આવાં પ્રેમી વચનસાંભળી એ દિવ્ય ન્યાતિમાંથી નિ
*
થયા કે, “ભળ, હું કાણ છુ ? એ તારે પોતાનેજ જાવાનુ છે. મારૂ યથાર્થ સ્વરૂપ જાણવાની તારામાં શક્તિ છે તે શક્તિની પ્ર તીતને લીધે હું મારૂ પોતાનું સ્વરૂપ મારે મુખે કહેવાને ઈચ્છ તા નથી.”
આ ધ્વનિ સાંભળતાંજ પ્રવાસીના અંતહૃદયમાં તત્ત્વવાણી સ્ફુરી આવી અને તરતજ નીચે પ્રમાણે તેના મુખમાંથીકાવ્યવાણી પ્રગટ થઈ:
સા.
शुद्ध सुच्छेद ने अवाधित, भेद विज्ञान सुतीउन आरा
अंतर जेद सुजान विजाय,
करे as चेतनरूप फारा;
सो जिन्हके नरमें उपज्यो न,
रुचे तिन्हकों परसंग सहारा; तमको नौकरी ते,
વે પરણે પરમાતમારા. // ? ॥
આ કવિતા પ્રગટ થયા પછી દ્રિય વાસી, કહે, હવે તારા જાણવામાં આવ્યું
જ્યોતિષે કહ્યું, મિત્રપ્ર “હું કોણ છું ?”
હશે
પ્રવાસીએ પ્રસન્નવદને કહ્યું, મહાનુભાવ, આપ તે ભેદ જ્ઞાન છે. આપના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મારા હૃદયમાં સ્ફુરી આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૧૧૯ ). ભેદનાને ઉમંગથી હસતાં હસતાં કહ્યું, ભાઈ પ્રવાસી, હવે એજ કવિતાની વ્યાખ્યા કરી બતાવ.
પ્રવાસી વિનંતિપૂર્વક જણાવ્યું, વ્યાખ્યા તે આપનાજ મુખથી થવી જોઈએ.
ભે ન મારા મુખથી મારી પ્રશંસા કરવી તે પચ ન કહેવાય, માટે તુજ વ્યાખ્યાતા થા
પ્રવાસી–જેવી આશા, સાંભળે ત્યારે જો કઈ ખલના થાય તો મને ક્ષમા કરજે,
શુદ્ધપણે પિતાના જુદા જુદા સ્વરૂપને બતાવનાર, એક સ્વરૂપ અને અબાધિત એવું મેદજ્ઞાન તે તીક્ષ્ણ આશા છે. તેનાથી અંતરાત્માની અંદર તે સ્વભાવ અને વિભાવને જુદા જુદા કરે છે તથા જરૂપ અને ચેતનરૂપને ભિન્ન કરી બતાવે છે. એવું ભેદજ્ઞાન જેના હૃદયમાં ઉત્પન્ન થયું હોય તે જીવને પરવસ્તુ પુદુગળને સંગરૂચ નથી; તેમજ તે પિતાને સ્વરૂપને અનુભવ કરી યથાર્થપણે અંતરાત્માને વિષે રહેલ પરમાત્માની ધારાને પારખી
આ પ્રમાણે કવિતાની વ્યાખ્યા સાંભળી ભેદજ્ઞાનને વધારે સતેજ થશે અને તેથી તેણે પ્રવાસીને પૂર્ણ સહાય કરવાનેનિશ્ચય કર્યા. આથી તેણે અંગમાં ઉમંગ લાવીને કહ્યું, મિત્રપ્રવાસી, તે મારું સ્વરૂપ જાણ્યું છે, તેથી હવે તને વધારે સમજૂતી આપવાની જરૂર રહેતી નથી. તથાપિ આહંતસ્વ ઉપર જેટલું વિવેચન કરીએ તેટલું લાભકારક છે, એવું ધારી હું તને કાંઇક ઉપદેશ આ પવાની ઇચ્છા રાખું છું,
“ભાઈ પ્રવાસી; હું જે ભેદજ્ઞાન છું, તેજ સમ્યકત્વજ્ઞાન છું, મારા સામર્થ્યથી સ્વરૂપની પ્રાપ્તિ સત્વરે થાય છે, મારું સ્વરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) જાણવાથી શું લાભ થાય છે? તે તારે અવશ્ય જાણવું જોઈએ જીવ એ જે કઈ પદાર્થ છે, તેને જો યથા પ્રવૃત્તિ કરણરૂપ અને વિસર પ્રાપ્ત થાય, તો તે પિતાના મિથ્યાત્વને ગ્રંથિ ભેદી શકે છે.
જ્યારે મિથ્યાત્વને ગ્રથિ ભેદા એટલે તેના અંતરમાં શુદ્ધ સમ્યકત્વ અને સ્વરૂપરૂપી જળધારાને પ્રવાહ વહે છે. તે તાત્વિક પ્રવાહના પ્રભાવથી તેનામાં જ્ઞાનગુણને ઉદય થાય છે, જ્યારે જ્ઞાન ગુણને ઉદય થશે એટલે ઉર્ધ્વ મુખ થઈને મુક્તિરૂપી સુંદરી તેની સન્મુખ દેડી આવે છે. તે જ વખતે તેની અત્યંતર કવિત અને ભાવિત કર્મના કલેશને પ્રવેશ તદ્દન અટકી પડે છે. જે પ્રકૃતિ પ્રદેશરૂપ કર્મ તે દ્રવિતકર્મ કહેવાય છે અને જે રાગદ્વેષાદિક તે ભાવિતકર્મ કહેવાય છે. એ બન્ને પ્રકારના કર્મને તે જીવમાં પ્રવેશ થઈ શકતું નથી. છેવટે એ જીવ અધ્યાત્મના પંથની શિલીમાં આવી આત્માને સાધી પિતાના રૂપમાં પૂર્ણ થઈને પરબ્રહ્મ એવા નામથી ઓળખાય છે?
ભેદજ્ઞાનનાં આ વચને સાંભળી પ્રવાસીને તેમાં વિશેષ પ્રેમ ઉત્પન્ન થયે, પછી તેણે પુન: પ્રશ્ન કર્યો–મહાનુભાવ, સંવરનું કારણ શું છે? તેમને કૃપા કરી સમજાવે.
ભેદનાને સસ્મિત વદને કહ્યું, પ્રિયપ્રવાસી, સંવર એ કર્મને આવતા બંધ કરવાનું સાધન છે. તેનાથી આવતા કમે રેકી - કાય છે. તે સંવરના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ છે. જે નવા કનું રેકાવવું, તે દ્રવ્યસંવર અને સમિતિ વગેરેથી પરિણામને પામેલું જે શુદ્ધ ઉપગ રૂપ દ્રવ્ય, તેનાથી ભાવકર્મના રેધક જે આત્માને પરિણામ થાય છે તે ભાવસંવર કહેવાય છે. એવા સંવરનું મૂળ કારણ સમ્યમ્ દષ્ટિ છે. તેને માટે આહત સિદ્ધાંતમાં સારું સ્પષ્ટીકરણ કરેલું છે. જે મિથ્યાત્વને સંથી ભેદીને તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ). ઉપશમરૂપ મહાસને વેદીને ભેદ વિજ્ઞાનની કળા પ્રાપ્ત કરે છે. તેમજ જે એ ભેદ વિજ્ઞાન વડે પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કરીને પિતાનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મહિમાને અવધારે છે, તથા હૃદથથી પરવસ્તુની સામગ્રીને ત્યાગ કરે છે તે ખરેખર બુદ્ધિમાન કહેવાય છે. તેવા બુદ્ધિમાન પુરૂષના અંતરમાં દેશવિરતિ તથા સર્વ વિરતિની સ્તુત્તિ થાય છે અને નિરંતર નિર્જરા તપ આચર વાથી તેનામાં તાત્વિક જાતિ પ્રગટે છે. તેવા બુદ્ધિમાન પુરૂ સુવર્ણ સમાન છે. તેને પછી શુભાશુભ કર્મરૂપ કાટ લાગી શક્તિ નથી. તેને માટે એવાજ ભાવાર્થની એક જૈન કવિએ નીચેની કવિતા ગાઈ છે –
“દર રીતિ જ નિને ઘર, होतु निरंतर ज्योति सवाई ते मतिमान सुवर्ण समान,
જે સિન ન જાણુજ #ાં. છે ? ” આ કવિતા સાંભળતાંજ ના પ્રવાસી ઉમંગથી બોલી ઉ– મહાનુભાવ, આ બધે પ્રભાવ આપનેજ છે. આપના પ્રભાવનું વર્ણન મારા હૃદયમાં કવિતારૂપે ફુરી આવ્યું છે–સાંભળે
જોવા. "नेद ज्ञान संवर जिन्हि पायो, सो चेतन शिवरूप कहायो नेद ज्ञान जिनके घट नाही, તે ગાજી એ જિ.’ છે ? |
T-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) - જે જીવને ભેદ જ્ઞાન રૂપ સંવરની પ્રાપ્તિ છે, તેજ ચેતન-જીવ શિવરૂપ કહેવાય છે, અને જેના હદયમાં ભેદાન નથી તે મૂર્ખ ઘંટ પિંડને વિષે બંધાએલે રહે છે ? - મહાનુભાવ, મને પૂર્ણ રીતે ખાત્રી થઈ છે કે, આપના વિના પ્રાણીને કલ્યાણને બીજો માર્ગ નથી. આપ પોતે નિર્દોષ સંવરનું મૂળ કારણ છો, તે સંવર નિર્જરાનું કારણ છે, અને નિર્જરા મેક્ષનું કારણ છે. એવી રીતે પર પરાથી આપ પોતે જ મોક્ષનું કારણ છે.
પ્રવાસીનાં આ વચને સાંભળી ભેદાને હસીને કહ્યું, પ્રિય પ્રવાસી, તું કહે છે, તે યથાર્થ છે, પણ તારા જાણવામાં એક બીજી વાત છે કે નહીં?
પ્રવાસી–તેવી શી વાત છે?
ભેદજ્ઞાન–ઈ એ પણ પ્રસંગ છે કે જેમાં પછીથી મારી જરૂર રહેતી નથી?
પ્રવાસી–મહાનુભાવ, એ વાત હું જાણતા નથી. આપના વિના કલ્યાણને લાભ ક્યાંથી હેય? એ વાત તે અસંભવિત છે.
મેદાન–મિત્ર, જ્યાં સુધી એ વાત તારા જાણવામાં નથી આવી ત્યાં સુધી તારી બુદ્ધિ ઉપર હજુ જરા પ્રકાશ ઓછો પડે છે. તથાપિ તારા જેવા અધિકારીને વિશેષ કહેવાની જરૂર નથી. તું દીર્ધવિચાર કરીએ, એટલે એ ગુહ્ય વાર્તાનું રહસ્ય તારી મવૃત્તિમાં સ્વત: સ્કુરણયમાન થઈ આવશે.
ભેદજ્ઞાનનાં આવાં વચને સાંભળી જેને પ્રવાસી વિચારમાં પડશે, ક્ષણવાર વિચાર કર્યો, ત્યાં તેની નિર્મળ મનોવૃત્તિ ઉપર તે વાર્તા સ્કરી આવી એટલે તે ઉચે સ્વરે બે – મહાનુભાવ, આપને ઉદેશ મારા સમજવામાં આવ્યો છે. અને તે કવિતા રૂપે સ્કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩ ) ભેદજ્ઞાને ઉત્સાહથી કહ્યું, પ્રિયપ્રવાસી, તે કવિતાને ઉદ્દગાર પ્રગટ કર, | ભેદજ્ઞાનની આવી આજ્ઞા થતાં જૈન પ્રવાસી નીચે પ્રમાણે કવિતા :
લા "जेदशान तबतो जला, जबलो मुक्ति न होय;
परमज्याति परगट जहां, तहां विकल्प न कोय ॥ १ ॥ . માહાનુભાવ, એ કવિતાની વ્યાખ્યા સુગમ છે. એટલે મારે કહેવાની જરૂર નથી.
ભેદજ્ઞાન-ભદ્ર, કવિતાતોસુગમ છે, પણ તેની વ્યાખ્યા સાંભળવાની ઉત્કંઠા છે, કારણકે, તારા જેવા નિર્મળ અને પવિત્ર પ્રવાસીના મુખની વાણી સાંભળવાની ઈચ્છા કેને ન થાય?
પ્રવાસી આનંદમગ્ન થઈ બે મહાનુભાવ, ત્યારે આપ કૃપા કરી સાંભળે–જ્યાંસુધી મુક્તિ થઈ ન હોય ત્યાં સુધી ભેદજ્ઞાન સારું છે, પણ જ્યારે પરમ જાતિ પ્રગટ થાય, ત્યારે કોઈ જાતને વિકલ્પ રહેતો નથી તે પછી ભેદજ્ઞાન કેમ રહી શકે?” આ પ્રમાણે વ્યાખ્યા સાંભળી ભેદજ્ઞાને વિશેષમાં જણાવ્યું કે, પ્રિય પ્રવાસી, હવે તે વિષે વિવેચન કરવાની જરૂર નથી. તથાપિ તારે મને મંદિરમાં એટલી વાર્તા સ્થાપિત કરજે કે, મારા સ્વરૂપને મહિમા અપરિમિત છે–અવર્ણનીય છે. અને મારે પૂર્ણ સંબંધ મુક્તિમુંદરીની સાથે છે, તથાપિ એક જૈન કવિ મને સાબુની ઉપમા આપે છે—સાંભળ
તા .
"नेदज्ञान साबू जयो, समरस निर्मल नीर, धोबी अंतर आतमा, धोवै नीज गुन चीर."॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
(
૧૪ )
ભાવાર્થ એવા છે કે, “ ભેદજ્ઞાન એ સામ્રરૂપ છે. સમસ એ ધોવાનું નિર્મળ જળ છે, અને અતરાત્મા એ ધામી છે—તે પા તાના ગુણરૂપી વજ્રને ધોવે છે.”
મિત્ર પ્રવાસી, આ ઉપર્શી તને સ્પષ્ટ થશે કે, અંતરાત્માની સાથે મારા કેવા સબધ છે ? તે શિવાય મારે માટે એક વિદ્વાન કવિએ મનાઝુર ગીત ગાયું છે, તે ગીતને ગીતાર્થ પુરૂષા સર્વદા ગાયાજ કરે છે.
પ્રવાસી—મહાનુભાવ, એ કેવું ગીત છે? તે મને કૃપા કરી સંભળાવે. મને આશા છે કે, આપ મહાનુભાવ મારી આ પ્રાર્થ નાના ભંગ કરશે નહીં.
પ્રવાસીની આ પ્રાર્થના ધ્યાનમાં લઇ દયાનિધિ ભેદજ્ઞાને નીચે પ્રમાણે તે ગીત ગાવા માંડયું:—
સવૈયા.
',
" जैसे रससोधा रज सोधिके दरब काढे, पात्रक कनक काठी दाहत उपलको ; पंक गर्नमें ज्यों मारिए कतक फल, नीर करे उज्वन्न नितारि कारे मलको ;
दधिको मयैया मथि काढे जैसें माखनकों, राजहंस जैसे दूध पीवै त्यागी जनको; तैसे ज्ञानवंत नेदज्ञानकी सकति साधी, वेदे निजसंपति उजेदे परदझको." ।। १ ।।
હું જેમ કાઈ બૂડ ધાયા રજને શેાધીને તેમાંથી સેાનારૂપા વગેરે વ્ય કાઢે છે. તેમ છતાં ન નીકળે તે અગ્નિ લગાડી ધરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫ )
ધૂળ ખાળીને પણ તે દ્રવ્ય કાઢી લે છે, જેમ કાઢવવાળા જળમાં તફળ નાખી જળનેકાદવ રર્હુિત કરે છે, જેમ ઢત્રિનું મથન કરી તેમાંથી માંખણને જુદું કરી નાખે છે, અને જેમ રાજહુસ મળેલા દૂધ-પાણીમાંથી જળ અને દૂધ જુદાં કરી નાખે છે, તેવી રીતે જ્ઞાનવંત પ્રાણી ભેટ વિજ્ઞાનની શક્તિ સાધીને પોતાની જ્ઞાન સપત્તિને વેઢે છે અને પુગળના કટકરૂપ રાગદ્વેષને કાપી નાખે છે,” ૧
કવિતા અને તેના ભાવાર્થ સાંભળી પ્રવાસીએ ઊંચ સ્વરે કહ્યું, મહાનુભાવ, આ કવિતા યથાર્થ છે, મારા હૃદયમાં ખાત્રી થાય છે કે, આપ (ભેદજ્ઞાન) પાતેજ મેાક્ષનું મૂળ છે. મેાક્ષનું માહામ્ય અને માક્ષનો ઉત્કૃષ્ટ મહિમા આપના સ્વરૂપમાંજ રહેલા છે,
ભેદનાને ઊંચે સ્વરે કહ્યું, હે નિર્મળ મતિવાળા પ્રવાસી, તારો અંતરાત્મા સર્વ રીતે તત્ત્વભૂમિના પ્રવાસના અધિકારી છે. આ પ્રવાસથી તું તારા જીવનને સફળ કરીશ. હવે હું અહિંથી જવાની ઇચ્છા રાખું છું. તારો કલ્યાણમાર્ગ નિર્વિા થા, ભેદજ્ઞાનનાં આ વચનો સાંભળી પ્રવાસીએ નમ્રતાથી જણાવ્યું. મહારાય, આપનાં દર્શનથી મારા હૃદયમાં તાત્ત્વિક જાતિ થઇ આવી છે. સંવતત્ત્વના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ ભાન પ્રાપ્ત થયું છે, આપ મ હાશયે મારી ઉપર મહાન ઉપકાર કર્યા છે. પ્રવાસી આ પ્રમાણે કહેતા હતા, તેવામાંજ ભેદજ્ઞાન પાતાના દિવ્ય જ્યોતિથી આસપા સના પ્રદેશને પ્રકાશિત કરતું આગળ ચાલ્યું ગયું. અને ક્ષણમાં તા તે અદૃશ્ય પણ થઇ ગયું.
ભેદજ્ઞાન અદૃશ્ય થતાંજ પ્રવાસી આસપાસ જોવા લાગ્યા. ત્યાં તે છઠ્ઠી ભૂમિકાના ઈંડા આવી ગયા અને પ્રવાસી આગળ જવા વિચાર કરતા હતા ત્યાં આકાશમાંથી મેધની ગર્જના જેવી ગંભીર વાણી નીચે પ્રમાણે પ્રગટ થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૬)
અષય છે. "प्रगटजेद विज्ञान आपगुण परगुण जाने, परपरिनति परित्यागि शुष अनुनय बिति गर्न #રિ ગુરવે પ્રચાર શક સંવર હૈ, ગ્રામર કાર નિરોડ વન સિદ્ધિ વિના; ज्य करि विनाव समनाव नजि, निरविकरूप निजपद गहे, निर्मल विशुफ सासुत सुथिर परम अतींद्रिय सुख सहै."॥१॥
આ વાણી સાંભળતાં જ પ્રવાસીએ ચારે તરફ જવા માંડ્યું, પણ કઈ વ્યક્તિ દશ્યમાન થઈ નહીં. તેટલામાં તે તે કવિતાની વ્યાખ્યા અદશ્ય વાણીમાં જ પ્રગટ થઈ
ભેદજ્ઞાન પિતાના અને પારકા ગુણને પગટપણે જાણે છે.. તેનાથી પરવસ્તુના પરિણામનું જ્ઞાન થાય છે. અને શુદ્ધ અનુભવને ઠરાવ સ્થાપિત થાય છે. તે શિવાય અનુભવના અભ્યાસના બળથી સહજ સંવરના સ્વરૂપને પ્રકાશ થાય છે. તે પ્રકાશ આ શ્રવ દ્વારને વિરોધ કરીને કર્મરૂપ મેધના અંધકારને નાશ કરે છે, જ્યારે કર્મનુ અંધકાર દૂરથયું એટલે તે હદશાને ક્ષય કરી સમાધિને ભજે છે. તેથી કરીને જ્યાં કઈ જાતને વિકલ્પ નથી એવા નિર્વિકલ્પ પદને પામે છે. જે પદમાં રહિને વિશુદ્ધ અનંતકાળ સુધી એકરૂપ, શાશ્વત અને અતીન્દ્રિય સુખ સંપાદન કરે છે.”
આ પ્રમાણે કવિતા અને વ્યાખ્યા સાંભળી પ્રવાસી હદયમાં આનંદિત થઈ ગયે,
તેના હૃદયમાં સંવર દ્વારનું સ્વરૂપ પ્રત્યક્ષ થઈ આવ્યું અને ભેદજ્ઞાનનું સ્વરૂપ સારી રીતે સમજાયું. પછી તેણે પિતાના હૃદયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ). વિચાર્યું કે, અહા! આહંત વાણુને પ્રભાવ કે અદભુત છે? સંવરતત્વમાં અને ભેદજ્ઞાનમાં—કેવું તત્વદર્શન થાય છે? સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન સંપાદન કરવાની સાર્થકતા ભેદજ્ઞાનથી જાણેલા સંવરતવમાંજ રહેલી છે. આ છઠ્ઠી ભૂમિકામાં મને તે અલભ્ય લાભ મળે છે. મારા તાવિક જીવનને ઉંચામાં ઉં જે પ્રદેશ આ સ્થળે દેખા છે. હવે કેવી ભૂમિકા આવશે અને તેમાં થી મને શું લાભ મળશે? એ જોવાનું છે. તથાપિ એટલી તો ખાત્રી થાય છે કે, અત્યારસુધીમાં જે જે ભૂમિકા મારા પ્રવાસના અનુભવમાં આવી છે, તે તે ભૂમિકાએ મને ઉત્તરોત્તર અધિક આનંદ દર્શાવ્યું છે, અને મારા તાવિક બેધને ક્રમે ક્રમે વૃદ્ધિ પમાડે છે. અરિહંત ભગવાન મારી ધારણું નિર્વિને સફળ કરે અને તેમના જેવી જ્ઞાનમય શાંત સ્થિતિનું મને ભાન કરાવે
આવું વિચારી તે જ્ઞાની મુસાફર આગળ ચાલતો અટકી ગયે છઠ્ઠી ભૂમિકાનો છેડે આવી ગયે અને જેના બને દ્વાર બંધ થયેલા છે. એ એક મેટો દરવાજો તેને જોવામાં આવ્યું. તે દ્વાર ઘણું મજબૂત અને વજભય હતું. તેની આસપાસ વજને માટે કેડા આવેલ હતે. તે દ્વારના દરેક કમાડ ઉપર છ છ ચક્રો હતાં અને તે ચક્રની આ સપાસ અતિ તેજસ્વી કિરણે સ્લરી રહ્યાં હતાં
આ અદ્દભુત દેખાવ જોઈ હૃદયમાં વિચાર કરતો જૈન પ્રવાસી તે સ્થળે ઉભું રહ્યું અને હવે તે ભૂમિકામાં ક્યારે પ્રવેશ થશે? એવી ઉત્કંઠા ધારણ કરવા લાગે,
ઈતિ છઠ્ઠી ભૂમિકા,
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
'
સપ્તમ ભૂમિકા.
(નિર્જરા તત્ત્વભુમિકા.) જેના હૃદયમાં તત્વભૂમિમાં પ્રવાસ કરવાની ઉત્કંઠા વધતી જાય છે, અને આટલે સુધી કરેલા તાત્વિક પ્રવાસથી જેનું હૃદય આનંદને અનુભવ કરી રહેલું છે, એ જૈન પ્રવાસી જ્યારે તે સાતમી ભૂમિ કાના દ્વાર આગળ ઉભે રહી વિચાર કરતો હતો. તેવામાં નીચે પ્રમાણે દિવ્ય વનિ સાંભળવામાં આવ્ય:
चोपाइ. “जो संवरपद पाइ आनंदे, जो पूरव कृत कर्म निकंदे, - ગો અ વઘુરિન જે, તો વિના જના િ.”ાશા
તે ધ્વનિની સાથેજ બીજી વ્યાખ્યાન ધ્વનિ પણ નીચે પ્રમાણે પ્રગટ થયે:
“જે પિતાનું શુદ્ધ સ્વરૂપ રાખવું, તે સંવર કહેવાય છે, તે સંવર પદને પ્રાપ્ત કરી આનંદ થાય છે. પૂર્વ કાળે જે કર્મ કીધાં હોય, તેને તે જડથી ઉખેડી નાખે છે. અને જે પૂર્વ કર્મના કદથી છુટીને પાછું તે કંદમાં સપડાય નહીં તે આત્માની નિજી કહેવાય છે. તેવી નિર્જરાને કવિ વંદના કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ). આ ધ્વનિ સાંભળતાં જ પ્રવાસી પ્રસન્ન થઈને તેના હાયમાં વિચારની સ્કુરણા થઈ કે, આ ભૂમિકામાં મને સારે લાભ મળશે. નિર્જરાના શુદ્ધ સ્વરૂપનું મને સારું ભાન થશે. આ કવિતાને વનિ નિર્જરાના સ્વરૂપને સૂચવે છે. તેમજ આ દરવાજાના દ્વાર ઉપર કમાડની અંદર જે બાર ચક્રો આવેલાં છે, તે નિર્જરાના બાર પ્રકારને સૂચવે છે. તે બાર પ્રકાર તે છે અત્યંતર અને છે બાહ્ય-એવા બાર પ્રકારની તપસ્યાનું સૂચન છે.
આ પ્રમાણે જેન મુસાફર માનસિક વિચાર કરતો હતો, ત્યાં એક સુંદર તિરૂપ મૃત્તિ તેના જેવામાં આવી. તેની શાંત મૂર્તિ ઉપર શમરસને પ્રવાહ વહેતું હતું. તેના મસ્તક ઉપર ત્રણ શિખાવાળે દેદીપ્યમાન મુગટ દેખાતો હતો. ચારે તરફ શાંતિ, શમતા, સમદષ્ટિ અને કરૂણાના ભવ્ય ભાવ વિભાસિત થઈ રહ્યા હતા,
તે મને હર મૂર્તિને જઈ પ્રવાસીના હૃદયમાં અનહદ આનંદ ઉત્પન્ન થઈ આવ્યું. તેના મેરેમ શમરસ અને શાંતિરસ વ્યાપી ગયે. તેણે આવી તેજસ્વી મૂર્તિને વંદન કર્યું અને બે અજળિ જેડી તે તેની સન્મુખ ઉભું રહ્યું ક્ષણવાર ઉભે રહ્યો પણ જ્યારે કોઇ પણ સૂચના થઈ નહીં. એટલે તેણે વિનંતિપૂર્વક જણવ્યું–મહાનુભાવ, આપ કેણ છે? આપની શાંત સ્વરૂપ તેજસ્વી મૃત્તિ જોઈ મને અપાર આનંદ ઉત્પન્ન થાય છે. તેવામાં શાંત મૂર્તિની પાછળ એકદિવ્ય મૂર્તિ જોવામાં આવી. તેણે પ્રવાસીની નજીક આવી નીચે પ્રમાણે કવિતા બેલી:
“પત્તિમાં સભ્ય જ્ઞાનશી, શ્રદ વિરાળ લ ; क्रिया करत फल नुंजते, करम बंध नहिं होइ."॥ १ ॥ T-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦ ) . • આ કવિતાને ઉચ્ચાર થયા પછી તરતજ ભાષામય વ્યાખ્યા પ્રગટ થઈ–બજે કર્મ છુટ્યા પછી તેને બંધ થઈ શકે નહીં એ સ
મ્યક જ્ઞાનનો મહિમા છે. તે સમ્ય જ્ઞાનની સાથે વૈરાગ્યના બળને પિગ હેય તે તે શુભાશુભ ક્રિયા કરે તો પણ તેનું ફળ ભેગવતાં છતાં પણ તેને કર્મને બંધ થતું નથી.” - આ વ્યાખ્યા સાંભળ્યા પછી પ્રવાસીને નિશ્ચય થયો કે, આ દિવ્ય મૂર્તિ તે સમ્યગ જ્ઞાન પિત છે અને તેની સાથે જે દિવ્ય પ્રતિમા પ્રત્યક્ષ થઈ છે, તે જ્ઞાન વિગ્યની શક્તિ છે. આ ભૂમિકામાં મને ઘણુંજ મહાન લાભ પ્રાપ્ત થયે, મારા પુણ્યને પ્રભાવ પૂર્ણ રીતે પ્રગટ થઈ છે. હવે તે મહાનુભાવ મૂર્તિઓના મુખથી મને ઉપદેશ મળે તે મારા પુણ્યશાળી ભાગ્યની કશી સીમા રહેશે નહીં આવું વિચારી પ્રવાસીએ નમ્રતાથી તે બન્ને દિવ્ય મૂર્તિની પ્રાર્થના કરી કે, હે મહાનુભાવા, મને ઉત્તમ ઉપદેશ આપી કૃતાર્થ કરે. પ્રવાસીની આવી પ્રાર્થના સાંભળતાં જ પેલી દિવ્ય શક્તિએ પિતાની વાગવી પ્રગટ કરી:*
થા. "जैसे नूप कौतुक सरूप करै नीच कर्म, कौतुकी कहावे तासों कौन कहै रंक है। जैसे. विनचारिनी विचारै विनिचार वाको, जारहिसों प्रेमनर तासों चित्त वंक है। जैसे धाइ बानक चुंघाइ करै लालिपाखि, जाने तांहि औरको जदपि वाके अंक है। तैसे ज्ञानवंत नाना नांति करतूति गर्न, किरियाको जिन्न मानै याते निकलंक है." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧ )
પ્રિય પ્રવાસી, આ કવિતાના ભાવાર્થ તાગ સમજવામાં આભ્યા હશે. તથાપિ તેની વ્યાખ્યા એક ચિત્તે સાંભળ.
“જેમ કોઇ રાજા કોતુથી ગમે તેવું નીચ-હલકુ કામ કરે, તોપણ તે ક્રિયા કરવાને લીધે તે કેતુકી કહેવાય, પણ તેને કોઇ રંક કહેશે નહીં. જેમ કોઈ વ્યભિચારિણી શ્રી જો કે પોતાના પતિની સાથે રહેતી હોય, પણ તે પતિમાં લુબ્ધ હેાતી નથી. તેણીના ચિત્તમાં તા વ્યભિચારનાજ વિચાર થાય છે અને તેથી તે પેાતાના ચાને મળવા આતુર રહે છે. જેમ કેઇ ધાવમાતા પારકા બાળકને ધવરાવે, રમાડે અને લાલનપાલન કરે તેમજ તેને પોતાના ખાળામાં એસારે-એવી ક્રિયા તા કરે પણ તે મનમાં જાણે છે કે, ‘આ બાળક મારૂં નથી પારકું છે” તેવી રીતે સમ્યગ્ જ્ઞાની પુરૂષ વિવિધ પ્રકારની ક્રિયા કરે, પણ તે એ ક્રિયાને પુગળરૂપ જાણે છે, અને તેને પોતાના સ્વરૂપથી ભિન્ન માને છે, એથી તેને અધનનું કલંક લાગતું નથી. શક્તિના મુખથી આ વ્યાખ્યાન સાંભળી જૈન પ્રવાસીના હૃદયમાં આનંદનો ઉભરો આવી ગયા. તેણે તે ઊભરાના આવેશમાં કહ્યું, હું ઉપકરણી માતા, તમારી આ કવિતાએ મારા હૃદયમાં ભારે અસર કરી છે, અહા! સમ્યગ્ જ્ઞાનના કેવા ઉત્કૃષ્ટ મહિમા છે!! જે જ્ઞાનના પ્રભાવથી ભવિ પ્રાણીના હૃદયમાં કેવો સમરસ પ્રાપ્ત થાય છે. આ વખતે મને મહારાજા શ્રેણિક અને ચક્રવર્તી ભરતનું સ્મરણ થાય છે, તે મહાનુભાવની તેવીજ વૃત્તિ હતી. સર્વ ક્રિયા કરતાં છતાં પણ તે સર્વદા નિર્લેપપણે રહેતા હતા. હું તેવી ઉત્તમ સ્થિતિમાં યારે પ્રાપ્ત થશ? આ જગમાં સભ્યજ્ઞાનના પ્રકાશ એ ખરેખરે પ્રકાશ છે, જ્યાં સુધી સમ્યગ્ જ્ઞાનના પૂર્ણ પ્રકાશ થયા ન હોય, ત્યાંસુધી હૃદયનુ અધકાર દૂર થતું નથી. મહાદેવી, આપે આપેલાં દૃષ્ટાંતા માણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) હદયના અંતરના ભાગમાં સ્થાપિત થઈ ગયાં છે અને તે ઉપરથી મને સ્પષ્ટ બેધ પ્રાપ્ત થ છે. આપને હું વાવજીવિત આભારી છું, પ્રવાસીનાં આવાં વચન સાંભળી જ્ઞાનવિરાગ્યની શક્તિના હૃદયમાં અતિશય સંતોષ ઉત્પન્ન થશે અને પ્રવાસીની ઉત્તમ ભાવના અને તેનાં શુભ પરિણામ જોઈ તેણુએ ઉત્સાહથી જણાવ્યું-ભદ્ર, જે દષ્ટાંત તારી આગળ દર્શાવવામાં આવ્યું છે, તેનાથી ઉત્કટુ એક બીજું દષ્ટાંત મને ફુરી આવ્યું છે તે હું પ્રસંગે જણાવીશ,
પ્રવાસીએ પ્રેમપૂર્વક ઉઠારી કહ્યું, મહાનુભાવા, તે દષ્ટાંત હમણુજ જણાવે. મારા હૃદયમાં તે સાંભળવાની અતિશય ઉત્કંઠા ઉત્પન થઈ છે. આપના જેવા મહાન આત્માઓ પોપકાર કરવામાં વિલંબ કરતા નથી.
* પ્રવાસીની આવી તીવ્ર ઉત્કંઠા જોઇ શાન વૈરાગ્યની શક્તિ નીચે પ્રમાણે બેલી
વૈવા. "जैसे निसि वासर कमन रहै पंकहिमें, पंकज कहावै पैनयाके दिगपंक है। जैसे मंत्रवादी विषधरसों गहावै गात, मंत्रकी सकति वाके विना विषमंक है, जैसे जिन गहै चिकनाइ रहै सूरक अंग, पानीमे कनक जेसे कांइसो अटंक है। तैसे ज्ञानवंत नाना नांति करतूति गर्न,
જિરિયા જિન મારૈ યા નિરાલા હૈ” શા આ કવિતા સાંભળતાં પ્રવાસી મરતક ધુણાવી બે –વાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૧૩૩ ) દૂછાત વાહ! સમ્યગ જ્ઞાનીને કે પ્રભાવ અદ્ભુત છે? હવે કૃપા કરી એજ કવિતાની વ્યાખ્યા સંભળાવે તે આનંદમાં વૃદ્ધિ થાય, પવિત્ર શક્તિ ઊંચે સ્વરે બેલ્યા–પ્રિય પ્રવાસી. સાંભળ–જેમ પંકજ—કાદવમાંથી ઉત્પન્ન થયેલું કમળ રાત દિવસ કાદવમાં જ રહે છે, પણ તે કમળને કાદવને સ્પર્શ થતો નથી, તે નિર્લેપ રહે છે. જેમ ગારૂડી મંત્રવાદી પિતાના શરીરને અપની પાસે કરાવે, પણ તેની મંત્રશક્તિના બળથી સર્પને શનિવિષ હોવાથી તેને અસર કરી શક્તિ નથી. જેમ જિહા ધિય ઘી વગેરે ચીકણા પદાર્થો ગ્રહણ કરે છે, પણ તેની ઉપર ચીકાશ લાગતી નથી. અને જેમ એનું પાણીમાં રહે તે પણ તેને કાટ લાગતું નથી. તેવી રીતે સમ્યગ જ્ઞાની પુરૂષ નાના પ્રકારની ક્રિયા કરે છે, પણ તે ક્રિયાને પુદગળના સંગવાળી જાણે પિતાના આત્મસ્વરૂપથી તેને ભિન માને છે, તેથી તેને કર્મ બંધ થતા નથી. તે કર્મના બંધરપકલંકથી ભિન્ન રહે છે. - આ વ્યાખ્યા સાંભળી પ્રવાસીના આનંદમાં અતિશય વધારે થઈ ગયે. તેણે નેત્ર મીંચી તે કવિતા અને તેનું રહસ્ય પિતાના ઘટમાં ઉતારી દીધું. અને તેને યોગ બુદ્ધિના સુક્ષ્મ પુદગળની સાથે કરી દીધો. પ્રવાસીની આવી આનંદમય સ્થિતિ જોઈ સમ્યજ્ઞાન મેઘના જેવી ગંભીર વાણીથી શું—“ભક, તારી પગ્યતા જોઇ મને અતિશય આનંદ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન વિરાગ્યની શકિતએજ મારું જ સ્વરૂપ છે. તેના મુખમાંથી જે દષ્ટાંત પ્રગટ થયાં છે, તે મારા પ્રભાવને અને મારા મહિમાને દર્શાવનારું છે. તથાપિ મારે કહેવું જોઈએ કે એ સમર્થ શક્તિ જ્યારે મને સહાયકારી થાય છે, ત્યારે જ મારો ઉપગ કૃતાર્થ થાય છે. જે જ્ઞાન વૈિરાગ્યની શક્તિ ન હોય તો મારે મહિમા આ જગતમાં વિખ્યાતજ ન થાત. મારી ખ્યાતિ આ મહાનુભાવા શક્તિના પ્રભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
થીજ છે. તેને માટે એક જૈન ગી પિતાના અનુભવના ઉદ્દગારમાં બેલ્યા છે. જે તું એક ચિત્તે સાંભળ:
" पूर्व उदय संबंध, विषय जोगवै समकिती; करै न नूतन बंध, महिमा झान विरागकी." ॥१॥ તેને ભાવાર્થ એવો છે કે, “પૂર્વના સંચિત કર્મ ઉદય આચાથી તેના સંબંધે સમકિતી જીવ ભેગ ભેગવે છે, પણ તે નવા કર્મના બંધ કરતું નથી. એજ્ઞાન વૈરાગ્યની શક્તિને મહિમા છે. તે સાંભળી પ્રવાસીએ કહ્યું, મહાનુભાવ, એ વાત યથાર્થ છે. જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના કોઈ પણ થઈ શકતું નથી.
તે સાંભળી પ્રવાસી બે હે મહેપારી મહાનુભાવે, આપ બન્નેનું સ્વરૂપ મારા હૃદયમાં ફરી આવ્યું છે. સમ્યાન અને જ્ઞાન વૈરાગ્યની શક્તિ–એ બને અભેદરૂપે એકજ છે. જે સમકતી હોય, તે સર્વદા અંતકરણને વિષે જ્ઞાન તથા વૈરાગ્ય–બને ગુણને ધારણ કરે છે. તે ગુણના પ્રભાવથી તે પિતાનું જ્ઞાતાપણાનું લક્ષણ જાણી જીવ અજીવનું જુદું જુદું સ્વરૂપ જાણે છે, તે પછી આ ભાને યથાર્થપણે વેદી પિતાના આત્મિક સ્વભાવમાં સ્થિર થઈને રહે છે. એ તે મહાત્મા પછી પિતે તરે છે અને સત્ય ઉપદેશ આપી બીજાને પણ તારે છે. એ રીતે તે છેવટે આત્મદ્રવ્યને સાધી લઈમેક્ષના સુખને પ્રાપ્ત કરે છે અને કર્મની ઉપાધિ સહિત જે વ્યથા છે, તેનું વમન કરે છે. એટલે જ્ઞાતા પુરૂષ સમ્યગ જ્ઞાન અને વિષયની અરૂચિ–એ બનેને સાધી લે છે. પ્રવાસીના મુખથી ખાવાં વચને સાંભળી સમ્યગ જ્ઞાન પ્રસન્ન થઈ ગયું. અને પ્રવાસીને બેધજોઈતેના અંતરમાં અતિશય આનંદ પ્રગટ થઈ આવ્યું. પછી તેણે પ્રેમપૂર્વક જણાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૧૩પ ) ભદ્ર, તારે બેધ જે મને પૂર્ણ સંતોષ થયો છે, તથાપિ તારી તત્વબુદ્ધિને ચમત્કાર જોવાની ખાતરતને કેટલાક પ્રશ્ન પુછવાની મારી ઇચ્છા થાય છે તો જે તારી ખુશી હોય તો હું તને કેટલાએક પ્રક પુછી જેવું,
પ્રવાસી જરા મુખ મલકાવીને બે –મહાનુભાવ, આપ સ. ર્વથી સમર્થ છે. આ જગતમાં આપની શક્તિ આગળ કઈ પણ સમર્થ થઈ શકતું નથી. આપને બુદ્ધિબળથી ઉત્પન્ન થયેલા પ્રશ્નોના ઉત્તર મારાથી શી રીતે આપી શકાય?
સભ્ય જ્ઞાને મધુરતાથી કહ્યું, ભદ્ર, એવી શંકા રાખીશ નહીં. હું તને એગ્ય પ્રશ્ન જ પુછીશ અને તારી પાસેથી ઉત્તરની આશા રાખીશ. આવી આશ્વાસન ભરેલી સભ્ય જ્ઞાનની વાણી સાંભળી પ્રવાસી પ્રસન્નતાથી બે –મહાનુભાવ, જો એમ હોય તે આપ ખુશીથી પુછો. પણ જે પ્રશ્નને ઉત્તર મારાથી ન આપી શકાય તે પ્રશ્નનો ઉત્તર આપ આપજો અને જ્યાં મને સમજાવવા જેવું હોય તે આપ કૃપા કરી સમજાવજે.
પ્રવાસીનાં આ વચને સાંભળી સમ્યગાને તે વાત કબુલ કરી એટલે સમ્ય જ્ઞાન અને પ્રવાસીની વચ્ચે નીચે પ્રમાણે પ્રકાર શરૂ થયા:સમ્યગ જ્ઞાન-શાનનું બળ નિષ્ફળ કયારે થાય? પ્રવાસી–વિષયને અરૂચિ વિના. સમ્યગ જ્ઞાન–કેવો જ્ઞાની મિથ્યા દષ્ટિ કહેવાય?
પ્રવાસી–જે મનુષ્ય પિતે સમ્યમ્ જ્ઞાની કહેવાતું હોય પણ જેનામાં સભ્ય જ્ઞાનની કળા જાગ્રત થઈ ન હોય અને એકાંત પક્ષમાં રહેલો હેય તે મિથ્યા દષ્ટિ કહેવાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
સમ્યગ જ્ઞાનકે મુનિ મૂખ ગણાય છે?
પ્રવાસી–જે નિશ્ચયનય પક્ષ લઈ પિતે ત્યાગી છે એમ કહે અને મુનિને ભેખ ધારણ કરે પણ તેના અંતરમાં મોહરૂપ અગ્નિળગી રહ્યું છેવિષય ઉપર વૈરાગ્ય થ ન હોય અને શુન્ય થઇને મુનિરાજની પડે ક્રિયા કરતે હે તેવો મુનિ મૂર્ણ ગણાય છે.
સમ્યગ જ્ઞાન–બધી જાતની ક્રિયા કરતા હોય તે છતાં કે પુરૂષ મૂદ ગણાય?
' પ્રવાસી–ગ્રંથની રચના કરતે હેય, શુભ માર્ગની ચર્ચા કરતો હોય, સંતાપી નિરજનને આરાધતો હેય, લેકેને સારી શિખામણ આપતા હય, અદત્તાદાન લેત ન હય, પરિગ્રહને ત્યાગ કરતે હાય, મુખ્યપણે પોતાના રસમાં માતે થઈ સર્વ છકેલે રહેતા હોય, પણ જે તે આત્માની સત્તાને અને મેહની સત્તાને જુદી જુદી જાતિ ન હોય તે પુરૂષ મૂઢ ગણાય છે. સમ્યગ જ્ઞાન–તેવા મુહની ક્રિયાનું વર્ણન કરી બતાવે.
सवैया. ध्यान धरे क। इंद्रिय निग्रह विग्रहसों न गिन निज सत्ता, ... त्यागि विजूति विनति मिटै तन जोग गहै नव जोग विरत्ता; · मान रहै नहि मंद कषाय सहै क्ध बंधन होइ न तत्ता,
ए करतूति करै सपै समुझे न अनातम आतम सत्ता ॥१॥ - થાન ધરે ઇન્દ્રિયનું દમન કરે, શરીરની સાથે પોતાના આ ભાને સંબંધ ગણે નહીં, સંપત્તિને ત્યાગ કરી શરીર ઉપર વિભતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
લગાડે, યોગમાર્ગ ગ્રહણ કરે, સસારના ભાગથી વિરક્ત રહે, મેન ધારણ કરે, કષાયની મંદતા સમજે, વધુ ધન સહેતા શક તાતા ન થાય અને ક્રેાધાદિક કરે નહીં, આવી આવી ક્રિયા કરે પણ કર્માદિકના પ્રભાવની સત્તા અને આત્મસત્તા એટલે આત્માનું જે સત્ય સ્વરૂપ તેને સમજે નહીં તે—મૂઢ કહેવાય છે. આ પ્રમાણે મૂઢની ક્રિયાનું વર્ણન કરેલું છે,
સમ્યગ્ જ્ઞાન—મહામુઢ મુનિઓ કેવા હોય ?
પ્રવાસી—જે ઉપરના આડંબર બતાવી જગતને એવા ઉપદેશ કરે કે,—“અહો ભવ્ય પ્રાણી, તમે આ જગતને વિષે અનાઢિ કાળથી માહિનદ્રામાં સુતા છે. હવે તમે જાગ્રત થાઓ અને સમતા ધરીને કેવળીનાં વચન સાંભળે. તે કેવળીએ ઇંદ્રિયના વિષય રસને જીતેલા છે. તમે તમારા સ્વરૂપને ઓળખેા. તમારામાં ઉત્કૃષ્ટ સ ભરેલા છે. અને તમે કર્મ થી જુદા છે.” આવા આવા ઉપદેશ આપે છે, પણતેમૂઢ ગુરૂ પેાતાના આત્માને ઓળખતા નથી. તેઓમાં પરાપ દેશ પાંડિત્યજ રહેલુ હેાય છે. ઉપરથી એવા આડંબર રાખે છે અને અતરમાં તેઓ માહથી ભરપૂર હોય છે. તેવા ગુરૂ મહા મૃઢ કહેવાય છે.
પ્રવાસીના આવા સતાષકારક ઉત્તર સાંભળી સમ્યગ્ જ્ઞાનનું હૃદય અતિશય સ ંતુષ્ટ થઈ ગયું. તેણે પ્રેમથી પૂર્ણ થઈ કહ્યું, ભદ્ર તારી બુદ્ધિની નિર્મળતા જોઇ મને અતિશય સતાષ થયા છે. તારા પવિત્ર હૃદયમાં આત્મસ્વરૂપનુ મત્તુાજ્યોતિ પ્રગટ થવા લાગ્યું છે. હવે તું અલ્પ સમયમાં આ તત્ત્વભૂમિના પ્રવાસને સાર્થક કરી શકીશ
પ્રવાસી એ વિનયથી જણાવ્યું—મહાનુભાવ, એ બધા આપના જેવા મહાત્માઓનેાજ પ્રભાવ છે. મારા કાઇ ઉપકારી જીવે મને 4.—૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮ )
ણ્વિક પ્રવાસના માર્ગ બનાવી મહાન ઉપકાર કર્યાં છે. જ્યામેં આ પ્રવાસમાં પ્રવેશ કર્યા છે, ત્યારથીજ મારા પુણ્યના પ્રકાશ પ્રકાશિત થયા છે.
સમ્યગ્રાને ઉત્સાહથી કહ્યું, મિત્ર, જો તારી ઇચ્છા હોય તા એક એક મા સુવાના છે ?
પ્રવાસીએ ઇંતેજારી જવાબ આપ્યા—મહાનુભાવ,હું આપની ાળાના માન્ય કરીશ, પણ મારી શક્તિને આપ વિચાર કરો,
સમ્યગ્ જ્ઞાને હારય કરતાં કહ્યું, ભદ્ર, તારી શક્તિ પ્રત્યુત્તર - ધવાને સમર્થ છે. તથાપિ મારા આ પ્રશ્નનેા ઉત્તર આપી શકે કે નહીં એ મને સદેહુ છે. પ્રવાસીએ પ્રગટપણે જણાવ્યું, મહાશય, જે વા. તમાં આપનું હૃદય સદ્દિગ્ધ હાય, તેા પછી મારા તરફથી આપને ઉત્તરમાં સંતાય શી રીતે થશે? તે છતાં આપના પ્રશ્ન કેવા છે ? તે કૃપા કરી જણાવે. જો તેમાં મારી બુદ્ધિ પ્રવર્તે તેવુ નહી હોય તો હુ' આપને સ્પષ્ટ રીતે જણાવી આપીશ.
સમ્યગ્ જ્ઞાન—સંસારી જીવની બે દશા છે, તે વાત તારા જાણવામાં છે કે નહીં?
પાસી—(વિચારીને) એ વાત મારી બુદ્ધિની બહાર છે. સમ્યગ્ જ્ઞાન—ત્યારે તેા સાંભળ હું પોતેજ કહું, પ્રવાસી—તા માટી કૃપા થાય.
સમ્યગ્ જ્ઞાને વિસ્તારથી કહેવાના આરભ કર્યો. ભદ્ર, જ ગતમાં દરેક જીવને એ દશા હોય છે. એક શયનદશા અને બીજી જાગ્રતર્દશા. તેમાં શયનદશાને માટે એક જૈન કવિ નીચે પ્રમાણે વર્ણન આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૧૩૯ )
सवैया
'
" काया चित्रसारी में करम परजंकनारी, मायाकी सवारी सेज चादर कलपना ; सैन करे चेतन अचेतनता निंद लिए, मोहकी मरोर यहै लोचनको ढपना; उदै बलजोर यहे श्वासको सबद घोर, विषे सुख कारजकी दर यहे सुपना ; ऐसी मूढदशामें मगन रहे तिहूकान, धावै भ्रमजाल में न प रु अपना" || १ ॥
સમ્યગ્ જ્ઞાને કહ્યું, ભદ્ર, કવિતાના ભાવાર્થ સમજ્યા કે ?
પ્રવાસી—સમજ્યો છું, પણ જેવા જોઇએ તેવેશ આશય સ્પષ્ટ થયા નથી, માટે કૃપા કરી ભાષારૂપે વ્યાખ્યા કહી બતાવે તા ઉપકાર થાય.
સમ્યગ્ જ્ઞાન—સાંભળ—આ કાયારૂપી એક ચિત્રશાળા છે. તેમાં કર્મરૂપી એક પલંગ છે. તે ઉપર માયાની શય્યા પા થરેલી છે. તે ઉપર મનની વિકલ્પનારૂપ ચાદર પાથરી છે. તેમાં અચેતનારૂપ નિદ્રામાં ચેતન-આત્મા શયન કરી રહ્યા છે. માહુના ઘેનમાં તેના લાચન ઘેરાયા છે. ઉદય બળરૂપ તેના ધાસના ધાર રાખ્ત થયા કરે છે અને વિષય સુખની કરણી એ તેનું સ્વભાવ સ્થાન છે. તે જીવની ખરેખરી શયન દશા કહેવાય છે. જે મૂઢ જીવ હોય તે ત્રણે કાળ મગ્ન થઈ એ દશામાં ઢાડ્યાદાડ કર્યા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
છે. એટલે શ્રમજાળમાં ભમે છે તેથી તે પોતાનું સ્વરૂપ પામી શકતા નથી.”
પ્રવાસી—અહા! જીવની શયન દશાને કેવું રૂપક આપ્યું છે? આ સ્વરૂપ ખરેખર મનન કરવા જેવું છે. ધૃણા અજ્ઞાની હવે આ દશામાં પાયમાલ થઈ જાય છે, હું મહાનુભાવ, આપે આપેલા આ શયન દશાના બ્યાનથી મારા હૃદયનું ઉદ્ઘાટન થઈ ગયુ છે. હુવે મારી પર કરૂણા કરી જીવની જાગ્રત દીનુ' વર્ણન આપે. જેથી શયન દશાના શ્રસુધી ખિન્ન થયેલા મારા મનને શાંતિ વળે.
સમ્યગ્ જ્ઞાન—ભદ્ર, સાવધાન થઇને રાંભળજે. સવૈયા.
" चित्र सारी न्यारी परजंक न्यागे सेज न्यारी, चादर जी न्यारी हां जुनी मेरी थपना ;
ती अवस्था सैन निद्रा वही कोड पैन, विद्यमान पलक न यामें अब बना ; श्वास और सुपन दोन निद्राकी अलंग बूजे, सुकै सब अंग लखि श्रातम दरपना ; त्यागी यो चेतन अचेतनता जाव त्यागी,
जाले दृष्टि खोली के संजाले रूप अपना. " ॥ १ ॥
પ્રવાસી-વાહ! શી મજાની કવિતા છે? જાગ્રત દશાનુ કેવુ* સુંદર વર્ણન આપ્યું છે? મહાશય, દયાનિધિ, દયા લાવી એજ કવિતાનું વ્યાખ્યાન દર્શાવેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) સભ્ય જ્ઞાન-મિત્ર પ્રવાસી તેજ કવિતાની વ્યાખ્યા સાવધાન થઈને સાંભળ,
જ્યારે જીવને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે કાયારૂપ ચિત્રશાળાને જુદી રીતે જુવે છે. કર્મપિ પલંગ માયારૂપ શકા અને કલ્પનારૂપ ચાદરને જુદાં જુદાં રૂપમાં જુવે છે, એટલે તે જ્ઞાની જવ સમજે છે કે, આ બધી મારી સ્થાપના જુઠી છે. વળી તે વિચારે છે કે, અતીત અવસ્થાને વિષે શયન દશામાં નિદ્રા લેનાર હું કોઈ બીજે રૂપેજ છું. આ વર્તમાનકાળે મારી તે અવરથા નથી. હવે એક પળ માત્ર પણ આ અવસ્થામાં મારે અભાવ થનાર નથી. તે જીવને તે કાળે શ્વાસ અને સ્વન એ બને નિદ્રાની અલંગના સંગે સુઝી આવે છે. તેને પિતાના આત્મારૂપી અરીસામાં આત્માનું સર્વસંગ સુઝી આવે છે–આવી રીતે વિચાર કરનાર તે છવ નિદ્રાને ત્યાગ કરી ત્યાગી થાય છે, ત્યારે તેની દૃષ્ટિ વિકાશ પામે છે અને તેથી તેને પિતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે.”
સમ્યગ જ્ઞાનની આ વ્યાખ્યા સાંભળી પ્રવાસીના હૃદય ઉપર જે અસર થઈ, તે અવર્ણનીય હતી. તેણે આનંદમાં મગ્ન થઈને ઉચે સ્વરે જણાવ્યું, હે મહાનુભાવ, આપે હદવાળી દીધી. મારે આત્માને મોટામાં મોટું આલંબન આપ્યું. હવે હું શયનદશાને ત્યાગ કરી જાગ્રતદશાની સ્થિતિની ભાવના ભાવીશ, હે કૃપા નિધિ, સર્વદા મારા હૃદયમાં સ્થાપિત થાય એવી કઈ ગાથા અને થવા કવિતા મને સંભળાવે કે જેથી મને સતત શયન અને જાગ્રત દશાનું સ્મરણ થયા કરે,
સમ્ય દર્શને સાનંદ થઇને કહ્યું, હે માનનીય મુસાફ્ર આ સંક્ષિપ્ત કવિતા તારે પ્રબુદ્ધ હૃદયમાં સ્થાપિત કરી રાખજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ). પ્રવાસી – મહાશય કૃપા કરી છે. હું સાવધાન થઇને સંભળું છું.
સમ્યમ્ જ્ઞાન –
"हि विधि जे जागे पुरुष, ते हिवरूप सदीव ને સેવી સંસા, તે વાપી ની શા
“જે પુરૂષ એ રીતે જાણે છે, તે સદા મેક્ષરૂપ છે અને જે આ સંસારમાં સૂતા છે, તે આ જગતના વાસી જીવરૂપ છે ?
તક્ષા. "जो पद नै पद जय हरै, सो पद सोन अनूप; जिहि पद परसत और पद, लग आपदारू.प." ॥१॥
“જે પદ-રસ્થાનક આ સંસારના ભયને હરે છે, તેજ પદ કહેવાય છે, અને જે પદ બીજાના પદને સ્પર્શે તેવું છે એટલે કર્મપદ છે. તે આ સંસારમાં આપત્તિરૂપ છે: ૧
પ્રવાસી–મહાશય, આ બન્ને કવિતા સર્વદા સ્મરણીય છે અને મેં મારા મનમંદિરમાં તેને રથાપિત કરી રાખી છે. હવે આપ કૃપા કરી આ સાતમી ભૂમિકાના મારા પ્રવાસને સાર્થક કરવા કે ઉત્તમ બેધ આપે,
સમ્યગ જ્ઞાન–પ્રવાસી, સાંભળ–એ શયન અને જાગ્રતદશા વિષે તેને એક ટૂંકું દષ્ટાંત કહું કે એક ગુરૂ પિતાના શિને સાથે લઈ વિચરતા હતા. જુદે જુદે સ્થળે વિહાર કરતા કઈ નગરમાં આવી ચડ્યા. ત્યાં ઉપાશ્રયમાં વાસ કરીને રહ્યા. તેવામાં શિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) એ ગુરૂની સેવા કરવાને આગળ આવ્યા. એટલે ગુરૂએ કહ્યું, શિષ્ય, આજે શ્રત થયા છે, તેથી સુઈ જાઓ. શિષ્યએ કહ્યું, મહાનુભાવ, અમે સુવાને ઈચ્છતા નથી. અમને જાગ્રત રહેવાને ઉપદેશ આપે, શિષ્યની આવી વાણી સાંભળી ગુરૂએ વિચાર્યું કે, “આ શિષ્યોને બંધ થશે લાગે છે. આ તેમનાં વચને તેના અંતરના બેધને સચવી આપે છે. આવું વિચારી ગુરૂએ તેમની પરીક્ષા કરવાને કહ્યું કે, તમે સુવું અને જાગવું તે વિષે શું સમજ્યા ? પછી શિવ્યાએ જીવની શયનદશા અને જાગ્રતદશા વિષે વર્ણન કરી બતાવ્યું. જે સાંભળી ગુરૂના મનને અતિશય સંતોષ થશે. ત્યાંથી ગુરૂએ તે શિષ્યની સાથે બીજે સ્થળે વિહાર કર્યો. કેઈ નગરમાં આહારપાણી કરવાને તેમણે પ્રવેશ કર્યો. શિ ગુરૂની આજ્ઞા લઈનરમાં આહારપાણી લેવા ગયા. તે નગરમાં શ્રાવકની વસ્તી નહતી; તેથી કઈ મિથ્યાત્વને ઘેરથી તેમણે આહારપાણી વેહેર્યા. મિચાવીએ દયાથી હરાવ્યું પણ તે અજીઠું વેહેરાવ્યું. તે લઈ શિષ્યો ગુરૂ પાસે આવ્યા. ગુરૂએ શિષ્યોની સાથે આહાર કર્યો. આહાર કર્યા પછી ગુરૂના જાણવામાં આવ્યું એટલે ગુરૂએ પુછયું, શિષ્ય, આપણે અજ્ઞાનતાથી જુઠો આહાર ભક્ષણ કર્યો. હવે તેનું શું કરવું? ગુરૂએ જ્યારે વધારે ખેદ કરવા માંડે એટલે શિષ્યોએ કહ્યું, ભગવન, આપ શામાટે ખેદ કરે છે? જે થયું તે ખરું.
ગુરૂ બેલ્યા–શિષ્યા, શું તમને ખેદ નથી થતું? અજીઠોજો આહારકરવાથી કેને ખેદ ન થાય?
શિએ કહ્યું, મહાનુભાવ, આ સંસાર બધે જુઠે છે. તે માત્ર જુઠા આહારથી શેને ખેદ થાય? ગુરૂ પ્રસન્ન થઈને બેલ્યા–ભ, તમારા વિચાર જાણી મને સંતોષ થાય છે. આ સંસાર જુડો છે, તેને માટે તમે શું જાણે છે? તે કહે - સમ્યગ જ્ઞાન પ્રવાસીને કહે છે–હે પ્રવાસી, પછી ગુરૂના કહે વાથી તે જ્ઞાની શિખે નીચેની કવિતા લ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
તેયા. "जब जीव सावै तब समुइपे सुपन सत्य, વષ્ટિ કૂવું લાગે રવાના નિંદ્ર ર ; બાગે- વરુ મે તેર વરૂ કે ન તq, जूर मानत मरणथिति जोईके; . जाने निज मरजि मरनि तब सूमै जून, बूमै जब और अवताररूप होइके; वाहु अवतारकी दशाम फिरि यहे पेच,
રાતિ નૂ ના તે ન દો.” શા - હું પ્રિય પ્રવાસી, આ કવિતાને આશય એ છે કે, “ જ્યારે જીવ શયન દશામાં સૂતે હેય, ત્યારે તે સ્વપ્નને સત્ય કરીને માને છે અને જ્યારે તે જાગે છે ત્યારે તે સ્વપ્નને જુઠું માને છે. તે જાગ્યા પછી કહે છે કે, આ મારું શરીર અહિં છે. અને આ સર્ય સામગ્રી મારી છે, અને જ્યારે તે પોતાની મરણ સ્થિતિને વિચાર કરે છે ત્યારે તે વર્તમાન શરીર તથા સર્વ સામગ્રીને જુઠી જાણે છે. અને જ્યારે તે પિતાના સ્વરૂપને ઓળખે છે, ત્યારે તે મરણને જુ માને છે. એમજ વળી તે બીજે અવતાર લે ત્યારે તે બીજા રૂપ થઈને બીજી વાત જાણે છે. આ પ્રમાણે વારંવાર અવતાર લેવા અને પછી પિતાની સામગ્રી સમજવી અને પછી મરી જવું એવી રીતે સર્વ સંસારનું સ્વરૂપ જોઇને અમે એ સર્વ સંસારને જુઓ જાણીએ છીએ
શિષ્યની આ કવિતા સાંભળી ગુરૂએ તેમને ધન્યવાદ આપે હતો. હે પ્રિય પ્રવાસ એવી રીતે દરેક સુજ્ઞ પ્રાણીએ આ સં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
સારને જા જાણવા જોઇએ અને સાત પુરૂષનીજે ઉત્તમ કિયા છે, તે કરવી જોઇએ.
પ્રવાસી પ્રસન્ન થઈને બે –મહાનુભાવ, હવે કૃપા કરી મને રાતા પુરૂષની ક્રિયા સંભળાવે. શાતા પુરૂષ કેવી ક્રિયા કરે? અને કેવી ક્રિયા કરવાથી જ્ઞાતા પુરૂષ કહેવાય? એ મને સ્પષ્ટ કરી સમજાવે,
સમ્યગ જ્ઞાન–પ્રિય પ્રવાસી, સાંભળજ્ઞાતા પુરૂષ વિવેકનું વિજ્ઞાન લહીને પિતાની એક્તાની ટેક રાખે છે. પ્રથમ તંત્ર અવસ્થામાં અને ભ્રમ અવસ્થામાં જે અનેતા હતી તેને હરી લે છે. મતિ. શ્રત અને અવધિએ શાન સ્વરૂપના વિકલ્પને દૂર કરી નિવિકલ્પ જ્ઞાન જે કેવળ જ્ઞાન તેને હૃદયમાં ધારણ કરે છે. ઇન્દ્રિય જનિત સુખ દુઃખથી વિમુખ થઇ પરમાત્મરૂપ થઈ કર્મની નિર્જ કરે છે. અર્થાત તેને નિર્જર ઉત્પન્ન થાય છે. પિતાની સહજ સમાધિ સાધીને પરવસ્તુ જે કર્મ પુદગળાદિક તેની ઉપાધિ જે રાગપાદિક તેને ત્યાગ કરી આત્માને આરાધી પરમાત્માપણું પ્રાપ્ત કરે છે. આવી ક્રિયા કરવાથી જ્ઞાતા પુરૂષ જ્ઞાન રામુદ્રમાં મગ્ન થાય છે.
પ્રવાસીએ પુછ્યું, મહાનુભાવ, એ ગાન સમુદ્ર કેવો છે? તેનું વર્ણન કહી સંભળાવે. | સમ્યગ જ્ઞાને કહ્યું, ભક, સાંભળ, એક વિદ્વાન કવિએ જ્ઞાન સમુદ્રનું નીચે પ્રમાણે વર્ણન કરેલું છે – .
.
-
ના ના અંતર નિરંતર અનંત ,
જાવ જારી રહે ન તુ હૈ T-૧૯
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
निर्मस सौ निर्मस सुजीवन प्रगट जाके, टमेंट रस कौतुक करते है ;
जानें मति श्रत अवधि मनपर्य केवलमु જીત पंचभा तरंगनि उमंग जबर है;
सो है ज्ञान उदधि उदार महिमा अपार, નિરાધાર મેં અને વા ધતું ટૂં.”
જેના મધ્ય ભાગમાં અનંત દ્રવ્યપર્યાય ભાસી રહ્યા છે, એવા દ્રવ્યના પર્યાયને જે પ્રાપ્ત થતા નથી. જેનું અતિ નિર્મળ જીવન એટલે જીવિતરૂપ જળ પ્રગઢ છે, જેના અંતરમાં (હૃદયમાં) સત્યાર્થનું વેદન છે, તથા કુતૂહલ છે; એટલે રસ કુતૂહલ ઘણાં છે. જેમાં મતિ, શ્રુત, અવિધ, મન:પર્યાય કેવળ-એ પાંચ જ્ઞાનરૂપ તરંગા ઉછળી રહ્યા છે. એવા જ્ઞાન સમુદ્ર અપાર મહિમાવાળા છે. એને વિષે આ જગના સર્વ પદાર્થો ભાસી રહેલા છે. એ સમુદ્ર પાત નિરાધાર અને એક સ્વરૂપ છતાં જ્ઞાતાપણામાં અનેકતાને ધરી રહ્યા છે. ”
આ પ્રમાણે સમ્યગ્ જ્ઞાનના મુખથી જ્ઞાનરસ સમુદ્રનું વર્ણન સાંભળી—પ્રવાસી અંત યમાં આનંદમય થઇ રહો. તેણે હૃદયથી સમ્યગ્ જ્ઞાનનો આભાર માની જણાવ્યું હે ભગવન, આપ વર્ણન કરેલા. જ્ઞાન સાગરમાં મગ્ન થવાની મારી ઇચ્છા છે, તે આપ પરિપૂર્ણ કરશે. અને એ ઈચ્છા પૂર્ણ કરવાને કેવી ક્રિયા કરવી જોઇએ? એ ક્રિયા, બતાવે. ગમે તેવી કષ્ટદાયક સ્થિા હશે તા પણ હું કરી શકીશ.
સમ્યગ જ્ઞાને હસીને કહ્યું, ભદ્ર, એમાં ક્રિયાની કાંઈ જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
નથી. જ્ઞાનની આગળ કિયા તદ્દન ગણ છે. સાન વિના કિયા કષ્ટ ભોગવનારા પુરૂને બધે શ્રમ વ્યર્થ થાય છે. તેને માટે મને એક કવિતા યાદ આવે છે –સાંભળ–
થા. શેર દૂર હૈ તપણે શરીર છું, धूम्रपान करै अधो मुख व्हके से है। के महावत गहै क्रियामें मगन रहै, वहै मुनिनारमें पयारकेसे पूले है। इत्यादिक जीवनको सर्वया मुगति नाही,
फिरे जगमाहि ज्यों क्यारके बधूले है। .जिनके हियेमें ज्ञान तिन्हहीको निरवान,
फरमके करतार जरममें नून है." ॥१॥ ભાવાર્થ એ છે કે, “કેઈ અજ્ઞાની ફુર કષ્ટ સહન કરે છે, અને પચાગ્નિ પ્રમુખ તપ કરીને શરીરને બાળે છે, કેઈઅજ્ઞાની અશ્વિના ધૂમાડાનું પાન કરે છે, નીંચુ મુખ રાખી ઊંચા પગ કરીને ખુલે છે. કેઈ અજ્ઞાની જૈન લિંગ લઈને પાંચ મહાવ્રત દ્રવ્યથી ગ્રહણ કરે છે અને ક્રિયામાં મગ્ન રહે છે. એવી રીતે મુનિપણાને ભાર વહે છે, પણ તે પળળ જાતના ઘાસના પૂળાની જેમ નિષ્ફળ થાય છે. કેવળ એવી કણકારી કિયા કરવાથી મુક્તિ થતી નથી. તેઓ વયાને બથુળની પડે ઊંચાનીચા ફર્યા કરે છે પણ એક ડેલ ઠરી રહેતા નથી. જેઓના હૃદયમાં જ્ઞાનકળા જાગ્રત થઈ હેય તેમનેજ મેક્ષ છે, પણ જેઓ કેવળ ક્રિયાના કરનાર છે, તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ )
ભ્રમને વિષેજ ભુલી રહ્યા છે. ” હે પ્રવાસી, તે ઉપરથી તારે સમ જયું કે, કેવળ ક્રિયા કરવાથી મોક્ષ મળતા નથી, તેમાં તે જ્ઞાનનીજ આવશ્યકતા છે. માટે શિવને સંપાદન કરવાની ઇચ્છા હાય તા નીચેની કવિતા સર્વદા સ્મરણમાં રાખવી:
ઢોરો.
k प्रभु समरो पूजो पढो, करो विविध विवहार; मोक्षरूपी आतमा, ज्ञानगम्य निरधार. " ॥ १ ॥
“ પ્રભુનું સ્મરણ કરો, ભાવથી તેની પૂજા કરે, અને ભાવથી પઢા—સ્વાધ્યાય કરે.—ત્યાદિ વ્યવહાર કરો પણ જે આત્મા છે, તે તા મેાક્ષસ્વરૂપી છે. અને તે જ્ઞાનગમ્ય છે, એમ મનમાં નિશ્ચય
રાખજો.”
પ્રિય ભાઈ, તું તારા હૃદયમાં નિશ્ચયથી જાણજે કે, જ્ઞાન વિના કિંઢ પણ મોક્ષ થતા નથી. એક વિદ્વાને લખેલુ છે કે, જેમ માણસ કામ વિના ઉદ્યમ કરતા નથી, ચાઢા લાજ વિના રભૂિમમાં ઝુકાતા નથી, દેહ વિના પરમાર્થ થતા નથી, શીળ ધારણ કર્યા વિના સત્ત્વ સાથે મળાતું નથી, નિયમ રાખ્યા શિવાય નિશ્ચયપઢ મળતુ નથી, પ્રેમ વિના રસની રીતિ જણાતી નથી અને ધ્યાન વિના મનની ગતિ રોકાતી નથી. તેમ જ્ઞાન વિના મુક્તિમાર્ગ સૂજતા નથી. હે ભદ્રાત્મા, તેથી જ્ઞાન એ દિવ્ય વસ્તુ છે. જ્ઞાનને માટે જૈન વિદ્વાનાએ અનંત આગમ વિસ્તાયા છે. જ્ઞાનના પમ પ્રભાવથીજ અધ્યાત્મ માર્ગના પ્રકાશ થાય છે. એ જ્ઞાનના જ્યોતિથી પ્રકાશમાન થયેલા જ્ઞાનીઓની સ્થિતિ અનિવ ચનીય છે. એવા જ્ઞાનજ્યોતિને ધારણ કરનારા મહાત્માઓને માટે એક વિજ્ઞાન કવિ નીચેની કવિતા ગાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
યા. "ज्ञान हुदै जिनके घट अंतर, ज्योती जगी मति हो तिन मैली; बाहिर दृष्टि मिटी जिन्हके हिय,
आतम ध्यान कला विधि फैली; ને ન તન જિન વિ , विवेक लिये परखै गुन थैली; ते जगमें परमारथ जानि,
गहै रुचि मानि अध्यातम शैली." ॥ १ ॥
જેના હૃદયમાં જ્ઞાનને ઉદય થવાથી આત્મતિ જાગ્રત થઈ છે, તેની બુદ્ધિ ઉજ્વળ થાય છે, મલિન રહેતી નથી. પિતાના બાહ્ય શરીરને આત્મા કરી માને એવી જે બાહ્ય દષ્ટિને દૂર થઈ જાય છે અને હૃદયમાં આત્મધ્યાનની કળા પ્રગટે છે, પછી તરત યમનિયમાદિક વિધિની ભાવના પ્રસરી જાય છે એટલે તે જડ ચેતનને ભિન્ન ભિન્ન લેખે છે, અને ભેદ વિજ્ઞાનથી પિતાના ગુણની થેલીને પારખી લે છે. આ જીવ આ જગતમાં પરમાર્થને જાણી તેનું યથારૂચિ ગ્રહણ કરે છે, અને અધ્યાત્મ શૈલીને માન્ય કરી તે પરમાર્થને જાણે છે. પ્રિય પ્રવાસી, આ વાત તારા લક્ષમાં રાખજે અને તેવી ભાવના ભાવી તારા આત્માને ઉત્તમ ઉદ્ધાર કરવા તત્પર રહેજે. ભદ્ર, આ પ્રસંગે મને એક જૈન ગીનાં વચને યાદ આવે છે, તે એક યિત્ત સાંભળ
તા . “વહુવિધિ ક્ષિા ક્ષેણ, શિવ સંર્દ જ જનવિકલા પરમરા. સૌ, સામો હોદો છે ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) ज्ञानकला घट घट बसे, योग युगतिके पार, निज निज कला नदोत करि, मुक्त होइ संसार." ॥२॥
જે જાતજાતની ક્રિયા કરી કલેશ કરે, તેથી મોક્ષ મળતો નથી. પણ જે જ્ઞાનકળાને પ્રકાશ થાય તે સહજમાં મેક્ષ પદ પ્રાપ્ત થાય છે. ઘટઘટમાં જ્ઞાનકળા વસેલી હોય અને તે મન વચન અને કાયાના પગની યુતિથી પાર રહેલી હેય, તોપણ આત્મકળાને પ્રકાશ થાય છે, તેથી આ સંસારમાંથી સહજ સુત થઇ જવાય છે.”
પ્રવાસી આ સંક્ષિપ્ત કવિતા અને તેની વ્યાખ્યા સાંભની અનુપમ આનંદને અનુભવવા લાગ્યું. તે વખતે તેની દષ્ટિમાં એવી જાતને વિકાશ થશે કે જેથી તે સર્વ જગતના પદાર્થોને જુદી જ રીતે જોવા લા–પ્રવાસીની આવી દષ્ટિ જોઈ, સમ્યગૂ જ્ઞાને કહ્યું, તારી દૃષ્ટિ ભદ્રમય થઈ ગઈ છે. હું આ વખતે તારી દૃષ્ટિમાં જુદુજ જેવું છું, જે આ દષ્ટિને વિકાશ સતત રહેશે તે તારા પ્રવાસની સફળતા થશે. -
પ્રવાસીઓએ સાનંદાશ્ચર્ય થઈ કહ્યું, મહાનુભાવ, આપ મારી દૃષ્ટિની વિલક્ષણતા કહે છે, પણ તેનું કાંઈ જ્ઞાન મારા સમજવામાં આવતું નથી, તથાપિ એટલું તો મને દેખાય છે કે, હું કેઇ વિલક્ષણ સ્થિતિમાં આવી પડે છું, “હું જાણે જગતના પદાર્થને ઓળખતે હું એ મને આભાસ થાય છે. તે સાથે મારા હદયમાં સર્વ ભૌતિક તથા પુદગળિક પદાર્થો તરફ વૈરાગ્યભાવના પ્રગટ થાય છે–એ શું હશે?
સમ્યગ જ્ઞાને ઉમંગથી જણાવ્યું, ભદ્ર, તારામાં અનુભવને પ્રકાશ થયો છે, અને એ પ્રકાશનાં પ્રભાવથી તારી જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ). દષ્ટિ થઈ થઈ છે. જો કે આ શાનદષ્ટિ હાલ જોઇએ તેવી સ્થિરતા પ્રાપ્ત કરશે નહીં, તથાપિ છેવટે એ દષ્ટિ તારા આત્મસ્વરૂપને દે. ખાડનારી થઈ પડે છે
પ્રવાસીઓ હદયમાં હેર લાવીને પુછયું, મહાનુભાવ, એ સાનદષ્ટિનું કેવું સામર્થ હશે? તે કૃપા કરી જણાવે સમ્યગ જ્ઞાને ઈતિહદયે જણાવ્યું સાંભળ. એક વિદ્વાન કવિએ જ્ઞાન દષ્ટિના સામર્થનું યથાર્થ વર્ણન કરેલું છે –
યિા . " जिनकें हियेमें सत्य सूरज उद्यात जयो, फैलि मति किरन पिथ्यात तम नष्ट है। . जिनकी सुदृष्टिमं न परचै विषमतासों, समतासों प्रीति मम तासों बष्ट पुष्ट है। जिन्हके कटाउमें सहज मोषपथ साथै, साधननिरोध जाके तनको न कष्ट है। तिन्हिको करमकी किलोल यह है समाधि, ...
િવ ગૌસન વોરે વહુ મણ હૈ” ? , જેના હૃદયને વિષે સત્ય સૂર્યને ઉત થઈ રહ્યું છે અને તે સત્ય સૂર્યને મતિરૂપ કિરણે ફેલી રહ્યા છે, તેના હૃદયમાંથી મિથ્યાત્વરૂપ અંધકાર નાશ પામી જાય છે. જે જીવની મુદષ્ટિમાં એટલે જ્ઞાન દષ્ટિમાં વિષમતાને પરિચય નથી–સમતાની સાથે પ્રીતિ બંધાણી છે અને મમતા તથા મેહ સાથે ચિત્ત વિનાની પ્રીતિ છે. તે ખરેખર સાનદષ્ટિનું સામર્થ છે. એ દૃષ્ટિના કાશમાંજ સહજ સ્વભાવે મોક્ષમાર્ગ સિદ્ધ થાય છે તેને મન, વચન અને કાયાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
ગિને નિરાધ થાય છે, તેથી તેના શરીરને કષ્ટ થતું નથી, એવા જ્ઞાન દૃષ્ટિને ધારણ કરનારા જીવને જે લહેર આવે છે, તે અવર્ણ નીય છે. તે સમાધિ ભાવને જાણનાર હોવાથી કદિ કર્મના ઉદયવડે
લે તોપણ તે ગાસન ધારી રહે છે અને બેલે પણ નિ. ત્રિત ધારી ગણાય છે.”
સમ્યગ જ્ઞાનનાં આ વચને સાંભળી પ્રવાસી પિતાને ધન્ય માનવા લાગે, તથાપિ તેણે પિતાને વિનયભાવ છોડે નહીં તેણે નમ્રતાથી જણાવ્યું–મહાનુભાવ, મને જે કંઈ લાભ થશે હોય, તે આપ મહાત્માઓને જ પ્રભાવ છે. હવે મારું જીવન જે રીતે અધ્યાત્મ જ્ઞાનના શિખર ઉપર આવે અને મારે આ તાવિક પ્રવાસ સર્વ રીતે સફળ થાય, તે મને ઉપદેશ આપે. હવે મારે આપને એટલું પુછવાનું છે કે, આ જગતમાં પરિગ્રહની સત્તા બળવાન ગણાય છે, તે એ પરિગ્રહને ત્યાગ જ્ઞાનીએ શી રીતે કરે? એ વાત મને સ્પષ્ટતાથી જણ
સભ્ય જ્ઞાને ઉમંગથી કહ્યું–પ્રિય પ્રવાસી, પરિવહના બે પ્રકાર છે. સામાન્યરૂપ પરિગ્રહ અને વિશેષરૂપ પરિગ્રહ– એ બને પરિહને રાગ છોડી દે જઈએ. “જેટલી વસ્તુ તે બધી ત્યાગવા પિગ્ય છે એ સામાન્ય પરિગ્રહને ત્યાગ કહેવાય છે અને વિવિધ પ્રકારની પરવસ્તુ ઉપર વિવિધ પ્રકારના વિચાર ન કરે એ વિશેષ પરિગ્રહને ત્યાગ કહેવાય છે, તેમાં જે જ્ઞાની છે, તેને પરિગ્રહને બંધ થતું નથી; કારણકે, પરિવહ છતાં પણ જ્ઞાનીની પરિગ્રહ ઉપર અલિસ દશા હોય છે, તેને માટે એક કવિ નીચે પ્રમાણે લખે છે;
વાપા. " पूरब कर्म उदै रस लुंजे, ज्ञानमगन ममता न प्रयुंजे; उरमें उदासीनता वहिये, यों बुध परिग्रहवंत न कहीए."॥१॥.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૫૩ )
૬ પૂર્વ કર્મના ઉદયથી જે શુભાશુભ સ ઉપજે તે જ્ઞાની ભાગવે છે, પણ તે સભાગમાં મમતા જોડતા નથી; માત્ર તે જ્ઞાનને વિષેજ મગ્ન રહે છે. પરિગ્રહના સંયોગ કે વિયેાગ થાય ત્યારે તેને હુ કે ખેદ થતા નથી. એવી રીતે મનમાં ઉદાસીનતા રાખનારા જ્ઞાની પદ્મિહુવાળા ગણાતે નથી
તેવા જ્ઞાનીની નિ:સ્પૃહ દાનુ વર્ણન નીચેની કવિતામાં દર્શાવ્યું છે:—
સવૈયા.
" जे जे मनवांछित विलास जोग जगत् में, विनाशिक सब राखे न रहत है :
ते
और जे जे जोग अनिलाप चित्त परिणाम, ते ते विनाशिक धर्मरूप है वहत है;
एकता न हों मांहि ताते वांछा फुरे नांही, ऐसे कारको मूर्ख वहत है; संतत रहे सचेत परसों न करे हेत, યાતે જ્ઞાનવંતને અર્થાત હૈ ” ॥શા
•
“ આ જગમાં જે જે મનવાંછિત ભોગ વિલાસ છે, તે સર્વનાશવંત છે. તે આપણા રાખ્યા રહેતા નથી. વળી જે જે ભાગના અભિલાષરૂપ ચિત્તના પરિણામ રહે છે, તે તે ચિત્તના પરિામ વિનાશધર્મવાળા છે. એવા ભાગવિલાસના અભિલાષમાં અનેકતા છે પણ એકતા નથી. તેમજ તે પરણામે નાશવંત છે, આવું ધારી તેની ઉપર જ્ઞાનીની વાંધા સ્ફુરતી નથી. એવાનેતા જે
'T.—૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
( ૧૫૪ )
ભ્રમિત મૂર્ખ હોય તેજ ચાહે છે. જે જ્ઞાની છે, તે નિરંતર સાથેધાન રહે છે અને તે પરવસ્તુ સાથે હેત કરતા નથી માટે જ્ઞાનીને અવાંછક નિ:સ્પૃહી કહ્યા છે.”
હે મિત્ર પ્રવાસી, જ્ઞાની ભેગ વિલાસમાં કેવી રીતે અલિપ્ત રહે છે? તે વિષે એક દ્રષ્ટાંત કહેવાય છે, તે તું સાંભળજેમ ધાળા વજ્રને ફટકડી, લાદર તથા હેરડાનો પટ આપ્યા વિના મજીના લાલ રંગમાં ઘણીવાર રાખે તાપણ તે વા લાલ થતું નથી. તેનું અંત રંગ, ભેદાતુ નથી. તેથી તે વસ્ત્રમાં શ્વેતતા રહે છે. તેવી રીતે સમકિતત્યંત જીવ. પશ્ર્ચિહુની ભીડમાં રહ્યો હોય, પણ જ્યાંસુધી તેને રાગ, દ્વેષ અને મેહના પણ લાગ્યો ન હેાય, ત્યાંસુધી તેને પરમહુના ધ થતા નથી. કારણ કે, તે પૂર્વે કર્મના ભાગની નિરા કરે છે અને નવાં કર્મના અધ કરતા નથી. તેમજ તે જગા સુખની યાચના કરવા નથી તથા પેાતાના શરીરને જોઇને રાજી થતા નથી.
હું પ્રવાસી, તે ઉપર એક બીજી દૃષ્ટાંત પણ મનન કરવા જેવું છે—તે સાંભળ—જેમ કોઈ દેશના રહેવાસી ભીલ જંગલમાં જઇને મધપુડાને ગ્રહણ કરે છે, તે વખતે તેની ચારે તરફ મધમાખીઓ લયટાઇ જાય છે, પણ તેના શરીરપર કાંબળી હાવાથી તેને કાઈ મધમાંખના ડશલાગતા નથી. તેવી રીતે સમિતી જીવ પરમાત્માના વિજ્ઞાનધન સ્વરૂપને સાધવા જતાં તેને કર્મના ઉદયની ઉપાધિ લાગી રહે છે, પણ તે ઉપાધિ તેને લાગતી નથી, કારણ કે, તે સહુજ ગુણ જે જ્ઞાન દર્શન ચારિત્ર—તે રૂપ અસરને પહેરી રાખે છે. તેમજ તે ક>નિશો ઉત્સાહુ મનમાં ધારણ કરે છે; તેથી તે વ્યવહાર માર્ગમાં રહેતા છતાં કાઈ જાતના ઉદ્વેગ પામતા નથી. કહેવાનો આશય એ છે કે, સમિતી જ્ઞાની જીવને વ્યવહારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
. ( ૧પપ ) રહેતાં છતાં પણ પરિબ્રહને બંધ લાગતું નથી, કારણ કે, તે તદન નિલેપ છે..
આ પ્રમાણે સમ્યજ્ઞાન અને પ્રવાસી વાતચિત કરતાં હતાં, ત્યાં આકાશ તરફ એક પ્રકાશમાન દીપક જોવામાં આવ્યું. તેને જોઈ પ્રવાસી વિચારમાં પડઅહા ! આ દીપક શું હશે? આવું શાંત જતિ આ વખતે પ્રગટ થવાનું શું કારણ હશે? પ્રવાસીને વિચાર કરતો જોઈ સમ્યમ્ ાને કહ્યું, ભદ્ર, આશ્ચર્ય પામીશ નહીં. તારા ઉપકારી દેવતાએ આ દીપકનું દર્શન કરાવ્યું છે. એ દીપક ઉપરથી તારે ઘણે બોધ લેવાને છે..
પ્રવાસી–મહાનુભાવ, કૃપા કરીએ દીપકને હેતુ સમજાવે સભ્ય જ્ઞાન–ભદ્ર, સાંભળ–
તા . "ज्ञानी ज्ञानमगन रहे, रागादिकमल खोइ . चित्त उदास करनी करे, करमबंध नहि होई ॥१॥.. मोह महातम मन हरे, घरे मुमतिपरगास; मुगतिपयं परगट करे, दीपक ज्ञानविज्ञास."॥२॥
પ્રવાસીએ પ્રેમપૂર્વક કહ્યું, મહાનુભાવ, મારા સમજવામાં આવી ગયું, તથાપિ મને તેનું વિશેષ વિવેચન કરી સમજાવો
સમ્યગ જ્ઞાન–હે પવિત્ર પ્રવાસી, તે કવિતાને એ ભાવાર્થ છે કે, “જ્ઞાની પુરૂષ જ્ઞાનમાં મગ્ન રહે છે અને તે પિતાના રાગાદિક મળને નાશ કરે છે, અને જે જે કરણ કરે તે ઉદાસીન ભાવથી કરે છે, એટલે તેને કર્મ બંધ થતો નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
( ૧૫૬ ) . આ પ્રકાશમાન થયેલે દીપક તે જ્ઞાનદીપક છે. તે દીપક મેહરૂપી મેરા અંધકારને હરે છે. સુમતિ-સારી મતિને પ્રકાશ કરે છે અને મુક્તિના માર્ગને પ્રગટ કરે છે. : મિત્ર, જે, આ જ્ઞાન દીપકની કેવી ખુબી છે. તેમાં ધૂમાડાને લેશ નથી અને વાયુને પ્રવેશ નથી. તેમાં કર્મરૂપી પતંગો ૫લકમાં.ઝપલાઈને નાશ પામે છે. તેમાં દશા એટલે સ્થિતિ દીપક પક્ષે. દશા એટલે વાટને ભેગ નથી. તેમજ તેમાં સ્નેહ-પ્રેમ અને દીપક પક્ષે તેલને સંગ નથી, તેમ વળી તેમાં તાપ નથી. લાલ રંગ-રાગની લાલાશ નથી. તેમાં તે સમાધિરૂપ જળને પગ છે. તેની શિખ સદા અભંગ પણ રહેલી છે. તે શિખા સર્વને આધાર છે અને પિતે નિરાધારપણે કુરી રહે છે, અને પુદગલમાં છુપી રીતે રહેલ છે. - પ્રિય પ્રવાસી,જેના હદયમાં આ જ્ઞાનદીપક પ્રગટ હોય તેને જે આનંદનો અનુભવ થાય છે, તે અનિર્વચનીય છે. આ દીપક યોગ હેય તે જ્ઞાની પરિગ્રહ રાખે તે છતાં પણ પરિગ્રહમાં લિપ થતું નથી. સમ્યગ જ્ઞાનના આ વચન સાંભળી પ્રવાસી એ નકતાથી પૂછ્યું-મહાશયવર્ય, મને એક શંકા થઈ છે કે, પરિગ્રહના પદાર્થોને એવે સ્વભાવ છે કે, તે તેના ધારણ કરનાર ઉપર પિતાની અસર કર્યા વિના રહેતા નથી. તે છતાં આપ કહો છો કે, આ શાનદીપકના પ્રભાવથી તે અસર થતી નથી. તેનું શું કારણ છે? તે આપ દષ્ટાંત આપી સમજાવો. * * તે સમ્યગ જ્ઞાને ઉત્સાહથી કહ્યું, પ્રિય ભાઈને શંકા દૂર કરવાને એકજ દ્રષ્ટાંતની જરૂર છે. સાંભળ-કેઈ જળાશપમાં શંખ થાય છે, તે બે ઇંદ્રિય જીવ છે. તે સ્વરૂપમાં ઉભળ હેય છે. તે બે ઇદ્રિય જીવ જાત જાતની માટી ખાય છે, તેમ છતાં માટીને રંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) તેનામાં પ્રસરી શકતો નથી. તે સર્વદા ઉજ્વળ જ રહે છે, તેવી રીતે જ્ઞાની મનુષ્યને જાત જાતના પરિગ્રહને અને ભેગને ગ થાય છે અને તે ભગવે પણ છે, છતાં તેનામાં અજ્ઞાનતા આવતી નથી. અને જ્ઞાનની કળા વધતી જાય છે. ભ્રમદશા શૂન્ય થાય. છે અને સંસારિક સ્થિતિ ઓછી થાય છે.
-
પ્રવાસી-મહાશય, હવે મારા સમજવામાં યથાર્થ રીતે આ વ્યું છે. આપે આપેલાં દ્રષ્ટાંતથી મારી શકે નિરસ્ત થઈ ગઈ છે. હવે બીજો કેઇ ઉપગી ઉપદેશ આપે તે મને તેથી મહાન લાભ પ્રાપ્ત થાય,
સમ્યગ જ્ઞાન–પ્રેમી પુરૂષ, સાંભળ–તે વિષે સ્યાદ્વાદનું રવરૂપ ઘટાવી તેને સમજાવું–જ્યાં સુધી જ્ઞાનને ઉત છે, ત્યાં સુધી બંધ થ નથી. જ્યારે મિથ્યાત્વને પગ હોય ત્યારેજ બંધ થાય છે. આ સિદ્ધાંત સાંભળી કોઈ એકાંતવાદીએ કહ્યું, અરે જીવ, તું વિષય ભેગસેવે છે અને મન, વચન, તથા કાયાના પગથી જે ક્રિયા છે, તેને તે તે છોડી દીધી છે, તેથી તારું શું વળવાનું છે? તે એકાંત વાદીને અનેકાંતવાદીએ જવાબ આપે કે, હું સમકિતવંત છું. અનેકાંત
સ્યાદ્વાદમતમાનનારે છું, તેથી મારે નિર્મળસિદ્ધાંત તારા સમજવામાં આ નથી તારે એકાંતમત પરમાત્માને હી છે, માટે તે મત છોડી દે અને વિષયથી વિમુખ થઈ અનુભવ દશામાં ગુણશ્રેણીને ધારણ કરી મેષના સુખને પ્રાપ્ત કરવાની બુદ્ધિ કર, આ વાત તેના કહેવાથી તેણે સ્યાદ્વાદ મતને સ્વીકાર્યો હતે.
હે પ્રવાસી, વળી જન સિદ્ધાંતમાંએ જાણવા જેવી વાત દર્શાવી છે જ્ઞાન અને વૈરાગ્ય-એ બંને દિવ્ય ને છે તે બને સહચારી થઈને રહે છે. જેના ઘટને વિષે જ્ઞાનકળા જાગી છે, તે સહજે વૈરાગી રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
( ૧૫૮ ) છે. જ્ઞાની કદિ પણ વિષય સુખમાં મગ્ન રહેતો નથીસાન અને વિરાગ્ય અને મળીને મેક્ષને સાધે છે. મેક્ષના મહા માર્ગમાં મુસાફરી કરવી હોય તે જ્ઞાન તથા વૈરાગ્ય રૂપી બે ચકની ગાડીમાં બેસવું જોઈએ. હે ભક, વળી મૂઠ પુરૂષ કર્મને કર્તા બને છે, કારણ કે, તે ક્રિયાના ફળને અભિલાષ ધરે છે અને ફળ તરફ જોઈ રહે છે અને જે જ્ઞાની હોય તે ક્રિયા કરે પણ ફળની અભિલાષા રાખતા નથી, તેથી જ્ઞાનીને કર્મને લેપ લાગતું નથી. પણ તેને ઉલટી બમણી નિર્જરા થાય છે. હે ભદ્ર, જેમ રેશમને કી પિતાના શરીરના પ્રેમથી પોતાની લાળથી પતિજ બંધાય છે, તેમ મૂઢ જીવ કર્મને વિષે બંધાઇ રહે છે. અને જ્ઞાની કર્મ અને આત્માના સ્વરૂપને ઓળખી કર્મના જાળમાં બંધાતું નથી.
પ્રવાસીઓ વચમાં પ્રશ્ન કર્યા–મહાનુભાવ, કદિ જ્ઞાની જીવને દુખ ઉપજે તો તેના હૃદયમાં દુ:ખની અસર થાય કે નહીં ?
સમ્યગજ્ઞાને ઉલટથી ઉત્તર આપે ભદ્ર, જ્ઞાની જીવ પૂર્વના શુભ કર્મના ઉદયથી સુખ ભેગવે તે પણ તેમાં ઉદાસ રહે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી દુખ ઉપજે તથાપિ તે વિલાપ કરતું નથી. અરતિને વિભાગ કરે નહીં અને અંતરમાં ચિંતા રાખે નહીં, પણ તે શરીરના સંતાપને સહન કરે છે. જે ધર્મવિરની પાસે આત્મજ્ઞાનની સામગ્રી છે; તે ક્રિયા કરે પણ ફળની ઇચ્છા રાખતા નથી. તે પુરૂષ ઉત્કૃષ્ટ જ્ઞાની કહેવાય છે, તે શાની કર્મ કરે તે પણ તેને કર્મને કર્તિ કેણ કહી શકે?
પ્રવાસી પ્રસન્ન થઈને બો –મહાનુભાવ, વાહ! ધન્ય છે એવા જ્ઞાની નરને હવે કૃપા કરી તેવા જ્ઞાનીના સ્વભાવની વ્યવસ્થા કહી સંભળાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) * સમ્યગ જ્ઞાન–ભક એક જેકવિએ તેવા જ્ઞાનીની વ્યવસ્થાને માટેજ એક રસિક કવિતા ગાઈ છે. સાવધાન થઈ સાંભળજે.. . . . સવયા,
" जिनकी सुदृष्टिमें अनिष्ट इष्ट दोन सम, जिनको आचार सुविचार शुज ध्यान है। વાર ચાળી ને તેને પરમાર, जिनके वनिनमें नफा नहै न ज्यान है। जिनकी समुझमें शरीर ऐसो मानीयतु, . धानको सो छीलक कुपानकोसो म्यान है। पारखी पदारयके साखी भ्रम नारथके,
तेई साधु तिनहीको जथारथ झान है." ॥१॥ 'પ્રવાસી–વાહી જ્ઞાનીને મહિમા વાહ! મહેપારી મહાશય, મારીપર કૃપાળતા પ્રસારી આ કવિતાનું ખ્યાન કરી બતાવે.
સમ્યગ જ્ઞાન–ભદ્ર, એક ચિત્ત શ્રવણ કર
જે જ્ઞાનીની દષ્ટિમાં ઇષ્ટ તથા અનિષ્ટ વસ્તુ સરખી છે. શુભ ધ્યાનશુભ વિચારમાંજ રહેવું,એ જેને આચાર છે. જે વિષય સુખને ત્યાગ કરી અધ્યાત્મરૂપ પરમાર્થને વિષે લાગી રહે છે. જેના વચનમાં લાભ કે હાનિ રહેલી નથી, જે નિવૃત્તિનેજ ધારણ કરે છે. જે શરીરને ધાન્યનાતુષ જેવું અથવાતરવારના માન જેવું માને છે. અર્થાત શરીરથી આત્માને જુદે માને છે. અને જે પદાર્થની યથાર્થ પરીક્ષા કરી શકે છે. જેમ નવજ્ઞાન વિના પાંચ દર્શનમાં ભ્રમનું ભારથ જાગી રહ્યું છે, તેને જે સાક્ષી છે, તે જ ખરેખર યથાર્થ જ્ઞાની કહેવાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) - - હે પ્રિય પ્રવાસી સ્વર્ગવાસી દેવતાઓ, ભમિવાસી મનુષ્ય તથાતિ અને પાતાળવાસી નારકી-એ ત્રણ લેકવાસી જના મન અશાતા વેદનીય કર્મથી કપી ચાલે છે. પણ જ્ઞાની જીવનું મન એમનાથી વિલક્ષણ છે. તેને સાતે પ્રકારના ભય લાગતા નથી. તે નિ:શંક થઈ લે છે, આનંદ પામે છે અને સાહસિક સુભટની જેમ નિર્ભય રહે છે.
પ્રવાસીએ પૂછયું, મહાશય, એ સાત પ્રકારના ભય કયા? તે મને ગણવો.
સમ્યગ્દર્શન–ભદ્ર, તેને માટે નીચેની એકજ કવિતા છે, તે યાદ કરી લે,
રો. "ह जव जय परलोकजय, मरन वेदना जात;
અનાફા ઝનપુત જય, ઐશ્નાત ય સાતિ” il કે “આ લેકને ભય, પરલેકને ભય, મરણ ભય, વેદના થવાને ભય, અનરક્ષા ભય, અનગુપ્તિ ભય, અને અકસ્માત થવાને ભય-એ સાતજાતના ભય કહેવાય છે.”
પ્રવાસીએ વિનંતિ કરી જણાવ્યું, મહાશય, એ સાત ભયના નામ મારા જાણવામાં આવ્યા, પણ તે દરેક યવિવેચન કરી સમજાવે
સમ્યગ જ્ઞાન–ભક, જેનશાસ્ત્રમાં દશ પ્રકારનો પરિગ્રહ કહ્યું છે, તેના વિયોગની ચિંતા રહે તે આ લેકને ભય કહેવાય છે; દુર્ગતિમાં પડવાને જે ભય તે પલેકને ભય, પ્રાણ જવાને જે ભય તે મરણક્ય; રેગ વિગેરેથી કષ્ટ ઉપજવાને જે ભય તે વેદના ભય, “મારી રક્ષા કરનાર કોઈ નથી, એવો જે ભય તે અનરક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) ભય, ચાર તથા શત્રુને ભય તે અનગુપ્ત ભય, અને અણચિંતવ્યું શું થશે? એ જે ભય તે અકસ્માત ભય કહેવાય છે.
પ્રવાસી પ્રસન્ન થઈને બોલ્યો-વાહ! મહાત્મન વાહ! એ સાતનું વિવેચન સાંભળી મને ઘણું બધ પ્રાપ્ત થ છે, તથાપિ મારું હૃદય તે વિશેની જિજ્ઞાસાથી આતુર થાય છે.
સમ્યમ્ જ્ઞાન–ભદ્રશી જિજ્ઞાસા થાય છે? તે જણાવ,
પ્રવાસી—આપે જે સાત પ્રકારના ભય કહ્યા તે સાંભળી મારું હૃદય કંપાયમાન થાય છે. હવે એ દરેક ભયમાંથી મુક્ત થવાને શે ઉપાય હશે? તેને માટે મને ભારે જિજ્ઞાસા ઉપન્ન થઇ છે.
સમ્યગ જ્ઞાન–પ્રિય મિત્ર, તે દરેક ભય નિવારણ કરવાના ઉપાયરૂપે દરેકને એક એક મંત્ર છે.
પ્રવાસી–મહાનુભાવ, કૃપા કરી તે દરેક ભયને માત્ર મને સંભળાવે,
સમ્યગ જ્ઞાન– તે દરેક મંત્ર કવિતારૂપે છે. હું તને તે કવિતાને ભાવાર્થ સમજાવું, તે સાંભળ–“જે પુરૂષ પગના નખથી તે માથાની શિખા સુધી શરીર પ્રમાણે આત્માના જ્ઞાનગુણને જેવે એટલે નખ શિખ સહિત જ્ઞાનમય આત્માનું અંગ અભંગ રહે છે અને તેની સાથે જે પુદગળ છે, તે પરિદ્રવ્ય પરવસ્તુ છે. આ સર્વ સંસારક્ષણ ભંગુર છે, તેને વિષે રહેલે વૈભવ પરિવારરૂપ ભાર પણ ક્ષણભંગુર છે. જેની ઉત્પતિ તેને નાશ થાય છે અને જેને સંગ તેને વિગ થાય છે. આ પ્રમાણે જે ચિંતવે તેને આ લેકને ભય લાગતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પ્રવાસી તે યથાર્થ છે. એવા વિચાર કરવાથી આ લોકના ભય નાશ પામે, તેમાં શુ આશ્ચર્ય ? હવે પરલોકના ભય શી રીતે નાશ પામે ? તે મત્ર સમજવા.
સમ્યગ જ્ઞાન-પ્રબુદ્ધ પુરૂષે એવા વિચાર કરવા કે, “આ જ્ઞાનનો વિસ્તાર તે મારો લાક છે. મારા પ્રચાર છે, તેને પ્રત્યક્ષ જોવા એ મેાક્ષ સુખનું સ્વરૂપ છે. તે વિના અન્યલોક મારો નથી. મારા જ્ઞાનલાક મારી સાથે છે. એ લાકમાં દાય તથા દુ:ખ નથી. પલેાકમાં સદ્દગૃતિનું આપનાર પુણ્ય છે અને દુર્ગતિનું આપનાર પાપ છે, એ અને પુણ્ય અને પાપ તે આત્માની ખડનાની ખાણ છે. અને હું પાતે અખ’તિરૂપ —સિદ્ધિરૂપ છું,” આવા વિચાર કરવાથી જ્ઞાનીને પરલોકનો ભય લાગતા નથી.
પ્રવાસી—મહાશય, એ ઉપાય યથાર્થ છે, પણ મૃત્યુનો ભય શી રીતે જાય ? તે જાણવાની પ્રેમળ ઇચ્છા છે, તે કહેા
સમ્યગ જ્ઞાનપ્રિય ભાઇ, તું જાણે છે કે, સ્પર્શ ઇંદ્રિય, રસના ઇંદ્રિય, કાયિ, ચક્ષુઇંદ્રિય, અને ત્રઇષિએ પાંચ ઇંદ્રિયો, મનોબળ, વચનમળ, અને કાયામળ—એ ત્રણ બળ, ધાસા શ્વાસ અને આયુષ્યની સ્થિતિએ દશ પ્રાણ કહેવાય છે, તે દા પ્રાણના નાશ થાય, તેનું નામ મરણુ કહેવાય છે, એ દશ પ્રાણ તે જીવના બ્યપ્રાણ છે, પણ જે જ્ઞાન છે તે ભાવપ્રાણ છે, દ્રવ્યપ્રાણ જીવથી જુદા પડે છે, પણ જીવના જ્ઞાનરૂપી ભાવ પ્રાણ ત્રણે કાળમાં તેનાથી જુદાં પડતાં નથી.—આવે વિચાર મનમાં લાવવાથી મરણના ભય ઉત્પન્ન થતા નથી.
પ્રવાસીઘણાજ ઉત્તમ વિચાર સભળાવ્યો. આવે વિચાર ફરનારા જ્ઞાનીને મરણના ભય શેના લાગે? હવે વેદનાના ભય શી રીતે મટે ? તે વાત કૃપા કરી જણાવેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
( 18 ) સમ્યગ દર્શન–પ્રવાસી, સાંભળી
વેદના એ શબ્દનો અર્થ જાણવું થાય છે. વેદનારે એટલે જાણનારે તે જીવ છે, સાની જીવ જ્યારે વેદનાવાળે થાય ત્યારે તે વિચારે છે કે, “જીવેએ જ્ઞાનરૂપવેદન જે અલંગરૂપ છે, તેને મારું અંગ છે અને કર્મવેદના જે મારી નથી તેને માટે શામાટે અસકરજોઇએ? એ કર્મરૂપ વેદનાના બે પ્રકાર છે, એક સુખમય વેદના અને બીજી દુઃખમય વેદના એ બને વેદના મેહના વિકાર છે, અને તે પુક્રલાકાર છે, તેથી તેની છાયા અંતરંગ નથી, પણ બાહરૂપ છે, આ વિચાર કરનાર મહા જ્ઞાની પુરૂષને વેદનાને ભય લાગતો નથી.
પ્રવાસી–મહાનુભાવ, આપના વચન યથાર્થ છે. એવા સુવિચાર કરનારા વિવેકી પુરૂષને વેદનાને ભય લેશમાત્ર પણ લાગે ન જોઈએ. હવે અનારક્ષા ભય શી રીતે દૂર થાય? તે વાત કૃપા કરી દર્શાવે.
સમ્યગ દર્શન–ભદ્ર, જ્ઞાની પુરૂષ અનરક્ષા ભય દૂર કરવાને આ પ્રમાણે વિચારે છે, “આ જગતમાં આત્મદ્રવ્યના જેવું બીજું કઈ સત્તાવાળું દ્રવ્ય નથી. ત્રણે કાળને વિષે તે દ્રવ્યને વિનાશ થતો નથી. આવું નિશ્ચયનયથી જાણેલું સહજ સ્વરૂપ જે મારું આત્મદ્રવ્ય છે, તેને કોઈની સહાયની અપેક્ષા નથી, તેને કઈ રક્ષક નથી તેમ તેને બીજે કઇ ભક્ષક નથી.” આ સુવિચાર કરવાથી અનરક્ષા ભય નાશ પામી જાય છે. જ્ઞાની પુરૂષ અનરક્ષા ભયથી નિઃશંક થઈ પિતાના નિષ્કલંક જ્ઞાન સ્વરૂપને સર્વદા નિરખે છે.
પ્રવાસી–ધન્ય છે, એવા સુવિચારને અને તેવા સુવિચાર કરનાર સાનને તેવા સમર્થ જ્ઞાનીનરને અનરક્ષા ભય એને લાગે? મહાત્મા, હવે અનગુપ્ત ભયને મહા મંત્ર સમજાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
સમ્યગ જ્ઞાન-મિત્ર પ્રવાસી, એ તે સુગમ છે. જ્ઞાની પુરૂષ એવો વિચાર કરે છે, જે પરમ સ્વરૂપ કહેવાય છે; જે માન સન્માનથી પ્રત્યક્ષ છે, ચિન્મય જેનું લક્ષણ છે, જેના સ્વરૂપમાં પર સ્વરૂપને પ્રવેશ થઈ શકતો નથી, જે પૃથ્વીમાં અગમ્ય અને અખંડિત છે, તેવા મારા અનુપમ રૂપને કેઈએ કરેલું નથી. તે સનાતન છે. એ સ્વરૂપ મારું પ્રમાણુરહિત અખૂટ ધન છે. તેને ચાર કેમ હરી શકે ? તે કેઈનથી હરી શકાય તેવું નથી. આવું ચિંતવન કરનાર જ્ઞાનીને અનગુમ ભયની શંકા થતી નથી, તે અનગુપ્ત ભયથી નિશંક થઈ પિતાના નિષ્કલંક જ્ઞાન સ્વરૂપને સર્વદા નિરખે છે.
પ્રવાસી મહાનુભાવ, આપના મુખના આ વચનરૂપ કિર - રિણાએ મારા હૃદયાંધકારને દૂર કરી દીધું છે. હવે અકસ્માત ભયનું નિવારણ કેવી રીતે થાય છે? તે મંત્રનું વિવરણ કરે - સભ્ય દર્શન–પ્રિય મુસાફરો અકસ્માત ભયએ અચાનક આવી પડનારે ભય છે, તેને માટે જ્ઞાની પુરપ એવો વિચાર. કરે છે કે, “જે વસ્તુ શુદ્ધ છે, જ્ઞાનમય છે, અવિરેધી છે, સિદ્ધ સમાન રદ્ધિવાળું છે, અલક્ષ્ય છે, અનાદિ તથા અનંત છે, અતુળ છે, અવિચળ છે, જ્ઞાન વિલાસથી પ્રકાશિત છે, અવસ્થા ભેદ રહિત છે, સમાધિ સુખનું સ્થાન છે, અને કેઈ વિજાતીયથી અપ્રાપ્ય છે. એવી શુદ્ધ વસ્તુને અકસ્માત ભય ઉપજતો નથી આ વિચાર કરનાર જ્ઞાનધારીને અકસ્માત ભય શેને લાગે?
પ્રવાસી–મહાનુભાવ, પૂર્ણ કૃતાર્થ થશે છું, આપે જે સાતે ભયનું ખ્યાન આપ્યું, તેણે મારાં અંતરનાં દ્વાર ઉઘાડી દીધાં છે. હું ચિદાનંદ સ્વરૂપની નજીક આવ્યો છું. આપે દર્શાવેલા સાત ભયના સાત મે મારા આત્માના ઉદ્ધારક થયા છે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) મહેપારી મહાશય, મારા આ તસ્વભમિના પ્રવાસમાં આપને પ્રસંગ મને વિશેષ લાભકારી થયે છે, અને તે લાભકારી થાય તેમાં પણ આશ્ચર્ય નથી, કારણ કે, જેને આપનું સ્વરૂપ (સમ્યગ્ર જ્ઞાન) પ્રાપ્ત થાય, તેવા જ્ઞાનીને પછી શી ન્યૂનતા રહે? પ્રાચીન કાળથી જૈન તીર્થકરે, ગણધેરે, અને બીજા રિવરે આપની ઉપાસના કરવા માટે યાજજીવ સુધી ભગીરથ પ્રયત્ન કરતા હતા. ભારતવર્ષની જૈન ભવિપ્રજા સભ્ય જ્ઞાનને માટે સર્વદા ઉત્સુક છે. આપના જેવા મહાત્માના દર્શન થવાથી હું મારા આત્માને પુણ્યને પ્રભાવક અને ભાગ્યને નિધાન સમજું છું,
સમ્યગ જ્ઞાને અંગમાં આનંદ લાવી જણાવ્યું, ભદ્ર, હવે આ સાતમી ભૂમિકાના પ્રવાસમાં તને જે લાભ મળે જોઈએ તે મળી ચુકી છે. હવે આ જ્ઞાનદીપકનાં દર્શન કરી તારા આત્માને આનંદિત કર.
આ પ્રમાણે સમ્યગ જ્ઞાન અને પ્રવાસી વાતચિત કરતા હતા, ત્યાં તે જ્ઞાનદીપક અદ્રશ્ય થઈ ગયું અને તેની પછી શ્રેણીબંધ આઠ પૂર્ણકુંભ જેવામાં આવ્યા. દરેક પૂર્ણકુંભ ઉપર જાતિના તારા ચળકતા હતા, અને તે તારાની અંદર શાંત તેજ પ્રકાશનું હતું,
આ દેખાવ જોઈ પ્રવાસી આશ્ચર્ય મગ્ન થતા હતા. તેવામાં નીચે પ્રમાણે એક મધુર કવિતા સાંભળવામાં આવી –
" जो यरगुन त्यागंत शुफ निजगुन गहंत धुव, . . . विमळ झान अंकुर जामु घटमहिं प्रकास हुवः . जो पूरवकृत कर्म निर्जराधार वहावत, ... .... जो नवंबंधनिरोध मोक्षमारग मुख धावत; . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
निःशकतादि जस अष्ट गुन अष्टकर्म अरि संहरत,
सो पुरुष विचच्छन तासुपद बनारसीबंदन करत." ॥१॥ . આ કવિતા સાંભળી સમ્યગ જ્ઞાન હાસ્ય કરતાં બોલ્યું, પ્રિય પ્રવાસી કેમ તારા જાણવામાં આવ્યું પ્રવાસીએ ઉત્તર આપો-હા, મારા જાણવામાં આવ્યું છે, પણ યથાર્થ સ્વરૂપ સમજાયું નથી, તે આપ કૃપા કરી મને સમજાવશે,
સમ્યગ જ્ઞાને ઉત્સાહથી કહ્યું, હે પ્રિયાત્મા, સાંભળ– જે પુદગલાદિ ગુણને ત્યાગ કરે, નિશ્ચયરૂપ એવા શુદ્ધ ગુણનું ગ્રહણ કરે, નિર્મળ જ્ઞાનના અંકુરને ઘટમાં પ્રકાશિત કરે, પૂર્વકૃત કર્મને નિર્જરાની ધારામાં વહન કરાવી દે, નવા બંધને નિરોધ કરી નિરાશ્રવ થઈ મોક્ષમાર્ગની સન્મુખ ગુણ શ્રેણીમાં ડે, નિશકિત પ્રમુખ આઠ ગુણ રાખે અને આઠ કર્મરૂપ શત્રુઓને સંહાર કરે, તેજ વિચક્ષણ પુરૂષ કહેવાય છે. તેના ચરણકમળમાં જૈન કવિ વંદના કરે છે.
પ્રવાસીએ પુછયું, મહાશય, તે કવિતામાં જે આઠ ગુણ-અંક દર્શાવ્યા છે, તે કયા આઠ અંગ?
સમ્યગ જ્ઞાને ઉત્સાહથી ઉત્તર આપ–પ્રિય ભાઇ, તેને માટે એક જન કવિનીચે પ્રમાણે કહે છે –
તોરા. "प्रथम निससे जानि, दुतिय अवंति परिनमन; तृतीय अंग अगिलान, निर्मळदृष्टि चतुर्थ गुन. पंच अकथ परदोष, थिरी करन उठम सहज ; सत्तम वच्छलपोष, अष्टम अंग प्रनावन." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) પહેલું નિઃસંશય, બીજું અવાહક મનના પરિણામ, ત્રીજું અંગને અગ્લાનિ, ચોથું નિર્મળ દષ્ટિ, પાંચમું પરદેષનું અકથન, છઠું સમક્તિ સ્થિર કરવાને સ્વભાવ, સાતમું સર્વ સાથે વાત્સલ્યભાવ અને આઠમું પ્રભાવના ગુણરૂપ
, તે આડે ગુણ—અંગનાંલણ આ પ્રમાણે છે—ધર્મમાં સહન રાખે તે નિશકિત ગુણ. શુભ કર્મના ફળની ઇચ્છા ન રાખવી તે અવાંછક–નિસ્પૃહપણને ગુણ અનિષ્ટ વસ્તુને જોઈ મનમાં લાનિ ન લાવવી તે અગ્લાન ગુણ કેડના ડગાવ્યા ડગવું નહીં સાચ ઉપર દષ્ટિ રાખવી તે નિર્મળ દૃષ્ટિગુણુ કેઈ પ્રાણીને દેવ કહે નહીં, તે દષાન ગુણચંચળતા છોડી સારૂપ ચિત્તમાં સ્થિરતા રાખવી, તે થિરીકરણ ગુણ આત્મ સ્વરૂપમાં પ્રેમ રાખ તે વાત્સલ્ય ગુણ અને આત્મસ્વરૂપને સાધનમાં ઉત્સાહ રાખવે તે પ્રભાવના ગુણુએ પ્રમાણે સમિતિના આઠે અંગ
જ્યારે જાગ્રત થાય છે, ત્યારે તે આઠ ગુણ સહિત સમ્યકત્વને ધારણ કરે છે. એવા સમકિતી જીવ મે જાય છે. તેઓ આ સંસારમાં ફરી વાર આવતા નથી.
પ્રવાસીઓ આનંદમગ્ન થઈને કહ્યું, મહાનુભાવ, હવે મને જે આનંદ આવે છે, તે અપૂર્વ છે. એ આનંદના સાગરમાં મારો આત્મા તરતો તરતો નૃત્ય કરે છે.
સમ્યગ જ્ઞાને સાનંદવદને જણાવ્યું, ભદ્ર, તારે મુખથી આવા સંતાપ ભરેલા શબ્દો સાંભળી મારી મનવૃત્તિ પ્રસન્ન થાય છે. હવે હું તારાથી ભિન્ન થવાની ઇચ્છા રાખું છું. “તારે તાત્ત્વિક માર્ગ સુખદાયક થાઓ પ્રવાસી સખેદ થઇને મહાનુભાવ. જો આપ મારાથી ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
થશે તો પછી મારું શરણુકોણથાય? સમ્યગ જ્ઞાન વિના મારી સંભાળ કેણ લેશે? તમારા વિના મારે આચાર, મારું જ્ઞાન, અને મારે આ પ્રવાસ નિષ્ફળ થાય, આપ કૃપા કરીને મારાથી ભિન્ન થશે નહીં.
સમ્યગ જ્ઞાને કહ્યું, ભક, ભય પામીશ નહીં. હું માત્ર આ પ્રત્યક્ષ દ્રવ્યસ્વરૂપવડે તારાથી ભિન્ન થાઉં છું; પણ મારું ભાવ સ્વરૂપ તારા હૃદયમાંજ રહેશે. આ પ્રમાણે કહી સમ્યગ જ્ઞાન જોતજોતામાં ત્યાંથી અદશ્ય થઈ ગયું. તેની સાથે જ પહેલે જ્ઞાનદીપક તથા આઠ ગુણ—અંગના કુંભ પણ અદશ્ય થઈ ગયા, પ્રવાસી આશ્ચર્ય પામી ગયું અને તેમના દર્શનની આતુરતા દર્શાવી ચારે તરત જેવા લાગે
જ્યારે એ બનાવ અદૃશ્ય થઈ ગયા પછી પ્રવાસી ત્યાંથી આગળ યા, ત્યાં સાતમી ભૂમિકાને છેડે જોવામાં આવ્યો અને તે છે ઉપર એક તિરૂપ ચેતન્ય નૃત્ય કરતું દેખાયું, તે જે પ્રવાસી વિચારમાં પડે, ત્યાં તો તેમાંથી નીચે પ્રમાણે એક સુંદર કવિતા અદૃશ્ય વાણીએ પ્રગટ થઈ –
વૈયા. " पूर्वबंध नासे सोतो संगीतकमा प्रकाशे, नवंबंध रुंधी ताल तोरत उच्चरिके; निःशंकित आदि अष्ट अंग संगसखा जोरी, समता अलापचारि करे मुख नरिक निर्जरानाद गाजे ध्यानमिरदिंग बाजे, उवयो महानंदमें समाधि रिकी करिके; सत्तारंगनृमिमें मुकत जयो तिहूं काल, नाचे शुमदृष्टि नट झानस्त्रांग धरिके." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) - આ કવિતા સાંભળી પ્રવાસીએ વિચાર કર્યો કે, આ કવિતાનું પ્રતિબિબ મારા હૃદય દર્પણમાં પડી ગયું છે. જે આ નૃત્ય કરતુ દેખાય છે, તે ચેતન્ય છે. મારા આત્મિક ઉદ્ધારને માટે એ ચૈતન્યનું મને દર્શન થયેલું છે. આ કવિતાને સુંદર ભાવાર્થ મારે જાણવામાં
આવી ગયો છે. “પૂર્વકાળે ઉત્કૃષ્ટ સ્થિતિથી જે બંધ કરતે, તે ન કરતાં અનુત્કૃષ્ટ સ્થિતિથી કરતાં તે પૂર્વબંધ ના છે. તેથી આ . તન્યરૂપ નર મુક્ત થઈને નૃત્ય કરે છે. તેમાં પૂર્વ બંધના નાશ કર વારૂપ સંગીતકળાને આલાપ થઈ રહ્યા છે. નવા બંધને રૂંધવા૨૫ તાલ ઉછળી રહ્યો છે. તે પોતે નિ:શક્તિ પ્રમુખ સમિતિના આઠ અંગ અને સમતા સમાધિ ધારણ કરી તપસ્વર બાંધીને આલાપ કરે છે. તેની પાસે કર્મની નિર્જરારૂપ મહાનાદ ગાજે છે. અને ધાનરૂપી મૃદંગ વાગી રહ્યું છે. તે મહાનંદમયપણામાં ઝી ગ છે, સમાધિથી રીઝીન આત્મરાત્તારૂપ રંગભૂમિ ઉપર તે શુદ્ધ દષ્ટિરૂપી વેપ પહેરીને નૃત્ય કરે છે.”
આ ચિતન્ય નટનું કેવું અદ્ભુત નૃત્ય છે? આ વખતે આ નૃત્ય જોઈ મને અતિશય આનંદ ઉપજે છે. હવે આ સાતમી ભુમિકાને અંત આવી ગયો છે. મારા તાવિક પ્રવાસની સાર્થકતા ઘણે
થઇ ચુકી છે. હવે મારા જીવનને ઉદ્દેશ એક ભાગ કૃતાર્થ થયું છે. આ ભૂમિકામાં જે મેં જોયું, અનુભવ્યું અને સાંભળ્યું, તે બધું મારા હૃદયમાં સ્થાપિત થઈ ગયું છે, જ્યાં સુધી આ મારે તાવિક પ્રવાસ ચાલુ રહેશે. જ્યાં સુધી મારા જીવનને ભાગ બા, ત્યાં સુધી હું આ દર્શનના અનુભવને ભુલીશ નહીં.
આ પ્રમાણે પ્રવાસી વિચાર કરતો જ હતો, ત્યાં સમય ભૂમિકાના અંત આવી ગયા અને અષ્ટમ ભૂમિકાનું પ્રથમવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) પ્રતિબદ્ધ થયેલું તેના જોવામાં આવ્યું. પ્રવાસીઓ સહમ ભૂમિકાના પ્રવાસથી નિર્જરાતવને ઉત્તમ અનુભવ સંપાદન કર્યો. અને કર્મ નિર્જરાની પવિત્ર શ્રેણી ઉપર તે આરૂઢ થ.
*
*
ઇતિ સપ્તમ ભૂમિકા
સમાપ્ત
THE
'
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ ભૂમિકા.
(अवतत्त्व भूभिट्टा )
પ્રવાસી અષ્ટમ ભૂમિકાના દ્વાર આગળ ઉભો રહે, ત્યાં એક સુંદર બંધ થયેલા દરવાજો તેના જોવામાં આવ્યું. મદ્ધ દ્વારનું અવ લોકન કરી પ્રવાસીએ ચિંતવન કરવા માંડયુદ્ધ આ આમી ભૂમિકા રોની હુરો?” તેવામાંજ જાણે તેને કોઇ સચના આપતું હોય તેમ નીચે પ્રમાણે કવિતા પ્રગટ થઇ.
सवैया.
" मोहमद पाड़ जिन संसारी विकल कीने, माहिते अजानुबाहु बिरद बहतु है; पैसो बंध वीर विकराल महाजाल सम ज्ञानमंद करे चंद राहु ज्यों गहतु है; ताको बल जंजिबेकों घटमें प्रगट जयो, उत उदार जाको उदेश महतु है, सोहे समकित सूर आनंद अंकुर ताही, निरखी बनारसी नमो नमो कहतु है." ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ). આ કવિતા સાંભળીને પ્રવાસીએ વિચાર કર્યો કે, “આ આઠમી ભૂમિકા બંધ તત્વની છે. પ્રાણી માત્ર જેનાથી બંધ પામે છે, તે સ્વરૂપનું ભાન આ ભૂમિકામાં જ પ્રગટ થશે. આ કવિતામાં બંધને વિદારણ કરનાર સમકિતને નમસ્કાર દર્શાવેલ છે. અહા ! બંધરૂપી સુભટ કે બળવાન છે? કે જેણે આ જગતને તાબે કરી લીધું છે. તેની અદ્ભુત શક્તિને પ્રભાવ પ્રચંડ છે. આ કવિતાને ભાવાર્થ સમજાય છે, પણ તેનું વિશેષ વિવેચન સમજવામાં આવતું નથી. તે જે તેની વ્યાખ્યા સ્પષ્ટ રીતે પ્રગટ થાય તે વધારે બેધ પ્રાપ્ત થાય. પ્રવાસી આ વિચાર ક્રતા, હત, તેવામાં નીચે પ્રમાણે વ્યાખ્યાને વનિ પ્રગટ થશે.
બંધાપી સુભટ મેહરૂપી મદિરાનું પાન કરી સર્વ સંસારી જીવન વિકલ કરી નાંખે છે. એ બંધવીર આજાનબાહુ એટલે જાનુ સુધી બાહુવાળાનું બિરૂદ ધારણ કરે છે. એ અત્યંત વિકાળ. અને મેટા જાળ જેવું છે. એ બંધરૂપી સુભટ જેમ રાહુચંદ્રને મંદ કરે તેમ જ્ઞાનના પ્રકાશને મંદ કરે છે. એ બંધરૂપ પ્રતાપક્ષી સુભટનું બળ તોડીને ઘટને વિશે પ્રગટ થનારે એક મહાવીર વધે છે. તે ઉદ્ધત, અતિ બળ, ઉર અને મહાન છે. તે દ્ધાનું નામ સમકિત છે. આનંદના અંકુર લઈ ઉદય થનાર એ સમકિત રૂપી શિરવી. રને કવિ અંગમાં ઉલ્લાસ લાવી નમસ્કાર કરે છે.”
પ્રવાસી હૃદયમાં બે –વ્યાખ્યાન ઉપરથી વધારે સ્પષ્ટીકરણ થયું છે. આ પ્રવાસની ભૂમિકામાંથી બંધ તત્વનું સારું શિક્ષણ મળશે અને સમક્તિને સુંદર પ્રકાશ પ્રગટ થશે.” આ પ્રમાણે તે વિચાર માળા ફેરવતે હતો, ત્યાં તે આડમી ભૂમિકાને દરવાજો ઉઘડી ગયે અને તેમાંથી બે શક્તિ પ્રગટ થઈ. તે શક્તિ ને જોઈ પ્રવાસી પ્રેમપર્વક બે મહાનુભાવા, આપ કોણ છો? આપના દર્શનથી મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) વિશેષ આનંદ થાય છે.
તે શક્તિઓએ મંદ હાસ્ય કર્યું, પણ કોઇ ઉત્તર આપ્યો નહીં. તેવામાં તે નીચે પ્રમાણે એક કવિતા અદશ્યવાણીથી આવીભવને પામી:
सवैया. " जहां परमातम कलाको परगास तहां,
धरम धरामें सत्य सूरजको धूप है। जहां शुज अशुज करमको गढास तहां, मोहके विनासमें महा अंधेरे कृप है।... જેવી િ રાની ઘટા ઘનશન વ, चेतनकी चेतना उहाँधा गुपचूप है। बुद्धीसोन गही जाय बेनसों न कहीजाय,
વન તન ઘની ગુરૂવ હૈ.” શા આ કવિતા સાંભળી પ્રવાસી –અહા! આ મહાશક્તિઓનું સ્વરૂપ ઓળખાયું. આ તે કર્મચેતના અને જ્ઞાનચેતના છે. આ નવા સ્વરૂપનાં દર્શન અને અત્યંત લાભકારી થઇ પશે. તે કવિતાની વ્યાખ્યા પ્રવાસીએ તેિજ કરવા માંડી–
જે ચેતનામાં પરમાત્માની કળાને પ્રકાશ થાય છે, તે ધર્મ પૃથ્વીમાં વાયરૂપી સૂર્યને તકે પડે છે, તેથી તે ઊજવળ છે. જેમાં શુભાશુભ કર્મના રવાડે ચેતના ધોળાઈ રહી છે, તે ચેતનામાં મહસજા વિલાસ કરે છે અને ત્યાં ઘોર અંધકાર વ્યાપી રહ્યું છે, એવી રીતે ચેતનની ચેતના જે સંજ્ઞા તે શરીરરપ ધિની વચ્ચે છાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
( ૧૭૪ ) . માફક પ્રસરી રહી છે, તે ચેતના પરમાત્માની કળાના પ્રકાશમાં તથા મેહવિલાસમાં અને તરફ ગુપચુપ રહેલી છે. એ ચેતના બે તરફ પ્રવેશ કરે છે, એ વાત બુદ્ધિથી ગ્રાહ્ય થાય છે, વચનથી ગ્રાહ્ય થતી નથી. જેમ જળના તરંગ જળમાં ગુખ્ય છે તેમ ચેતના બને તરફ ગુખ્ય છે.”
આ પ્રમાણે સ્વત: વ્યાખ્યાન કરી પ્રવાસી તે બને શક્તિ એની સામે ઉભા રહો ત્યાં જ્ઞાન ચેતનાએ હાસ્ય કરીને કહ્યું, ભ, તારી બુદ્ધિની નિર્મળતા જોઈ અમારું હૃદય સંતુષ્ટ થાય છે. આ આઠમી ભૂમિકા તારા દયના અંતર્ધારને ઉધાડશે. આ સ્થળે સર્વ પ્રાણુઓને બંધન કરનાર બંધ તત્તવનું વિવેચન થક, તે તું તારા હૃદયમાં સ્થાપિત કરજે.
રાન ચેતનાનાં આવાં વચન સાંભળી પ્રવાસીએ પ્રશ્ન કર્યો, મહાદેવી, આપ કૃપા કરી બંધતત્વને વિવેચન કરી સમજાવો. બંધનવને સમજવા માટે જ આ ભૂમિમાં મારે પ્રવાસ છે.
જ્ઞાન ચેતનાએ કહ્યું, પ્રિય પ્રવાસી, ત્યારે બંધનું સ્વરૂપ સાંભળ, જીવને રાગ, દ્વેપ અને મેહથી અશુદ્ધ ઉપગવડે બંધ થાય છે. એ વાત મુખ્ય યાદ રાખવાની છે, તે શિવાય બીજી રીતે જીવને બંધ થતા નથી, જે કઈ એમ કહે કે, કર્મ જાલવણથી જીવને બંધ થાય છે, તો તે વાત બેટી છે. કર્મની વણાએ જીવના બંધને હેતુ નથી, તેમજ મન, વચન અને કાયાના પેગથી પણ જીવને બંધ થતો નથી. ચેતન અચેતનની હિંસાથી પણ જીવને બંધ થતું નથી, અને પંચેન્દ્રિયના વિષયેથી પણ જીવને બંધ થતું નથી. તેમાં વળી સિદ્ધના જીવ તો કર્મ વર્ગણાથી બંધાતા નથી એ વાત તે સિદ્ધાંતમાં જણાવી છે, અને જે જિનેધર દેવ છે, તે ત્રણે પેગમાં બંધરહિત છે. જે સાધુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) હિંસા કરે છે, તે અનાગવડે હિંસા કરે છે, માટે તેઓ પણું અબંધ છે. શાતા પુરૂષ વિષય ભેગવે છે, છતાં પણ અબંધ છે. તે વિશે એક અનુભવી જ્ઞાની કવિ નીચેની કવિતા ગાય છે:
सवैया. 3. " कर्मजाळ वर्गनाको वास लोकाकाशमाहि, १. मन वच कायाको निवासगति आउमें;
चेतन अचेतनकी हिंसा वसै पुद्गळमें, . विषय लोग वरते उदेके नुरजानगे;. रागादिक शुभता अशुकता है अनलकी,
यहे उपादान हेतु बंधक बढाउमें .... - याहि ते विचच्चन अबंध कह्यो तिहूकाळ,
रागद्वेष मोहनादि सम्यक् मुलानम." ॥ १ ॥ તેની વ્યાખ્યા એવી છે કે, “કર્મ જાળનીવર્ગને વાલેકાકામાંજ છે. જો કે કેવળ કર્મવર્ગણાના કારણથી જ અમૂર્ત ચેતન બંધ ભાવને પામે તો કાકાશને બંધ કેમ ન થાય? તેમજ મન વચન શાને કાયાના પગને વાસ ચારે ગતિને વિષે છે, અને આયુષ્યમાં છે; ત્યારે પગ એ આત્માના બંધને હેતુ કેમ થાય? જે ચીનના પ્રાણના હરણથી હિંસા થાય છે, તે પુદગળ બંધરૂપ પ્રાણુમાંજ હિંસા થાય છે, એ જ અચતનની હિંસા પણ પુદગળમાં છે. તેને આત્મા સાથે સ્પર્શ થતા નથી. તે બંધ કેમ થાય? અને જે વિષય ભેગ છે, તે તે કર્મના ઉદયમાં છે. અને આત્મા તો તેથી નિરાળે છે; તે કેમ બંધાય ? તેથી રાગ, દ્વેષ અને મેહથી જે મુગ્ધતા થાય છે, તે પરવસ્તુને પિતાની કરી માનવાથી થાય છે. એજ અલ પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
અશુદ્ધતા છે. અને એ જ અશુદ્ધતા બંધન વધારે છે, તેથીજ વિયક્ષણ પુરૂષ આત્માને ત્રણકાળ અબંધ કહે છે; કારણકે, તેને સમ્યમ્ સ્વભાવમાં રાગ, દ્વેષ અને મેહ નથી
. .. | હે મુસાફર, વળી અહીં એક બીજી વાત સમજવાની છે.
જીવાત્માને કર્મ જાળથી, પગથી, હિંસાથી અને ભેગથી બંધ થતા નથી, તથાપિ રાતા જીવે ઉધમી થવું જોઈએ. કારણકે, શાતા છવ રાનને વિષે દષ્ટિ પણ આપે છે અને વિષય ભેગમાં પણ પ્રીતિ રાખે છે. આ બન્ને ક્રિયા એક આત્માને વિપેજસ્થાન કરે છે, પણ તે જ્ઞાનીને માટેજ છે. અજ્ઞાનીને માટે નથી. કારણકે, સાની સંધાણ પ્રમુખ કર્મને ઉથ બળથી યથાયોગ્ય ક્રિયામાં ઉદ્યમી થાય તે છતાં તેના ફળની ઈચ્છા રાખતો નથી. માટે રાત જીવ સર્વદા ઉદ્યમી રહે તે પ્રસંશનીય છે. આળસ્ત્ર અને નિર્ધામ મિથ્યાત્વની ભૂમિકા છે. જે મિથ્યાત્વની ભૂમિકામાં જીવ મેહનિદ્રા લેતા શયન દશામાં રહે છે, તે પિતાના સ્વરૂપને સંભાતે નથી. - પ્રિય પ્રવાસી, આ પ્રસંગે તારે યાદ રાખવું કે, મને ઉદય જેવા બળવાન છે, તેવું કંઈબળવાન નથી. જે કાળે જેને જે ઉદય થાય, તે કાળે તે જીવતે સ્વરૂપમાં રહે છે. તે ઉદય જીવની શક્તિને વિન કરી પિતાની શક્તિને પ્રગટ કરે છે; માટે કર્મોદય અતિશય બળવાન ગણાય છે. તે ઉપર એક અસરકારક દૃષ્ટાંત છે, તે એકચિત્તે સાંભળ
જેમ કે બળવાન હાથી કાદવને કુંડમાં પડે છે તે તેમાંથી નીકળવાને ઉદ્યમ કરે છે, પણ તે નીકળી શકતો નથી. જેમ મલ્ય લોઢાના કાંટાની અણુમાં ભરાયે હોય તે તેમાંથી છુટો થઈ શક્તિ નથી અને મત્સ્યનું ચેતન નાશ પામી જાય છે. જેમ કેઈ માણસ તાપવરતથા મગજના દરદથી હેરાન થતો હોય, તે પથારીમાં પડે રહે અને તેમાંથી ઉઠવાના અનેક ઉપાય કરે છે, પણ તે ઉઠવાને શકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧૯૭ )
માનુ થતા નથી. તેવી રીતે જીવજ્ઞાનના બળથી હેય. ઉપાદેય જાણતા હોય પણ પૂર્વ સંચિત કર્મના ઉદયથી તેનુ' બળ ચાલતું નથી અને તેમાં અદ્ધ થને રહે છે, હે મિત્ર, તેથી જીવને કર્મના ઉદય ઘણા બળવાન છે. અને તેમાંથી મુક્ત થવાને જીવતું અળ કાંઇપણ ચાલતું નથી. તથાપિ જીવને ઉદ્યમી થવાની જરૂર છે અને ઉદ્યમી જીવ આખરે પેાતાની સાધ્ય વસ્તુને સાધી શકે છે. જે જીવ મેહુરૂપી નિંદ્રામાં સુઇ રહેલા છે, તે આળસુ કહેવાય છે અને જે જીવ જ્ઞાન ષ્ટિ ખાલી જાગ્રત રહે છે, તે ઉદ્યમી ગણાય છે. અજ્ઞાની મૂર્ખ જીવ કાચને માથા ઉપર આધે છે અને મણને પગ ઉપર બાંધે છે; તે મૂર્ખ છ્તાને કાચ શી વસ્તુ છે ?. અને મણિ શી વસ્તુ છે? એ ખબર હોતી નથી. તે મૂઢ જીવ અસત્ય વાતમાં મગ્ન રહે છે, જીઠા કાર્યમાં દોડે છે અને જીડી વાત માને છે. મનની પરીક્ષા તા ઝવેરી હાય તેજ કરી શકે છે. તેવી રીતે જ્ઞાની જીવ જ્ઞાનરૂપી લેાચનથી સત્યાસત્યની પરીક્ષા કરી શકે છે. તેને માટે એક અનુભવ વિદ્વાન લખે છે કે:
alg
66
'जहांको सुवासी सोतो तहांको मरमजानै, जाको जैसो स्वांग ताको तैस रूप नाच है."
“ એટલે મિથ્યાત્વ ભૂમિકાના વાસી મિથ્યાત્વનેજ મડ઼ે છે અને સમ્યકત્વ ભૂમિકાના વાસી સમકિતનેજ સાચું માને છે, મતલમ કે, જે જેવા વેષ ધરી આવે તે તેવેાજ નાચ નાચે છે. ”
વળી કહ્યું છે કે
T.
યોગ.
“કૃષ વાવે અંધાર, તે ાક્ષસી અનાન, मुक्ति हेतु करनी करै, ते नर उबमवान. "
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) '' “જે ભાવ અંધ થઇને બંધને વધારે તે અજ્ઞાન આળસુ કહે વાય છે અને જે મુક્તિને માટે ક્રિયા કરે છે, તે મનુષ્ય ક્રિયવાન કહેવાય છે.” - જ્ઞાનચતનાનાં આવાં વચન સાંભળી પ્રવાસીએ નમ્રતાથી કહ્યું, મહાદેવી, મારે આપને એટલું જ પુછવાનું છે કે, જે સમકિતી હોય તે પણ વિષય ભેગવે અને મિથ્યાત્વી હોય તે પણ વિષયગ ભેગવે તે બનેમાં શું તફાવત? - જ્ઞાનચેતનાએ ઉત્તર આપ–પ્રવાસી, જે સમકિતી હોય તે વિષય ભોગવતાં છતાં પણ તેમાં ઉદાસી રહે છે અને મિથ્યાત્વી વિષયભેગમાં આસક્ત રહે છે,
પ્રવાસી–ત્યારે જીવમાં ઉદાસીપણું શી રીતે આવે? ' - જ્ઞાનચેતના-જ્યાં સુધી જીવશુદ્ધ વસ્તુના વિચારમાં દેડત હેય ત્યાંસુધી સર્વ અંગને વિષે તેનામાં ઉદાસીપણું જોવામાં આવે છે અને તેનામાં જ્ઞાનની જાગતી હોય છે. અને જ્યારે તે જીવ ભેગમાં મગ્ન રહે તે હેય, ત્યારે તેનામાં જ્ઞાનની જાગતી હોતી નથી, કારણકે તેનામાં મિથ્યાત્વ છે. જેમાં અભિલાષની દશામાં વર્તવું, તેમિથ્યાત્વનું અંગ છે. તેથી ભવ્ય લોકો ભેગથી ઉદાસ થઈશાનમાં સદા જાગ્રત રહે છે. - સાનચેતનાનાં આવાં વચને સાંભળી પ્રવાસી ધણે પ્રસન્ન થઇ ગમે તેણે પ્રસન્નવદને જણાવ્યું, વિદ્ધારિણું, આપના વચનરૂપી કિરણેએ મારા અંતરાયને પ્રકાશિત કર્યું છે. હવે મારે હું એક આપને પુછવાનું છે, તે કૃપા કરી જણાવે.
જ્ઞાનચેતનાએ પ્રસન્ન મુખે કહ્યું, ભક, જે પુછવું હોય તે ખુશીથી પુછ, :.. .
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) પ્રવાસી–મેં એક વખતે કઈ વિદ્વાન પાસેથી સાંભળ્યું હતું કે પુરૂષાર્થના ચાર અંગ ગણાય છે, તો તે કયા ચાર અગી તે મને વિવેચન કરી સમજાવે. - જ્ઞાનચેતના–ભક, એ અંગના નામ તે જગતમાં પ્રખ્યાત છે, પણ તે વિષે સમજણ ફેરને લઈને જુદી જુદી કલ્પના થઈ છે, તે તારે સાંભળવા જેવી છે. અને તેમાં સત્ય શું છે તે પણ મનન કરવા યોગ્ય છે—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થના અંગ ગણાય છે. તેમાં અજ્ઞાની લોકે પિતાની બુદ્ધિની કલ્પનાથી જુદા જુદા મત ધરાવે છે. જે અજ્ઞાની મૂર્ખ મતિ છે, તે પિતાના કુળના આચારને ધર્મ કહે છે, તેનું રૂપું ઝવેરાત વગેરેને અર્થ કહે છે, લેગ સંગને કામ કહે છે અને ઈબ્રાદિકના સ્થાનકને મેક્ષ કહે છે. પણ તે કેવળ તેમની અજ્ઞાતાને વિલાસ છે. ખરેખર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જુદાજ છે.
પ્રવાસી–મહાનુભાવા, હું પણ એમ જ સમજાતે હતે હવે કૃપા કરી આપ તે ચારે અંગનું યથાર્થ સ્વરૂપ સમજાવે
જ્ઞાનચેતના–હે પ્રિયાત્મા, હું તને એ ચારે અંગનું વિવેચન કરી સમજાવું, તેને તું એક ચિત્તે સાંભળજે.
વસ્તુ–પદાર્થ જે સ્વભાવ તે ધર્મ કહેવાય છે. આ જગ તમાં જે ષટદ્રવ્ય છે, તે અથે કહેવાય છે. ચિત્તને અભિલાષ તે કામ કહેવાય છે અને બંધને અભાવ તે મેક્ષ કહેવાય છે. આ પર માણે પુરૂષાર્થના ચાર અંગનું સ્વરૂપ જૈન આગમમાં દર્શાવેલું છે. તે છતાં અજ્ઞાની છે તેને પિતાની મતિની કલ્પનાથી જુદી રીતે માને છે, એજ તેમના મિથ્યાત્વને મહિમા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) , હે મા મુસાફર–તેને માટે એક સ્વાનુભવી વિદ્વાનનીચેની કવિતા વર્ણવે છે– તે સાંભળજે ,
થા. " धर्मको साधन जु वस्तुको सुनाव साथै, . . अरथको साधन विउ दरवषट् में; . . . यहै काम साधना जु संग है निराशपद, ... सहज स्वरुप मोड़ सुघता प्रगटमें; अंतर सुदृष्टिसों निरंतर विठोकै बुध, धरम अर्थ काम मोङ्ग निजघटमें; साधन आराधनको सों जरहै जाके संग,
नूलो फिरै मूरख मिथ्यातकी अलटमें." ॥१॥ વસ્તુના સ્વભાવને સાધવો–એ ધર્મનું સાધન છે. પદ્રવ્યને જુદાં જુદાં જાણવા તે અર્થે કહેવાય છે. જે નિસ્પૃહદશામાં રહેવું, તે કામ છે અને પિતાના સહજ સ્વરૂપની શુદ્ધતાને પ્રગટ કરવી તે મેક્ષ છે. એવી રીતે જ્ઞાની પુરૂષ જ્ઞાનદષ્ટિથીધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરૂષાર્થના ચારે અંગને પિતાના ઘટમાં દેખે છે. આ ચારે પુરૂષાર્થ સાધવાની સામગ્રી છતાં પણ મૂર્ખ મિથ્યાત્વની અટળમાં ભુલ્યા
જ્ઞાનચેતનાનાઆ વચને સાંભળી પ્રવાસીનું હદય અત્યંત સંતુષ્ટ થઈ ગયું. તેણે સાનંદ વદને જણાવ્યું, માતા, આપે કરેલા ખુલાસાથી મારા તાપિત હૃદયને અતિ શાંતિ પ્રાપ્ત થઈ છે. તેમજ મારા શકિત હદયને સંપૂર્ણ નિઃશંક્તા સંપાદન થઈ છે. તથાપિ મારા શંકાશીલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
હૃદયમાં બીજો એક પ્રશ્ન પ્રગટ થઇ આવ્યા છે. જે પ્રશ્નનુ સમાધાન આપ મહાનુભાવના મુખથીજ થઇ શકશે.
જ્ઞાનચેતનાએ હુસતા હસતા કહ્યું, પ્રિય ભાઈ, તમારા મનમાં જે કાંઇ શંકા આવે, તેનું નિરાકરણ કરવાને અવશ્ય પ્રશ્ન પુછવુ તે વિષે જરા પણ ક્ષેાભ રાખવા નહીં.
પ્રવાસી-મહાનુભાવા, આપની કૃપાથી મારી શંકા દૂર થઈ જશે. અને હું મારા પ્રવાસને પૂર્ણ રીતે સાર્થક કરી શકીશ. હવે મારે એટલુ જ પુછવાનું છે કે, આ જગતના જીવના જે પ્રખ્યાત ભેદ છે, તે તા મારા જાણવામાં છે, પણ તે સિવાય મીજા પ્રકારે જીવના ભેદ છે.કે નહી? તેજ મારે જાણવુ છે.
જ્ઞાનચેતનાએ ઉમ’ગથી જણાવ્યુ', પ્રિય ભાઈ, તારા પ્રશ્નના આય મારા જાણવામાં આવી ગયા છે, હવે તું જે હુ કહુ ; તે એક ચિત્તે સાંભળજે— આ જગમાં ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ—એવા ચાર પ્રકારના જીવ છે. તે ચારે પ્રકારના જીવને આટે જૈન માગમમાં દૃષ્ટાંત પૂર્વક સમજાવ્યું છે. તેને માટે પ્રમથ તા નીચેની કવિતા સ્મરણીય છે.
સવૈયા.
''
“ उत्तम पुरुषकी दशा ज्यों किसमिस द्राख, बाहिज अनंतर विरागी मृदुअंग है; मध्यम पुरुष नारीयर केसी गं तिलिये, बाहिज कठिन हिय कोमल तरंग है;
धमपुरुष बदरीफल समान जाके, बाहिरसों दिशे नरजाई दिलसंग है;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
प्रथम सो अधम पुरुष पुंगीफ ससम, अंतरंग बाहिर कठोर सरवंग है. " ॥ १ ॥
પ્રવાસી—વાહ! ઘણીજ ઊત્તમ કવિતા છે, હવે કૃપા કરી તેની વ્યાખ્યા કહિ સ'ભળાવેા.
જ્ઞાનચેતના—સાંભળી - ઊત્તમ પુરૂષની દશા સિમિસ દ્રાક્ષના જેવી છે, જેમ કિસમિસ દ્રાક્ષ માહેર અને અંદરથી કામળ છે. તેમ ઊત્તમ પુરૂષના વ્યવહાર બાહેરથી અને અંદરથી કામળ હાય છે. મધ્યમ પુરૂષની દશા નાલીયેરના જેવી છે, જેમ નાલીયર માહેર કંઠાર અને અંદર કામળ હેાય છે, તેમ મધ્યમ પુરૂષ હેથી કટાર અને અંદરથી કામળ હોય છે, અધમ પુરૂષની દશા બદરીફળ આના જેવી છે. જેમ બાર બાહેર કામળ અને અંદર કટાર હાય છે. તેમ અધમ પુરૂષ ઉપર કામળ ફૈખાતા હોય છે અને અંદરથી કટાર હાય છે. અને જે અધમાધમ પુરૂષ છે,તે સોપારીની જેમ બાહેર અને અંદર કાર હાય છે.”
તેને માટે વિશેષ વિવેચન તેજ. કવિએ પેાતાની કવિતામાં કરેલુ છે.
સા.
“ कीचको कनक जाके नीचसो नरेशपद, मिचसी मित्ताई गरवाई जाके गारसी ; जहरसी जोग जानी कहरसी कराजाति, हरसी हौंस पुद्गल छबि बारसी ; जाससो जग विलास जालसो भुवनवास, कासो कुटुंब काज लोकलाज सारसी ;
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) सोउसो सुनस जाने वीउसो वखत माने, ऐसी जाकी रीति ताहि वंदत बनारसी." ॥१॥
જે પિતાના હૃદયમાં સુવર્ણ કાદવ સરખું માને છે, રાજ્યપાને હલકું જાણે છે, મૈત્રીને મરણ જેવી ગણે છે, વડાઈને લીપવાની ગાર જેવી માને છે, રસાયણ પ્રમુખ દ્રવ્યોગની જાતિને ઝેર જેવી ગણે છે, મરશક્તિ–કરામતને અનર્થમાને છે, પુદગળની છબીને રાખ જેવી સમજે છે, આ માયારૂપ જગતના વિલાસને જળ જેવો ગણે છે, ગૃહવાસને તીરના ભાલા સમાન સમજે છે, કુટુંબ કાર્યોને કાલના જેવા ગણે છે, લેકની લાજને માતાની વાળ જેવી માને છે, સુયશને નાકના મેલન જેવું ગણે છે અને ભાગ્યના ઉદયને વિષ્ટા સમાન લેખે છે. એવા ઉત્તમ પુરૂષને કવિ વંદના કરે છે. હે પ્રવાસી, બીજા મધ્યમ પ્રકારના પુરૂષને માટે એજ કવિ દર્શાવે છે કે, મધ્યમ પુરૂષ ઉપરથી કર અને અંતરમાં કેમળ હેવાથી બીજાના સહવાસને રંગ તેને જલદી લાગે છે. પણ છેવટે તે પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. જેમ કે પુરૂષ બીજા પુરૂષને કાંઇ જરીમૂળી ખવરાવે એટલે તે તેને ચેલે થઇ તેને આધીન રહે છે અને તેના જેવા અકાર્યકરવામાં સામિલ થાય છે, પણ જ્યારે તે જડમૂળીની અસર તેના હદયમાંથી નીકળી જાય છે, ત્યારે પાછો તે શુદ્ધિમાં આવે છે. પછી તે પેલા લુચ્ચા માણસને ઓળખી લે છે અને પાછા તે પિતાના શુદ્ધ માર્ગમાં આવી ચડે છે. તેવી રીતે મધ્યમ પ્રકારના જીવન પણ બને છે. અનાદિ કાળને મિથ્યાત્વી છવકર્મને વશ થઈ વિવિધ પ્રકારના સંકટને સહન કરે છે
અને આ દુખદાયક સંસારમાં વિલથઈનેલ્યા કરે છે, તેને વિશ્રામ મળતું નથી. એટલામાં જો તેને જ્ઞાનકળાને ભાસ થાય એટલે તે અંતરમાં ઉદાસી થઇ જાય છે પણ કર્મના ઉદયરૂપ વ્યાધિવડે સમાધિ પ્રહણ કરતા નથી અને આશ્રવમાં જ રહે છે. હેપ્રિયપ્રવાસી, મધ્યમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
( ૧૮૪ )
પ્રકારના જીવ છેવટે પોતાના સન્માર્ગમાં આવી શકે છે, એથી તે અધમ ગણાતા નથી. અધમ પુરૂષની સ્થિતિનું વર્ણન તા સાંભળ્યુ જાય તેવું નથી, તેથી હું આ વખતે તને કહેવા ઇચ્છતા નથી.
પ્રવાસી-મહુાનુભાવા, જોકે અધમ પુરૂષનું વર્ણન કહેવું અને સાંભળવું અનુચિત છે, તથાપિ લોકોપકારને માટે તે જાણવું જોઇએ, માટે આપ કૃપા કરી કહી સંભળાવે. વળી દુજૈનના લક્ષણા જાણ્યા વિના સનનાં લક્ષણા જાણવામાં આવતાં નથી.
જ્ઞાનચેતના—પ્રિય ભાઇ, એ સત્ય છે, તથાપિ તારા જેવા અતિકારીની આગળ તે કહેવાને મને ઉત્સાહુ આવતા નથી.
પ્રવાસી—મહેશ્વરી,એવીશકા રાખશે નહીં. આપની આગળ કાણ માત્ર છું. વળી અધિકારના પ્રભાવ સર્ચ વસ્તુના જ્ઞાનમાં છે. નરકની યાતના જાણ્યા વિના સ્વર્ગ તથા મેાક્ષના સુખના પ્રભાવ અનુ: ભવમાં આવતા નથી. કુમાર્ગના તિરસ્કારથીજ સન્માર્ગના મહિ વધે છે.
જ્ઞાનચેતના—ભદ્ર, તને અને તારા વિચારને ધન્ય છે. તા વચનેા તારા ઉત્તમ અધિકારને સૂચવે છે. હવે હું તને ખુશીથી અધમ પુરૂષના લક્ષણા કહીશ. તે એક ચિત્તથી સાંભળજે :
‘સવૈયા.
“ મને રાજ પુષદે ખાયે બની જોષી ધન, उबाके जाय जैसे संकाइ बिहान है; कूकरके जाये ज्यों पिमोर जिरवानी मग, सूकरके जाय ज्यों पुरीष पकवान है; - वापसके जाये जैसे नबिकी निव़ोरी दाख, बाळकके जाये दंतकथा ज्यों- पुरान है ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
( ૧૮૫ ) હિંસા ના પૈસે હિંસાને પર તૈણે, . મૂરિવાજા બંધ નિરવાન હૈ” , , . "
આ કવિતાનો ભાવાર્થ એવો છે કે, “રક પુરૂષને કાણી કેડી ધન મનાય છે, ઘુવડ પક્ષીને સંધ્યાકાળ પ્રભાત મનાય છે, કકડાને ગાય ભેંસનું પાણી દહીંને થડે મનાય છે, ડકરને વિષ્ટા પકવા મનાય છે, કાગડને લીલી દ્રાખ મનાય છે, બાળકને લેક કથા પુરાણ મનાય છે, હિંસકને હિંસામાં ધર્મ મનાય છે અને મૂખને પુણ્યબંધ એ મેક્ષ મનાય છે. તેવી જ રીતે અધમ પુરૂષની દશા છે, એટલે તે પિતાની મતિમાં જે માને છે, તેને જ તે સારું ગણે છે.
પ્રવાસી–મહાદેવી, ખરેખર આ વાત જાણવા જેવી છે. અને ધિમ પુરૂ તેવાજ હોય છે. અને તેવા પુરૂના દુસ્વભાવ મારે અનુભવમાં પણ છે. હવે કૃપા કરી અધમાધમ પુરૂષના લક્ષણે કહે, એ તે ધણાજ જાણવા જેવાં હશે.
જ્ઞાનચેતના–પ્રિય પ્રવાસી, જ્યારે તારી ઇચ્છા છે, તે હું અધમાધમ પુરૂષના લક્ષણેની બે કવિતા છે, તે સંભળાવું છું:
તથા. "कुंजरको देखी जैसे रोष करीनुंसे श्वान, रोष करी निर्धन बिलोकी धनवंतको; रैनके जगैयाको विलोकी चोर रोष कर, मिथ्यामति रोष करै सुनत सिद्धांतको; हंसको विनोकी जैसे काग मनि, रोष करे,
अनिमानी रोष करै देखत महंतको; આ.—૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) • मुकविकों देखी ज्यां कुकवि मन रोष करै,
કષ્ટિ ટુન એ જે તેવી સંત” છે?
જેમ શ્વાન હાથીને ખી રેષ કરી ભસે છે, જેમાં નિધન પુરૂષ ધનવાનને જઈ રીસે ભરાય છે, જેમ ચાર રાત્રે જાગતા પુરૂષને જોઈ રોષ કરે છે, જેમ મિથ્યાત્વી સિદ્ધાંતને સાંભળી રેષ ધરે છે, જેમ કાગડો હંસને જોઇ રીસે ભરાય છે, જેમ મહાન પુરષને જોઈ અભિમાની પુરૂષ ૨ષ કરે છે, અને જેમનઠારે કવિ સારા કવિને જોઈ રેપ ધરે છે, તેવી રીતે અધમાધમ પુરૂષ સાધુ પુરૂષને જોઇ રેપ કરે છે.
આ કવિતા અને તેને ભાવાર્થ સાંભળી પ્રવાસી આશ્ચર્ય પામી બોલ્યા- “માતા, આપે કહેલી કવિતા યથાર્થ છે. તેને બધો અર્થ અધમાધમ પુરૂષને સર્વ રીતે લાગુ પડે છે. હવે બીજી શી કવિતા છે? તે કૃપા કરી સંભળાવે – • પ્રવાસીની પ્રાર્થના ધ્યાનમાં લઇ રાતના નીચે પ્રમાણે બીજી કવિતા બેલ્યા:
થા. 'सरखको शप कहे वकताको धीठ कह, विनो करे तासों कहै धनको अधीन है। उमीको निबल कहै दमीको अदत्ती कहै, मधुर वचन बो. तासों कहै दीन है। धरमीको दंनी निस्पृहीको गुमानी कह, तिशना घटाव तासों कहै नागहीन है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) जहां साधुगुण देखे तिन्ह को लगावे दोष, I m #g હુનનો દ્વિ મસીન હૈ” છે ?
આને ભાવાર્થ એ છે કે, “અધમાધમ પુરૂષનું હદય એવું મલિન હેય છે, કે તે સરલચિત્તવાળાને મૂર્ખ કહે છે, વક્તાને ધીક કહે છે, વિનય કરનારને ધનને અધિન કરાવે છે, ક્ષમાવાનને નિબળ કહે છે, દિને દમન કરનારને અદાતા કહે છે, મધુર ભાવીને દીન-ગરીબ કહે છે, ધર્મીને દંભી કહે છે, નિઃસ્પૃહીને અહંકારી કહે છે, તૃષ્ણ છોડનારને ભાગ્યહીન કહે છે અને જ્યાં સરળતા વગેરે ગુણ દેખે છે, ત્યાં દૂષણ લગાડે છે. આવા દુર્જનને અધમાધમ પુરૂષની પ્રકૃતિ જાણવી.” - જ્ઞાનચેતનાના મુખથી આ પ્રમાણે કવિતા અને તેની વ્યાખ્યા સાંભળી પ્રવાસી સંતુષ્ટ હૃદયે બે મહા માતા, આપની વાણીએ મને મારા પ્રવાસમાં મેટે લાભ આપે છે. ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ પુરૂષોના લક્ષણે જાણવાથી મારી માનસિક સ્થિતિની માટી સુધારણા થઈ ગઈ છે. હમેશાં ઉત્તમ પુરૂષના રાગી થવું, મધ્યમ પુરૂષ તરફ ઉદાસી રહેવું અને અધમ તથા અધમાધમ પુરૂષથી દૂર રહેવું, એ ઉત્તમ શિક્ષણ મને પ્રાપ્ત થયું છે. એ શિ. ક્ષણથી મારા હૃદયનું દ્વાર ઉઘડી ગયું છે, અને મારી મવૃત્તિ ઉષ્ય ભૂમિકામાં આરૂઢ થઈ છે.
જ્ઞાનચેતના બેલી–ભદ્ર, તારા જેવા અધિકારીને માટે સર્વ આગમ ઉપયોગી છે. તારા જેવા ઉત્તમ અધિકારી આગળ જે કહીએ, તે સર્વ રીતે સાર્થક થાય છે. તે પ્રેમી પુરૂષ, આ જે ભૂમિકામાં તું આવ્યો છું, તે ભૂમિકા બંધતત્તવની છે, અને બંધનું સ્વરૂપ મિથ્યાત્વને અવલબીન રહેલું છે, તેથી આ ભૂમિકામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
( ૧૮૮ )
પ્રાયે કરીને અધમ મિથ્યાત્વનુંજ વર્ણન આત્મા કશે. વળી આ વખતે મને મિથ્યાદ્રષ્ટિ પુરૂષની અહુ બુદ્ધિનું સ્વરૂપ સ્મરણમાં
આવે છે. .
પ્રવાસી—તે। કૃપા કરી મને સમજાવો.
જ્ઞાનચેતના——ભદ્ર, મિથ્યા દ્રષ્ટિ પુરૂષની અહુ બુદ્ધિને માટે નાગમ વિવિધ પ્રકારે કહે છે, પણ એક અનુભવી કવિ નીચેની કવિતા ગાય છે, તે સર્વદા સ્મરણીય છે—
ચોર્
“મેં તા મેં નીસ્ટ્રી શૈલી,
अब यों करों कहौ जो ऐसी ;
ए विपरीत जाव है जार्म, सो वर मिथ्यात दशा. " ॥ १ ॥
“ હું કત્તા ; આ વર્તમાનકાળમાં કેવી વાત કરૂં છું", ભવિષ્યકાળમાં જેવી કહીશ તેવી કરીશ એવી અહુ બુદ્ધિ તે વિપરીત ભાવ છે અને એ ભાવ મિથ્યાત્વ દશાના છે. ”
હે ભદ્ર, એ મિથ્યાત્વ દશાવાળાઓને આખરે શું થાય છે ? તેને માટે તેજ કવિએ એક સક્ષિસ કવિતા કહી છે.
રોના.
“પ્રવ્રુદ્ધિમિથ્યા તા, શ્ર મુમિયાવંત, વિલ યા સંસારમેં, હૈ વિલાપ અનંત ' ।। ઉપર કહેલી અહુ બુદ્ધિ તેજ મિથ્યાત્વ દશા' છે અને એ મિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
( ૧૮૯ ) શ્રાવ દશાને ધારણ કરે તેજ મિથ્યાત્વી કહેવાય છે. એવા મિથ્યાત્વી પુરૂષે આ સંસારને વિષે વિકલ થઈ અનંત વિલાપ કરે છે”
હે પ્રવાસી, એવા મિથ્યાત્વીએ આ સંસારમાં જેવા દુઃખી થાય છે, તેવા બીજા કે દુ:ખી થતા નથી. તેમનું જીવન વ્યર્થ રીત ચાલ્યું જાય છે, તે છતાં તેમના હૃદયમાં તે વિચાર આવતા નથી. સૂર્યના ઉદયથી તે અસ્ત સુધીમાં અંજલિમાં ગ્રહણ કરેલા જળની જેમ આયુષ્ય ઘટતું જાય છે. કાળ ક્ષણે ક્ષણે શરીરને સે છે. અને શસ્ત્રની જેમ તે શરીરને કાપ્યા કરે છે, તે છતાં મિથ્યાત્વી અજ્ઞજન પરમાર્થને શેધતિ નથીતે પિતાના સ્વાર્થને માટે ભ્રમના ભારને ખેંચ્યા કરે છે. તેમજ તે કામ ક્રોધાદિક પરવસ્તુની સાથે લગ્ન થઈ રહે છે અને વિષય રસને ભેગવતાં જરાપણ હઠતો નથી. લેણ ખબુતરની પડે તે મૂઢ પ્રાણી અનાદિ કાળના કર્મબંધના પેચ પાડી અવળે માર્ગે ચાલે છે, પણ કઈ રીતે સવળે માર્ગે ચાલતા નથી, અલ્પ બુદ્ધિવાળે મૂઢ પ્રાણી જેનું ફળ કેવળ દુઃખજ છે એવા વિષય ભગવડે જે કાંઇક શાતા ઉપજે, તેને મુખ માને છે. જેમ મધથી લપેટેલી તરવારની ધારને કઈ મધના સ્વાદથી ચાટવા જતાં તેની જીભ છેદી જાય, ત્યારે તેને બહુ દુખ થાય, તેવી રીતે મૂર્ણ પ્રાણી પિતાની જ્ઞાનાદિક સંપત્તિને કદિ ઓળખત નથી, પણ પરવસ્તુને રાત્રિ દિવસ પિતાની માની રહ્યા છે. છેવટે એ જુઠી મમતાવડે કજીના પાણીના સ્પર્શથી જેમ દૂધ ફાટી જાય, તેમ તે મમતાથી તેને પરમાર્થ વિનષ્ટ થઈ જાય છે. હે પ્રવાસી, એવા મૂઢમતિ પુરૂપિ ઉભયલેક ભ્રષ્ટ થઈ દુઃખી થાય છે અને તેમની વિષયરાગની દેશા વિનાશ નહીં પામવાથી, તેઓ અધમ અવસ્થામાં આવી પડે છે,
પ્રવાસીએ—સાન થઈ કહ્યું, મહાનુભાવ, આપનું કહેવું યથાર્થ છે. એવા અજ્ઞાની જીવની દશા ધણીનહારી થાય છે. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
( ૧ ). મને આત્મા અને દેહુને વિષે કાક અસરકારક બેઘ આપે અને મારા જેવા આત્મ સાધકને આ બંધતત્રના જાળમાં ફસાવું ન પડે, તેને માટે શુદ્ધ હૃદયની ચેતવણી આપે આ પ્રવાસીના આ વચન સાંભળી જ્ઞાનચેતનાએ કર્મ ચેતનાની સામે જોયું, એટલે કર્મચેતના બેલી–પ્રિય બહેન, તારા હદયને ભાવ મારા જાણવામાં આવી ગયે છે. પણ આત્માને બેધ આપવાને તારા જેવું મારામાં સામર્થ નથી; તેથી એ બેધ તે તારા મુખથી જ પ્રગટ થે જેએ.
જ્ઞાનચેતના–બહેન, કદિ તારી ઈચ્છાને આધીન થઈ હું આત્માને બેધ આપીશ, પણ દેહના સ્વરૂપને બેધ તે તારે આપવો પડશે. આ
કર્મચેતના–બહુ સારું દેહના સ્વરૂપને બેધ હું આપીશ, પણ આત્મા વિષે તે તું તેિજ કહે, કર્મચેતનાનાં આવાં વચન સાંભળી જ્ઞાનચેતનાએ પ્રવાસીને કહ્યું, “ભદ્ર, સાંભળ આજે આત્મા છે અને શરીર છે, તે એકમેક બંધાઈ રહેલા લાગે છે, પણ તેમના લક્ષણે જુદાં જુદાં છે. તેને માટે એક જન કવિ નીચેની કવિતા લખે છે –
જ્ઞા
વેતન રજન પ્રતિમા, નર લ ન તન લે; તનશી મમતા સ્થાની, લીને તન લા.” | ? |
આત્માનું લક્ષણ ચેતન છે અને શરીરનું લક્ષણ જડ છે, તેથી શરીરની મમતા છોડીને ચેતનના શુદ્ધ જ્ઞાનપણાનું ગ્રહણ કરવું છે. એ આત્માની શુદ્ધ ચાલ શું છે? તેને માટે જૈન વિદ્વાનોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
ધણું વિસ્તારથી લખેલું છે. તેઓએ એ નિશ્ચય કરે છે કે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યા વિના સભ્ય જ્ઞાન પ્રગટ થતું નથી; માટે દરેક મુમુક્ષ જનોએ અવશ્ય આત્મસ્વરૂપ જાણવું જોઇએ. તે આત્માની શુદ્ધ ચાલ શું છે? તેને માટે એક પ્રખ્યાત જૈન કવિ લખે છે કે – :
દશા.
નો નાજી વારની સર વાનર, - ગો ના નાનત્ત નવત ને .
હે માન છે તેવું ફૂલ, હેર ચેતન ચેતન સોઈ
હું ઘરે અજુ હું શું જિન, રહે ન સર્વે ન િરે; अच्चन वेदि विचच्चन बूमत,
ગ્રજીનિ પરત હૈ.” છે ? . . તેને ભાવાર્થ એ છે કે, “જે આત્મા સર્વ જગતની કરણી કરે છે એટલે ચતુર્ગતિ ગમન કરે છે. જે જગને જાણે છે, તથા દેખે છે, જે પિતાના દેહના પ્રમાણવાળે છે, પણ દેહથી જુદે છે, દેહ અચેતન પિંડ છે અને આત્મા ચેતન પિંડ છે, જે આત્મા દેહ ધારી છે, પણ દેહથી ભિન્ન છે. અને જે આ દેહને વિષે ઢંકાઈને રહે છે. એવા આમાના લક્ષણને જાણનાર પુરૂષ ઈતિથથી પ્રત્યક્ષ નહીં એવા આત્માને ઓળખે છે. 1. પ્રવાસીએ જ્ઞાનાનાની આ વાણી સાંભળી નેત્ર મીંચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
( ૧૯૨ )
દીધા અને ક્ષણવાર આત્મસ્વરૂપનું ધ્યાન કરી તેણે નમ્રતાથી જણાવ્યું, મહાનુભાવા, આપના મુખથી આત્માના શુદ્ધ લક્ષણની ચાલુ સાંભળી મને પ્રમાનંદ પ્રાપ્ત થયા છે. તે સાથે એક બીજો વિચાર પણ પ્રગટ થયા છે કે, મિથ્યાત્વીએ આવા આત્મસ્વરૂપને જુદી રીતે વર્ણવે છે, એ કેવા મૂર્ખ ગણાય? તેઓ દેહના પ્રમાણ જેવા આત્માને અ‘શુષ્ટપ્રમાણ, અણુપ્રમાણ વગેરે જુદા જુદા રૂપ કલ્પનાથી કહે છે. વળી સર્વ પ્રાણી માત્રનેા એકજ આત્મા છે, એવું જણાવે છે.
જ્ઞાનચેતનાએ કહ્યું, ભદ્ર, એનું નામજ અજ્ઞતા કહેવાય છે. જ્યાંસુધી હૃદયમાં અજ્ઞતા રહેલી હાય, ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપનું ભાન થતું નથી.
પ્રવાસી બાલ્યા—હૈ વિન્ધજનનિ, જેવી રીતે આપે આ આત્મસ્વરૂપનું વર્ણન કહી સભળાવ્યું તેવી રીતે હુવે દેહુના સ્વરૂપનું વર્ણન કરી બતાવે એટલે મેટો ઉપકાર થાય. કારણકે, દેહુનુ સ્વરૂપ જાણ્યા વિના વૈરાગ્ય ભાવના પ્રગટ થતી નથી. પ્રવાસીના આ વચન શ્રવણ કરી જ્ઞાનચેતનાએ કહ્યુ, ભદ્ર, ૬હના પિંડ કર્મથી અંધાય છે, તેથી જો તેનું યથાર્થ સ્વરૂપ જાણવુ હાય તા આ કચેતનાને પ્રાથના કર
પછી પ્રવાસીએ કચેતનાને નમ્રતાથી જણાવ્યું, હું દયાળુ દેવી, આપ પરોપકારી છે. તેથી કૃપા કરી મને આ દેહના સ્વરૂપનું’ યથાર્થ ભાન કરાવેા.
કુચેતનાએ કહ્યું, ભાઈ પ્રવાસી, આ મારા પ્રિય વ્હેન જ્ઞાનચેતના દેહના સ્વરૂપને સારી રીતે જાણે છે; કાણુકે તેમના વિના જરૂપ દેહુ તદ્દન નકામા થઈ જાય છે. દેઢુના મહિમા, દેહનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૩ ) સ્વરૂપ અને દેના ઉપગ જ્ઞાનચેના વિન નિષ્ફળ છે. થાય એ દયાળુ બહેન મારૂં માન વધારાને અને મને અહિં સાથે લે વવાની સાથેતા કરવાને, દેહનું સ્વરૂપ મારે મુખે કહેવરાવે છે. હે પ્રવાસી, તે વડિલ ભગિનીની આજ્ઞા માથે ચડાવી, હું તને દેહના સ્વરૂપનું તથા દેહની સ્થિતિનું જે વર્ણન કરી બતાવું તે તું એક ચિત્ત સાંભળ, એક અનુભવી આત્મસાધક કવિએ શુદ્ધ ચાલને માટે નીચેની કવિતા કહેલી છે –
તા . તેર વતન પ્રેત ફરી રંગ, . रेत नरी मन खेतकी क्यारी : વ્યાપિની પર પ્રષિી પ્રાર, उपाधिकी जोट समाधिसों न्यारी; रे जिय देह करे सुख हानि, ક્લે દિ તુ લાત થારી; देह तु तोहि तनेगि निदानपि,
સંદ તને શું ની વારી.” છે ? ‘કર્મચેતનાના મુખથી આ કવિતા સાંભળી પ્રવાસીઓ મસ્તક ધુણાવી કહ્યું, આહા! દેહની શી સ્થિતિ છે? આવા નાશવંત દેહને માટે મૂઠ મતિ જીવ કેવી મમતા રાખે છે? માતા, હવે કૃપા કરી તેની વ્યાખ્યા સંભળાવે એટલે મારો શ્રવણના આનંદની સાથે હૃદયને આનંદ વૃદ્ધિ પામે.
કમચેતનાએ કહ્યું, પ્રિયભાઈ, આ કવિતા તારા જેવા વિ. T.-૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) હાન અધિકારીને સમજવી સુગમ પડે તેવી છે, તે છતાં તારી ઇચ્છા હોય તે તેની ભાષારૂપે વ્યાખ્યા કહી સંભળાવું . પ્રવાસી હે જગદ્ધિતકારિણી, આપ કૃપા કરી વ્યાખ્યા કહી સંભળા–જેથી મારી ઉપર માટે ઉપકાર થશે.. . ' પછી કર્મચતનાએ નીચે પ્રમાણે તેની વ્યાખ્યા કહેવા માંડી –
“આ દેહ અચેતન છે, તે જડતારૂપ પ્રેતની ગુફા જેવો છે, તે રૂધિર તથા વીર્યથી ભરેલો છે, તે મળરૂપ ખેતરને ક્યારે છે. તે રેગની પિઠ છે, આત્માને છુપાવાને એટ છે અને ઉપધિને મેટા મેલારૂપ છે, એવા દેહને વિષે સમાધિ રહેતી નથી.
અરે જીવ, એ દેહ મુખને નાશ કરે છે, તે છતાં તેને એ પ્યારે લાગે છે. પણ તેને માલુમ નથી કે, એ દેહ તારે નથી. છેવટે એ તારે ત્યાગ કરશે . . વળી તેને માટે એક વિદ્વાન જન કવિ છટાદારે કવિતામાંકવે છે –
યા. "रेत कीसी गढी किंधों महि है मसान केसी. . अंदर अंधेरी जैसी कंदरा है सैमकी;
પી મ ટ વિનાશી, - ધોલે સાને જલી સી સી હૈ Mલવિક્રી; * શ્રી ઝરી મા ની મી જનોની, ન
માથા મરતિ હૈ મૂરતિ હૈ મૈલી; ऐसी देह याहिके सनेह याकी संगतिसों, . : .. દર દી હમારી પતિ જોલ સે કરી.” ? "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) .. “ તૌર જો નિ બૂક
हाम निसों जरी जैसे थरी है चुरेलकी; : થોરે ધજા લે છે પદ ના માનો,
कागदकी पुरी किधों चादर है चैलकी;
मूचे भ्रम वानि गनि मूढ निसों पहिचानि, - करै मुखहानि अरु खानि बद फैसकी; . ऐसी देह याहिके सनेह याकी संगतिसों,
રૂપાણી મતિ જોલૂ ને વૈશી.” 9 | પ્રિય પ્રવાસી, તું આ કવિતાને ભાવાર્થ સમજી ગયેલ હોઈશ, તથાપિતેને સ્પષ્ટ કહેવાને વ્યાખ્યા કહી બતાવું છું તે સાંભળજે–
આ દેહ રેતીની બાંધેલી ગઢી છે અને મશાણની મઢી જે અપવિત્ર છે. તેની અંદર પહાડની ગુફા જેવું અને કાર છે, એ મલિન દેહ માત્ર ઉપરના આભૂષણેના ચમકદમકથી શોભે છે. જેમ કરેણના પુષ્પની કળી ઉપરથી સુંદર દેખાય છે અને બીલકુલ સુગંધ રહિત હોય છે, તેવી રીતે આ દેહ ઉપરના ભભકાથી ભરપૂર લાગે છે, પણ અંદર મળની ખાણ છે. તે દેહ અવગુણેની ઓરડીરૂપ છે, મેહની કાણું આંખરૂપ છે અને માયાને સમુદાય છે. મેલની મૂર્તિરૂપ એ દેહના નેહથી અને સંગથી અમારી બુદ્ધિ શેલડી પીલવાના વાઢના બળદના જેવી
વળી એ દેહમાં ઠેકાણે ઠેકાણે રૂધિરના કુંડ ભરેલા છે, જ્યાં ત્યાં કેશના ઝુંડ રહેલા છે અને પ્રત્યેક સ્થાને હાડકાના માળા છેએ એ દેહ વ્યંતરના સ્થાનકના જે દેખાય છે. તેમજ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) દેહ કાગળની પડીની જેમ શેડો ધકે લાગવાથી કુટી જાય છે અને જુની મેલી ચાદરની જેમ કેરાથી ફાટી જાય છે–એવા એ દેહ ઉપર મૂઢ લેક મમતાથી મિથ્યા વાણી કહે છે અને તેને મમતાથી પિછાને છે. સુખને હાનિ કરનાર એ દેહના નેહથી તથા સંગથી અમારી બુદ્ધિ શેલડી પીલવાના કેહાના બળદની ગતિના જેવી થઈ ગઈ છે - આ કવિતા સાંભળી પ્રવાસી આશ્ચર્ય મગ્ન થઈ ગયે તેની નિર્મળ મનવૃત્તિમાં વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ આવી. તેણે દેહને માટે હદયમાં વિચાર કરવા માં–હે આત્મા, આવા મલિન દેહને મેહ રાખીશ નહીં. તારા હૃદયની સાથે એ દેહની મમતાની દઇ સાંકળ બાંધીશ નહીં. આખરે એ મલિન દેહ પણ તારે નથી, તારા જીવાત્માને જ્યારે તેનાથી ભિન્ન ભાવ થશે ત્યારે તને એના સ્વરૂપનું ભાન થશે આટલું વિચારી પ્રવાસીએ કર્મચેતનાને પ્રશ્ન કર્યો,
પ્રવાસી–દેવી, તમે શેલડીને પીલવાના કેહાના બળદનું જે દૃષ્ટાંત આપ્યું, તેનું શું કારણ છે? તે મને સમજાવો. ૨ -
કમચેતના–પ્રિય ભાઈ, એ દષ્ટાંત વિષે કઈ જૈન કવિઓ ખાસ કવિતા કરેલી છે, તે સાંભળ:
વૈયા. " पाटी बंधे लोचनसों संकुचै दबोचनिसों, कोचनिको सोचसो नि वेदे हेद तनको; धावाही धंधा अरु कंधामा ह बग्यो जोत, बार बार पारस है कायर है. मनको;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૧૯૭ )
नूख सहे प्यास सहे दुर्जनको त्रास सहे, थिरता न गढे न उसास लहे जिनको ;
पराधीन धूमै जैसो कोल्हुको कमेरो बेल, *z[+
सोइ स्वाव या जगवासी जनको. " ॥ १ ॥
*,
જેના શરીર ઉપર શેલડીને પીલવાના
“જેની આંખ ઉપર પાટા માંધ્યા છે, જે પગના ડેમાથી સચાયા છે, જેને પરણાની આરના ધાંચ વાગે છે, જેને શરીરે અશાતા ઉપજ્યા કરે છે, જે સર્વદા રવાના ધંધામાં દોડતા રહે છે, જેની કાંધ ઉપર જોતર લાગેલું છે, અને અનેક જાતના માર પડ્યા કરે છે એવા તે કાલ્હાના અળદ ઘણું દુ:ખ સહન કરે છે, કાયર થઇ જાય છે, ભૂખ તરસને વેઠે છે, દુર્જનના ત્રાસ ખમે છે, સ્થિરતા પામતા નથી, અને ક્ષણવાર પણ સુખે સુખથી શ્વાસ લઈ શકતા નથી. એવી રીતે જેમ તે બળદ પરાધીન થઇ ઘુમે છે, તેવી રીતે આ જગના જીવ દેહની મમતાથી કર્મને આધીન રહી ઘુમ્યા કરે છે,”
હું પ્રવાસી, મમતાવાળા અને દેહને પ્રીતિ રાખનારા પ્રાણીઆ પાતાના આત્માના વિચાર કરતા નથી. તેઓ દેહને પોતાના માને છે અને તેનું રક્ષણ કરવાને તન, મન, ધનથી પ્રયત્ન કર્યા કરે છે, પણ તે મૂઢમતિઓને ખબર નથી કે, આ દેહ શા પદાર્થ છે.! એ જડ વસ્તુમાં મારે શામાટે મેહ રાખવો જોઇએ ? આ જગત્ જીવા મનુષ્યરૂપ ધરીને ડાલી રહ્યા છે, તે પ્રેતના દીવાની જેમ સત્વર બુઝાઇ જવાના છે અને રેતિના ધૂમાડા જેવા નકામા છે., અંદર મલિન અને ઉપર વસ્રાભૂષણના આડંબરથી શાભાયમાન લાગતા એ દેહ સાયંકાલના વાદળાની જેમ ક્ષણમાં રંગબેરગી થઈ જાય છે. અને ફીકા પડી જાય છે. વળી તે મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
હાથી દગ્ધ થઈ ગયેલા અને દર્ભની અણી ઉપર રહેલા જળ બિંદુના જેવા અસ્થિર છે. આવા દેહ ઉ૫ર મમતા રાખનારા અને ધર્મને નહીં ઓળખનારા પ્રાણીઓ મરકીના ઊંદરની જેમ નાચી નાચીને મરી જાય છે. હે પ્રવાસી, એ ભાવાર્થ સૂચવનારું એક કવિતાનું પદ કે જનકવિ સર્વદા ગાયા કરે છે અને તેથી તે પિતાની વિરાગ્ય ભાવનાને સર્વ જાગ્રત રાખે છે. :
પ્રવાસીએ કવિતાનું પદ મને કૃપા કરી સંભળાવે કર્મચેતના–પ્રવાસી, એને ભાવાર્થ તે મેં તને હમજ કહ્યું છે. જેની અંદર મરકીના ઉદરનું દષ્ટાંત આપ્યું હતું, એજ ભાવાર્થ એ કવિતાને છે. તે છતાં જો તારી ઈચ્છા હોય તે તે ભાવાર્થને જણાવનારું તે કવિતાનું પદ હું કહી સંભળાવું છું. પણ તું તેને સર્વદા હૃદયમાં યાદ રાખજે,
"मोहके अनबदगे मायाकी मनीसो पगे, दानकी अनी सों लगे उसकेसे फुहेहै। धरमकी बुशी नाही उरके जरम माहि, नाचि नाचि मरजाहि मरीकेसे चुहेहै." ॥ १ ॥
પ્રવાસી–વાહ કવિતા વાહ? હું આ કવિતાને હમેશાં યાદ રાખીશ. મારા હૃદયરૂપ ડાબલામાં રાખી રત્નની જેમ તેની રક્ષા કરીશ. હે મેહિત આત્મા, તું પણ આ કવિતાનું મનન કરી તારા સહજ ગુણને ધારણ કરજે. આ તત્વભૂમિના પ્રવાસમાં મારી મુસાફરીની અંદર જે તને તારિક સામગ્રી પ્રાપ્ત થઈ છે, તેને તારા મનમંદિરમાં રાખી તેની સર્વદા સંભાળ રાખજે. હે જીવ તું તારા મૂઠ હદયમાંથી મમતાની તથા મેહની વાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૯)
જે તારા
કાઢી નાખજે. અરે અલ્પમતિ પ્રાણી, તું મમતાથી કહે છે કે, આા મારી સપત્તિ છે” તે સપત્તિને વિપત્તિરૂપ ગણી સાધુ લોકોએ તાકના મેલની જેમ ાડી દીધી છે. અને જે ડાઈને તું કહે છે કે, ‘હું પુણ્યના યાગથી પામ્યા છું' તે બડાઈ તને નરકમાં સહાય આપનારી છે. અને વળી ક્ષણિક છે. હું માહિત ૭, પિરવારને તું તારા ભાગ્યેાદયની નીશાની ગણે છે, તે પિરાના દેશમાં પડેલા તું તારી ભવિષ્યની આપત્તિને જોઇ શકતા નથી. પણ તે પિરવારના ધેરા મીઠાઇ ઉપર રહેલી માંખીઓની પેદ માત્ર ભણભણાટ થઈને રહે છે, તેમાંથી તાણ આત્મિક સ્વાર્થ કાંઇ પણ સધાવાના નથી. જો તું સાચી રીતે જોશ તાતને માલમ પડશે કે, આ જગને અશાતાજ છે, એક ક્ષણ માત્ર પણ શાતા નથી. એક અનુભવી કવિ એવા ભાવાર્થને સૂચવનારૂં કાવ્યપદ ઉચ સ્વરે કહી પાકાયા કરે છે.
'પ
" घेरामां हि पर्यो तुं विचारै सुख प्राखिन्हिको, माखीनके चुंटत मिठाइ जैसे जिनकी ;
તે દ્ઘિોતિ ન વાલી નળવાતી નીય, जगमें शाता है न साता एक बिनकी. " ॥ १ ॥
+ ".
આટલુ કહી કર્મચેતના ખેલતી મધ રહી. એટલે પ્રવા સીએ પ્રેમપૂર્વક જણાવ્યુ—મહેધરી, આપે વાણીને શામાટે બંધ કરી ? આપ કૃપા કરી તમારો વાગ્છવાહ પ્રવતાવે. તે સાંભળવાથી મને અતિશય આનંદ આવે છે.
"
કર્મચેતનાએ મંદ સ્વરે જણાવ્યું, “ ભદ્ર, હવે મારા વિષય સમાપ્ત થયા છે. મારામાં વિવેચન કરવાનું જે સામ હતુ, તે પ્રતિમદ્ધ થઈ ગયું છે.. વત્સ, તું મારી
આ
પ્રિય ભગિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
ભ, હવે
સાવ છે, તે અ
તે માટે
( ). પાનચેતનાને વિનંતિ કર. તે તારા આત્માને વિષેશ આન આપશે. ભહવે તું ઉત્તમ અધિકારી બન્યો છું. આ આઠમી ભૂમિકામાં જે તારે જાણવાનું છે, તે અલ્પ છે. પણ ઘણું ઉપગી છે. જે વિષે મારી પ્રિય બહેન જ્ઞાનચેતના તને વ્યાખ્યાન સાથે સમજાવશે. - પ્રવાસીએઇંતેજારીથી પુછ્યું, મહેશ્વરી, હવે મારે શું જાણવાનું છે? તેના નામની સૂચના આપે એટલે હું તેને માટે આ મહાદેવીને પ્રાર્થના કરે. - કર્મચેતનાએ આનંદ સાથે કહ્યું, ભદ્ર, હવે તારે પ્રથમ પિંડે તે બ્રહ્માડે એ વાત સમજવાની છે, તે પછી જ્ઞાનનું મહામ્ય, મનનું સ્વરૂપ, મનને સ્થિર કરવાને ઉપાય, મનને ઉપદેશ જ્ઞાતા જીવનું સ્વરૂપ અને ક્રિયા અને સમ્યકત્વ ધારીનું પરાક્રમ એટલા વિષયે આ મહાદેવીના મુખથી જાણવાના છે. તે જાણવાથી તારા હૃદયમાં અતિશય આનંદ આવશે અને તે આનંદરૂપી સૂર્યના ઉદયથી તારા હૃદયનું અંધકાર દૂર થઈ જશે. - કર્મચેતનાના મુખથી આવી સૂચના સાંભળી પ્રવાસી અતિશય ખુશી થઈ ગયા અને તેણે શાનચેતનાના ચરણમાં પડી નરતાથી જણાવ્યું, મહેધરી, આપના ભગિનિએ કરેલી સૂચના પ્રમાણે મને બેધ આપે અને આ પ્રવાસીના આઠમી ભૂમિકાને પ્રવાસ કૃતાર્થ કરે. તેથી હું ચાવજીવિત આપને આભારી થઈશ.'
જ્ઞાનચેતના હસતે મુખે બેલી–ભદ્ર, તારી ભક્તિ અને ભાવના જોઈ મને અતિશય આનંદ ઉપજે છે. તેથી હું તને મારી પ્રિય બહેન કર્મચેતનાએ સૂચવેલા બધા વિષને બેધ આપીશ તું સાવધાન થઇને સાંભળજે–પ્રથમ પડે તે બ્રહ્માંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
( ૧ ) એ વિષય ઘણુંજ મનન કરવા યોગ્ય છે. આ આપણા પિંડ એટલે શરીરમાંજ બધું બ્રહ્માંડ–જગત રહેલું છે. એ દરેક સુણ પ્રાણીઓ સમજવાનું છે, તેને માટે એક વિદ્વાન કવિ નીચેની બેધક કવિતા લખે છે –
યા. “याही नर पिंझमें विराजे विजुवनथिति, - याहिमें त्रिविध परिणाम रूप सृष्टि है।
याहिम करमकी उपाधि दुःख दावाना, याहिमें समाधि सुख वारिदनी वृष्टि है।
यामें करतार करतूति याहिमें विजूति, . यामें लोग याहीमें वियाग यामें वृष्टि है;
याहिमें विज्ञास सव गनित गुप्त रूप, - તાબ્રિાં પર ના અંતર સુદણિ હૈ.” છે ? |
આ કવિતાને ભાવાર્થ એ છે કે, મનુષ્યના શરીરના પિંડને વિષે કટિભાગે પાતાળ લોક છે, નાભિમાં તિર્યંચ લેક છે અને ઉપર ભાગે ઊર્ધ્વ લેક છે, એવી ત્રિભુવનની સ્થિતિ છે; તેને વિષેજ કાંઈક પરિણામ ઉપજે છે, કાંઇક નાશ પામે છે અને કઈક સ્થિર છે. એવી રીતે ત્રણ પ્રકારની સ્થિતિ બની રહી છે. એ પિંડમાં રહેલા આત્માને કમની ઉપાધિ વળગી છે અને દુખદાયક દાવાનળ સળગી ઉઠે છે. વળી એજ પિંડમાં શુભ પરિ. ણામના ઉદયથી સમાધિ સુખ આવે છે અને તે રૂપ વાદળની વૃદ્ધિ થાય છે, તે દુ:ખ દાવાનળને બુઝાવી નાખે છે. તેમજ એજ પિંડમાં કમને કર્તા પુરૂષ છે, કર્તાની ક્રિયા છે, જ્ઞાનેરિક સંપત્તિ છે,
T.-૨૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
( ×× )
dang
કર્મના ભાગ તથા કર્મના વિયાગ છે, અને એજ પિંડમાં આમાનું શુભાશુભ ગુણામાં ધર્ષણ થાય છે એવી રીતે એ પિંડના મધ્ય ભાગમાં ગુપ્ત રૂપે સર્વ વિલાસ રહેલા છે. જે પુરૂષના અંતરમાં સૃષ્ટિના પ્રકાશ છે, તેને તે સર્વ વિલાસ પ્રત્યક્ષપણે જણાય છે. ”
ભદ્ર પ્રવાસી, આ કવિતાના ભાવાર્થ તું તારા હૃદયમાં સ્થાપિત કરી તેનું સદા મનન કર્યાં કરજે. નિમ ળ બુદ્ધિવાળા જ્ઞાની પુરૂષા પોતાના આત્માને ઉદ્દેશીને બેધ આપે છે કે, “હું પ્રાણાત્મા, તું તારા સ્થાનને જાણી લેજે. તારા ચેતનના લક્ષણને તું તારામાંજ રાધી લેજે તારૂં પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે; તારે આધિન છે અને સદા અતિ નિર્મળ છે, જો તું માયાની જાળના કુંઢમાં પડીશ તા પછી તેમાંથી છુટી શકીશ નહીં. તેથી તું લાખો વિચાર કરજે અને તારામાં રહેલા તારા સ્વરૂપને ઓળખી લેજે, અને તું ખાત્રીથી માનજે કે, તારૂં સ્વરૂપ ભ્રમ જાળની દ્વિવિધ—એ પ્રકારની દશામાં નથી પણ તારામાંજ છે. ”
ભદ્ર પ્રવાસી, પમે ધરને માટે લોકો અનેક રીતે માન્યતા કરે છે અને તેના સ્વરૂપને જાણવાને માટે જાત જાતનાં ફાંફાં મારે છે. તે વિષે એક રસિક કવિની વાણી સાંભળવા જેવી છે:
સર્વેયા
44
के उदास रहे मनु कारन, के कहीं वि जाहि कहींक; के नाम करै गढि मूरति, के पहार चढे चढि बीके : के कहे असमानके उपरि, के कहे प्रभु देवि जमी के ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
मेरो धनी नहि दूरदिशांतर,
ને પી ગુe
મો નહિ હૈ મુશિ સુગરની.” I ? પ્રવાસી-વાહ ખરેખરું છેહવે તેની વ્યાખ્યા કૃપા કરી સંભળાવે. - જ્ઞાનચેતના---કઈ પરમેશ્વરને ઓળખવાનેઉદાસ થઈ બેસી રહે છે. કે તેને માટે તીર્થ ક્ષેત્રમાં વાસ કરે છે, કે પરમેશ્વરની ઘડેલી મૂર્તિને પ્રણામ કરે છે, કે પરમેશ્વરને પામવાને ડાલીમાં બેસી પર્વત ઉપર ચડે છે, કેઈ પરમેશ્વર આકાશ ઉપર છે એમ કહે છે અને કેઇ પરમેશ્વર જમીનની નીચે છે, એમ કહે છે, પણ મારે તે નિશ્ચય છે કે, એ મારે ધણી કોઇ દૂર નથી પણ મારામાં જ છે, એમ અનુભવ ઉપરથી મને જણાય છે. ”
હે ભદ્ર, આ પ્રમાણે જુદી જુદી રીતે પ્રભુને જાણનારા લેકે જ્યાં સુધી ખરે માર્ગ સૂઝે નહીં ત્યાં સુધી ફાં મારે છે, પણ અજ્ઞાની લેકે પિતાના હૃદયમાં રહેલા પ્રભુને ઓળખી શકતા નથી.
પ્રવાસીએ પ્રશ્ન કર્યા–ભવ્યમાતા, ત્યારે અંતરમાં રહેલા પ્રભુ શી રીતે ઓળખાય? તે ઉપાય બતાવો.
જ્ઞાનચેતનાએ ઉત્તર આપે–ભદ્ર, જ્યારે અભ્યાસથી ચિરની સ્થિરતા રાખી શકાય, ત્યારે પ્રભુના સ્વરૂપને ઓળખી શકાય છે.
પ્રવાસી–માતા, ચિત્તને સ્વભાવ અતિ ચંચળ હોય છે, તેને શી રીતે સ્થિર કરી શકાય?
જ્ઞાનચેતના–ભદ્ર, પ્રથમ મનની ચંચળતા કેવી રીતે છે? તે વાત જાણું પછી તેને કેવી રીતે સ્થિર રાખવું તે જાણવું જોઈએ.
પ્રવાસી–માતા, કૃપા કરી તે મને સ્પષ્ટ રીતે સમજાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
( २०४ ) જ્ઞાનચેતના-ભદ્ર, મન કેવું ચંચળ છે? અને તેને કેવી રીતે સ્થિર કરવું? તેને માટે નીચેની કવિતા સાવધાન થઈને સાંભળજે
सवैया. “जिनमें प्रवीन सिनहीमें मायासों मत्रीन, जीनकमें दीन छिनमांहि जेसो शक है। लिये दोर धूप उिन छिनमें अनंत रूप, कोलाहल गनत मथान कोसो तक है। नट कोसो थार कीधों हार है रहट कासो, नदी कोसो नौर कि कुंजार को सो चक्र है। ऐसो मन भ्रामक मुथिर आजुकेसो होइ,
ओहरिको चंचन अनादिहीको वक्र है." ॥१॥ "धायो सदा काल पै न पायो कहू साचो सुख, रूपसों विमुख दुःख कृपवास वसा है; धरमको घाती अधरको संघाती महा, कुराफाती जाकी संनिपाति कीसी दसा है। मायाको लपटि गहै कायासों लपटि रहै, जुट्यो भ्रम नीरमें बहिर कोसो ससा है; ऐसो मन चंचन पताका कोसो अंचवमु, झानके जगेसें निरवान पय धसा है." ॥ २ ॥
પ્રવાસી પ્રસન્ન થઈને બે --વાહ! મનનું સ્વરૂપ અને તેને સ્થિર કરવાને ઉપાય ઘણી સારી રીતે વર્ણવ્યો છે. હવે તેનું વ્યાખ્યાન કહી સંભળાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
( ૫ ). જ્ઞાનચેતનાએ ઉમંગથી કહ્યું, હે પ્રેમી પ્રવાસી, આ કવિતા અને તેનું વ્યાખ્યાન એક ચિત્તે શ્રવણ કરજે –“મન એ એવું ચચળ છે કે જે ક્ષણમાં પ્રવીણ થાય છે, ક્ષણમાં માયાને વિષે લીન થાય છે, ક્ષણમાં દીન થાય છે, ક્ષણમાં ઇંદ્રના જેવું બને છે, ક્ષણમાં દેહધામ કરે છે, ક્ષણમાં અનંત રૂપ ધરે છે, જેમ દહીંને વલેતાં કેલાહલ થાય છે, તે કેલાહલ મન ક્ષણમાં કરે છે તે નટની જેમ ઘટીયંત્રની માળાની જેમ અને નદીના વમળની જેમ ઘુમ્યા કરે છે, તેમજ કુંભારના ચક્રની જેમ ફર્યા કરે છે–આવું સદા ભ્રામક સ્વભાવવાળું મન કેમ સ્થિર થાય તે જાતે ચંચળ અને અનાદિ કાળથી વક ગતિએ ચાલનારું છે.”
એ મન હમેશાં દોડતું ફરે છે, પણ કેઈ ઠેકાણે તેને સાચું સુખ મળતું નથી. સમાધિ સુખથી વિમુખ થયેલું એ મને દુઃખરૂપ કુપવાસમાં વસે છે. એટલે તે ધર્મનું ઘાતી બને છે. અને અધર્મનું સંધાતી બને છે. એ મનની દશા જેમ કેઈ પુરૂષને સનેપાત થયે હેય તેના જેવી છે, તેહ તથા વંચનાને ગ્રહણ કરી કાયાના મેહુથી મગ્ન રહે છે તે કટકની ભીડમાં આવેલા સસલાની જેમ શ્રમજાળમાં ભુલ્લુંજ ફરે છે એથી મનવજાના છેડાના જેવું ચપળ છે. તે મને જ્યારે જ્ઞાન પ્રગટે ત્યારે તે મોક્ષમાર્ગ તરફ ગમન કરનારું થાય છે."
હે ભદ્ર, આવા ચંચળ મનને સ્થિર કરવાને માટે તેજ કવિએ એક સંક્ષિત કવિતા લખેલી છે –
दोहरा. "जो मन विषय कषायमें, वरते चंचन सोड; जो मन ध्यान विचारसों, रूके मु अविचल हो." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
તતિ વિશે જાપથ, પરિ મુનિજી વારિક શુદ્ધતમ અનુજો વિશે, શ્રી પ્રવિલે ગ્રારિ.” / I
જ મન વિષય કપાયરૂપ રાગ માં વર્તતુ હોય તો તે ચંચળ જાણવું અને જો એ રાગ દ્વેષને છોડી ધાન વિચારથી તેને રેક્મ હોય તો તે અચંચળ-સ્થિર જાણવું, તેથી મનની લાગણીને વિષયક પાયમાંથી કાઢીને શુદ્ધાત્માના અનુભવમાં લગાડવી એટલે તે મન સ્થિર થઈ જશે.” - ભદ્ર પ્રવાસી, તેવા ચંચળ મનને વિશેષ સ્થિર કરવાને આમ
સ્વરૂપને વિચાર કરે,એ મુખ્ય ઉપાય છે અને તે આમ વિચાર કેવી રીતે કરે? તેને માટે એક વિદ્વાન કવિ નીચે પ્રમાણે લખે છે.
યાં. . "अलख अमूरति अरुपी अविनाशी अज,
निराधार निगम निरंजन निरंधहै; नानारुप जेषधरे जेषको न लेशधर, चेतन प्रदेश धरे चेतना को पंधहै। मोहवरे मोहीसो, विराजे तो तोहीसो, न तोहिसो न मोहीसो निरागी निरबंधहै।
सो चिदानंद याही घटमें निकट तेरे, ... ताही तुं विचार. मन और सर्व धंधहै." ॥१॥
આત્મા અલક્ષ છે, અમૂર્તિ છે, અરૂપી છે, અવિનાશી છે, અને જન્મા છે, નિરાધાર છે, જ્ઞાનરૂપી છે, રંગ વિનાને છે, છિદ્ર રહિત છે, વ્યવહારમાં વિવિધ પ્રકારને વેષ ધરનારે છે, નિશ્ચયનયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
( ૨૦૯ )
જોઇએ તા વેષના લેશ ધરે નહીં. માત્ર ચેતનાના પ્રદેશનું ધારણ કરનારા છે. અને તે ચેતનાના પુજરૂપ છે. તેવા આત્માનું સ્વરૂપ ઓળખાવી. મનને બેધ આપવા કે, હું મન, આ ચિદાનંદ તારામાં તારા જેવા વિરાજે છે, પણ નિશ્ચયનયથી તારે વિષે અને મારે વિષે અને માહુ નથી. હું મન જે ઘટમાં તું વસે છે, તેજ ઘટમાં તે આત્મા પણ વસે છે. તેવા આત્માના વિચાર તુ કરજે. તે શિવાય બીજો વિચાર સર્વ દ્વરૂપ છે.
હું પ્રવાસી, આ પ્રમાણે મનને ઉપદેશ આપી પછી જે રીતે ચિદાનન્દના શુદ્વાનુભવ થાય તે રીતે મનને ઉપદેશક પ્રથમ સમ્યગ દૃષ્ટિવર્ડ શરીરરૂપ ખાદ્યાત્માને ભિન્ન રાખવા, અને આથાભાને વિષે બીજી સુક્ષ્મ શરીર કર્મ સંબંધી અતરાત્મા છે, તે પણ ભિન્ન રાખવા. તે અંતરાત્માથી પરમાત્માના જ્ઞાન દર્શનનુ આચ્છાદન થાય છે, તે વખતે જે અષ્ટ પ્રકારનુ કર્મ અને તેના ભાવની ઉપાધિ તે પણ ભિન્ન જાણવી. ... અને તે અતરાત્માને વિષે સુબુદ્ધિના વિલાસ જે ભેદ જ્ઞાનાદિક તે પણ ભિન્ન જાણવું અને તે બુદ્ધિના વિલાસમાં જે ચેતનરૂપી પ્રભુ છે તે અખરૂપે વિરાને છે અને તે ચેતનને શ્રુતજ્ઞાનના પ્રમાણથી હૃદયમાં સારી રીતે ઢસાવા “ હું મન, તું આવા વિચારમાંજ મય રહેજે અને તે ચૈતનનું પદ સાધવાને એટલે માક્ષ માર્ગ ગ્રહણ કરવાને સર્વદા તત્પર રહેજે.” મનને વશ કરવાના આજ વિધિ ઉત્તમ છે.
જ્ઞાનચેતનાનાં આવાં વચના સાંભળી પ્રવાસી અત્યંત ખુશી થઇ ગયો અને તે આ અષ્ટમ ભૂમિકાના પ્રવાસનું સાય માનવા લાગ્યા. તેણે સાનંદપણે કહ્યું, તુ માતા, આપે આપેલા આ ઉત્તમ મેથી મને અતિશય આનૐ થાય છે. આ સસારમાં થચલ પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
( ૨૭૮ ) કૃતિવાળા મનને વશ કરવાને ઉત્તમ ઉપાય જાણું મારા હૃદયમાં ભારે હીંમત આવી છે. આ સંસારરૂપ ગહન સાગરને પાર પામવામાં મને મોટી સહાય મળી છે. મહેશ્વરી, આપના સમાગમનું સંપૂર્ણ ફળ મને પ્રાપ્ત થયું છે. હવે મહાનુભાવા કર્મચેતનાએ સૂચવેલા વિષયે માંથી જે અવશિષ્ટ વિ. રહેલા છે, તેને બંધ આપી મારી અંતરંગ આશાને સફળ કરે. હું આપને ભારે ઉપકારથી આક્રાંત થ છું.
- જ્ઞાનચેતના બેલી-ભદ્ર, શ્રવણ કર, હવે તે અવશિષ્ટ વિશેનું વિવેચન કરી બતાવું છું. પ્રથમ તો દરેક આત્માએ સાતા જીવનું સ્વરૂપ જાણવું ઈએ. અને તે પછી જ્ઞાતા જીવની કિયા રાજવી જોઇએ શાતા જીવ કે હોય? અને તેના જીવને એ લાભ થાય? તેને માટે નીચેની કવિતા સ્મરણમાં રાખવાની છે.
चोपाइ. "इह विधिवस्तु व्यवस्था जाने, शगादिक निजरुम न माने; ता ते ज्ञानवंत जगमांही,
કામ ધંધો કરતા નાંણી.” | ૬ || જે વસ્તુની વ્યવસ્થા જાણે છે અને રાગ કેપ વગેરે જે ભાવ છે તેને પિતાનું માને નહીં, તેણે કરી જ્ઞાનવંતને જગતમાં કર્મના બંધને કર્ણ કહે નથી, તેથી તેને આઠ કર્મ બંધ કરી શકતા નથી.”
હવે એવા જ્ઞાતા જીવની ક્રિયા કેવી હોય છે? તેને માટે એજ કવિ નીચેની કવિતા ગાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
( ૯ )
सवैया. "ज्ञानी नेदझानसो विशेडी पुद्गल कर्म,
आतमासे धर्मसों निरालो करी मानतो; ताको मूल कारन अशुद्ध राग नाव ताके, नासिवेको शुद्ध अनुनौ अज्यास नतो; याही अनुक्रम पररूप जिन्न बंध त्यागी,
आपुमांहि अपनो सुनान गहि आनतो; साधी शिवचाल निरबंध होतु तिहूकाल, केवल विनोक पाई बोकालोक जानतो." ॥ १ ॥
આ કવિતાને ભાવાર્થ એ છે કે, “જ્ઞાતા જીવ આત્મિક ધર્મથી પુદગલિક ધર્મને જુદે જાણે છે. તે પુદગલ ધર્મનું મૂળ કારણ અશુદ્ધ રાગ દ્વેષાદિક ભાવ છે એમ જાણું તેને નાશ કરવાને તે શુદ્ધ અનુભવને અભ્યાસ રાખે છે. એવી રીતે અનુક્રમે પ્રથમ સુદષ્ટિથી શરીરના રૂપને ભિન્ન કરી અનુક્રમે પૂર્વ સંબંધથી અનાદિ કર્મના બંધને ત્યાગ કરી તે જ્ઞાનાદિક સ્વભાવ ગ્રહણ કરે છે. એવી રીતે શાતા જીવ શિવપદની સાધના કરી ત્રણે કાળ નિબંધ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લેકાલેકને ગાતા થાય છે.”
જ્ઞાનચેતનાનાં આ વચન સાંભળી પ્રવાસીના હદયમાં અવર્ણનીય આનંદ ઉત્પન્ન થઇ આવે. તેણે પ્રેમથી ચેતનાના ચર ણમાં પ્રણામ કર્યો અને પ્રેમાશ્રુ લાવી કહ્યું, “જગન્માતા, મને આપે પૂર્ણ કૃતાર્થ કર્યો છે. આપ હવે મને અંતરની આશીષ આપી મારા આત્માને શાતાજીવ બનાવે, જેથી હું મારા જીવનને સુમાર્ગને સારી રીતે સુધારી શકે.”
T.-૨૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
( ર ) " જ્ઞાનચેતનાએ પ્રેમ લાવીને કહ્યું, “ભક, તું લગભગ સાતા જીવ બની ચુક છું. તારા જીવનને માર્ગ આત્મ પ્રદેશમાં આવી ગયો છે. વત્સ, અલ્પ સમયમાં તારી જીવનદશા આત્મિક ભાવની ઉન્નતિમાં આવી જશે. તું અધીર થઈશ નહીં. ભદ્ર, હવે હું અહીંથી જવાને ઈચ્છું છું. તારે પ્રવાસ સુખદાયક થાઓ
પ્રવાસીએ ઇતિજારીથી કહ્યું, જગદીશ્વરી, હવે છેવટ સમ્યફવધારીનું પરાક્રમ દર્શાવી અને તેથી મારે આ ભૂમિકાને પ્રવાસ કૃતાર્થ કરી પછી યથેચ્છ રીત પુનશનને માટે પધારે " જ્ઞાનચેતનાએ હાસ્ય કરીને કહ્યું, પ્રેમી પ્રવાસી, ત્યારે સાવધાન થઈ સાંભળ:–
તા .
" તે વડે હિંસ અનાને મા વૈવાન,
खोदी मूत्र विरख उखारे गहि बाहुसों; तैसे मतिमान दर्व कर्म जावकर्म त्यागी,
કરું તીતમતિ જ્ઞાની તરાહુલ . याहि क्रिया अनुसार मिटे मोह अंधकार, __जगे ज्योति केवल प्रधान सवि ताहुसों; ... | ગુજે ન સરિતાં સુ ન પુછ નહિ,
જે મથો જે ાિરી Ig” | 2 . જેમ હિંસક પુરૂષ હિંસાના ફળથી અજાણ છે, તે પિતાના મોટા બળથી વૃક્ષના મૂળને ખેદી પછી પિતાના ભુજ બળે કરી તને ઉખેડી નાખે છે, તેમ બુદ્ધિમાન સમકિતી પુરૂષ પુદગળ સ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
રૂપી ચ કમને અને જ્ઞાનાવરણીયાદિ આઠ ભાવકને છેડી જ્ઞાન દશાવડે ક રહિત થઇ જાય છે અને ક્ષણે ક્ષણે એ ક્રિયાને અનુસારે માહુરૂપ અધકારને દૂર કરે છે અને તેથી તેનામાં કેવળજ્ઞાનની ચૈાતિના ઉદ્ભય થાય છે. તે જ્યોતિ મતિ જ્ઞાન પ્રમુખ સર્વ જ્ઞાતામાં પ્રધાન છે અને એથી અનત વીર્ય પ્રગટે છે, જેથી તે કરી એ શક્તિને ચુકયા વિના મેક્ષ સ્થાનમાં જઇને પહેોંચે છે, કે જે સ્થાને કોઇ તેને રોકી શક઼તુ' નથી. ”
આ પ્રમાણે રમ્યક્ત્વ ધારીનું પરાક્રમ સાંભળી પ્રવાસી હૃદ યમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેણે અગમાં મગ ધારણ કરીને કહ્યું, માતા, પુના ધરૂપ સૂર્યથી મારા હૃદયનુ અધકાર દૂર થઇ ગયું છે, અને મારા શરીરના સર્વે અતરંગ ઉપર ઉત્તમ પ્રકારની અસર થઇ છે. એટલુજ નહી પણ મારા સમ્યક્ત્ત્વ ધર્મને ઉંચામાં ઉંચુ. પાષણ મળ્યું છે. હવે હું સર્વ રીતે કૃતાર્થ થયા કુ. અને આ આઠમી ભૂમિકાના મારો પ્રવાસ સર્વ રીતે સફળ થયા છે. જ્ઞાનચેતનાએ કહ્યું, ભદ્ર, તારા જેવા ઉત્તમ અધિકારીને સહાય કરવી એ અમારો ધર્મ છે અને અમારૂં કર્તવ્ય છે. હવે અમે તારાથી અદૃશ્ય થવા ઇચ્ડિએ છીએ. વત્સ, આઠમી અધૃતત્ત્વની ભૂમિકાનો અંત આવ્યો છે અને પછી તું નવી માફ ભૂમિકામાં પ્રવેશ કરીશ. જેમાં તારા પુણ્ય પર્વતના શિખરનુ તને દર્શન થશે. અને તું તારા પ્રવાસનું સાહ્ય સપાદન કરી તારા જીવનને ઉચ્ચ ભૂમિકામાં લઇ જઇશ
આટલું કહેતાંજ તે અને જ્ઞાનચેતના અને કર્મચેતના અદૃશ્ય થઇ ગઇ અને જૈન પ્રવાસી ચક્તિ થઇ ચારે તરફ્ તેમના દર્શનને માટે ભ્રમિત થઈ આમ તેમ જોવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) ક્ષણવારે પ્રવાસીએ પિતાના હૃદયમાં વિચાર્યું કે, “આ ભ. મિકામાં જે લાભ મળે છે, તે અપૂર્વ છે. સર્વ પ્રાણીને બંધ કરનાર બંધતત્તવનું સ્વરૂપ મારા હૃદયમાં પ્રત્યક્ષ થયું છે અને તેમાં મારૂ બંધન કદિ પણ ન થાય, તેને માટે મને ઉત્તમ સૂચના મળી ચુકી છે. હવે મારા આત્માને ઉદય મારે પિતાને જ કરવાનું છે. આ ભૂમિકાના તએ પ્રત્યક્ષ થઈ મને બેધ આપે છે. તેમણે તેમનું કર્તવ્ય બજાવ્યું છે, હવે મારૂં કર્તવ્ય મારેજ બજાવવાનું છે. આ પ્રમાણે તે વિચાર કરતા હતા, ત્યાં આઠમી ભૂમિકાને છેડે લેવામાં આબે અને નવમી ભૂમિકામાં પ્રવેશ કરવાનું દ્વાર બંધ થયેલું દૂરથી જોવામાં આવ્યું - ઇતિ અષ્ટમ ભૂમિકા.
સમાપ્ત,
રી.
સ
,
'
;
છે
કે
3
i.yપ
itt Indir
Ell
=
STATE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
નવમ ભૂમિકા
( મેાક્ષદ્વારભૂમિકા. )
જ્ઞાનચેતનાના આધમય વચનનું સ્મરણ કરતા અને તેનું મનન કરી આનંદસાગરમાં ઉછળતા જૈન પ્રવાસી જ્યાં આગળ આવી જીવે ત્યાં એક સુંદર નસીદ્વાર દાજો તેના જોવામાં આભ્યા. તેના અગ્ર ભાગે વિવિધ જાતની રચના કરી હતી. દ્વારની શાખા ઉપર અષ્ટમંગની આળેખેલી હતી અને તે ઉપર એક દ્વિવ્ય યાતિર્મય ચક્ર ચળકતું હતું, જેના મધ્ય ભાગે “ૐ નમઃ સિટું” એવા સુંદર અક્ષરોની પંક્તિ આવેલી હતી. આવી સુંદર રચનાનું અવલોકન કરતા જૈન પ્રવાસી ઉભા રહ્યા, ત્યાં નીચે પ્રમાણે એક રસિક કવિતા તેના સાંભળવામાં આવી:
સર્વેયા.
“ઞટજ્ઞાન પ્રવાસો ગુજારા નો જ્ઞાની નીય, आतम करम धारा जिन जिन्न चरचै; यास है परम धरम गर्दै, करम नरमको खजानो खोलि खलचै:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪ )
यही जोखमुख धा केवळ निकट श्रावै, पूरन समाधि है पूरनके परचै; यो निरदार याहि करनो न कब और, ऐसो विश्वनाथ ताहि बानारसी अरचै." ॥ १ ॥
આ ધ્વનિ સાંભળી પ્રવાસીએ આમ તેમ દશે દિશામાં જોવા માંડયું, પણ તે બિનનું કારણ ક્યાંઇ જોવામાં આવ્યું નહીં, તથાપિ તે અધિકારી મુસાર કવિતા ઉપરથી સમજી ગયો કે, આ કવિતાના ઉદ્દગાર અદૃશ્ય છે, પણ તેનો અર્થ એવું સૂચવે છે કે, “આ ભૂમિકાના પ્રવેશમાં જ્ઞાનના વિલાસ પ્રાપ્ત થશે અને મારા આત્મામાં અનુપમ આનદ સપાદિત થશે.
'
આ પ્રમાણે પ્રવાસી વિચાર કરતા હતા, ત્યાં બીજો ધ્વનિ પ્રગઢ થયા અને તેમાં નીચે પ્રમાણે વ્યાખ્યાવાણી સાંભળવામાં આવી; જેમ કોઇ ધાતુપરીક્ષક પુરૂષ મુદ્રાપ્રમુખ દ્રવ્યને મુલાકની આર વર્લ્ડ પરીક્ષા કરી “ આ સારી ધાતુ છે કે નઠારી ધાતુ છે” એવી પરીક્ષા કરે છે, તેવી રીતે જ્ઞાની જીવ ભેદજ્ઞાનરૂપી આર વડે આત્મા તથા કર્મએ બન્નેને જુદા કરે છે અને બન્નેને જુદા જુદા ચર્ચે છે. તેમાં આત્મિક ધારાને વિષે અનુભવના અભ્યાસ ધારણ કરી શુદ્ધ સમાધિનું ગ્રહણ કરે છે અને કર્મજાળને જીદી જાણી તેની સત્તા જે કર્મરૂપી ખજાનો છે, તેને વિખેરી નાખે છે, ત્યાં તેને નિર્દેશ થાય છે. એવી રીતે ક્ષેપકશ્રેણીને લીધે માક્ષનું સુખ ઢાડયું આવે છે અને કેવળજ્ઞાન નજીક આવે છે, તે પ્રસંગે પૂર્ણ આત્મસ્વરૂપના પશ્ચિયથી પૂર્ણ સમાધિ પ્રાપ્ત થાય છે અને આ ભવભ્રમણની દ્વાર તુટી જાય છે એટલે બીજુ કાંઈ કૃત્ય કરવાનું બાકી રહેતું નથી, તેવા જ્ઞાની પુરૂષ આ વિશ્વનો નાશ થાય છે. તેને કવિ વંદના કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૫ )
આ પ્રમાણે વ્યાખ્યાનવાણી સાંભળી પ્રવાસીને નિશ્ચય થયો કે, જરૂર આ ભૂમિકાનું દ્વાર ઉઘડતાં જ્ઞાનવિલાસના પ્રત્યક્ષ દર્શન થશે. અને મારી મનોવૃત્તિ જ્ઞાનવિલાસના અપૂર્વ આનંદની અનુભવિની થશે. આ પ્રમાણે હયમાં વિચાર કરતા પ્રવાસી ભેા હતા, ત્યાં એકદિવ્ય મૂર્ત્તિ તેના જોવામાં આવી, તેમાં દિવ્ય તેજની જ્વાળા શાંતરૂપે પ્રકાશતી હતી અને તેના મસ્તક ઉપર રહેલા મુગટમાં જ્ઞાનવિવાસ એવી વર્ણમાળા લખેલી હતી.
આ વર્ણમાળા જોઇ પ્રવાસીને વિશેષ આહ્લાદ પ્રાપ્ત થા અને તેને જ્ઞાનવિલાસની વાણીના લાભની વિશેષ આશા ઉત્પન્ન થઇ. પ્રવાસીએ વિનયપૂર્વક જણાવ્યું, મહાનુભાવ, આપના દર્શન ઉપરથી મને નિશ્ચય થાય છે કે, આપ જ્ઞાનવિલાસ છે. આપના બીજા રૂપના દર્શન મને થયેલા છે. સમ્યજ્ઞાન અને જ્ઞાનચેતનાએ આપનાજ સ્વરૂપ છે. હવે આપ વાણી વિલાસ કરી મારા શકિત હૃદયને આનંદિત કરો. અને આ નવમી ભૂમિકાના મારા પ્રવાસને
અનુમોદન આપવા તત્પર થાઓ.
પ્રવાસીનાં આવાં વચન સાંભળી જ્ઞાનવિલાસે પાતાની વાણીના વિલાસ પ્રગટ કર્યાં, ભદ્ર, તે મારા સ્વરૂપને પૂર્ણ રીતે ઓળખી લીધુ છે. હું પાતે જ્ઞાનવિલાસ છું. તારા આત્માના ઉદ્ધારને માટે આ મારી ભૂમિકાના પ્રકાશ થયા છે આ પ્રકાશથી તારા હૃદયનું અત્ર કાર દૂર થઇ જશે અને તારામાં આત્મજ્યોતિ પ્રગટ થશે.
જ્ઞાનવિલાસની આ વાણીએ પ્રવાસીના હ્રદયને પ્રસન્ન કરી દીધુ અને તેની મનોવૃત્તિ ઉત્સાહમય થઈ ગઈ. પ્રવાસીએ પ્રાર્થના પૂર્વક જણાવ્યું, મહાનુભાવ, આપ કૃપા કરી મને સુબોધ આપા અને આ ભૂમિકાના ભેદને પ્રગટ કરો.
જ્ઞાનવિલાસે કહ્યું, ભદ્ર, પ્રથમ સુમતિના વિલારાને શ્રવણ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) તું તારે પ્રવાસ આગળ ચલાવજે, આ ભૂમિકામાં સુમતિના વિલાસ વિના આગળ પ્રયાણ થઈ શકતું નથી
પ્રવાસી–મહાશય, કૃપા કરી સુમતિને વિલાસ સંભળાવ
જ્ઞાનવિલાસ–સાવધાન થઈને સાંભળ. સુમતિને વિલાસ સર્વમાં ઉત્કૃષ્ટ છે. તે ધર્મરૂપ ફળને ધારણ કરે છે, કર્મરૂપ મળને હરે છે, મન, વચન અને કાયાના બળને ક્રિયામાં સમર્પણ કરે છે. તે જીભના સ્વાદ વિના શીતળ ભજન કરે છે, અપરિમિત જ્ઞાનાદિક ધનને ચિત્તરૂપ દર્પણવડે જુવે છે, જીવન શુદ્ધ સ્વરૂપને જણાવે છે, મિથ્યાવરૂપનગરને દહન કરે છે, અંતરમાં ગુરૂ વાયને રહણ કરે છે, હૃદયમાં સ્થિરતા રાખે છે, જગતને હિતકારી થાય છે, અને મોક્ષ ગતિને ચાહે છે.
ભદ્ર, આવો સુમતિને વિલાસ ગ્રહણ કરી પછી તારે એક ચવસ્ત રાજાને પ્રણામ કરે એ રાજાનું સ્વરૂપ જાણું તારા ઉદયને પૂર્ણ સતિષ પ્રાપ્ત થશે.
પ્રવાસી—એ ચક્રવર્તી રાજાકેણ છે? અને તેને સમાગમ ક્યાં અને ક્યારે થશે?
જ્ઞાનવિલાસને ચક્રવર્તી રાજા તારીજ પાસે છે. ' પ્રવાસી-મારી પાસે કયાં છે? હું કેમ જોઇ શકતા નથી?
જ્ઞાનવિલાસ–એતારી દષ્ટિગોચર થાય તેમ નથી તેને વાતો તારા ઘટમાં છે.
પ્રવાસી–એ કેવી રીતે છે? તે મને કૃપા કરી સમજાવે વળી તે ચક્રવર્તી રાજા શી રીતે છે? તેણે ક્યા ક્યા ખંડ સાધ્યા છે? તેની સમૃદ્ધિ કેવી રીતે અદશ્ય રહી છે અને ચાર રનની પ્રાપ્તિ તેને કેવી રીતે થઈ છે? ઇત્યાદિ બધો વિષય મનેયથાર્થ રીતે સમજાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ). ' જ્ઞાનવિલાસ––ભદ્ર, સાંભળ. એ ચકવત્તી રાજ તે રાતો
જીવ છે. તે તારા ઘરમાં રહેલું છે અને તેની પાસે ચકવર્ણના જેવી બધી સામગ્રી છે.
' પ્રવાસી–મહાનુભાવ, તે જ્ઞાતા છવને ચક્રવર્તી રાજાની સમૃદ્ધિ કેવી રીતે ઘટે તે મને યથાર્થ રીતે સમજાવે.
જ્ઞાનવિલાસ–ભ તે ઉપર એક વિદ્વાન જન વિએ કવિતા લખેલી છે, તે સાંભળ:
યા. . "जिन्हिके दरबमिति साधत छ खेम थिति, विनस विनाव अरिपंकति पतन है। जिन्हिके जगति को विधान पईनो निधान, त्रिगुनके नेदमान चौहद रतन है। जिन्हिके सुबुद्धि रानी चूरि महामोहवज्र, . पूरे मंगलिक जे जे मोखके जतन है। जिन्हिके प्रमान अंग सोहै चमू चतुरंग, तेई चक्रवत्ति तनु धरै पै अतन है." ॥ १ ॥
આ કવિતા સાંભળી પ્રવાસી સાનંદાશ્ચર્ય થઇ ગયે તેણે કહ્યું, વાહ! કેવી સુંદર કવિતા છે? તે વિદ્વાન કવિએ જ્ઞાતાજીને અલ કાર સાથે બરાબર ચક્રવર્તી તરીકે વર્ણવ્યું છે અને ચકવર્તીની સર્વ સમૃદ્ધિ તેમાં ઘણાવી છે. મહાશય, હવે કૃપા કરી તે કવિતાને આશય વ્યાખ્યાથી સ્પષ્ટ કરી સમજાવે .
જ્ઞાનવિલાસ–પ્રવાસી, સાંભળ જેમ ચકવણી છ ખંડને T. ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) - સાધે છે, તેમ જ્ઞાતાજીવ છ દ્રવ્યના પ્રમાણને સાધે છે, જેમ ચકવર્તી શત્રુઓને નાશ કરે છે, તેમ જ્ઞાતાવ રાગદ્વેષાદિક શત્રુઓને નાશ કરે છે, જેમ ચક્રવર્તીને નવનિધાન હેય છે, તેમ જ્ઞાતાજીને નવ પ્રકારની ભક્તિ હોય છે. જેમ ચક્રવર્તીને ચિદ રને પ્રગટ થાય છે, તેમ જ્ઞાતાજીવને જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રણ ગુણ અને ક્ષપશમના ભેદ મળી ચાદ ગુણરતન પ્રગટ થાય છે. જેમ ચકવર્સને છ ખંડ સાધ્યા પછી રાજ્યાભિષેક વખતે સ્ત્રીરત્ન સાથે રાખી વજરત્નને હાથવતી ચૂર્ણ કરી, મુખ આગળ મંગલિક પૂરે છે, તેમ ાતાજીને સુબુદ્ધિરૂપ સ્ત્રીરને છે, તે મહામેહરૂપ વજને પૂર્ણ કરી મેહને યત્નને માટે મંગલિક પૂરે છે. ચક્રવર્તીને જેમ ચતુરંગી સેના છે, તેમ જ્ઞાતાજીવને પ્રત્યક્ષ પ્રમાણ વડે અર્થનું ગ્રહણ તથા પક્ષ પ્રમાણુવડે પણ અર્થનું ગ્રહણ કરવા પ્રમાણરૂપ અંગે ૨પી ચતુરંગ સેના છે. આ પ્રમાણે રાતાપુરૂષ ચકવર્તીના દેહને ધારણ કરનાર છે, છતાં તે શરીર રહિત છે.
' સાવિલાસના આવા વચને સાંભળી પ્રવાસીના હૃદયમાં પૂર્ણ પત થઈ આવ્યો અને જ્ઞાતાજીવને જે ચાવત્તનું રૂપક આપ્યું. તેને માટે તે પિતાના હૃદયમાં શ્રદ્ધાપૂર્વક મનન કરવા લાગ્યો. પછી તેણે વિનયથી જ્ઞાનવિલાસને પુછયું, મહાનુભાવ, આપે આપેલા અસરકારક સાતાજીને ચક્રવતીના રૂપકથી મને અતિશય આનંદ થયો છે.
આબેહુબ આપેલા વનથી મારા આત્માને સારે અનુભવ મહે છે. માત્ર મારી અલ્પમતિમાં એકજ શંકા ઉદ્દભવે છે, તે આપ કૃપા કરી દૂર કરશે - જ્ઞાનબિહાસ–ભક, ખુશીથી કહે તારી શંકાનું સમાધાન કરવું, એજ મારું કર્તવ્ય છે.
પ્રવાસી-આપ જ્ઞાતાજીવને શકવર્તનું રૂપક આપતાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
( ૯ ) કહ્યું કે, જેમ ચક્રવર્તીને નવ નિધાન છે, તેમ જ્ઞાતાજીવને નવા પ્રકારની ભક્તિ છે. તે તે નવ પ્રકારની ભક્તિ કેવી રીતે થાય? તે કૃપા કરી કહે,
જ્ઞાનવિલાસ–ભ, તેને માટે એક નીચેની કવિતા છે. તે સ્મરણમાં રાખી લેજે,
લા. થવા જીન ચિંતવન, સેવન વંત શાન ... - લધુતા સમતાં પુરતી, નવા જિ કમાન છે ? A - તેને ભાવાર્થ એ છે કે, “ઉપાદેય સ્વરૂપ સાંભળવું, કી. સ્તન કરવું, ચિંતવન કરવું, સેવા-પૂજા કરવી, વંદન-સ્તુતિ કરવી, ધ્યાન ધરવું, લઘુતા-તન્મયતા કરવી, સમતા-સમાધિ કરવી અને એકતા-એકમેકપરું કરવું એ નવ ભેદવડે ભક્તિ પ્રમાણ થાય છે.” ના પ્રવાસી–મહાનુભાવ, હવે મને ભકિતના સ્વરૂપનું યથાર્થ ભાન થયું છે. હું ઈચ્છું છું કે, મારે આત્મા એ નવ પ્રકારની ભક્તિને પ્રાપ્ત કરે. હવે આપને એટલુ જ પુછવાનું છે કે, એ ભક્તિનું ફળ શું છે? તે કૃપા કરી જણાવે, - જ્ઞાનવિલાસ–ભક, એ ભકિત કરવાથી જ્ઞાતાજીવ મેક્ષની સન્મુખ થાય છે અને તેની અનુભવ દશા પ્રાપ્ત કરે છે. '
પ્રવાસી–એ અનુભવદશા કેવી છે? તે મને યથાર્થ કહી સંભળાવે. - જ્ઞાનવિલાસ–ભ, જે જીવ મેક્ષની સન્મુખ થાય તેને અનુભવ દશા પ્રાપ્ત થાય છે. જ્યારે જીવ આત્માના અનુભવમાં આવે છે, ત્યારે તે પિતાના હૃદયમાં ચિતવે છે કે, મને અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
થાય છે કે, માણ કર્મની જાળ હવે ભિન્ન થતી દેખાય છે. મારે આત્માજ કર્તાકારક, કર્ણકારક અને આધારકારકને વિષે રહેલ છે, તે કર્મકારકને જાણે છે. કોઈ પણ પર્યાયની ઉત્પત્તિ, નાશ અને ધ્રુવતા છે, એ ત્રણ ધારા સતત વહ્યા કરે છે, તથાપિ તે ત્રણે ધાણ વિકલ્પરૂપ છે. અને મારા આત્માથી તા બધા વિકલ્પે સર્વદા ભિન્નજ છે. કારણકે, વિકલ્પમાં કોઇ જાતના નિશ્ચય નથી અને માગ ચેતનાસ્વરૂપના તા સ્વભાવમાંજ નિશ્ચય છે, અને ઉપરની ત્રણ ધારા વ્યવહારનય પ્રમાણે પ્રવર્તે છે. આ ઉપરથી મને નિશ્ચય થાય છે કે, હું શુદ્ધ ચેતનાસ્વરૂપી છે, અનંતજ્ઞાનના ધારક છુ. અને મારી પ્રભુતા ત્રણે કાળને વિષે એકરૂપ છે.
પ્રવાસી—વાહ ! ધણજ મજાનું વર્ણન કર્યું. આવી દશાના અનુભવ મારા આત્માને કયારે થશે ? આવી ભાવના ભાવી પ્રવાસીએ પુછ્યું.
પ્રવાસી—મહાનુભાવ, આ પ્રસંગે આપના સુખથી ચેતનાનું સ્વરૂપ સાંભળવાની મારી ઇચ્છા છે, તેા કૃપા કરી તે ઈચ્છા પૂર્ણ કરો.
જ્ઞાનવિલાસ—હું પ્રેમી પ્રવાસી, શુદ્ધ ચેતનાનું સ્વરૂપ સાં ભળી, તારા આત્મામાં તેનું મનન કરજે. ચેતનાને વિષે સર્વદા અદ્વૈતભાવ રહેલા છે. અને જે દ્વૈતભાવ છે, તે જ્ઞાનને આશ્રીને છે. કારણકે, આત્માના દર્શન ગુણને જો નિરાકાર કહીએ તેા તે ચેતના નિરાકાર થાય છે અને જો આત્માને શુદ્ધ જ્ઞાન ગુણવાળા સારભૂત કહીએ તેા ચેતના સાકાર થાય છે. એ દ્વૈત ભાવ દર્શન તથા જ્ઞાનને આશ્રીને છે. ચેતનામાં નથી; કારણકે, ચેતાના ગુણથી” ચેતનદ્મ છે, તેથી ચેતનદ્રવ્યમાં બન્નેના સમાવેશ થઇ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
( ર ) વળી જે નિરાકારપણું અને સાકારપણું છે, તે સામાન્યને વિશેષપણથી છે. તે સામાન્યપણું અને વિશેષપણું એ ચેતના દ્રવ્યની સત્તાને વિસ્તાર છે. પ્રવાસીએ પ્રસન્નતાથી જણાવ્યું, મહાનુભાવ, આપે કરેલા સ્પષ્ટીકરણથી મને અતિશય આનંદ ઉદ્દભવે છે, વળી કે મૂઢમતિના કહેવાથી મારા હૃદયમાં શંકા હતી તે પણ આ વખતે તદન નાશ પામી ગઈ છે.
* * * * " જ્ઞાનવિલાસ–ભક તે કેવી શંકા હતી અને કયા મૂઢમતિએ એ શંકા ઉત્પન્ન કરાવી હતી? તે કહે
પ્રવાસી-વૈશેષિક વિગેરે મિથ્યાત્વીઓના મુખેથી સાંભળતાં મને એ શકો ઉત્પન્ન થઈ હતી.
-
જ્ઞાનવિલાસ–તેઓએ કેવી રીતે કહ્યું હતું?
છે. પ્રવાસી–તે મૂઢમતિઓએ કહ્યું હતું કે આત્માને વિષે ચેતન ચિન્હ નથી. અને ચેતનાનું લક્ષણ નથી. આથી મારા મનમાં તે વિષે શંકા રહેતી હતી, તે આજે દૂર થઈ ગઈ છે.
જ્ઞાનવિલાસ–ભક, જે એવા મૂઢમતિ કહે કે, આત્માને વિષે ચેતન ચિન્હ નથી, તો તેમને એટલું જ કહેવું કે, અરે મૂહ, જે આત્માને વિષે ચિતન ચિન્હ ન હોય તે ચેતનાને નાશ થવાથી ત્રણ પ્રકારનો વિકાર ઉત્પન થશે. તે ત્રણ પ્રકારનો વિકાર તે મન, વચન અને કાયાના વિકાર જાણવા; તેથી લક્ષણને નાશ થવાથી વસ્તુની સત્તાને નાશ થશે અને વસ્તુની સત્તાને નાશ થવાથી મૂળરૂપ વસ્તુનો પણ નાશ થઈ જશે, તેથી સિદ્ધ થાય છે કે, જીવને જાણવાને તે એક આધાર ચેતનાને જ છે. તેને માટે એક વિદ્વાન કવિ નીચે પ્રમાણે લખે છે- ' ' .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
( રરર ).
“જિતન સંસ્કન પ્રતિમા, ગ્રામસત્તામાંદિ;
સત્તા રિતિ વતુ હૈ, જેતી શું છે નહિ” iાશા - આત્માનું લક્ષણ ચેતના છે, અને સત્તા ધર્મ વિના આત્મા હેય નહીં. તેથી આત્મા સત્તાને વિષેજ છે અને સર્વ વસ્તુ તિપિતાની સત્તા પ્રમાણેજ રહેલી છે. જ્યારે વસ્તુ દ્રવ્ય વિચારી જોઇએ, ત્યારે કપાત વિગેરે ત્રણે વસ્તુમાં કાંઈ ભેદ નથી
પ્રવાસી–ધન્ય છે આપની અમૃતમય વાણીને આત્માના લક્ષણ માટે આપના આ વચનેએ ક્રિની જેમ મારા ઘટાધકારને દૂર કરી સારે પ્રકાશ પાડે છે. હવે કૃપા કરી ચેતનાનું લક્ષણ યથાર્થ રીતે સમજાવો - જ્ઞાનવિલાસ–ભદ્ર, ચેતના હમેશાં શાશ્વત છે. તેનું ખરે ખરું લક્ષણ અવિનાશીપણું છે. તેને માટે એક જૈન કવિ નીચેની કવિતા ગાય છે- '
' Rયા. “ પર સુનાવણી મતિ, जूषण नांन कहै सबको વનતા મિટી તિહિં તું, ર જિરિ ઝૌરિ તુ ન હો;
. ત્યાં શરુ નીર અલી સંજ, - સો વદુ જ નણિ હો;
चेतनता न गई कबहू तिहि, ... વજન ત્રણ ફાવત હોઈ. છે ? "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
પ્રવાસી, અહા !! શી કવિતા? કેવો ગભીર અર્થ? કેવી રચના? અને કેવું માધુર્ય મહાનુભાવ, કૃપા કરી તેનો ભાવાર્થ સમજાવે.
જ્ઞાનવિલાસ–જેમની સેનાને ઘડી આભૂષણ બનાવે છે, ત્યારે ઘાટના સંગથી લકે તેને ભૂષણ કહેવા લાગે છે, પણ મૂળ વસ્તુ જે સુવર્ણ તે કાંઈ જતું રહેતું નથી; કારણકે, જ્યારે ધાને અગ્નિમાં નાખીએ ત્યારે તે પાછું સેનું થઈને રહે છે. અને લેકે તેને તેનું કહે છે. તેવી રીતે આ જીવ છે તે અછવરૂપ કર્મના પુદગળથી તેમજ બીજા પુદગળના સંગથી એક કેટીને સાડીસત્તાણું લાખ કુલ કેટીમાં બહુપે થાય છે. તે પણ તેના બે ભેદ થયા નથી, કારણકે, તેની ચેતના કાંઈ ગઈ નથી. તેથી તે સ્વરૂપમાં છવ બ્રહ્મજ કહેવાય છે, જેને મેટે વિસ્તાર તે બહ્મથી ઓળખાય છે.
હે પ્રવાસી, તે વિષે આત્માની અનુભૂતિએ પિતાની સુબુદ્ધિ નામની સખીને કહેલું છે. એક વખતે આત્માનુભૂતિ અને સુબુદ્ધિ અને સખીઓ સાથે મળી ત્યારે આત્માનુભૂતિએ પોતાની સખી સુબુદ્ધિને કહ્યું કે, હે સખી, જે આ આપણે ઇશ્વર આત્મા સ્વયમેવ વિરાજે છે.
તેની દશા એને જ શોભા આપે છે, તેને જે લક્ષણથી એકતામાં જોઇએ તો તે એકરૂપજ છે. અને બીજી સજાએ જોઈએ તો તે અનેકરૂપે પણ છે. જે તેને ઇં ગ્લૅદશામાં જોઈએ એટલે અજ્ઞાનદશામાં તથા જ્ઞાનદશામાં જોઇએ તે દ્વિવિધરૂપ છે. સુબુ દ્ધિએ આત્માનુભૂતિને પ્રશ્નો પ્રિય સખી,દ્વિવિધરૂપે કેવી રીત - હેલ છે ત્યારે આત્માનુભૂતિએ વિચાર કરી ઉત્તર આપ-પ્રિય બહેન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
( ૪ )
એ એ પોતાના સ્વરૂપને સભારીને જીવે તેા ત્યારે તે દારૂપના અને જો પાતાના સ્વરૂપને ભુલી જઈને મેહમાં પડે તેા તે જુદા રૂપના છે, એજ ઇન્વર્ અંતર વ્યાપકરૂપ છે, તેથી તે જે જે અવસ્થામાં વ્યાપે છે, ત્યારે જ્ઞાનને વિષે અને અજ્ઞાનને વિષે બીજો કાઈ નથી એજ પાતેજ રહેલા છે, સુમુદ્ધિએ પુછ્યું, પ્રિયસખી એ વાત ઉપર કોઇષ્ટાંત આપી સમજાવો. તે વધારે સારૂં. આત્માનુભૂતિ ખાનદપૂર્વક લી-સખી, જેમ કાઇ નટ જે વેષ ભજવે છે, ત્યારે તે વેષની કળા પ્રગટ કરે છે, તે વખત લોકો તેને કુતૂહળથી સમજે પણ તે ન પોતે પાતાની ક્રિયા જાણે છે અને તેણે ધરેલા વેષથી પાંતે જુદો છે, એવું તે સમજે છે, તેવી રીતે ધટને વિષે ચૈતન રાજા રૂપ ન છે, તે વિભાવ ઢશા ધરીને રૂપ વિશેષ કરે છે, પણ જ્યારે સુષ્ટિથી જોઇએ ત્યારે તે પાતાના પદને ઓળખે છે અને ૢ વિચા રની દશાને પોતે લેખામાં ગણતા નથી.” આવા આત્માનુભૂતિના વચન સાંભળી સુબુદ્ધિ પ્રસન્ન થઇ હતી. હે પ્રવાસી, આ પ્રમાણે તું પણ આત્માનુ સ્વરૂપ જાણી તેને તારા અનુભવમાં ઉતારજે
પ્રવાસી—મહાનુભાવ, હવે હું બરાબર સમજ્યા છું, આપના પસાયથી મારી અંતરષ્ટિ જાગત થઈ છે અને મારું આત્મિકભાવ ઉન્નતિમાં જાય છે. હવે કૃપા કરી ચેતન નટની ચેતનાને માટે વિશેષ વિવેચન કરી સમજાવે.
જ્ઞાનવિલાસ—ભદ્ર, સાંભળ જેનામાં ચેતનભાવ હાય તચિદાત્મા અથવા ચિપ કહેવાય છે. અને એ ચેતનાભાવથી જે બીજો ભાવ ધારણ કરે તે કોઇ જુદા છે, તેમાં જે ચેતનામંડીત ભાવ છે, તે ઉપાદેય છે એટલે પેાતાના કરી જાણવા જેવા છે અને જે ચેતનાભાવથી પરભાવ છે. તે હેય એટલે ત્યાગ કરવા યોગ્ય છે; તે ભાવને પારકા કરી માનીલેવા ચેાગ્ય છે. -પ્રિય પ્રવાસી, જેઓએ સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
( ૫ )
મ્યષ્ટિ - ચેતનાને ઉપાદેય રાખેલ છે, તેઓના હૃદયમાં સુબુદ્ધિ જાગ્રત થાય છે. વિષય ભેગ ઉપર વૈરાગ્ય આવે છે, જે રાગદ્વેષાદિક પરભાવ છે, તેના ત્યાગ કરવા ઉત્સાહ થાય છે. ઘર, ધન અને પિરવારમાં તેઓ મગ્ન રહેતા નથી. સમ્રા નિશ્ચય દૃષ્ટિથી દેખી આત્માને સર્વાગ શુદ્ધ વિચારે છે, તેમના હૃદયમાં વિકલતા થતી નથી, અને તેના નિર્મળ મનમાં આત્મસ્વરૂપ સ્ફુરે છે, તેવા જીવ સત્વર મેાક્ષના સાધક થાય છે. તે ભાવે તે ધરમાં રહે કે ભાવે તા વનમાં રહે, પણ તેમની દશા સર્વત્ર એકજ હેાય છે, તેવાજ ભાવાર્થનું કાવ્યપદ જૈન સાહિત્યમાં ગવાય છે:—
સવૈયા.
*
" जे सदैव आपको विचारे सवंगशुद्ध, चिन्हके विकलता न व्यापै कब मनने ; तेई मोक मारगके साधक कहावै जीव, जावै रहो मंदिरमें जावै रहो वनमें. " ॥ १ ॥
જ્ઞાનવિલાસના મુખની આ વાણી સાંભળી હૃદયમાં આનંદમય થયેલા પ્રવાસીએ અજળી જોડીને પૂછ્યું, મહાનુભાવ, આપના વચનાએ મારા હૃદયમાં વૈરાગ્યરૂપ અમૃતના ફુવારા છેડ્યાં છે અને મારા ચેતનને ચૈતન્ય રસના શુદ્ધ અનુભવ આપ્યા છે, હવે આપ કૃપા કરી મોક્ષગામી જીવની દશાનું વર્ણન કરો, જે વર્ણનની વર્ણમાળા મારા હૃદય પીઠ ઉપર હું કાતરી રાખીશ જ્ઞાનવિલાસ—ભદ્ર, સાવધન થઇને સાંભળ:–
સવૈયા.
" चेतन मंदित अंग अखंमित शुद्ध पवित्र पदारथ मेरो, राग विरोध विमोह दशा समुळे भ्रमनाटिक पुद्गळ केरो;
T. ૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
जोग संयोग वियोग व्यथा अविलोकि कहै. यह कर्मज घेरो, है जिन्हको अनुजौ हिनांति सदा तिन्हिकों परमारथ नेरो." ॥१॥
પ્રવાસી–વાહ, કાવ્યચમત્કાર વિલક્ષણ છે અને ભાવાર્થની ખુબી તો એજ છે. મહાનુભાવ, કૃપા કરી તે કવિતાની વ્યાખ્યા સમજાવે
જ્ઞાનવિલાસ–ભક, મોક્ષગામી જીવની કેવી દશા હેય? તેને માટે જ આ કવિતામાં દર્શાવ્યું છે. જેમાં પરમાત્માને વિષે દૃષ્ટિ રાખી એ વિચાર કરે છે કે, “જે મારે પદાર્થ છે, તે ચેતનથી સુશેભિત છે અને સર્વદા અખંડિત છે. તે સાથે તે વળી અદ્ય-નહીં છેદી શકાય તે, અમેઘ-નહીં ભેદી શકાય તે, શુદ્ધ અને પવિત્ર છે. અને તેનાથી જુદી જે રાગ દ્વેષ તથા મેહની દશા થઇ રહી છે, તેને તે તેઓ જમરૂપ મિથ્યાજાળ અથવા એક પુદગળનું નાટક સમજે છે. વળી તેઓ આ પઢિયના ભેગના સંપિગ અને વિગ એ બાહાત્માને વિષે વ્યથારૂપ જોઈને એવું કહે છે કે, “એ તે કર્મને ઘેરે છે અથવા કમને ઉદય છે. આ અનુભવ જેમના દદયમાં નિત્યે રહ્યા કરે તેઓ પરમાર્થરૂપ મોક્ષની નજીક છે.”
હે પ્રિયપ્રવાસી, મેક્ષની નજીક રહેનારા તેવા પુરૂષે શાહુકાર કહેવાય છે અને મેથી દૂર રહેનારા પુરૂષે ચેર કહેવાય છે.
પ્રવાસીએ ઈતિજારીથી પુછયું, “મહાનુભાવ, એ શાહુકાર અને ચાર વિષે મને સ્પષ્ટ કરી સમજાવો
જ્ઞાનવિલાસ–ભ, તે વિષે એક કવિતા છે, તે એક ચિત્તે સાંભળ
હુમાન પરધન , સો ઝારાથી પ્ર; जो अपनो धन विवहरै, सो धनपति धरमझ.॥ १ ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૨૨૭)
परकी संगति जो रचै, बंध बनावै सोश जो निज सत्तामें मगन, सहज मुक्त सो होइ . " ॥ २ ॥
તેના ભાવાર્થ એવા છે કે, “જે પુરૂષ પરધનનું હરણ કરે, તે અપરાથી—અજ્ઞ કહેવાય છે અને જે પેાતાનાજ ધનનો વ્યવહાર રાખે તે ધનપતિ—શાહુકાર ધર્મ જાણનાર કહેવાય છે,” ॥ ૧ ॥
જે પારકી વસ્તુ એટલે પુગળ રૂપથી રાજી થાય તે ચાર કહેવાય છે, તે ચાર પેાતાના અધને વધારે છે અને જે સદાકાળ પોતાની સત્તામાં મગ્ન રહે, તે મુક્ત-શાહુકાર કહેવાય છે. ’” ॥ ૨૫
પ્રવાસી—મહાશય, વસ્તુ એટલે શુ? અને સત્તા એટલે શુ? તે સમજાવેા.
જ્ઞાનવિલાસ—જે ઉત્પન્ન થાય, નાશ પામે અને સ્થિર થાય, તે વસ્તુ—પુદ્દગળ કહેવાય છે અને જે વસ્તુની મર્યાદ્વા એટલે પિ માણધર્મ, તે સત્તા કહેવાય છે.
પ્રવાસી—મહાનુભાવ, કેવી કેવી વસ્તુની કેવી કેવી સત્તા છે ? તે સમજાવેા.
જ્ઞાનવિલાસ—ભદ્ર, તે વિષે જૈન સિદ્ધાંતમાં જે દર્શાવેલ છે,
તે સાંભળ.
፡
આકાશ દ્રવ્યની મર્યાદા લેાકાલેક સૂધી એક છે, તેથી આકાશ ચની એક સત્તા છે. અને ધર્માસ્તિકાય દ્રવ્ય લેાકપ્રમાણ એક રૂપ છે, તેથી ધદ્રવ્યની એક સત્તા છે તથા અધર્માસ્તિકાય દ્રવ્ય પણ લાક પ્રમાણ એક રૂપ છે, તેથી અધર્મ દ્રવ્યની એક સત્તા છે, કાળ દ્રવ્યના અણુ છે તે લેાકાકાશ પ્રદેશ પ્રદેશ પરિમાણે અસ ખ્યાત છે, તેથી કાળ અણુની અસખ્યાત સત્તા છે. આ કહેવું જૈન ધર્મના એક સપ્રદાયનું છે. તે શિવાય જૂદા જૂદા જૈનાચાર્યોએ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
( રર૮ ) વિષે સારું અજવાળું પાડેલું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, આ લેક તે વિષે પુદગળરૂપી શુદ્ધ પરમાણુંની પણ અનંત સત્તા છે અને લેકતે વિષે જીવ અનંત છે, તેથી જીવની પણ અનંત સત્તા છે, તેથી જ જીવાજીવની જૂદી જૂદી ક્ષેત્રાવગાહના કહેલી છે. વળી જે દ્રવ્યની જે સત્તા હોય, તે બીજી કોઈ દ્રવ્યની સત્તા સાથે મળતી નથી. કારણકે, જે તે એકમેક થઈ જાય તે સર્વ સત્તા અસહાયપણે વ છે, માટે તે એકમેક ન થાય એવી અનાદિ કાળની સ્થિતિ છે.
હે મિત્ર પ્રવાસી, એક વિદ્વાન ચેતન દ્રવ્યની સત્તાને માટે લખે છે કે, આ જગતજાળ ષ દ્રવ્યથી વર્તે છે. તે જ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય જડરૂપી છે અને એક દ્રવ્ય ચેતનરૂપી છે. તે જાણનાર જે દ્રવ્ય છે, તેમાં પુદગળની અનંત સત્તા છે અને જીવની પણ અનંતસત્તા છે. પણ તે સત્તા જૂદી જૂદી છે. કેઈ કેઈની સાથે મળતી નથી. તે પ્રત્યેક સત્તામાં અનંત ગુણનું જ્ઞાન છે. તે એક એક સત્તામાં અને નંત પર્યાય તથા અનંત અવસ્થા ભેદથી ફર્યા કરે છે. તે વાત સ્યાદ્વાદ મતમાં પ્રમાણ છે. તેમજ પુરૂષના વચનની પણ એક મર્યાદા છે, તથા એજ મત સુખનું પેષણ કરનાર અને મોક્ષનું મૂળ કારણ છે. હે પ્રવાસી, જેમ દહીંના મનમાં ઘીની સત્તા રહેલી છે, અને જેમ ઓષધમાં મધુર રસ રહેલ છે તેમ દરેક વસ્તુમાં સત્તા રહેલી છે. તે સત્તાથીજ વસ્તુ નીપજે છે, તેથી સત્તા વિના કઈ પણ રસમાર્ગ સિદ્ધ થતું નથી. વસ્તુમાં જે સત્તાપ છે, તેને જ સત્તા કહે છે, જ્ઞાનરૂપી ભાનુને ઉદય જીવની સત્તામાં ઉત્પન્ન થાય છે. સુધાઅમૃત પણ સત્તામાં જ પ્રાપ્ત થાય છે. અને નિધાન પણ સત્તામાં જ છે. સત્તાનું છુપાવવું, તે સંધ્યા છે અને સત્તાને ઉદય તે પ્રભાત છે. જીવની સત્તાનું જે સ્વરૂપ તેજ મેક્ષ છે અને તે સત્તાનું ભૂલી જવું તે દેષ અથવા બંધ છે. સત્તાનું ઉલ્લંઘન કરવાથી ચારે તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) પ્રવૃત્તિની ધામધૂમ થયા કરે છે. જે પિતાની સત્તામાં બિરાજમાન રહે તેજ શાહુકાર કહેવાય છે અને જે પિતાની સત્તાથી નીકળી બીજાની સત્તાને ગ્રહણ કરે તે ચેર કહેવાય છે.
પ્રવાસી હૃદયમાં પ્રસન્ન થઈને બેલ્યો–મહાનુભાવ, આપની અમૃત વાણી સાંભળી તેની તૃપ્તિ થતી નથી. હવે કૃપા કરી સતાની સમાધિ કેવી હોય? તે વાત પ્રકાશ કરે,
જ્ઞાનવિલાસ–પ્રાણ પ્રવાસી, તે જેને માટે પૂછયું, તેજ વિષય ઉપર અનુભવી જન કવિની નીચેની કવિતા શ્રવણીય છે, તે સાંભળ:
તા . " जामे लोकवेद नांहि थापना उच्छेद नाहि, पाप पुण्य खेद नाहि क्रिया नांहि करनी; जामें राग दोष नांहि जामें बंध मोक नाहि, जामें अनुदास न आकाश नांहि धरनी; जामें कलरीत नांहि जामें हार जित नाहि, जामें गुरु शिख नांहि विष नाहि जरनी; आश्रम वरन नांहि, काहुकी सरनि नाहि, ऐसी शुद्ध सत्ताकी समाधि नूमि वरनी." ॥१॥ પ્રવાસી, વાહ મહાશય વાહ! મારી ઇચ્છા પ્રમાણેજ કવિતાને ઉગાર નીકળે. હવે વિશેષ કૃપા કરી તેનું વ્યાખ્યાન કહી સંભળાવો:
જ્ઞાનવિલાસે આનંદ મગ્ન થઈ જણાવ્યું, જેમાં લકિક વેદવું નથી, જેમાં સ્થાપનાને ઉછેર નથી, જેમાં પાપ પુણ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
( ૩ ) ખેદ નથી, જેમાં કેઇ ક્રિયા કરવાની નથી, જેમાં રાગ દ્વેષ નથી, જેમાં બંધ મેક્ષ નથી, જેમાં પ્રભુતાને દાસપણું નથી, જેમાં આ કાશ અને પૃથ્વી નથી, જેમાં કૂળની રીત નથી, જેમાં હાર કે જીત નથી, જેમાં ગુરૂભાવ કે શિષ્યભાવ નથી, જેમાં ચાલવું હાલવું નથી, જેમાં આશ્રમ કે વ્યવહાર નથી, જેમાં વણને વ્યવહાર નથી અને જે કેદની શરણરૂપ નથી-એવી શુદ્ધ સત્તાની ભૂમિ તે સમધિરૂપ છે. તેવી સ્વરૂપની શુદ્ધ સમાધિને વિષેજ શુદ્ધ સત્તાની પ્રાપ્તિ છે.”
પ્રવાસી–ધન્ય છે, એ કાવ્ય કર્તા કવિને એવી સુખ સમાધિ મારા આત્માને ક્યારે પ્રાપ્ત થશે?
જ્ઞાનવિલાસ–ભદ્ર, તેથી વિપરીત જે મિથ્યાદષ્ટિ છે, તેનું વર્ણન પણ તેજ કવિએ કરેલું છે, તે પણ સર્વદા ચેતવણી રખવાને માટે સાંભળવા જેવું છે.
પ્રવાસી–મહાનુભાવ, આપ નિષ્કારણ પોપકારી છે. તેથી એ પણ મને સંભળાવવાની કૃપા કરે. જ્ઞાનવિલાસ-ભદ્ર, સાંભળ:–
दोहरा. " जाके घट समता नहीं, ममता मगन सदीव; रमता राम न जानहि, सो अपराधी जीव. ॥ १ ॥ अपराधी मिथ्यामती, निरदै हिरदै अंध; પર અને આતમા, વારે શરમ વંધ. | 9 || जूठ। करनी आचरे, जूत्रै सुखकी आस ; ઝૂકી જતી ફિર ઘ, ગૂઠો રાત| રે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
( ર૩૧ ) જેના ઘરમાં સમતા નથી. જે સદા મમતામાં મગ્ન રહે છે, અને જે પિતાના ઘટને વિષે રમી રહેલા આત્મારામને જાણતો નથી, તે જીવ અપરાધી ચાર કહેવાય છે.” ૧
જે પરની વસ્તુને ગ્રહણ કરે અને પરવસ્તુ રૂપ પુદગલને આત્મા માને, તે અપરાધી, તે મિશ્યામતિ, તેજ નિર્દય, અને અને તેજ દદયને અંધ કહેવાય છે. કર્મને બંધ પણ તેજ કરે છે. આ છે ૨છે
જ્યાંસુધી પિતાની વસ્તુ–આત્મ સ્વરૂપને જાણે નહીં ત્યાંસુધી જે ક્રિયા કરે તે સર્વ જૂઠી છે, મોક્ષ સુખની આશા
ખે તે જૂઠી છે, પિતાના પ્રભુને જાણ્યા વિના હૃદયમાં ભક્તિ ધરે તે સર્વ જૂઠી છે. અને પરમેશ્વરને ઓળખ્યા વિના દાસપણું કરવું, તે જૂઠું છે. ૩
હે પ્રવાસી, તેથી દરેક ભવ્ય જીવે પોતાના સ્વરૂપને પ્રથમ ઓળખવું જોઈએ. સ્વરૂપ ઓળખ્યા વિના જે કરવું, તે વ્યર્થ છે. તથાપિ મૂઢ લેકની દશા વિચિત્ર હોય છે. મૂઢ લેકે સત્યને જૂઠું કરી જાણે છે. પર્વતની મૃત્તિકારૂપ સાત ધાતુને સંપત્તિ કરી માને છે, પિતાની અશુદ્ધ ક્રિયામાં અમૃત જાણે છે, જ્ઞાનમાં ઝેર સમજે છે, એટલે ક્રિયાથી સિદ્ધિ છે, જ્ઞાનથી નથી એમ માને છે. પિતાના ચિદાનંદ સ્વરૂપને તેઓ ગ્રહણ કરતાં નથી, શરીર વગેરેને આભારૂપે જાણે છે, જે શાતા વેદનીય ઉપજે છે તેને સમાધિ કરી જાણે છે, અને અશાતા વેદનીયને ઉપદ્રવ માને છે. કોપરૂપી ખાને હાથમાં લે છે, અહંકારરૂપ મદનું પાન કરે છે, હૃદયમાં માયાને મરેડ રાખે છે, લોભનું ભ્રમણ કર્યા કરે છે. આ પ્રમાણે મૂઠ લેકે અચેતનજડ પુદુગળની સંગતિથી સત્યથી વિમુખ થાય છે અને અસત્યમાંજ તત્પર થઈ વર્તે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
( ર૩ર ) પ્રવાસી મહાનુભાવ, એવા મૂઠ લેકેની સ્થિતિનું સ્વરૂપ જાણું મારા હૃદયમાં અત્યંત ખેદ થાય છે. હવે જ્ઞાની અવસ્થાનું સ્વરૂપ સંભળાવી મારા બેદિત મનને આનંદ આપવા કૃપા કરે.
જ્ઞાનવિલાસે ઉમંગથી જણાવ્યું, ભદ્ર, એ ખરી વાત છે, મૂઢ મતિ અજ્ઞાની લેકેનું સ્વરૂપ સાંભળવાથી મન ખિન્ન થાય છે અને હૃદયને અંતરાનંદ નષ્ટ થઈ જાય છે. તેથી હવે હું તને જ્ઞાની જીવની અવસ્થા કહું, તે એક ચિત્તે સાંભળજે -
સવૈયા. " जिन्हके धरम ध्यान पावक प्रगट जयो,
संसे मोह विभ्रम विरख तीन्यो वढे है। जिन्हकी चितौनि आगे उदे स्वान नूसि नागे, जागे न करम रज झान गज चढे है। जिन्हकी समुझिकी तरंग अंग अगममें,
आगममें निपुन अध्यातममें कढे है। तेई परमारयी पुनित नर आगेंजाम,
राम रस माढ करे यह पार पढे है. ॥१॥ જેના હૃદયમાં ધર્મધ્યાનરૂપ અગ્નિ પ્રગટ થયો છે, તેથી તેના સંશય, મેહ અને વિશ્વમ–એ ત્રણે વૃક્ષે દગ્ધ થઈ ગયા છે. જેની જ્ઞાનદષ્ટિની આગળ કર્મને ઉદયરૂપ કૂતરે ભસી ભસીને ભાગી જાય છે. જે જ્ઞાન રૂપી ગજરાજ ઉપર ચઢીને રહે છે, તેથી જેને કર્મરૂપી રજ લાગતી નથી. જેના અંગમાં જ્ઞાનના તરો ઉઠી રહ્યા છે એવા જન આગમમાં જે નિપુણ થયેલ છે અને જે અધ્યાત્મજ્ઞાનમાં પૂર્ણ થએલ છે, તે ખરેખર સમ્યગદષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
( ૨૩૩ )
થયેલા કહેવાય છે. તે પુરૂષ પરમાર્થને પ્રાપ્ત કરનાર, પવિત્રરૂપ થયેલા છે અને તે આત્મારામના અનુભવ રસમાં આઠે પ્રહર પૂર્ણમગ્ન થઈ એજ પાઠ ભણ્યા કરે છે. ”
હે પ્રવાસી, વળી તેને માટે લખે છે કે, જેમ હાથની ચપટી અથવા ચીપીયા વડે નાની વસ્તુ પકડી લેવાય છે, તેમ જે પારકા ગુણને ચુટી લે છે, જે વિકથા એટલે પરનિંદા સાંભળવાને પાતાના કાન બંધ કરી રાખે છે, જેનું ચિત્ત સરળ અને નિષ્કપટી છે, જે અહંકાર લાવ્યા વિના કામળ વચન ખાલે છે, જે કામ ક્રોધાદ્રિક વિકાર વિના સામ્યદૃષ્ટિ રાખે છે, જે મીણના ઘડા જેવુ કામળ હૃદય રાખે છે, જે પોતાના અલક્ષ સમાધિ સ્વરૂપને સાધવાને સુમતિને જાગ્રત રાખે છે, જેને અયોગી અવસ્થામાં પરમ સમાધિ થઈ ગઈ છે. અને જેનું હૃદય તે સમાધિ સાધવાને તત્પર રહે છે, તે પુરૂષ સભ્યષ્ટિ જ્ઞાની કહેવાય છે. તેવા પુરૂષા પરમાર્થને પ્રાપ્ત કરનાર, પવિત્ર અને આત્મારામમાં આઠે પહેાર મગ્ન થઇ એજ પા પૂછ્યા કરે છે.
પ્રવાસી—મહાનુભાવ, આ આત્મા એવા જ્ઞાની ક્યારે ખતરો ? જ્ઞાનવિલાસ—જ્યારે પૂર્વના પુણ્યના ઉદય થશે, ત્યારે તાર આત્મા તેવેાજ જ્ઞાની ખની જશે. ભદ્ર, ધીરજ રાખ. આ તારો તત્ત્વ ભૂમિના પ્રવાસ તારા આત્માને આત્મિક ઉન્નતિમાં લઇ જશે. તે વખતે તે ખરેખરા રસિક ભાવને પ્રાપ્ત કરશે.
પ્રવાસી—મહાશય, વળી જ્ઞાન અને વૈરાગ્ય દશામાં રસ રોના હાય! કે જેથી રસિક થવાય ?
જ્ઞાનવિલાસ—ભદ્ર, તું અહીં કયા રસ સમજે છે ? પ્રવાસી—હું શ્રૃંગાર વિગેરે રસ સમજી' છું, કારણકે, સં સારમાં તેવા રસને અનુભવનાર હાય, તે રસિક કહેવાય છે.
T.-૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
( ૨૩૪ )
જ્ઞાનવિલાસ——ભદ્ર, તારા સમજવામાં ફેર છે. અહીં તા સમાધિસના રસિક કહ્યા છે. એ રસ લાકિકસથી જૂદા છે, અને તે રસિકના આનંદ પણ અવર્ણનીય છે.
પ્રવાસી—મહાનુભાવ, કૃપા કરી તે રસ સમજાવા. કે જેથી સમાધિર્મના ઉત્તમ ખાનદના અનુભવ થઈ શકે. જ્ઞાનવિલાસ—ભદ્ર, એક જૈન કવિએ સમાધિસ્વરૂપનું વર્ણન કરી તેના રસિકની સ્થિતિ દર્શાવી છે, તે કવિતા સાંભળ:—
તેના.
66
राम रसिक रु रामरस, कहन सुननको दोश,
जब समाधि परगट जड़, तब दुविधा नहि कोइ ॥ १ ॥ नंदन वंदन घुति करन, श्रवन चितवन जाप; पढन पढावन उपदिशन, बहु विध क्रिया कलाप ॥ २ ॥ शुद्धतम अनुजौ जहां, सुजाचार तिहि नांहि; करम करम मारग विषे, शिवमारग शिवमांहि.” ॥ ३ ॥ ભદ્ર, આજ કવિતાના આશયમાં સમાધિસ્વરૂપ અને તેની રસિકતા રહેલી છે. તે સાંભળ:—
છે,
“ આત્મારામ—આત્માને વિષે આરામ કરનાર જીવ રસિક એટલે રસના ભાક્તા છે, અને રામ એટલે રમવું, તે રસરૂપ છે. તે રસ કહેવાને અને સાંભળવાને એમ—એ પ્રકારે છે, પણ જ્યારે સમાધિ પ્રગટ થાય, ત્યારે તે બે પ્રકાર રહેતા નથી, રસિક અને રસ—અને એજ થઇ જાય છે.” ?
• ૬ એવી સિક અવસ્થાને ધારણ કરનાર આત્મા આ પ્રમાણે ક્રિયા કરે છે—તે આનંદ પ્રાપ્ત કરે છે, વંદન—પ્રણામ કરે છે . અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
( ર૩૫ ). વિવિધ ગુણની સ્તુતિ કરે છે. એવાજ ગુણેને સાંભળી એનુજ ચિંતવન કરે છે, એનેજ જપ જપે છે અને એને જ ભણે છે તથા ભણાવે છે–એ રીત રસિક અવસ્થામાં વિવિધ જાતની ક્રિયાઓ થાય છે. ૨
ઉપર કહેલી એ ક્રિયાઓ કરતાં જ્યારે શુદ્ધ આત્માને અનુભવ થાય છે, ત્યારે શુભાચાર છૂટી જાય છે, કૃતકૃત્ય થઈ અગી દશામાં રહે છે, અને જે કર્મ છે, તે કર્મમાર્ગમાંજ રહે છે એટલે તે કર્મ સંસારના માર્ગને વિષે રહે છે. કારણકે શુભકર્મ પણ સંસારમાર્ગમાં છે અને શિવમાર્ગ તે શિવમાં છે અર્થાત શુદ્ધ આત્માને વિષેજ છે૩
પ્રવાસીએ પ્રસન્નતાથી જણાવ્યું, મહાશય, આપે જે રસિક શબ્દને માટે મને સમજૂતી આપી, તે મને મહેપારી થઈ પડી છે. સંસારમાર્ગમાંજ રસિકશબ્દની પ્રવૃત્તિ મારા જાણ વામાં આવી હતી પણ શિવમાર્ગમાં તે શબ્દની પ્રવૃત્તિ મારા જાણવામાં ન હતી, આજે તે જાણું મને અદ્દભુત આનંદ પ્રાપ્ત થ છે, હવે બીજો કોઇ બાધ આપવા કૃપા કરે. આ મારે નવમી ભૂમિકાને પ્રવાસ સફળ થાય તેવી તાવિક વાર્તા કરી મારા હદયને આનંદમગ્ન કરી છે.
જ્ઞાનવિલાસે–પ્રેમપૂર્વક જણાવ્યું, ભદ્ર, હવે તારી શી જિજ્ઞાસા છે? તે સ્પષ્ટતાથી જણાવ, તેમજ તારી મનોવૃત્તિમાં જે શંકા હેય, તે પ્રગટ કર, * પ્રવાસી–મહેશ્વર, મહાનુભાવ, આપના વચનેએ મારી શંકાને પરાસ્ત કરી દીધી છે, તથાપિ આપના ઉપદેશના પ્રવાહમાં જે શંકા ઉત્પન્ન થશે, તે હું આપની સમક્ષ જણાવીશ. હવે કૃપા કરી ઉપદેશને પ્રવાહ પ્રવર્તા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
( ર૩૬ ) જ્ઞાનવિલાસ–ભક, સાંભળ આ જગતમાં જ્ઞાન એ ઉત્તમ વસ્તુ છે, તેના જેવી બીજી કઈ વસ્તુ ઉત્તમ નથી. એ દિવ્ય વસ્તુ માણસને મોક્ષના મહેલ સૂધી દેરી જાય છે, એવી દિવ્ય વસ્તુ જ્ઞાનની પ્રતિકૂળ એક બીજી એવી વસ્તુ છે કે, જેનાથી દરેક ભવ્ય પ્રાણીએ સર્વદા ચેતીને ચાલવાનું છે, આ પ્રવાસી–મહાશય, એ જ્ઞાનની પ્રતિકૂળ વસ્તુ કઈ? તે કૃપા કરી જણાવે
જ્ઞાનવિલાસ–ભક, આ જગતમાં અભિમાન એ જ્ઞાનની પ્રતિકૂળ વસ્તુ છે. અભિમાનને લઈને માણસ જ્ઞાનને સંપાદક થતું નથી. અભિમાની અને જ્ઞાની એ બને પરસ્પર વિરૂદ્ધ છે. અભિમાની અને જ્ઞાનીને માટે આહંત શાસ્ત્રમાં ઘણું કહેવું છે, તે ઉપર એક દષ્ટાંત છે કે જેમ પર્વત ઉપર ચડેલો માણસ પર્વતની તળેટીમાં રહેલા માણસને ન દેખે છે, અને તલાટી પર રહેલે માણસ તે પર્વત પર ચડેલા માણસને ના દેખે છે, પછી
જ્યારે તેઓ બંને મળે છે, ત્યારે તેમને પરસ્પર ભ્રમ દૂર થઈ જાય છે, તેવી રીતે અભિમાની પુરૂષ બીજાને નાના જુવે છે, અને તુચ્છ જાણે છે અને બીજા પુરૂષ તે અભિમાની પુરૂષને તુચ્છ લેખે છે–એમ અરસપરસ તેમના વિચારમાં વિષમતા રહે છે, જ્યારે તેઓના હૃદયમાં જ્ઞાન જાગ્રત થાય છે, ત્યારે તેઓ બન્નેના દયમાંથી વિષમતા દૂર થઇ જાય છે. અને સમતા પ્રાપ્ત થાય છે,
પ્રવાસીએ પ્રશ્ન કર્યો–મહાશય, આપે આપેલા દષ્ટાંતથી અભિમાની અને જ્ઞાનની સ્થિતિ મારા સમજવામાં આવી છે, પણ હવે તે અભિમાની અને જ્ઞાની બન્નેના જુદાં જુદાં લક્ષણે કહી સંભળાવે કે જે ઉપરથી અભિમાની અને જ્ઞાની જીવ ઓળખી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
( ર૩૭ ). જ્ઞાનવિલાસ–ભક, પ્રથમ અભિમાની છવનાં લક્ષણે કહું તે સાંભળ
જે કર્મને બંધ કરે છે, તેને ગુણ જાણે છે, ગુણને મર્મ જાણ નથી, અન્યાય તથા અધર્મની રીત ગ્રહણ કરી રાખે છે, ચિત્તમાં નરમાસ તથા દયાના પરિણામ રાખતા નથી. શ્રેષના તાપથી ગરમ રહે છે, જ્ઞાનદષ્ટિ ન હોવાથી ચર્મદષ્ટિથી જુવે છે, વિકટ આસન બાંધી બેસે છે, મેથી મિત વચન બોલે છે, આઈ. બરથી મિન ધરી રહે છે, કે જ્ઞાની જાણી તેને માથું નમાવે, ત્યારે તે ગંભીરતા ધારણ કરે છે, જૂદા જૂદા ડેળ કરી બેસે છે, અને નવા નવા વેષ રાખે છે–એ અભિમાની જીવ આ માયાની જાળમાં ફસાઇ ફરતા ફરે છે, તેવા જીવનું જીવન નકામું થાય છે અને આ સંસારમાં તે અનેક જાતની વિપત્તિનું પાત્ર બને છે. હે ભદ્ર, એવા અભિમાની જીવનું જીવન ધિક્કારપાત્ર બની જાય છે અને આ લેક તથા પલકથી ભ્રષ્ટ થઈ તે નારકીની મહેદનાને અનુભવી થાય છે. માટે એવું નઠારું અભિમાન રાખવું ન જોઈએ.
પ્રવાસી–મહાત્મા, આ સંસારમાં મારા આત્માની સ્થિતિ એવા જીવન ઉપર થાય નહીં, એજ મારી ઈચ્છા છે. હવે જ્ઞાનીજીવની સ્થિતિ કહી સંભળાવે કે જેથી પૂર્વની અભિમાનીની સ્થિતિ સાંભળી ખિન્ન થયેલા મારા આત્માને આનંદ પ્રાપ્ત થાય, જ્ઞાનવિલાસ–ભદ્ર, સાંભળ.
• વૈયા. "धीरके धरैया नवनीरके तरैया, जयनीरके हरैया वरवीर ज्यों उमहे है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
( ર૩૮ ). मारके मरैया सुविचारके करैया, मुखढारके ढरैया गुनसोसों बहन है। रूपके रिजैया, सबनके समुफ़ैया, सबहीके बघुनैया सबके कुबोल सहे है। वामके वमैया मुःखदामके दमैया,
ऐसे रामके रमैया नर ज्ञानी जीव कहे है." ॥१॥ પ્રવાસી–વાહ, વિલાસવાહ! આવા જ્ઞાનીજીવનીસ્થિતિજ આ જગતમાં કૃતાર્થ છે. મહાશય, તેની વ્યાખ્યા સ્પષ્ટ છે, તથાપિ આપની વાણીને સાંભળવાની ઇચ્છાથી તે વ્યાખ્યા કરવાની મારી પ્રાર્થના છે.
જ્ઞાનવિલાસ–ભદ્ર, સાંભળ
ધીરજને ધારણ કરનાર, સંસાર સાગરને તરનાર, ભવની ભીડને હરનાર, મેટા શૂરવીરની જેમ પિતાને સહાય આપવામાં ઉમં. ગી રહેનાર, કદર્પને મારનાર, શુભ વિચાર વિચારનાર, સુખ સમાબિના ઢાળામાં ઢળનાર, આત્માના ગુણના અંશમાં મગ્ન રહેનાર, આત્મરૂપને રીઝવનાર સર્વ નયના સારને સમજનાર, નિરહંકારીપણે સર્વથી લધુ થઈ વર્તનાર, ક્ષમાવંત થઈ સર્વના દુર્વચન સહન કરનાર, વનિતાના સંગને છોડનાર, અને દુ:ખની પરંપરાને દમનાર એવા આત્મારામને વિષે રમનારે મનુષ્ય જ્ઞાનજીવ કહેવાય છે.”
મિત્ર પ્રવાસી, એ જ્ઞાનીજીવ શુદ્ધ સમકિતી થાય છે. તેના માં વીતરાગપણું પ્રકાશી નીકળે છે એટલે પછી તેનામાં પ્રસાદની ક્રિયા પ્રવર્તી શકતી નથી; તે નિર્વિકલ્પ પદને અનુભવ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
( ૨૩૯ ). પરિગ્રહને ત્યાગ કરે છે અને ત્રણ પગને સ્થિર કરે છે, તેને નવીન કર્મને બંધ થતું નથી. તેનામાં રાગ, દ્વેષ, રસ મેહ પ્રગટ થતાં નથી. તેને મોક્ષના સુખને પ્રારંભ થાય છે. પછી જેમ જેમ તેની આત્મિકસ્થિતિ સુધરતી જાય છે, તેમ તેમ તેનામાં ગુણાવળી વધતી જાય છે, તેને પૂર્વના કર્મબંધને ઉદય થતો નથી. પુણ્ય પાપના ભેદને વિચાર આવતો નથી, સાધુના સત્યાવીશ ગુણે દ્રવ્ય તથા ભાવપણે નિર્મળ ધારાએ તેનામાં વહ્યા કરે છે, અને તેનામાં જ્ઞા નના વિવિધ પ્રકારે વિસ્તારથી વધતા જાય છે.
હે પ્રવાસી, જ્યારે તે જ્ઞાનીજીવ આવી સ્થિતિએ પહોંચે, તે પછી તેના હૃદયમાં આત્માને ઓળખવાની દ્વિવિધા કેમ રહે? એજ અવસ્થામાં જે મુનિરાજ શ્રેપણું ઉપર ચઢી ઉર્ધ્વ મુખ થઈ જાય છે, તેને તે કેવળી ભગવાન જાણવા
મિત્ર પ્રવાસી, એવી રીતે ઉત્તમ સ્થિતિએ આવેલે જ્ઞાની જીવ જે અવસ્થા સૂધી પહોંચે છે, તે અવસ્થા અવર્ણનીય છે, તેને મહિમા વાણુની અગોચર છે. તેનું નામ મોક્ષ પદાર્થ છે અને તેની પ્રાપ્તિનું સ્થાન આ નવમી ભૂમિકા છે. મેક્ષતત્વનું સ્વરૂપ આ ભૂમિકામાં જ પ્રગટ થાય છે. તે સ્વરૂપને કમ કે ઉત્તમ છે? તેને માટે કવિ નીચેની કવિતાથી કહે છે –
छप्पय छंद. "जयो शुफ अंकुर, गयो मिथ्यात्व मूखनशि,
ન મ ડ્રોત કોત, સહન નિમ ગુપ શશિ; केवलरूप प्रकाशि, जासि सुखराशि धरम ध्रुव, करि पुरन तिथि आउ, त्यागि गतनाव परम हुव;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
रहविधि अनन्य प्रजुता धरत, प्रगटी बुंद सागरजयो, अविचळ अखंम अननय अखय, जीव दरब जगमहिजयो."॥१॥
જ્યારે શુદ્ધતાને અંકર પ્રગટ થાય છે, ત્યારે મિથ્યાત્વ મૂલથી નાશ પામી જાય છે. તે વખતે શુકલપક્ષના ચંદ્રની જેમ અનુકમે આત્માને ઉઘાત થતાં કેવળ જ્ઞાનને પ્રકાશ થાય છે. તે કાળે આત્માને નિશ્ચળ સુખ સમૂહ ભાસમાન થાય છે. તે પછી આયુષ્ય કર્મની સ્થિતિ પૂર્ણ કરી મનુષ્ય ગતિને ભાવ છેડી તે પરમાત્મારૂપે થઇ જાય છે, એથી તે અનન્યપ્રભુતા એટલે સવથી શ્રેષ્ઠતા ધારણ કરે છે. જેમ જળના બુંદબુંદ મળીને સમુદ્ર થાય છે તેમ આત્મા ગુણ ક્રમે ક્રમે ગુણના અંશ પ્રગટ કરતે પૂર્ણ પ્રકાશમાન થાય છે. તે પછી એ જીવ દ્રવ્ય અવિચળ, અભય અને અક્ષય થઈ આ જગતમાં જયવંત થાય છે.”
હે પ્રવાસી, આવી સ્થિતિને પ્રાપ્ત થયેલા આત્માના અષ્ટકમને નાશ થઈ જતાં પછી તેનામાં અષ્ટગુણને પ્રકાશ થાય છે. તે આ પ્રમાણે પ્રથમ જ્ઞાનાવરણીય કર્મને નાશ થવાથી સર્વ કલેકમાં રહેલી વસ્તુ જણાઈ આવે છે એટલે કેવળ શાનને પ્રકાશ થાય છે. દર્શનાવરણીય કર્મને નાશ થવાથી લોકાલેકના ભાવ સામાન્યપણે જોઈ શકાય છે એટલે કેવળ દર્શનગુણ પ્રગટ થાય છે. વેદનીય કર્મને નાશ થવાથી નિરાબાધ રસ ઉપજે એટલે આત્મા બાધપણાથી મુક્ત થતાં અબાધિપણે અનંત સુખરૂ૫ ગુણ ઉત્પન્ન થાય છે. મેહનીય કર્મને નાશ થવાથી શુદ્ધ ચારિત્ર પ્રગટ થાય છે એટલે યથાખ્યાત ચારિત્રને સ્પષ્ટ ગુણ પ્રાપ્ત થાય છે. આયુકર્મને નાશ થવાથી અવગાહનાદિ સાદિ અનંત સ્થિતિ થાય છે. નામકર્મ ક્ષય થવાથી જીવનું અમૂર્તિપણું એ ટલે શુદ્ધ સ્વરૂપ ઉપજે છે, ગેટકર્મને નાશ થવાથી અગુરૂ લઘુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) ગુણ ઉત્પન્ન થાય છે એથી જીવમાં ગુરૂપણું તથા લઘુપણું રહેતું નથી. અને અનંતરાય કર્મને નાશ થવાથી અનંતબળ અનંતવીર્યપણાને ગુણ ઉપજે છે. એ આઠ ગુણ કર્મને ક્ષય થવાથી આત્માને પ્રાપ્ત થાય છે,
જ્ઞાનવિલાસના આવા વચન સાંભળી પ્રવાસીને અત્યંત આત્મિક આનંદ ઉત્પન્ન થઈ આવ્યું. તે વખતે તેણે પિતાના નેત્ર મીચી આત્મસ્વરૂપનું ધ્યાન કર્યું અને જ્ઞાનવિલાસે વર્ણવેલા જ્ઞાની તથા તેના આત્માના સ્વરૂપનું અને સ્થિતિનું સારી રીતે મનન કર્યું
ક્ષણવાર પછી પ્રવાસી જાગ્રત થશે અને તેણે ઉઠીન જ્ઞાનવિલાસના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. જ્ઞાનવિલાસે તેને આ લિંગન કરી બેડે કર્યો અને મધના જેવી ગંભીર વાણીથી કહ્યું, ભદ્ર, તારા કલ્યાણને માર્ગ પ્રગટ થયું છે. તારી મુસાફરીને અંત તારા આમિક ઉદયને સાનુકૂળ થયો છે. હવે હું મારા સ્વરૂપને અંતર્ધાન કરવા ઈચ્છું છું. ભદ્રતું મેક્ષગામી થા અને શુદ્ધ હિયાનું આચરણ કરી આત્મિક ઉદયને અનુગામી થા. . પ્રવાસી અજળી જોડી બે--મહાનુભાવ, આપ સર્વદા મારી સાનિધ્યમાં રહે. આપના અંતર્ધાન થવાથી મારી શી ગતિ થાય? હું આપને જ આશ્રિત છું, અને જ્ઞાનને વિલાસી થવાને સર્વદા ઉત્સુક છું.
જ્ઞાનવિલાસ–પ્રેમી મિત્ર, અધીર થ નહીં. હું તારાથી સર્વ રીતે અંતહિંત થતો નથી. મારૂં મૂળ સ્વરૂપ તારાથી ભિન્ન નથી. મારા સ્વરૂપની પૂર્ણ કાયા તારા હૃદય ઉપરજ છે. મેં તને મારે કર્યો છે. જેમ તું મારે શરણ છે, તેમ હું પણ તારેજ શરણ છું. તું અહીંથી થોડે દૂર જઇશ, ત્યાં તેને વિશુદ્ધિકારના દર્શન થશે. એ વિશુદ્ધિદ્વાર તને સમાધિ સાથે મેળાપ કરાવશે. પછી
T– ૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
( ૨૪૨ )
તું તારા પ્રવાસને સારી રીતે સફળ કરીશ અને તારા નિર્મળ આત્માના સઘ ઉદ્ધાર કરીશ. આટલુ કહેતાજ જ્ઞાનવિલાસ અતર્ધ્યાન થઇ ગયો. પ્રવાસી તેના પવિત્ર દર્શનને માટે ચારે તરફ જોવા લાગ્યા, પણ કાઈ સ્થળે એ પવિત્ર પ્રતિમાની છાયા જોવામાં આવી નહીં.
જ્ઞાન વિલાસના ચેતન્ય સ્વરૂપનું ધ્યાન કરતા અને તેની ઉપદેશવાણીનું મનન કરતા પ્રવાસી આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર વાટિકા જોવામાં આવી. તે વાટિકાની અંદર કૃતી અદ્ભુત રચનાનું અવલાકન કરતા પ્રવાસી આગળ ચાલ્યા ત્યાં એક સુંદર મેહુલ જોવામાં આવ્યા, મેહેલની આસપાસ વિવિધ વૃક્ષો અને કુસુમિત લતાઓ આવેલી હતી. તે મ ંદિરની પાસે આવી પ્રવાસીએ જોયું, ત્યાં મેહેલના મુખ્યદ્વાર ઉપર નીચેની વર્ણમાળા જોવામાં આવી.
રું- “ મુક્તિ મડપ' ..
આ વર્ણમાળા વાંચી પ્રવાસી વિચારમાં પડ્યા. “ હું મુક્તિ મંડપ ક્યાંથી હેાય? શુ' મારા આત્માને મેાક્ષ હું થવાના? શુ હું મારા પ્રવાસનું ફૂલ તત્કાલ પામ્યા? આ પ્રમાણે પ્રવાસી ચિંતવન કરતા હતા, ત્યાં નીચે પ્રમાણે મધુર ધ્વનિ પ્રગટ થયા.
"
સવૈયા.
" करमको करता है जोग निको जोगता है, जाकी मनुतामें ऐसो कथन अदित है; जामें एक इंद्रियादि पंचधी कयन नांहि, सदा निरदोष बंध मोक्षसों रहित है;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
( ૨૪૩ ) झानको समूह ज्ञान गम्य है सुजान जाको, लोक व्यापी लोकातीत लोकमें महित है। शुद्ध वंश शुद्ध चैतनाके रस अंश जयो, gો રંસ વર પુનિતતા રતિ હૈ” ? |
આ કવિતા શ્રવણ કરી તથાપિ તેને શુદ્ધ ભાવાર્થ પ્રવાસીના પ્રેમી હૃદયમાં ઉતર્યો નહીં, એટલે તે ઊંડા વિચારમાં પડે– તેવામાં તો પાછો અદશ્ય ધ્વનિ પ્રગટ થયે
જેની પ્રભુતામાં કર્મનું કર્તાપણું અને સુખદુ:ખનું ભક્તાપણું વ્યવહારમાં કહેવાય છે, તે અહિત છે, વળી જેની પ્રભુતામાં એકેન્દ્રિય પ્રમુખ પાંચ ભેદનું કથન પણ અહિતકારી છે–અર્થાત સત્ય નથી. કારણકે, જે સદા નિર્દોષ છે. તેના નિશ્ચય સ્વભાવમાં બંધ નથી અને મોક્ષ પણ નથી–અહીં શંકા થશે કે, બંધ મેક્ષ વગરને એ પદાર્થ શું હશે–એ કેવું દ્રવ્ય હશે? તેના ઉત્તરમાં કહેવાનું કે, એ પદાર્થ તે જ્ઞાનને સમૂહ તેજ:પુંજ છે. તેને સ્વભાવ જ્ઞાનગમ્ય છે–એટલે જ્ઞાનવડે જાણવામાં આવે તેવું છે. તે આ લેમાં સઘળે સ્થળે વ્યાપી રહ્યો છે, તે ક્ષેત્ર લેકથી અતીત છે, લોક્માં ઉપાદેય છે, તે અનાદિકાલને ચાલ્યો આવે છે, તેને શુદ્ધ અવતંતે છે, તે શુદ્ધ ચેતનાના રસ પ્રદેશથી ભરપૂર છે, અને તે હંસ છે એટલે પરમ પુનીતતા સહિત–ઉત્કૃષ્ટ શુદ્ધતા સહિત છે. ”
આ પ્રમાણે વ્યાખ્યાને ઉગારે સમાપ્ત થશે. તે સાંભલતાંજ પ્રવાસીના હૃદયમાં આભાસ થઈ આવ્યું કે, આ ઉદગાર ઉપરથી સૂચના થાય છે કે, આ વિશુદ્ધિનું દ્વાર છે. અને તેના દ્વારમાંજ પ્રથમ આ મુક્તિમંડપ આવ્યો છે. અહીંથી મારે આત્મા મુક્તિ મંડપમાં પ્રવેશ કરે છે. હવે મને અલકિક આત્મિક આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
( ૪૪ ). પ્રાપ્ત થશે. હું જીવનની મુક્તદશામાં પ્રવેશ કરું છું. હવે મારા સર્વ અંતરાય દૂર થઈ જાઓ. આવું ચિંતવી પ્રવાસીએ અંદર પ્રવેશ કરવા માંડે ત્યાં એક દિવ્યરૂપ દ્વારપાળ નીચેની કવિતા બે –
“ નિદરે નિમણે સદી, ઝરિ મધ્ય પ્રચંત;
નિકૂપ પર રવિ, ગતિમાંઠ્ઠિ નવંત.” I
જે નિશ્ચય સ્વરૂપમાં સદા નિર્મળ છે. અને આદિ, મધ્ય અને અંત અવસ્થામાં જે એક રૂપ છે, તે તેજ ચિકૂપ છે. તેની મહા કવિ સ્તુતિ કરે છે કે, એવા પરમાત્મા જગતમાં જયવંત થાઓ.”
આ કવિતા સાંભળી પ્રવાસી ઉભું રહ્યું તે વખતે દ્વારપાળે તેને પ્રશ્ન કર્યો, હે મુક્તિગામી જીવ, મારા પ્રશ્નને ઉત્તર આપ્યા પછી તું આ મંડપમાં પ્રવેશ કરજે,
પ્રવાસી-ભદ્ર, તમારે શે પ્રશ્ન છે ? તે જણાવો. હું તેને યથા અતિ ઉત્તર આપીશ.
દ્વારપાળ–મારે એક પ્રશ્ન નથી. પણ મને છે, તેઓને એકી સાથે ઉત્તર આપવું પડશે, તે ઉત્તર આપ્યા સિવાય આ મંડપમાં પ્રવેશ નહીં થાય,
પ્રવાસી-ખુશીથી ઘણા પ્રશ્ન કરે. હું આ મારા પ્રવાસના પ્રભાવથી બધા પ્રશ્નના યથામતિ ઉત્તર આપીશ.
દ્વારપાળ–આહંત શાસ્ત્રમાં કર્મના બે સ્વરૂપ કહ્યાં છે. એક પુકલમય પિંડરૂપ દ્રવ્ય કર્મ અને બીજું ચિપ ભાવ કર્મતેમાં દ્રવ્યકર્મને ક જીવ ત્રણે કાળે નથી, ત્યારે ભાવકને કર્તા કોણ છે? અને કર્મફળને ભક્તા કેણુ છે ? પુદ્ગલ કા જોક્તા છે કે આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
( ર૪૫ ) કલેક્તા છે ? અથવા પુલ અને આત્માને સંગ તેને કરતા છે?
દ્વારપાળના મુખથી આવા પ્રશ્ન સાંભળી પ્રવાસી વિચારમાં પડે. ક્ષણવાર વિચાર્યું, ત્યાં તેના દયમાં પેલા જ્ઞાનવિલાસે પ્રકાશ કર્યો એટલે તેનામાં સમાધાન કરવાની શક્તિસ્કુરણયમાન થઇ આવી.
પ્રવાસી–ભદ્ર, ક્રિયા એક હોય અને તેના કર્તા બે થાય, એવી વાત જેનશાસ્ત્રમાં હેયજ નહીં, તેમ વળી ક્રિયા બીજાની છે અને કર્તા બીજે છે. એ વાત પણ અઘટિત છે. એટલે પુલની કિયા જીવ ન કરે અને જીવની ક્રિયા પુલ ન કરે. તેમજ કરે એક અને તેનું ફળ ભેગવનાર બીજો હોય એવું પણ બને નહીં. એટલે પુદ્ગલની ક્રિયાનું ફળ જીવ ભેગવે નહીં, કારણ કે, જે કર્તા હેય તેજ લેતા હોય છે, જે કર્મ કરે તેજ ભગવે.
વળી જે ભાવકર્મ છે તે સ્વયંસિદ્ધ નથી, તેથી એવું સિદ્ધ થાય છે કે, જગતની ક્રિયા જે ગમનાગમન, તેને કરનાર તે ભાવ કર્મને કર્તિ જગતવાસી જીવ છે. તેથી જીવજ ક અને જીવન ભક્તા છે. જીવની ચળવિચળતાથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે, એ ટલે ભાવકમજ જીવની ચાલ છે. એ ભાવકને પુદ્ગલ કરી શક્તા નથી તેમ ભેગવી શકતા પણ નથી, તેને માટે મિથ્યાત્વીઓ જૂદી જૂદી કલ્પના કરે છે, તે સર્વ રીતે મિથ્યા છે. સ્યાદ્વાદવાદી તે તેને માટે કહે છે કે, જે મિથ્યાત્વી જીવ છે, તે અજ્ઞાનપણાથી કર્તા છે અને ભક્તા છે, અને જે સમકિતી જીવ છે, તે નિશ્ચયથી કર્તા નથી અને ભક્તા પણ નથી. જ્યાં સુધી જીવ મિથ્યામતિ અહબુદ્ધિમાં છે, ત્યાં સુધી તે જીવ કર્મને ક છે અને જ્યારે તેનામાં સુમતિ પ્રગટે છે, ત્યારે તે સદા અકર્તા છે. જેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
( ૪ ) પિતાના ઘરમાં પિતાને જ્ઞાયક સ્વભાવ જાગ્રત થાય ત્યારથી તે
આ જગતની જાળથી નિરાલે થાય છે અને તે અર્ધ પુલ પરાવર્તમાં આ સંસારને લાવી મૂકે છે.
સંસારીના મુખથી આવા સમાધાનના શબ્દો સાંભળી તે દિવ્ય દ્વારપાળ ઘણેજ પ્રસન્ન થઇ ગયે, તેના હૃદયમાં પ્રતીતિ થઇ કે, આ પ્રવાસી ખરેખરે અધિકારી છે. આ પુરૂષ મોક્ષપદને યોગ્ય છે અને આ મુક્તિમંડપમાં પ્રવેશ કરવાને પાત્ર છે. આવું વિચારી દ્વારપાળે પ્રસન્નતાથી પ્રવાસીને કહ્યું, ભદ્ર, તમે સર્વ રીતે અધિકારી છે. તમારાં વચનેએ મારા પ્રશ્નનું અછું સમાધાન કર્યું છે. તમારી વાણીમાં બેધને રસિક પ્રવાહ છુટે છે, તમારી બુદ્ધિ બેધામૃતને સ્વાદ ચાખનારી થઈ છે. જો કે મને આ મનહર મંડપમાં પ્રવેશ કરવાની તમારી પિગ્યતા લાગી છે, તથાપિ મારા હૃદયને આનંદ આપવાને માટે મારે તમને બીજા પ્રશ્ન પૂછવાનું છે, તેને ઉત્તર આપવાની કૃપા કરજે,
પ્રવાસી મંદહાસ્ય કરી બે –ભદ્ર, તમે મારી ઉપર પ્રસન્ન થયા છે. એ જાણી મને અતિ સંતોષ પ્રાપ્ત થાય છે. તમારા દદથની પ્રસન્નતાએ મને તમારી સાથે વાર્તાલાપ કરવાને પ્રોત્સાહિત કર્યો છે. જે ઈચ્છા હોય તે ખુશીથી પુછો. હું યથામતિ ઉત્તર આપવા પ્રયાસ કરીશ, તે દ્વારપાળ-ભદ્ર, અનેકાંતમતનો મહિમા કે છે? અને તેની સર્વથી ઉત્કૃષ્ટતા શી રીતે છે ? તે કહી બતાવે.
પ્રવાસી હૃદયમાં વિચારવા લાગ્યો, ત્યાં તેના દિયમાં જ્ઞાનવિલાસને પ્રકાશ થતાં તે નીચેની કવિતા :
વિત, "केर कहै जीव बिनजंगुर, केई कहै करम करतार; के करम रहित नितजंपहि, नय अनंत नाना परकार.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
( ૨૪૭ )
जे एकंत ग्रहै ते मूरख, पंकित अनेकांतपखधार;
जैसे जिन्न जिन्न मुगतागन, गुनसो गहत कहावे हार. ।। १ ।।
दोहा'
जया सूत संग्रह विना, मुक्तमाल नहि होश ;
कोइ . " ॥
तथा स्याधादी विना, मोख न साधे દ્વારપાલવાહ ! વાણી વાહ !
ગદ્યમાં કરી સમજાવા.
પ્રવાસી—“કોઇ મતવાળા (ખાદ્ધ) જીવને ક્ષણ ભ’ગુર કહે છે, કેઇ ( મીમાંસક ) કર્મીને કત્તા માને છે, કેાઈ ( સાંખ્યવાળા) જીવને સદા કરહિત કહે છે, અને કોઇ જીવને નાના પ્રકારે કહે છે. તેમાં જે એકાંત પક્ષ ગ્રહી રહે છે, તે ખરેખરા મૂખ છે. અને જે અનેકાંતમત સ્વીકારે છે, તે પતિ છે, જેમ એક મેતીની માળામાં મેાતીના સમુદાય પોતપાતાની સત્તામાં જૂદા જૂદા છે પણ તે સૂત્રમાં પરોવ્યાથી તે સનું હાર એવું એક નામ પડે છે, તેવીજ રીતે અનેકાંતમત છે. જેમ સૂત્રના સંગ વિના માતીની માળા બનતી નથી, તેમ સ્યાદ્વાદમત ધારણ કર્યા વિના મેાક્ષ સિદ્ધ થતા નથી.”
१ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હવે તેની સાથે જે તેને
'
દ્વારપાળ પ્રસન્ન થઇને બોલ્યા—ભદ્ર, તમારૂ કહેવુ' યથાર્થ છે, પણ તે મતભેદ થવાનુ શુ' કારણ છે? તે જણાવે. પ્રવાસી~મને તે તેનું કારણ પાંચનય લાગે છે. તે નયને લઇને કોઇ વસ્તુ સ્વભાવ માંતે છે, કાઇપૂર્વકના ઉત્ક્રય માને છે, કોઇ નિશ્ચય માને છે, કોઇ ઉદ્યમ માને છે, અને કાઇ કાળમાને છે. તેમાં પક્ષપાત કરી જે એકાંત માને તે મિથ્યાત્વના મા કહેવાય છે.
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
( ૨૪૮ ) જીવ વસ્તુતાએ એક છે અને તેના ગુણ અનેક છે. રૂપ અનેક અને નામ અનેક છે, તે જીવ નિગ છે એટલે પરસંગ વિના પિતાના સ્વભાવમાં રહ્યા હોય તે શુદ્ધ છે. જેમિનીયમીમાં સકે તેને કર્મ કહે છે, શિવમતી અને વિશેષિક તેને શિવ કહે છે, બિદ્ધમતી તેને બુદ્ધ કહે છે, જેની તેને જિન કહે છે. ન્યાયવાદી તેને ક કહે છે. એવી રીતે દર્શનવાળા તે શુદ્ધ જીવને કહે વામાં એક એકથી જુદા પડે છે, પણ તેમાં જે વસ્તુનું સ્વરૂપ ઓળખે તેજ પ્રવીણ ગણાય છે.
ભદ્ર, તે દર્શનવાળાઓના કેવા કેવા આશય છે, તે સાંભળવા જેવા છે. વેદાંતીઓ જીવ વસ્તુને બ્રાહ્મ માની નિશ્ચય સ્વરૂપને ગ્રહણ કરે છે. એટલે અહમત ધારણ કરે છે. મીમાંસકે યાન કર્તા જીવને કમરૂપ માને છે અને ઉદિત થયેલા સંસ્કારને ગ્રહણ કરે છે. બિદ્ધમતી જીવને બુદ્ધિમાની ક્ષણભંગુરપણાથી તેને સૂક્ષ્મ સ્વભાવ સાધે છે, તેથી વસ્તુના સ્વભાવનેજ કર્તા માને છે. શિવમતી વિશેષિક તે જીવને કાળરૂપ માને છે અને શિવને કર્તા માને છે. નિયાયિકે સેળ પદાર્થને પ્રમાણ ગણી શુદ્ધ જીવને જ ક માને છે અને ઉદ્યમની ઉદીરણામાં ચિત્તને આનંદમાં મમ કરી રહે છે. એવી રીતે પાંચ દર્શનીઓ વસ્તુ સ્વભાવિક પાંચ નયના એક એક અંગ પિષે છે, એટલે એકાંત પક્ષને પિષે છે. પણ જે સ્યાદ્વાદમતને માર્ગ છે, તે સગી સવિનય ગ્રહણ કરે છે. તેથી તેને સર્વમાં વિજય થાય છે. કારણ કે, સ્યાદ્વાદ સિદ્ધાંતમાં એવું માન્ય છે કે, એક દ્રવ્યમાં અનંત પર્યાય છે અને અનેક પNયમાં એક દ્રવ્ય છે. એથી હરકોઈ વસ્તુ એકજ છે અથવા અને જ છે, એમ કહી શકાતું નથી. વ્યવહારમાં કર્તા છે અને નિશ્ચયમાં અકર્તા છે. વ્યવહારથી ભક્તા અને નિશ્ચયથી અલેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
( ૨૪૯ )
છે. વ્યવહારથી ઉત્પત્તિ છે અને નિશ્ચયથી ઉત્પત્તિ નથી. વ્યવહારથી મરે છે અને નિશ્ચયથી અમર છે. વ્યવહારથી ખેલે છે તથા વિચારે છે અને નિશ્ચયથી ખાલે નહીં તથા વિચારે નહીં. નિશ્ચયથી દ્વેષનુ સ્થાન છે અને વ્યવહારથી ભેષના ધરનાર છે. આવે ચેતનાવાન્ ધર પુગલિક અચેતનની સંગતથી ઉલટપાલઢ થઈ રહ્યા છે. જાણે તે નાની ખાજીના ખેલ કરતા હાય, તેમ આ ખલકમાં ખેલ્યા કરે છે. ભદ્ર, વળી આ પ્રસંગે એક વાત મારા હૃદયમાં સ્ફુરે છે કે, પુદ્ગલ દ્રવ્યરૂપ કર્મોના કત્તા અલક્ષ પુરૂષ આત્મા છે, એ વ્યવહારથી કહેવાય છે અને નિશ્ચયથી તા જેવું જે દ્રવ્ય હાય, તેવુ તેનુ ભાવસ્વરૂપ હાય, તેથી પુદ્દગલ દ્રવ્યની ક્રિયા પુદ્ગળ વડેજ અને છે. તે છતાં જે વિપરીત ભાવ બુદ્ધિમાં ભાસે છે, તે વ્યવહારથી છે,
ભદ્ર, તેને માટે આપણા આત વિદ્વાનો ધણી સારી રીતે સમજાવે છે. આ જગતમાં જે ઘટપટ પ્રમુખ હોયપદાર્થ છે, તેના જે આકાર છે, તે રૂપે આત્માનું જ્ઞાન પરિણમે છે, જો કે એ વાત પ્રમાણ ભૃત છે, તથાપિ જે જ્ઞાન છે તે જ્ઞાનરૂપ કહેવાય, રોયરૂપ ન કહેવાય. અને જે શેયપદાર્થ છે, તે જ્ઞાનમાં પરિણમ્યા છે, તાપણ રોયરૂપજ કહેવાય છે. જ્ઞાનરૂપ ન કંહેવાય, એવી અનાદિ કાળની મર્યાદા છે. વળી બીજી એવી પણ મર્યાદા છે કે, કોઇ થસ્તુ બીજી વસ્તુના સ્વભાવને ગ્રહણ કરે નહીં, તેમ જૂદા જૂદા સ્વભાવ પણ ધારણ કરે નહીં. આ જગના સર્વ ભાવ અસહાયપણે વત્ત છે. કાઇ કાના સહાયકારી નથી. એટલે એક વસ્તુ
શ્રીજી વિલક્ષણ વસ્તુ સાથે મળતી નથી. આ જગતમાં જેટલી વસ્તુ છે, તેટલી વસ્તુને જીવ જાણી શકે છે—એટલે સર્વ જ્ઞેય વસ્તુ જીવના જ્ઞાનમાં પરિણમે છે, તથાપિ જીવ સર્વ વસ્તુથી જૂદા
'T ૩૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) જ રહે છે, - પ્રવાસીના મુખની આવી વાણી સાંભળી દ્વારપાલ આનંદ મમ થઈ ગ, તેના સર્વ અંગોમાંચિત થઈ ગયા. તેણે અંજળિ જોડી પ્રવાસીને પ્રણામ કર્યો મહાશય, તમે આ મુક્તિમંડ પમાં પ્રવેશ કરવાને પૂર્ણ અધિકારી છે. તમે ખુશીથી તેમાં પ્રવેશ કરે. પણ એ દ્વારમાં પ્રવેશ કરતાં પહેલાં નીચેની કવિતાને જપ કરતાં જજે, એ કવિતા તમને સિદ્ધિ માર્ગની દર્શિકા થશે. પ્રવાસી–ભક, મારા અહેભાગ્ય છે. એ કવિતા ગાઈબતાવે
પ્રવાસીના આવા વચન સાંભળી દ્વારપાળ નીચે પ્રમાણે કવિતા –
सवैया. "राग विरोध उदे तबलों, जबन्नों यह जीव मृषा मृग धावे ज्ञान जग्यो जब चेतनको, तब कर्म दशा पररूप कहावे; कर्म विनेछि कहेरे अनुनौ तब, मोह मिथ्यात प्रवेश न पावे; . मोह गये उपजे सुख केवल,
સિદ્ધ નામણિ = ગ્ર” | | - દ્વારપાળે જેવી આ કવિતા કહી, તેવીજ પ્રવાસિએ પિતાના મરણમાર્ગમાં ઝીલી લીધી અને ક્ષણવારમાં તે તેને તે કંઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૨૫૧ )
સ્થ થઇ ગઇ. પછી પ્રવાસીએ દ્વારપાળને કહ્યું કે, એ કવિતાની વ્યાખ્યા કરો. તે મને અતિશય આનંદ થશે. દ્વારપાલે નમ્ર તાથી કહ્યું, મહાશય, એ વ્યાખ્યા તા તમારા મુખથી થવી જોઇએ. કારણ કે, એ વ્યાખ્યા મારાથી કહી શકાય નહીં. એ અમારી મર્યાદા છે.
પ્રવાસીએ—ક્ષણવાર વિચારીને કહ્યું, ત્યારે સાંભળેા, મહાનુભાવ જ્ઞાનિવલાસની કૃપાથી મારા હૃદયમાં એની વ્યાખ્યા સ્ફુરી આવી છે.
જ્યાં સુધી આ જીવ મિથ્યાત્વના માર્ગમાં ઢાડે છે, ત્યાંસુધી તેનામાં રાગ દ્વેષના ઉય છે. અને તેથી તે સત્ય માને પામતા નથી. જ્યારે તેનામાં શુદ્ધ ચેતનવસ્તુનું સ્વરૂપ જાગ્રત થાય છે, ત્યારે તેને કર્મની દશા પરરૂપે જણાય છે અને આત્મા તેનાથી જુદા જણાય છે. જ્યાં ચેતનનો અનુભવ થાય ત્યાં તેને સત્યાર્થ પણે જાણવું હાવાથી ફની વિલક્ષણતા દેખાઇ આવે છે. એટલે પછી મેાહરૂપ મિથ્યાત્વ પ્રવેશ કરી શકતું નથી, અને જ્યારે માહુના અભાવ થાય એટલે મુખ સમાધિમાં કેવળજ્ઞાન પ્રગટે છે અને જીવ સિદ્ધ થાય છે, જે ીવાર આ જગમાં આવતા નથી.”
પ્રવાસીના મુખથી આ વ્યાખ્યા સાંભળી દ્વારપાળ ખુશી ખુશી થઇ ગયા અને તેણે પ્રવાસીના ચરણમાં દંડવત્ પ્રણામ કર્યા. પછી તેણે પાતાની છડીથી મુક્તિમંડપનુ દ્વાર ઉઘાડી તેમાં પ્રવાસીને પ્રવેશ કરાવ્યેા.
ઉપરની કવિતાના પાને પાન કરતા પ્રવાસી તે મંડપમાં આગળ ચાલ્યા, ત્યાં એક બીજો દિવ્ય પુરૂષ તેની આગળ આવી ઉભો રહ્યો. તેને જોઇ પ્રવાસી સાન'દાશ્ચર્ય થઇ ગયા. પ્રવાસીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
( રપર ) તેવી સ્થિતિ જોઈ તે દિવ્ય પુરુષે કહ્યું હે મેક્ષાધિકારી મહા પુરુષ, તમે મારા દર્શનથી ચકિત થશે નહીં. હું આ ભૂમિને અંતર પાળ છું, અહીં આવેલા અધિકારી પ્રવાસીની પરીક્ષા કરી અંદર પ્રવેશ કરાવાની મને આશા છે.
પ્રવાસી અહીં શી રીતે પરીક્ષા થાય છે?
અતáરપાળ–અહીં આવેલા અધિકારીને માત્ર બે કવિતા પૂછાય છે.
પ્રવાસી–ભ, તે કવિતામાં શું પૂછાય છે?
અંતર્ધારપાળ –માત્ર કવિતાની વ્યાખ્યા પૂછાય છે. જે અધિકારી તે બે કવિતાની વ્યાખ્યા કરી આપે તેને પ્રવેશ કરાવાય છે.
પ્રવાસી–તે કવિતા કહે જોઇએ? પછી અંતરિયાળ નીચે પ્રમાણે એક કવિતા બે
વૈયા.
" जहां शुद्ध ज्ञानको कन्ना उधोत दिसे तहां, शुद्ध परवान शुद्ध चारित्रको अंस है। ता कारन ज्ञानी सबनाने झेय वस्तु मर्म, वैराग विनास धर्म वाको सरवंस है। राग द्वेष मोहकी दशासों जिन रहे याते, सर्वथा त्रिकान्न कर्म जालको विध्वंस है। निरुपाधि आतम समाधि विराजे ताते, હિલે પટ પૂજન પરમહંસ હૈ.” I ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
(
૫૩ )
“હાથ રાવ ગાાં તાં, ગુઢ રનરી ;
ताते ज्ञान विराग मल, शिव साधे सम काल."
અંતરપાળના મુખથી આ કવિતા સાંભળી પ્રવાસી ક્ષણ વાર વિચારમાં પડશે, ત્યાં જ્ઞાનવિલાસના પ્રભાવથી તેની મનેવૃત્તિમાં તેની વ્યાખ્યા કુરી આવી એટલે તે નીચે પ્રમાણે ગંભીર વાણીથી બે:
જે પ્રાણીને વિષે શુદ્ધ જ્ઞાનની કલાને ઉતા દેખાય છે, તે પ્રાણીને વિષે તેજકાળે આત્માની શુદ્ધતા પ્રણામ કરી શુદ્ધ ચામિત્રને પણ અંશ થાય તે કારણથી જે જ્ઞાતા હેય તે હેય ઉપાય સર્વ જાણવા યોગ્ય વસ્તુને જાણે છે ત્યારે તે હેયને ત્યાગ કરે છે અને ઉપાદેયને ગ્રહણ કરે છે. એવા વૈરાગ્યના વિલાસને સ્વભાવ સર્વ અશે કરી પ્રગટ થાય છે અને વૈરાગ્યના બળથી પ્રાણી રાગ, દ્વેષ અને મેહની દશાથી ભિન્ન રહે છે, તેથી તેને પૂર્વકૃત કર્મની નિ. જે થાય છે અને તે વર્તમાન કાળે કર્મને બંધ કરતા નથી, કારણકે જે પ્રકૃતિ તુટી ગઇ છે, તે આગામિક કાળમાં બંધ કરતી નથી. એમ સર્વ પ્રકારે કર્મ વંસ થઈ જાય છે. કર્મને હંસ થવાથી છવ રાગ દ્વેષાદિક ઉપાધિથી રહિત એવા આત્માની સમાધિમાં વિરાજે છે, તેથી તે પૂર્ણ પરમહંસ કહેવાય છે.”
જ્યાં જ્ઞાયક ભાવ છે, ત્યાં શુદ્ધ ચારિત્રની ચાલ પ્રાપ્ત કરાય છે અને તેથી જ્ઞાન તથા વિરાગ્ય મળવાથી જીવ સમકાળે શિવમાર્ગને સાધે છે. ”
પ્રવાસીના મુખથી આ પ્રમાણે વ્યાખ્યા સાંભળી તે અંદ્વારપાળે પિતાનું મસ્તક ઘણાવ્યું અને કહ્યું, ભદ્ર, તમે આ મંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
પમાં પ્રવેશ કરવાને પૂર્ણ અધિકારી છે. એવી મારા હૃદયમાં પ્રતીતિ થાય છે. તથાપિ આ દ્વારની મર્યાદા પ્રમાણે તમને ખીજી કવિતા પણ પૂછવામાં આવશે. તેનું તમારે યથાર્થ વ્યાખ્યાન કહી સ’ભળાવવુ.
પ્રવાસી—ભદ્ર, તે કવિતા સભળાવે. હું તેની યથામમિત વ્યાખ્યા કરીશ.
રોતો.
“ થયા શ્રેષઃ પ્રષ પરિ, અંઢે પશુ ના જોર वादग वा चरण, होहि पथिक मिली दोश ; जहां ज्ञान किरिया मझे, तहां मोक मग सोइ; वह जानै पदको मरम, वह पदमें थिर होइ. " ॥ १ ॥ આ કવિતા સાંભળી પ્રવાસી ક્ષણવાર વિચારી :– ભદ્ર, આ કવિતાના બે ભાગ પડી શકે છે. તેમાં પહેલા ભાગમાં જ્ઞાનક્રિયા ઉપર આંધળા અને પાંગળાનુ દૃષ્ટાંત છે, અને ખીજા ભાગમાં જ્ઞાન તથા ક્રિયાના જૂદા જૂદા ફળ છે, હવે હું તેની વ્યાખ્યા કરૂં તે સાંભળેા.—“ જેમ પાંગળા માણસ આંધળાના ખભા ઉપર ચઢવાથી ચાલી શકે છે અને ખભા ઉપર ચડેલા પાંગળે તે આંધળાને રસ્તા બતાવે છે, એટલે પાંગળાની આંખ અને આં ધળાના પગ——એ બન્નેથી પથમાં ગમન થઈ શકે છે, તેવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય મળવાથી મોક્ષ માર્ગે ચાલી શકાય છે, ”
શ્રીજી કવિતાના ભાવાર્થ એવા છે કે, “ જ્યાં જ્ઞાન અનેક્રિયા એ એકઠા થઇને રહે છે, ત્યાં મોક્ષના માર્ગ પ્રાપ્ત થઈ શકે છે. કારણકે, જ્ઞાનથી વસ્તુના મર્મ જાણવામાં આવે છે અને ક્રિયાથી પોતાના વસ્તુ સ્વભાવમાં સ્થિર થવાય છે, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૫૫ )
આ પ્રમાણે પ્રવાસીના મુખથી કવિતાની વ્યાખ્યા સાંભળી અંતર્દ્વારપાળ સંતુષ્ટ થઇ લ્યા—મહારાય, તમે પૂર્ણ અધિકારી છે. ખુશીથી આ દ્વારમાં પ્રવેશ કરો. આ મુક્તિમ‘ડપનુ* ગર્ભદ્વાર છે. આ દ્વાર તમને સિદ્ધ શિલાના પ્રદેશ સુધી પહેચાડનારૂ છે. મિત્ર, તમારી તાત્ત્વિક પરીક્ષા થઈ ચૂકી છે, તમે તત્ત્વ પરીક્ષામાં પ્રસાર થયા છે, તથાપિ તમારી વાણી સાંભળવાની ઈચ્છા થાય છે, તેા તમે જે કવિતાની વ્યાખ્યા આપી તેને ઉદ્દેશીને કાંઇક વિશેષ વિવેચન કહી સંભળાવે.
અંતર્રારપાળના આવા વચના સાંભળી પ્રવાસી હૃદયમાં આનદિત થઇ બાલ્યા—ભદ્ર, જ્ઞાન અને ક્રિયાનું સ્વરૂપ જે મારી હ્યુદ્ધિમાં સ્ફુરી આવ્યુ છે, તે વિષે કહ્યુ', તે સાંભળે—જ્ઞાન એ દિવ્ય વસ્તુ છે, તે જીવને જાગ્રત કરનાર છે. અને કર્મી જે ક્રિયા છે તે જીવની ભૂલ છે, એટલે જ્ઞાન એ મેાક્ષનું મૂળ કારણ છે અને ક્રિયાકર્મીએ ભવભ્રમણનું મૂળ છે, જે ચેતના છે તે એ પ્રકારની છે. જ્ઞાનચેતના અને કર્મચેતના, તેમાં જ્ઞાનચેતનાના જાગવાથી કેવળ શુદ્ધ પરમાત્મા પ્રગટે છે અને કચેતનાના જાગવાથી આત્માના અધ પિરણામ ઉપજે છે. હું ભં, એ બન્ને ચેતના આ મારી પ્રવાસ ભૂમિફામાં મને પ્રત્યક્ષ થઈ હતી. તેમાં જ્ઞાનચેતનાએ મારા ભારે ઉપકાર કર્યા હતા.
હે ભદ્ર, તેમાં જ્ઞાનના અને ક્રિયાને પ્રભાવ જાદા જાદા છે. જ્યાંસુધી ક્રિયા પરિણમે છે, ત્યાંસુધી જ્ઞાનચેતના ભારે થાય છે એટલે ચેતના કરૂપ થઈ જાય છે, અને ત્યાંસુધી સંસારી જીવ વિકળરૂપ થઇ રહે છે. અને ધટમાં જ્ઞાનચેતના જાગ્રત થઈ ત્યારે તે જીવ સમકિતી કહેવાય છે. વળી જ્ઞાનચેતનાના જાણવાથી પ્રાણી પાતાના રૂપને નિશ્ચય સિદ્ધ સમાન જાણે છે અને પરપુગળના સંયોગથી જે ભાવ ઉપજે તેને તે પરરૂપ માને છે. એમ કરતાં જો તે શુદ્ધાત્માના અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
( ૬ ). ભયને અભ્યાસ રાખે તો તે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નામકર્મએવા ત્રણ જાતિના કર્મની મમતાને નાશ કરે છે.
પ્રવાસીને આવા વિશેષ ઉપદેશના વચને સાંભળી અંત પાળે આનંદપૂર્વક જણાવ્યું, મહાશય, હવે આપને કાંઈ પૂછવાનું નથી. માત્ર નીચેની કવિતા યાદ કરી તેને પાઠ ભણતાં આ મંડપમાં ચાલ્યા જજે, પ્રવાસી–ભક, તે પાઠ કહે, હું ધ્યાનપૂર્વક સાંભળું છું.
તા . " हिरदे हमारे महा मोहकी विकलता ही, ताते हम करुना न कीनी जीव घातकी;
आप पापकीने ओरनको उपदेश दीने, हूती अनुमोदना हमारे याही बातकी; मन वच कायमें मगन की कमाए कर्म, धाए भ्रमजालमें कहाए. हम पातकी; .
ज्ञानके उदे नए हमारी दसा ऐसी गई, ' સી જાન જાણત પ્રવથી હોત પાતળી.” | ર તે
આ કવિતા સાંભળી પ્રવાસીએ તેને મને મંદિરમાં સ્થાપિત કરી દીધી. ક્ષણવારે તેણે અંતરપાળને પૂછયું કે, આ કવિતાની વ્યાખ્યા કહેશે? દ્વારપાળે નમ્રતાથી જણાવ્યું, મહાશય, એ વાર્તા અમારી મર્યાદાની બાહેર છે. તેમ વળી એ કવિતાની વ્યાખ્યા કરવાને તમારેજ અધિકાર છે. જે ઉત્તમ અધિકારી હેય તે વ્યાખ્યા ઉપરાંત વિશેષ વિવેચન કરે છે, મધ્યમ અધિકારી માત્ર વ્યાખ્યાજ કરે છે અને કનિષ્ઠ અધિકારી તેને માત્ર સારજ કહે છે. તેમાં તમે તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
( ૨૫૭ )
ઉત્તમ અધિકારી દેખાઓ છે, માટે તમારે તેની વ્યાખ્યા કરી તે ઉપરાંત કાંઇ વિવેચન કરવુ જોઇએ.
- અંતર્દ્વારપાળનાં આવાં વચન સાંભળી પ્રવાસી સાનધ્રુવદને બોલ્યા—ભદ્ર, સાંભળેા આ કવિતામાં જ્ઞાતાજીવ પૂર્વકૃત ની આલોચના કરે છે. તે પોતે હૃદયમાં ચિંતવે છે કે, “ અમારા હૃદયમાં પૂર્વકાળે મહા માહની વિકળતા થઇ હતી, તેથી અમારા હૃદયમાં જીવબાતની કરૂણા ઉત્પન્ન થઇ નહતી. અમે સદા નિર્દયતા રાખી હતી. અમે પૂર્વે પોતાની કાયાથી પાતેજ પાપ કયા હતાં અને શ્રીજાને વચનથી પાપ કરવાના ઉપદેશ આપ્યા હતા. તેમજ કાઈને પાપ કરતાં અવલોકી અનુમોદના આપી હતી. એવી રીતે મન, વચન તથા કાયાના અશુદ્ધ વ્યવહારમાં મગ્ન થઇને અમેકની કમાણી કરી મિથ્યાજાળમાં ઢાડયા હતા. તેથી અમે પાતકી કહેવાયા. પણ હવે અમારા હૃદયમાં જ્ઞાનના ઉદય થયા છે, તેથી સૂર્યના ઉર્દુયથી જેમ પ્રભાતકાળની અવસ્થા થાય, તેમ અમારી અવસ્થા થઇ છે. ”
ભદ્ર, તે કવિતાના ભાવાર્થ એટલા છે. હવે તે વિષે વિશેષ વિવેચન કરવા ઇચ્છા રાખુ છું. જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશ હોવાથી જ્ઞાતાપુરૂષ પાતાના હૃદયમાં ચિંતવે છે કે, મારૂં સ્વરૂપ કરૂણાનિધાન છે, તે સતે પેાતાના જેવુ' સ્વરૂપ જાણી સનું હિતકારક છે; નિમળ છે અને શાશ્વત છે. એવા આત્માને કર્માંની ચાલનો ભય નથી, મન, વચન અને કાયાના યાગના જાળથી તે અજિત છે, તે અંતરમાં જાણે છે કે, આ જગતના વાસ તે માહુના વિલાસ છે, મારો વિલાસ નથી. આ જગમાં ભવ ભ્રમણ છે, તેનાથી હું શૂન્ય છું. મારા સ્વરૂપમાં પાપ તથા પુણ્ય અધરૂપ સમાન છે, એથી પાપ કાણે કીધું અને હવે કાણ કરે '[=૩૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
માનીતનવચન કાયા
ને
( ૫૮ ) છે અને આગળ કેણ કરશે? આ જે ક્રિયા વિચાર જોવામાં આવે છે, તે સ્વમાની દાડના જેવું મિથ્યા છે. “મેં આવું કર્યું આ કામ સારું છે એ રીતે જ્ઞાનચેતના જાગ્યા વિના મન, વચન કયામાં મિથ્યા પરિણામ વસે છે. જે મન, વચન કાયાના પિગ છે, તે કર્મનું ફળ છે અને કર્મની દશા જરૂપ અંગ છે. વળી જે મન, વચન અને કાયા છે, તે પુદગલ દ્રવ્યને પિંડ છે, તેથી જ ઓ મિથ્યા તરંગ ભાવ ઉપજ્યા કરે છે, તે માટે આત્માને ભાવિતધર્મ જે શુદ્ધ જાણપણું, તેનાથી મિથ્થા તરંગરૂપ કમ સ્વભાવ વિપરિત છે, તેથી કેણ કરે, કેણ કરાવે અને કણ અનુમોદ એ સર્વ પ્રપચ જીડે છે
હવે આ પ્રસંગે એક વાત ખાસ જાણવાની છે કે, સાતાપુરૂષ કે હવે જોઈએ? એ વિષે તેનાં ઉત્તમ લક્ષણ જાણવા જોઈએ. જે કે શાંતાપુરૂષને માટે શાસ્ત્રમાં અનેક જાતનાં લક્ષછે દર્શાવેલા છે, તથાપિ તેનું એક લક્ષણ ખાસ મનન કરવા જેવું છે, જે લક્ષણ એક જૈન કવિએ પિતાની મધર કવિતામાં વર્ણવેલું છે.
चोपाइ.
“મોદી વનિરિ શૈલી, ताते करम चेतना मैला; ફાન ત મ સમુની હતી, શીવ શવ જિન વાની.” I ? li
"जीव अनादि सरूप मम, करम रहित निरुपाधि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૨૫૯ ) अविनाशी अशरन सदा,
સુરતમાં સિદ્ધ સમાધિ.” I ? . . અમારામાં પહેલાં મિધ્યાહની પરિણતિ ફેલાણી હતી, એટલે તે માહથી અશુદ્ધ થઈ ત્યારે પેલાણી હતી. તેને ગાઢ ઉદય થવાથી જે ચેતના શુદ્ધ હતી, તે અશુદ્ધ થઈ ગઈ હતી. કર્મસહિત ચેતના મલિન થઈ ગઈ. પછી જ્યારે અમારામાં જ્ઞાનચેતના પ્રગટ થઈ ત્યારે અમે એટલી વાત જાણી કે જે જીવ છે, તે સદા પરગથી જુદે છે. અનાદિ કાળથી જે જીવ પ્રાણધારી કહેવાય છે, તે મારું સ્વરૂપ છે. તે સ્વરૂપ, કમરહિત, નિરૂપાધિ, અનેધર, ઈશ્વર, પરશરણરહિત અને સ્વરૂપસિદ્ધસમાધિના સુખમય છે. આત્મજ્ઞાની જીવ વિચારે છે કે, “હું ત્રણેકાળ ક્રિયા-કરણીથી જુદા છું. મારે કર્મનો સંગ નથી. મારું પદ ચિ વિલાસ તથા જ્ઞાનવિલાસ રૂપ છે. આ જગતમાં જે રાગ, દ્વેષ મેહભાવ વર્તિ છે, તે મારું સ્વરૂપ નથી. મારે અવલંબ-આધાર મારા સ્વરૂપમાંજ છે, આવું ચિંતવન કરનારે આત્મા સમકિતજીવ કહેવાય છે. તે પિતાના ગુણેને પ્રગટ કરે છે. તે કહે છે કે, “હું રાગ, દ્વેષ તથા મેહથી રહિત છું. હું જે ક્રિયા કરું છું, તે નિષ્કામપણે કરું છું. જે આ વિષયરસ છે, તે મને વિરસ લાગે છે. હું શુદ્ધ ચેતનાનો અનુભવ કરી સજજ થાય છે. તેથી મેં આ જગતમાં રહેલ મેહરૂપ મહા સુભટને જીતી લીધું છે. મારું એ સ્વરૂપ પ્રાપ્ત કરી હુ મેક્ષની સન્મુખ થ છું. હવે હું અનંત કાળ સુધી એજ રહું, એવી આશા રાખું છું. ભદ્ર, અંતર્ધારપાળ હવે હું મારું વિવેચન કરી આ મુક્તિમંડપના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરૂં છું.
અતદ્ગરપાળ મહાશય, આપ ખુશીથી તેમાં પ્રવેશ કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
આપ સર્વ રીતે આ સ્થળના અધિકારી છે, તેથી આપની માભિલાષા પૂર્ણ થશે. આટલું કહી અંતરપાળ તેજ સ્થળે અદશ્ય થઈગયે પ્રવાસી સાનંદાશ્ય થઈ પિલી કવિતાનું પઠનમનન કરતો ત્યાંથી આગળ ચાલશે. - જેને પ્રવાસી ડે દૂર ગયો ત્યાં અદશ્ય ધ્વનિથી નીચેની કવિતા સાંભળવામાં આવી:
सवैया.
" निरनै निराकुळ निगमवेद निरजेद, .. जाके परगासमें जगतमाई यतु है। रूप रस गंध फास पुद्गलको विलास, तासों उदवंश जाको यश गाहयतु है; विग्रहसों विरत परिग्रहसे न्यारो सदा, जामें जोग निग्रहको चिन्ह पाहयतु है; सोहे ज्ञान परवान चेतन निधान ताहि, अविनाशी इश मानी सीसनायतु है." ॥१॥ जैसो नर नेदरूप निह अतीत हुं तो, तेसो निरजेद अब नेदको न गहैगो ; दीसे कर्म रहित सहित सुखसमाधान, पायो निजयान फिरि बाहिर न वहेगो ;
कबहु कदाचि अपनो सुनान त्यागि करी, . . . . राग रस राचिके न परवस्तु गहेगो; . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
मला ज्ञान विद्यमान परगट नयो, યાદી જ્ઞાંતિ પ્રાનન પ્રનતાજ રદેશે. ” ॥૬॥
जब हितें चेतन विज्ञानसों उलटि आपु समौपाइ अपनो सुनाउ गहिलीनों है ; તવઢીતે ખોબો લેન નો સામે સથલીનો, जोजो त्याग जोगसो सो सब बांकि दीनो है rant न रही गेर त्या गिवेकों नांह? और, बाकी कहा नवर्यो जुं कारज नवीनो है ; संगत्यागि अंग त्यागि वचन तरंग त्यागि, मन त्यागि बुद्धि त्यागि आपा सुद्ध किनो है. "
આવી વિસ્તારવાળી કવિતા સાંભળી પ્રવાસી વિચારમાં પડી ગયો.—“ અહા! કવિતા અદ્દભુત છે.! તે છતાં વિસ્તીર્ણ છે તેની અંદર શુદ્ધ આત્મ દ્રવ્યનું વર્ણન કરેલ છે. આ વન ઉપરથી જણાય છે. અહિં વિશુદ્ધિ દ્વાર હશે. આત્મદર્શનને કરાવનારી વિશુદ્ધિની પ્રભાવના આ કવિતા ઉપરથી દેખાઇ આવે છે, વિશુદ્ધિ દ્વારમાં જે તાત્ત્વિક વર્ણન હોવું જોઇએ, એવું તાત્ત્વિક વર્ણન આ વિતામાં ઝલકે છે. હવે જો આ કવિતાની સવિસ્તાર વ્યાખ્યા પ્રગટ થાય, તેા આત્માને વિશેષ આનંદ પ્રાપ્ત થાય” આ પ્રમાણે પ્રવાસી મનેાવૃત્તિમાં ચિંતવતા હતા, તેવામાંજ તે કવિતાની વ્યાખ્યા રૂપે બીજો ધ્વનિ પ્રગટ થયા— “ જે નિર્ભય, નિરુકુળ, ઊત્કૃષ્ટ અને જ્ઞાનરૂપ કહેવાય છે, જેના ભેદ નથી એવા જે પ્રકાશમાન પદાર્થ છે, તે અદ્દભુત છે. તેમાં આ સર્વ જગત્ સમાય છે, રૂપ, રસ, ગધ, અને સ્પર્શ જે વિનાશી. પુદ્દગલના પદાર્થો છે, તેનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
જે રહિત છે, જે શરીરથી જુદા છે, જે દ્રવ્યભાવરૂપ પરિમહુથી ભિન્ન છે. જેમાં સદા ત્રણે યોગથી રહિતપણાનું લક્ષણ પ્રાપ્ત થાય છે— એવા જે પદાર્થ તે જ્યાં જ્ઞાન હોય ત્યાં રહે છે. તેથી જ્ઞાન એ પ્રમાણ અને ચેતનાનું નિધાન છેતેનેજ અને અવિનાશી ઇશ્વર માનીને મસ્તક નમાવીએ છીએ, " હવે બીજી સિદ્ધનું શુદ્ધાત્મ સ્વરૂપ કેવું છે તેને માટે વર્ણન કરે છે, અતીતકાળમાં પણ શુદ્ધ આત્મદ્રવ્ય નિશ્ચયનયથી અભેદ્યરૂપ હતું અને વ્યવહાર નયથી ભેદ્રરૂપ હતું હવે તા તેને કેવળરૂપ પ્રાપ્ત કરી ભેદ રહિત જાણીએ છીએ. એવી દશામાં હવે કયા મૂર્ખ પુરૂષ તેને ભેદરૂપ ડરાવશે ? જે નેયાયિક લોક છે કે જે પોતાની પ્રરૂપણામાં સમાધિયોગ આત્માને કમરહિત માની અને ફરી આ સંસારમાં અવતાર પ્રાપ્ત કરી તેને નમસ્કાર કરે છે કારણકે, તે અવતારમાં તે ક રહિત અને સમાધાન સહિત થયેલા છે. વળી તે સ્વસ્થ મતે પ્રાપ્ત કરી પાછા બાહ્ય સંક્ટમાં કેમ પડશે? મિથ્યાદ્રષ્ટિ માને છે કે, ઇધર વૃદ્ધિના ભાર ઉતારવા અવતાર લઇને દુ:ખ પામે છે. પણ તે અસબદ્ધ છે, કારણકે, જીવ શુધ્ધ થને કરી રાગસમાં રાજી થઇ કાઇ કાળે પોતાના સ્વભાવ ત્યાગ કરી પર વસ્તુને ગ્રહણ કરતા નથી. તે શુદ્ધજીવને અમ્લાન જ્ઞાન પ્રાપ્ત થયું છે, તે વિદ્યમાન કાળે પ્રગટ થતાં તે આગામી કાળમાં અનંતા કાળસૂધી રહેવાનું છે, તે ફરીથી અવતાર લેતા નથી તેનું બીજું પણ કારણ દર્શાવે છે. જે ચેતન અનાદિ કાળથી મિથ્યાત્વ ભાવરૂપ વિભાવમાં રમી રહ્યા હતા તે સમય પ્રસ્તાવ પ્રાપ્ત કરી વિભાવથી કાળા પામી પેાતાના જે શુદ્ધ સ્વભાવ હતા તેને પોતેજ લઈ લીધો છે અને તેથી જ્ઞાનદર્શનાર્દિક ભાવ લેવાની પોતાની યોગ્યતા સપાદન કરી છે તે માટે ત્યાગ કરવા યોગ્ય એવા જે રાગદ્વેષાદિ ભાવું તેને તેણે ત્યજી દ્વીધે છે. હવે તે લેવાનું તેને ખીજું કાંઈ કારણ નથી અને તેવું સ્થાન પણ રહ્યું નથી. તા તે ફરીવાર અવતાર શામાટે લે? તેનું કાંઇ નવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
( ૨૩ ) કાર્ય કરવું બાકી રહેતું નથી. તેણે તે મન, વચન અને કાયા રેગ તથા બુદ્ધિ વિકલ્પને ત્યાગ કરી પિતાના આત્માને શુદ્ધ કરી લીધે છે. આ પ્રમાણે વ્યાખ્યા સમાપ્ત થઈ એટલે તે ધનિ વિરામ પામી ગમે તેવામાં એક દિવ્ય મૂર્તિ પ્રગટ થઇ પ્રવાસીની સન્મુખ આવી ઉભી રહી. તે સુંદર મૂર્તિની આસપાસ દિવ્ય જતિ પ્રકાશમાન થઇ રહ્યું હતું મૂર્તિના દરેક અવયવઘણાં સુશોભિત હતાં મુખચંદનું સંદર્ય અલોકિક હતું નેત્ર કમલ વિશાળતા અને ચંચલતાને ધારણ કરતા હતાઆવી તેમનહર મૂર્તિના દર્શન કરી જેમાં પ્રવાસી પ્રસન્ન થઈ ગયે. તે સ્વરૂપ જોતાં જ તેને ખાત્રી થઈ કે, આ તો સાક્ષાત વિશુદ્ધિદ્વારની અધિષ્ઠાયિકા વિશુધિ પિતજ છે. મારા અહેભાગ્ય છે કે આ સર્વોત્કૃષ્ટ તત્વમૂર્તિનાં મારે દર્શન થયાં. હવે સંપૂર્ણ કૃતાર્થ થઈ ગ. અહિં મારા પ્રવાસને છેડે આવશે. તેમજ પૂર્વે મળેલા તો પણ મને આ સ્થળે પુનઃ દર્શન આપી તેમના સ્વરૂપનું ભાન કરાવશે. મારી કાર્ય સિદ્ધિ સફળ થઈ અને હું મારા જીવનની મુક્ત દશાને અનુભવી થવા અધિકારી થશે. ”
આ પ્રમાણે વિચારી પ્રવાસીએ તે દિવ્યમૂર્તિને પ્રણામ કર્યા. તે દિવ્યમૂર્તિ ક્ષણવાર પ્રવાસીની સામે એક દષ્ટિએ જોઈ રહી. બનેની દષ્ટિ પરસ્પર મળી ગઈ છેડીવારે દિવ્યમૂર્તિએ કહ્યું, “ભદ્ર, તમે શુદ્ધ આત્મા છે મારું સ્વરૂપ તમારા જાણવામાં આવ્યું છે. તથાપિ મારું વિશેષ જ્ઞાન થાય તેવા હેતુથી હું તમને જણાવું છું હું પિતે વિશુદ્ધિ મારા દ્વારનું સ્વરૂપ જાણ વાથી મોક્ષને અધિકાર પ્રાપ્ત થાય છે. તમારે પ્રવાસ હવે પૂર્ણ થવા આવ્યું છે, તમે આટલે સુધી આવ્યા તેમાં જે જે તત્વને અનુભવ થયે હોય, તે તે તત્વના સ્વરૂપનું અહિંજ મનન કરવાનું છે, આ મારા દ્વારમાં તમારા આત્માની વિશુદ્ધિ થશે એટલે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
સમદષ્ટિ વાળા થશે સમભાવ પ્રગટ થશે એટલે શુદ્ધાત્માનું દર્શન થશે,
. . . પ્રવાસીએ વિનયતાથી જણાવ્યું, મહાદેવી, આપના દર્શન નથી અને આપના ઉપદેશથી મારું કાર્ય સિદ્ધ થશે, એવી મને ખાત્રી થાય છે. આ વખતે આપે જે સમભાવ વિષે કહ્યું, તે વાતમાં મને એક શંકા રહે છે. * વિશુદ્ધિ-ભદ્ર, જે શંકા હોય તે સત્વરે જણાવે * પ્રવાસી આપે કહ્યું કે, સમભાવ રાખવેપણ જે ઉત્તમ, પંડિત, ગુણ અને સમકિતી હોય, તેના ઉપર જે પ્રેમ રહે છે, તે પ્રેમ ધૂર્ત, આડંબરી, એવા મિથ્યાત્વી ઉપર રહેતા નથી, તે સમભાવ શી રીતે રાખ? - વિશુદ્ધિ-ભદ્ર, તમે પોતે સમભાવ રાખી શકે છે કે નહીં?
પ્રવાસી–માતા, હું તો યથાશક્તિ રાખી શકું છું તે જ્ઞાન વિલાસના પ્રભાવથી જ રાખી શકું છું, પણ બીજા પ્રાણુઓએ તે કેવી રીતે રાખવે? તેને માટે કઇ ઉપાય આપની પાસેથી જાણ વાને માગું છું " વિશુદ્ધિ–લિંગી મિથ્યાત્વીઓને માટે સમકિતી જીવે કેવી ભાવના રાખવી જોઈએ? તેને માટે એક જેને કવિ નીચેની કવિતા ગાય છે
सवैया. "प धरे लोगनिको वंचे सो धरम उग, गुरुसो कहावे गुरु वाई जाते चहिये ; • मंत्र तंत्र साधक कहावे गुनी जादूगर, पंमित कहावे पंमिताह जामे बहिये ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
( ૨૬૫ ) कवित्तकी कलामें प्रवीन सो कहावे कवि, वात कहिजाने सो पवार गिर कहिये; एतो सब विषेके निखारी माया धारी जीव,
इन्हको विलोकीकें दयालरूप रहिये." ॥१॥ પ્રવાસી–વાહ, આ કવિતા ખરેખરી બેધક છે. હવે કૃપા કરી વ્યાખ્યા કહી સંભળાવે.
વિશુદ્ધિ–ભદ્ર આ કવિતા તે સુગમ છે. તે છતાં વ્યાખ્યા સાંભળવાની કેમ ઈચ્છા કરે છે?
પ્રવાસી–આપવિશુદ્ધિની શુદ્ધ વાણી સાંભળવાને કેણ ઈરછા ન કરે?
વિશુદ્ધિ ત્યારે સાંભળે–
“ભેખ ધરીને લેકેને ઠગે તે ધર્મઠગ કહેવાય છે. જે ગુફતા કરવાને ચાહે તે ગુરુ કહેવાય છે, મંત્રતંત્રાદિક ગુણના જે સાધક હેય, તે જાદૂગર કહેવાય છે, જેમાં પંડિતાઈ રહી હોય તે પંડિત કહેવાય છે, જેમાં કવિતા કરવાની ચતુરાઈ હોય તે કવિ કહેવાય છે; અને જે વાતો બનાવી કહી જાણતો હોય તે પવારગર–ભાટચારણ કહેવાય છે–એ બધી અવસ્થાના ધરનારા જે જીવ છે, તે સર્વ ઇંદ્રિના વિષયના યાચક માયાધારી છવ છે, તેમને જોઇને એવું વિચારવું કે, “અહ! આ બીચારા પિતાનો સ્વાર્થ ગુમાવે છે ” એ રીતે એમના ઉપર દયાળુ થવું જોઈએ.”
ભદ્ર, આવી રીતે કરવાથી પ્રાણુને તેમની ઉપર પણ સમભાવ સ્વત: ઉત્પન્ન થાય છે. એવા સમભાવથી જન મહાજને આ સંસારસાગર તરી જાય છે.
T૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
( ૨૬૬ ) પ્રવાસી મહાનુભાવા આપે કહેલીએ કવિતા ખરેખર કેપકારિણી છે, જે સમભાવ કરવાની ઉત્તમતાલીમ લેવી હોયતોઆ કવિતા એક ઉત્તમ ઉસ્તાદનું કામ કરશે.
હવે કૃપા કરી આપનું વિશુદ્ધિસ્વરૂપ સમજાવે. અને તેને માટે આ આત્માની ગ્યતા દેખાય તો તેને ઉદ્ધાર કરવા સહાય આપે
વિશુદ્ધિ –ભ૮, પ્રથમ તો પ્રાણુને નિ:સંદેહ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. એ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાથી નિર્વાણ પદનાં દર્શન થાય છે. અને તેને માટે નીચેને ક્રમ જનકવિ દર્શાવે છે,
રવૈયા. " जोइ गज्ञान चरणातममें गरी गेर,
जयो निरदोर परवस्तुको न परसे; शुद्धता विचारे ध्यावे शुद्धतामें केति करे, शुकतामें थिर व्है अमृत धारा वरसै; त्यागी तन कष्ट है सपष्ट अष्ट करमकों, करे थान भ्रष्ट नष्ट करे ओर करसे; . सोइ विकल्प विजई अलप कालमाहि,
त्यागि जो विधान निरवान पद दरसे." ॥१॥
જે કઇ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી આત્માને વિષે શાનને ઠેકાણે ઠેરાવીને વાટ બાંધે છે, તે સંશયરહિત થઈને પરવસ્તુને સ્પર્શ કરતા નથી. તે નિશ્ચય નયથી શુદ્ધતાને જ વિચાર કરે છે. અને તેનું જ ધ્યાન ધરે છે. જ્યારે તે અપ્રમાદી થઈને શુદ્ધતાના સ્વરૂપમાં કીડા કરે છે એટલે તે શુકલ ધ્યાનના પ્રથમ પાયામાં પ્રવેશ કરી શુદ્ધતામાં સ્થિર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
( ૨૬૭ ) જ્યાં તે મહા આનંદરૂપ અમૃતની ધારા વરષાવે છે. અહીં અવયવરૂપલક્ષણ હેવાથી તે લીનતાને લઈને શરીરના કષ્ટને જાણતો નથી ત્યારે તે સ્પષ્ટપણે વીર્ય ફેરવી આઠે કર્મને તેની સત્તાથી ચલાયમાન કરે છે. જ્યારે કર્મસત્તા ભ્રષ્ટ થઈ નષ્ટ થઈ જાય છે એટલે તે જીવ કર્મોનું આકર્ષણ કરીને નિર્જરાવે છે. નિર્જરાને પામેલો તે જીવ પછી વિકલ્પ જાતને વિજયે કરી અલ્પકાળમાં જ આ સંસાર શ્રેણીને ત્યાગ કરી મોક્ષપદને અવેલેકે છે.
હે ભદ્ર પ્રવાસી, આ કમ આહંત શાસ્ત્રના અનુભવીઓએ સારી રીતે મનન કરી દર્શાવ્યો છે. આ પ્રસંગે વળી એક એવી પણ શિક્ષા દર્શાવે છે કે જે શિક્ષા જાણવાથી જીવ આત્મિક ઉદયની સંબંધીમાં આવી શકે છે.
પ્રવાસી–હે આત્મરી, એ શિક્ષા મારી બુદ્ધિમાં સ્થાપિત
કરે,
વિશુદ્ધિએ વિમર્શ કરી વાણી ઉચ્ચારી–
“આત્માને અનુભવ કરવા ઇચ્છનારા પુરૂષે વિચારવાનું છે કે, “આત્માના ગુણ પગ અનેક છે; તેમાં દૃષ્ટિ નહીં આપતાં માત્ર નિવિક૫રસને અનુભવરસ પીવાને છે. વળી તેવા જીવે આત્માના આધારમાં આત્માને સમાસ કરી લે એટલે તેમાં લય લગાડે અર્થાત જે આપણે શરીર ધારીએ છીએ તે દશા કાગ છે તે દૂર કરી આત્મસ્વરૂપ કરી દેવું. આત્માને જે મૂળ સ્વભાવ છે તે સિવાય બીજે સર્વ વિભાગ છે. તેને ત્યાગ કરી આત્માના શુદ્ધ ચિદાનંદ સ્વભાવમાં મગ્ન થઈને રહેવું. એજ અદ્વિતીય એક્ષને માર્ગ છે તે સિવાય બીજો મોક્ષમાર્ગ નથી.
તેવાજ ભાવાર્થનું કાવ્યપદ નીચે પ્રમાણે ગીતાર્થ પુરૂષો જૂદી જૂદી ભાષામાં ગાયા કરે છે, તેને તમે સ્મરણમાં રાખજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
( ૨૬૮ )
હોદ્દા
" त्यजि विनाव हुइ जे मगन, शुद्धातम पद मांहि; - મોક્ષમારા ચહે, ઐર ટૂકો નાં”િ છે ?
હે પ્રવાસી, આ પ્રમાણે મનન કરવાથી મારા વિશુદ્ધિદ્વારનું સ્વરૂપ સમજાય છે. એ દ્વારના સ્વરૂપને માટે આહંત સૂરીશ્વરોએ ઘણું લખ્યું છે અને ઘણું સમજાવ્યું છે. તે જો આ પ્રસંગે કહેવા બેસીએ તે અતિ વિસ્તાર થઈ જાય તેમ છે. તે બધાને સારે એક સમર્થ જેન પિગીએ માત્ર બે પદમાંજ દર્શાવ્યો છે, તે લખે છે કે –
gો. " शुद्धातम अनुनौ क्रिया, शुद्ध ज्ञान हग दौर; मुगतिपय साधन वहै, वाग जान सब और." ॥१॥
જે કિયાથી શુદ્ધ આત્માને અનુભવ થાય, તેજ ક્રિયા છે અને જે શુદ્ધજ્ઞાનદષ્ટિને દેર છે, તે જ મુક્તિપંથનું કારણ છે બી. જે સર્વ વચનને આડંબર છે. ” - ભદ્ર પ્રવાસી, હવે તમે આ છેલ્લી ભૂમિકામાં આવ્યા છે. આ પવિત્ર ભૂમિને તમારે પ્રવાસ પૂર્ણ થયેલ છે. હવે નીચેની કવિતાના આશયને તમારા શુદ્ધાશયમાં સ્થાપિત કરો.
दोहरा. " जगतचा आनंदमय, ज्ञान चेतना जास;
निर्विकल्प शाश्वत सुथिर, कीजे अनुलो तास. ॥१॥ · अचन अखंमित ज्ञानमय, पूरन वीत ममत्व - જ્ઞાનના થાપા હિત, રે સૈ પ્રતિમ તા.” Iણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
( ૨૬૮ ) છે જે પદાર્થ જગતમાં ચક્ષુ છે, જે સર્વદા આનંદ મય છે, જેની જતી જ્ઞાન તથા ચેતના છે, જેમાં કઈ વિકલ્પ કે ભેદ રહેલ નથી, અને જે શાશ્વત તથા સ્થિર છે, તે પદાર્થને અનુભવ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. જે કઈ કાળે પિતાના સ્વભાવથી ચલાયમાન થતું નથી, જે અખંડિત જ્ઞાનમય છે, સંપૂર્ણ સમાધિવત અને મમત્વરહિત એવા પુરૂષને જે ઉપાસ્ય છે, જે ઈદ્ધિથી ગ્રાહ્ય નથી અને જે જ્ઞાનગમ્ય તથા અદ્યપણાથી બાધારહિત છે, તેજ આત્મતત્વ કહેવાય છે.
હે ભદ્ર પ્રવાસી, આ કવિતાનું મનન કરી તમે તમારા આત્મતત્વનું અવલોકન કરજો અને તેમાં નવરસને ઘટાવજે,
પ્રવાસી–મહેધરી વિશુદ્ધિ, તેમાં નવરસ શી રીતે ઘટી શકે તે નવરસ તે વ્યવહારમાંજ ઘટે છે. શૃંગાર, હાસ્ય, વીર વગેરે નવરને ચતુર કવિઓ વ્યવહારમાં ધટાવે છે. અને તમે તસ્વસ્વરૂપમાં ઘટાવા કહે છે, તે શી રીતે સંભવે? કયાં વ્યવહાર! અને ક્યાં આત્મસ્વરૂપ! વિશુદ્ધિએ ઉમંગથી દર્શાવ્યું, મહાશય, તે નવરસ જેવા વ્યવહાર દિશામાં ઘટાવાય છે, તેવી રીતે આત્મિક દશામાં પણ ઘટાવાય છે.
પ્રવાસી–તે કેવી ધટાવાય? તે આપ કૃપા કરી સમજાવો. વિશુદ્ધિ–સાવધાન થઈને સાંભળે.
छप्पय छंद. " गुन विचार सिंगार, वीर उद्दिम उदाररुष, करुना समरसरीति, हास हिरदे नछाह सुख. अष्ट करम दलमान, रुद्र वरते तिहि थानक; તનવિલે વીરા, ડુંક કુવા જાયાવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
(200)
अद्भुत अनंत व चिंतवत, शांत सहज वैराग धुव; नवरस विलास परगास तब, जब सुवोध घट प्रगट हुव." ॥१॥ પ્રવાસી, ધન્ય છે આ નવસમય કાવ્યને! હવે વ્યાખ્યાન કરી એ નવર્સની ઘટના કરવા કૃપા કર
વિશુદ્ધિ- જ્યારે જ્ઞાનાદિક ગુણે કરી આત્માને વિભૂષિત દેખીએ, ત્યારે ઘગારરસ ઊપજે છે.
૨ જ્યારે આત્માને વિષે નિર્જરા પ્રમુખનો ઊત્તમ જોવામાં આવે ત્યારે ઉદાર વીરરસ જણાય છે.
૩ જ્યારે આત્માને ઉપશમરસની રીતિએ અવલોકીએ ત્યારે કરૂણારસ પ્રગટ થાય છે.
૪ જ્યારે આત્માને અનુભવમાં ઉત્સાહ અને સુખ ઉપજે ત્યારે
હાસ્ય જોવામાં આવે છે..
૫. આઠ કર્મના મહાખળવાન અનંત પ્રદેશી દલિયાને ઢલન કરતાં વિચારીએ ત્યારે રાસ જોવામાં આવે છે,
.
૬ જ્યારે પુદ્ગલનું સ્વરૂપ વિચારીએ ત્યારે બિભત્સરસ સ્ફુટ
થાય છે.
૭ જ્યારે આત્માનું સ્વરૂપ જાણ્યા વિના દુ:ખ દશામાં પડેલા આત્માને અવલેાકીએ ત્યારે ભયાનકરસ પ્રગટ થાય છે.
૮ જ્યારે આત્માના અનત વીર્યનું ચિંતવન કરીએ ત્યારે આ અદ્ભુતરસની સ્પષ્ટતા માલુમ પડે છે,
૯ જ્યારે આત્મા રાગદ્વેષ નિવારી સહજ વેરાગ્યને નિશ્ચળ ધારે છે ત્યારે આત્મામાં શાંતરસ પ્રાપ્ત કરાય છે.
હું પ્રવાસી, જ્યારે ઘટમાં મુબુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે આત્મામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
( ર૭૧ ) એ રીતે નવરસના ભાવવિલાસને પ્રકાશ થાય છે. ઘટમાં થયેલા સુબેધના પ્રકાશથી આત્માને આ રસ છે કે આ વિરસ છે” એ. બંધ થાય છે. એટલે વિધ્યને મમતાભાવ સર્વથા નાશ પામી જાય છે; કારણકે, તે આત્મા એનવરસને એક ભાવરમાંજ આત્માનું રહેવું થાય છે.
પ્રવાસી મહેશ્વરી, મહાન, ઉપકાર થશે. આ આત્માને આ નવરસની ઘટનાને બેધ કરી તમે તેને ઉંચી સ્થિતિમાં મૂકી દીધું. હવે મને વિશેપ આપી આ અસાર સંસારમાંથી મુક્ત કરો. હવે જીવ વિષે કાંઇક ન ધ આપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અસ્તિનાસ્તિત્વ સમજાવે, એટલે મારા હૃદયમાં નિઃશંકતા પ્રગટ થશે. અને પછી હું આત્માના ઉદયમાન પથિક બની આત્મસ્વરૂપને સંપાદન કરીશ. - વિશુદ્ધિ–ભક, આ જગતમાં આત્માને ઓળખાતા જીવે એ પદાર્થ છે અને તે આપણે સ્વાધીન છે, તે એક છે, તે પણ ગણત્રીએ અનેક છે. માત્ર લક્ષણથી જ એક છે. જે પર્યયનય પ્રમાણુ કરીએ તો જીવ પરાધીન છે. અને કર્માધીન છે તેમજ અવચિત મરણ દેખતાં ક્ષણભંગુર છે. વળી ગતિ વિગેરે દેખતાં અનેક રૂપ છે. પણ અજીવ પદાર્થ સ્થાપનાની અપેક્ષાએ તે નથી.
આ જગતમાં જે વસ્તુ છે, તે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી વિચારીએ ત્યારે અસ્તિરૂપે છે. અને એ ચારને જે પરવસ્તુથી વિચારીએ તે એ વસ્તુ નાસ્તિરૂપે છે. એટલે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી સર્વ વસ્તુ - નાસ્તિરૂપે છે. તે અસ્તિને ભેદ નિશ્ચયનયથી દ્રવ્ય પર્યાયથી જાણવે. એ ચારે ભેદમાં દ્રવ્યથી વસ્તુ કહેવાય છે. તે વસ્તુની સત્તાની ભૂમિને ક્ષેત્ર કહેવાય છે, વસ્તુની પરિણામની ચાલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
( ૨૭૨ )
કાળ કહે છે અને સહેજની મૂળ શક્તિને સ્વભાવ કહે છે. એ રીત બુદ્ધિની કલ્પનાથી પરાવ્ય ક્ષેત્રાદિકના જે વિકલ્પ છે, તે ગ્રહણ કરવા. જેમકે વસ્તુ ગ્રહણ કરવાથી તે પરબ્ધ, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની કલ્પનાથી નાસ્તિ છે. એવી રીતે વ્યવ હાર દૃષ્ટિથી વસ્તુના અશ—ભે પ્રમાણ થાય છે.
એ નથી” એમ કહેવામાં સ્વદ્રવ્યાદિકનું અસ્તિપણુ લઈને પરદ્રવ્યાક્રિકથી નાસ્તિપતૢ લેવાય છે. ‘નહી તે છે' એમ કહેવામાં પ્રથમ પરબ્યાદિકનું અસ્તિપણુ ગ્રહણ કરવું જોઈએ. અને ‘ નથીજ” એમ કહેવામાં ફરી પરદ્રવ્યાક્રિકનુ કેવળ નાસ્તિપણું જ ગ્રહણ કરાય છે. એથી તેના સાત ભાંગા ઉપજે છે. આ સ્થળે સરીગ નયને માનનાર સ્યાદ્વાદી સર્વ વસ્તુમાં સર્વ ભાંગા માને છે.
પ્રવાસી-મહાનુભાવા, હવે મારા એધમાં સારો પ્રકાશ પડયા છે. પણ એક અપશકા સ્ફુરે છે, તેનું સમાધાન આપી મારા આત્માને નિ:શ’કાવસ્થાના અનુભવ કરાવેા.
વિશુદ્ધિ—તે કઇ શકા છે, તે જણાવે
પ્રવાસી—મેં પૂર્વે સાંભળ્યું હતું કે, ચેાદ નય કહેવાય છે તા તેમનાં નામ કયા ? તે કૃપા કરી જણાવો. આ તત્ત્વભૂમિની છેલ્લી ભૂમિકામાં મને એ ચાદ નયના આધ ઉપયોગી થઇ પડશે. વિશુદ્ધિ—મહાશય, શાંત થઇ એ ચાદનયની નામ સ્થા પુના શ્રવણ કરો.
૧ પહેલા નયનું નામ તૈય છે જેનાથી જ્ઞેય વસ્તુમાં જ્ઞાન ઉ પરે છે, અને તે જ્ઞાનનું કારણ છે.
૨ બીજા નયનું નામ વિલામય છે. આ આત્મા ત્રણલાક પ્રમાણે છે. એવું તેમાં મનાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
( ૭૩ ) ૩ ત્રીજા નયનું નામ અનેકજ્ઞાન છે. તેથી જેમણેય અનેક
છે, તેમ જ્ઞાન પણ અનેક છે, એમ સાબિત થાય છે. ૪ ચોથા નયનું નામ મેલનરેય છે. જ્ઞાનમાં યની છાયા
છે. તેથી તે મેલનરેય કહેવાય છે, ૫ પાંચમા નયનું નામ થાય એવું નામ છે, તેને અર્થ - જ્યાં લગી ય એ થાય છે. જ્યાં સુધી રેય છે, ત્યાં સુધી : જ્ઞાન છે, ય ઉપરાંત જ્ઞાન નથી, આ વાત તે નથી
સિદ્ધ થાય છે. ૬ છઠ્ઠા નયનું નામ સર્વ દ્રવ્યમય વિજ્ઞાન છે. તેનું નામ તેના અર્થ પ્રમાણે છે.
- ૭ સાતમા નયનું નામ રેય ક્ષેત્રમાન એવું છે. તેથી ય
ક્ષેત્ર પ્રમાણેજ જ્ઞાન છે” એ વાત સિદ્ધ થાય છે. ૮ આઠમા નયનું નામ નાસ્તિજીવ છે. તેથી “જીવ વસ્તુ જ
ગતમાં નથી—એ વાત પ્રમાણ થાય છે. . . ૯ નવમા નયનું નામ જીવનાશ છે. એમાં દેહને તાશ થવાથી
જીવનો પણ નાશ થાય” એવું સાબિત થાય છે.. ૧૦ દશમા નયનું છત્પાદ એવું નામ છે “દેહ ઉપજવાથી જીવ
વિરાજે છે. તેથી એ વાત સિદ્ધ કરવામાં આવે છે. . ૧૧ અગીયારમાં નયનું નામ અચેતન જ્ઞાતા છે. તે કહે છે
કે, આત્મા છે તે અચેતન પદાર્થ છે. ૧૨ બારમા નયનું નામ સત્તાંશ એવું છે. સત્તાના અંશ તે જીવ ,
કહેવાય પણ આત્મા અંશ માત્ર છે, એમ તે જણાવે છે. ૧૩ તેરમા નયનું નામ ક્ષણભંગુર છે. તે જીવ ક્ષણભંગુર
છે એમ કહે છે. T.-૩૫
ક્ષણભર એમ તેમ તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
( ૨૭૪ )
૧૪ ચાદમા નયનુ નામ અજ્ઞાયક જ્ઞાન એવું છે, તેમાં · ‘જ્ઞાન
છે તે સાયકસ્વરૂપમાં નથી ” એવું જણાય છે.
હે ભદ્ર, આવા ચાદ નયના ભેદથી અજ્ઞાન લોકો એવી એવી મૂઢ અવસ્થા પામે છે. આ ભેદ જો બરાબર સમજવામાં આવ્યા હાય તા સમકિતી જીવ પેાતાના સકિતને સાચવી શકે છે, અને કોઇ જાતના મિથ્યાત્વમાં તે આવતા નથી.
આ બધાં નયનું સ્વરૂપ જાણવાથી વિજીવના હૃદયમાં સ્યાદ્વાદ મતનું સ્વરૂપ વધારે દૃઢ થાય છે અને સ્યાદ્વાદરૂપ અ મૃતના ઝરામાં તે સર્વ રીતે મગ્ન થાય છે, જે સ્યાદ્વાદને માટે આર્ય જૈન વિદ્વાને ગીતા થઈ નીચે પ્રમાણે તેની સ્તુતિ કહે છે
રોતા.
46
इह विधिप्रातम ज्ञान हित, स्याद्वाद परवान; जाके बचन विचारसों, मूरख होइ सुजान. -
स्यावाद तम सदा, ता कारन बळवान; શિવસાધા વાચાતિ, અવે પ્રવુંન્તિ પ્રાન.” હું ? ।। આવી રીતે આત્માના જ્ઞાનના હિતકારી સ્યાદ્વાદમત છે; તેજ સર્વ રીતે પ્રમાણ છે. જે સ્યાદ્વાદની વચન યુક્તિમાં પૂર્વે મુખ હાય તે સુજાણ થઈ જાય છે, જે સ્યાદ્વાદસ્વરૂપ છે, તેજ આત્માની દશા છે; તેથી તે મહામળવાન, મેાક્ષના સાધક, અભંગ, નિર્માધ અને અક્ષય છે. તેમજ તે સર્વ નયમાં શૈલી રહ્યા છે, તેથી તેની અખંડિત આજ્ઞા પ્રવર્તે છે.
પ્રવાસી—મહેશ્વરી, આપનાં વચના યથાર્થ છે સ્યાદ્નાદ સથા સ્તુતિપદનેજ યાગ્ય છે, એ પવિત્ર સ્યાદ્વાદે પેાતાના સિદ્ધાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
તથી આ ભારતવર્ષ ઉપર ભારે વિજય મેળવ્યો છે. અને તેની ધમકીર્તિ ભારતના ચારે ખૂણામાં પ્રસરેલી છે. એ પવિત્ર સત્ય
સ્વરૂપસ્યાદ્વાદ મારી બુદ્ધિમાં અને મારા હૃદયમાં સર્વદા સ્થાપિત થાઓ. તેને પવિત્ર પ્રભાવ મારા આત્માના બુદ્ધિતત્વમાં પ્રવર્તે અને મારા આ તાત્વિક પ્રવાસને સફળ કરે, - હે વિશુદ્ધિમાતા, આપે મારી ઉપર ભારે ઉપકાર કર્યો છે. આપનાં તાત્વિક વચનેએ મારા અંતઃકરણને નિર્મળ કરી દીધું છે, એથી આપ મારા સદ્દગુરૂપ થયા છોઆપ જેવા સદગુરૂરૂપી મેઘ મારી ઉપર ઉપદેશરૂપ જળ વર્ષાવે તે પછી મારા હૃદયરૂપ ક્ષેત્રમાં સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ બીજને ઉદય કેમ ન થાય?
વિશુદ્ધિભદ્ર, તમે સદગુરૂને મેઘની ઉપમા આપી, તે વાત કેઈ ઠેકાણે આવી છે કે નહીં?
પ્રવાસી–મહેધરી, એ વાત મને યાદ આવતી નથી, તથાપિ જ્ઞાનવિલાસના પ્રસાદથી મારા હૃદયમાં સદગુરૂને મેદની ઉપમા દર્શાવનારી એક અલ્પ કવિતા કુરી આવી છે. વિશુદ્ધિ–ત્યારે એ કવિતા બેલે એઈએ. પ્રવાસી–સાંભળે, તે કવિતાનું સૂક્ષ્મરૂપનીચે પ્રમાણે છે:
“ વર વરવા છે, જે પ્રતિ ધાર;
त्यों सद्गुरु वानी खिरे, जगजीव हितकार."
જેમ વષકાળમાં મધ અખંડિત ધારાએ વર્ષે છે, તેમ સદુગુરૂ આ જગતવાસી છવને હિતકારી અમૃત વાણી વર્ષ છે. - વિશુદ્ધિધન્ય છે તમારી પવિત્ર બુદ્ધિને હવે તમે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
( ૭૬ )
તત્ત્વભૂમિના પ્રવાસના પૂર્ણ અધિકારી થયા છે. હવે હું મારા સ્વરૂપને અદૃશ્ય કરવા ઇચ્છું ← તમે અલ્પ વખતમાંજ આભૂમિકામાં નિર્વાણપદને પ્રાપ્ત થશેા. અહીંથી થોડે દૂર જતાં તમને પૂર્વ ભવની સ્મૃતિ આવશે અને તે વખતે તમારા હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થશે. પછી તમે ભાવચારિત્ર લેશે,તેવામાં તા તમારા હ્રયમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થશે અને તેજ ક્ષણે તમારૂં આયુષ્ય સમાપ્ત થવાથી તમે નિર્વાણપદને પ્રાપ્ત થશે.
પ્રવાસી—મહેધરી, આપે મારા ભવિષ્યની શુભ વાર્તાકહી, તે સાંભળી મને અત્યંત હર્ષ ઉત્પન્ન થાય છે. તથાપિ આપે જે કહ્યું કે, 'તમને પૂર્વ ભવની સ્મૃતિ આવશે,’ એ શી રીતે આવશે ? એ વાતનુ વિશેષ સ્પષ્ટીકરણ કરવા કૃપા કરે.
વિશુદ્ધિ—મહાશય, તમે અહિંથી આગળ જશો ત્યાં અદૃશ્ય ધ્વનિથી ઉપદેશ સાંભળરોા. તે ઉપદેશ સાંભળતાંજ તમને જાતિમરણ થઇ આવશે.
આટલુ’ કહી વિશુદ્ધિ અદૃશ્ય થઈ ગઇ અને જૈન પ્રવાસી એકાકી થઇ રહ્યુ. તેણે ત્યાંથી આગળ ગમન કર્યું. તત્ત્વભૂમિની વિવિધ રચના જોતા જોતા તે થોડે દૂર ગયા ત્યાં નીચે પ્રમાણે અદૃશ્ય ધ્વનિ
પ્રગટ થયા.
સવૈયા.
“ ચેતનની તુમ નાની વિદ્યા હું, नागरहे कहो मायाकी तां ; प्राय कही कहीं तुम जानगे, माया रहेगी जहां की तहांई;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
મારા તુલારી રબારિ ન પત્તી, ' ' - વંકિ વેલી ન લશી ;
दासि किए बिनु लातनि मारत,
રિઝનીતિ ફ્રી ગુણાંક” છે ? આ કવિતાની સાથે જ નીચે પ્રમાણે વ્યાખ્યા સાંભળવામાં આવી.
“અહે ચેતનવ, તમે મેહનિદ્રા છોડીને જાગ્રત થાઓ. તમે સત્યસ્વરૂપ દેખે છે, તે છતાં આ માયારૂપ સંપત્તિને શું વળગી રહ્યા છે? પૃથ્વી વગેરે અઢારભાર વનસ્પતિ અને બીજી જવાનિ છે, તેમાંથી તમે ક્યાંથી આવ્યા છે? અને કઇ દિશામાં જા? જેની સાથે તમે રાચી રહ્યા છે, તે તે માયાજાળ જ્યાં છે ત્યાં જ રહેશે. તે તમારી માયાજાળ સાથે જાતી નથી તેમ તમારું રક્ષણ પણ કરતી નથી. તે માયા તમારા વંશની વેલ નથી તેમ તમારા એક દેશની અંશરૂપ નથી, તેથી તમારે અને માયાને કેઈ જાતને સંબંધ નથી, તે છતાં તમે તેને પિતાની કરી માને છે. આ ઉપરથી જે કહેવત છે કે, દાસી કર્યા વગર લાત મારવી” એના જેવું તમે કરે છે, પણ એમ કરવામાં ઉત્પાત થશે, તેથી હે મહાપુરૂષ, એવી અનીતિ કરશે નહીં. ૧
આ વ્યાખ્યા પૂરી થઈને તરત નીચે પ્રમાણે બીજી કવિતા અદશ્યરૂપે પ્રગટ થઈ:
दोहरा. " माया छाया एक है, घटे बढे छिनमाहि। इन्हकी संगति जे लगे, तिनही कहुं सुख नाहि."॥क्षा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
( ર ) માયા અને છાયા સરખી છે, તે ક્ષણમાં ઘટે છે અને ક્ષણમાં વધે છે. તેવી માયાને જે સંગ કરે તેને કેઈ ઠેકાણે સુખ થતું નથી. ” ૨ તરતજ ત્રીજી કવિતા અદશ્યરૂપે પ્રગટ થઇ -
सवैया. સેનો ના તે , न तोसों क इह सोगको नातो; एतो रहे रमि स्वारथके रस, તૂ પરમારથ ના; एतनसों तनमें तनसे जक, चेतन तुं तनसों नित होतो, होही सुखी अपनो बल तोरिके,
રાગ વિના વિરોષ તો.” ! કવિતાની સાથેજ વ્યાખ્યા પ્રગટ થઈજે આ પુત્ર આ વગેરેને તું પોતાના જાણે છે, તે તે પારકા છે. એ લેકની સાથે તારે કાંઈ નાત નથી. અને તેઓને તારી સાથે કાંઈ નાત નથી. તેઓ પોતાના સ્વાર્થના રસથી તારી સાથે રમી રહ્યા છે. અને હું ચેતન તું તે પિતાની ચેતનારૂપ પરમાર્ચના રસમાં શચી રહ્યા છે. અને એ લેકે પણ તારા તનથી તન્મય થઈ રહ્યા છે એટલે તારાજ શરીરથી હિત છે. વળી એ શરીર તે જડ છે અને તું તો ચેતન છે, તેથી તે જડથી તારી સદા ભિન્નતા છે, માટે તું રાગદ્વેષરૂપ મેહકર્મની સાથે નાતે તાડી અને પિતાનું બળ ફેરવીને સદા સુખી થા” ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
( २७ )
પછી નીચે પ્રમાણે પાછા અદૃશ્ય ધ્વનિ થયા. सोरो.
" जे दुर्बुद्धि जीव, ते उतंग पदवी चहे;
जे समरसी सदैव, तिन्हको कछू न चाहिहें." ॥ ४ ॥
તરતજ વ્યાખ્યા ધ્વનિ સાથે પ્રગટ થયા
“જે જીવ રાગદ્વેષથી દુષ્ટ બુદ્ધિવાળા છે, તે જીવ ઇંદ્રાદિકની ઉંચી પદવી ચાહે છે અને જે જીવ સદા સમભાવના રસમાં રહે છે, તે જીવ કોઈ ઉંચ પદ્મીની ચાહના કરતા નથી.” ૪ પાછા નીચે પ્રમાણે અદૃશ્ય ધ્વનિ થયા. सवैया.
“हांसी में विषाद बने, विद्यामें विवाद बसे कायामें मरन गुरु वर्त्तनमें हीनता ; सुचिमें गिलान बसे, प्रापतिमें हानि बसे, जैमें हारि सुंदर, दशामें बबि बिनता ; रोग बसे जोगमें, संयोगमें वियोग बसे,
गुनमें गरव बसे, सेवामांहि दीनता ; और जग रीति जेती गर्जित असांता संती,
साताकी सहेलिदै, अकेझी उदासीनता. " ॥ ५ ॥
"
તરતજ નીચે પ્રમાણે વ્યાખ્યા પ્રગટ થઇ
"हांसीभां विषाद रहेस छे, विद्यायां विवाह रहे छे, आयामां મરણ છે, ડાઇમાં હીણતા રહેલી છે, પવિત્રતામાં દુગ છા રહેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
( ૮ ) પ્રાપ્તિની સાથે હાનિ રહેલી છે, છતની સાથે હાર રહેલી છે, સુંદર દશામાં કાતિની ક્ષીણતા રહેલી છે, જેમાં રેગરહેલ છે, સંગની સાથે વિગ રહેલ છે, ગુણમાં ગર્વ રહેલ છે અને સેવામાં દીનતા રહેલી છે–આ વગેરે બીજી જેટલી જગતવાસી છવની સારી રીત ગણાય છે, તે બધી ગર્ભિત રીતે દોષ વાળી છે. તેથી તેમાં અશાતા રહેલ છે, માટે એક ઉદાસીનતા કે જે સમરસ ભાવથી શ્રેષ્ટ છે, તેજ શાતાથી ભરપૂર છે. ૫
પછી પાછી નીચે પ્રમાણે ઉપદેશકકવિતા અદશ્યરૂપે પ્રગટ થઈ –
निहि उतंग चढि फिरिपतन, नहिं उतंग बहि कूप जिहि सुख अंतर जय वसे,
સો સુવë ટુકવા .” | ૬ | વ્યાખ્યા પણ સાથે જ આવીભવને પામી.
જે ઉંચે ઠેકાણે ચઢીને પછી નીચે પડે, તે ઉચું ઠેકાણું ન કહેવાય, પણ તે ઠેકાણું કૂવાના જેવું ગણાય. તેવી રીતે સુખની અંદર જે દુખ વસે છે, તે સુખનહીં પણ દુઃખરૂપજ કહેવાય છે. ૬ પુન: વનિ પ્રગટ થયો -
વા . ' " जो विलसे सुख संपदा, गये ताहि दुःख होइ;
जो धरती बहु त्रिणवती, जरे अगनि सों सोइ."॥७॥
જે સુખસંપત્તિ વિલાસ કરે છે, તે જે ચાલી જાય તે પછી દુખ થાય છે. જે પૃથ્વી ઘાસ વાળી છે, તે અમિથી બળી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
છે, પણ જે પૃથ્વી ઘાસ વગરની છે, તે ઢિ પણ મળતી નથી.” ૭ આ પ્રમાણે ઉપદેશક કવિતાઓ અને તેની વ્યાખ્યાઓ એલાયા પછી નીચેની સંક્ષિપ્ત કવિતાના ધ્વનિ થયા:—
↓↓ शब्द मांहि सद्गुरु कहै, प्रगटरूप जिनधर्म; सुनत विच सहै, मूढ न जाने मर्म . " ॥ ८ ॥
ve
“ જે સદ્દગુરૂ છે, તે શબ્દમાંજ જિનધર્મને પ્રગટપણે કહે છે અને તે સાંભળી જે વિચક્ષણ પુરૂષ છે, તે શ્રદ્ધા રાખે છે અને જે મૂઢ પુરૂષ છે, તે તેના મર્મ જાણતા નથી.” ૮
“
આ પ્રમાણે કવિતા અને તેની વ્યાખ્યા સાંભળી તે પ્રવાસીને જાતિસ્મરણ થઈ આવ્યું, તેણે પોતાના હૃદયમાં ચિંતવ્યુ, “ આવે ઉપદેશ મે` કોઇ ભવે સાંભળ્યા છે, અને તે વખતે મારે એકમિત્ર સાથે હતા અને અમે એ પરસ્પર ઠરાવ કર્યાં હતા કે, મિત્ર, આપણા માંથી જે પ્રથમ સદ્ગતિએ જાય, તેણે બીજાને ખેંધ આપવા,” આ ઠરાવ મારા સ્મરણમાંથી ચાલ્યા ગયા હતા. પણ તે મારા મિત્રે દેવતારૂપે પ્રગટ થઇને મને અદૃશ્યરૂપે આ મેધ આપ્યા છે. ધન્ય છે, એવા ઉપકારી મિત્રના જીવિતને. આવા મિત્રોજ પાતાના મિત્રધર્મ યથાર્થ બજાવે છે. અને પોતે તરીને બીજાને તારે છે. આ ઉપરથી મને તે ખાત્રી થાય છે કે, આ તત્ત્વભૂમિની કલ્પના અને તત્ત્વાના પાગરૂપે પ્રત્યક્ષ દર્શન—એ બધું પણ એ મિત્રેજ રચ્યુ હેય તેમ લાગે છે. તત્ત્વ એ પઢાર્થ પ્રત્યક્ષ થતા નથી. તત્ત્વનું સ્વરૂપ જ્ઞાનથીજ પ્રકાશિત છે. તે પાતે જ્ઞેય વસ્તુ છે, તે છતાં તે પ્રત્યક્ષ થઇ મને એધ આપે છે, એ બધી રચના મારા મિત્ર દેવતાનીજ છે અને આ પ્રવાસના પ્રદેશ મુનિરૂપે પણ તેણેજ બતાભ્યો છે. આ પ્રમાણે પ્રવાસી પાતાના હૃદયમાં ચિંતવતા હતા, તેવામાં આકાશમાંથી વિન થયા તે વનમાં નીચેની કવિતા સાંભળ T.~૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
( ૨૮૨ ) વામાં આવી –
दोहरा. 'मुंघा पत्नु चुंघा चतुर, सुंघा रोचक शुद्ध;
जंघा दुरबुद्धि विकल, धुंधाघोर अबुद्ध." ? આ સાંભળી પ્રવાસીએ વિચાર્યું કે, આ કવિતામાં જે દર્શાવવામાં આવ્યું છે, તે કેને ઉદ્દેશીને હશે? આ કવિતાને આશય મારા જાણવામાં આવી ગયો છે. તેમાં પાંચ પ્રકારના જીવના નામ કહેલા છે. પહેલા હુંઘા જીવ જે પ્રબુવાળા જીવ કહેવાય છે. બીજા ચુધા જીવ છે. તે ચતુર છે. ત્રીજા સુંઘા જીવ તે રૂચિવાળા ગણાય છે, ચેથા ઉઘા જીવ તે દુર્બુદ્ધિ વિકલ છે અને પાંચમા ઘુઘા જીવ તે ઘર બુદ્ધિવાળા કુબુદ્ધિ છે. ૧
આ પાંચ પ્રકારના જીનું સ્વરૂપ કહેવાને હેતુ એ હેય એમ લાગે છે કે, “હું પિતે ક્યા પ્રકારને જીવ છું એ મારે જાણવું જોઈએ. હવે એ પાંચ પ્રકારના છના જૂદા જૂદા લક્ષણે જાણવા જોઈએ. પ્રવાસી આ પ્રમાણે ચિંતવતો હતો ત્યાં તે નીચે પ્રમાણે એક કવિતા પ્રગટ થઈ–
વા . ___“जाकी परम दशा विषे, करम कलंक न हो;
मुंघा अगम अगाधपद, वचन अगोचर सोई"॥॥ આ કવિતામાં તેડુંધા જીવનું લક્ષણ કહ્યું, બહુ સારી વાત થઈ—“જેની ઉત્કૃષ્ટ દશ વર્ણવેલી છે, જેમાં કોઈ કર્મરૂપ કલંક દેખાતું નથી એવા અગમ તથા અગાધ પદ જે સિદ્ધપદ છે, તે વચનને વિષય થઈ શકે નહીં. તેના અનુભવી છવધા જીવ કહે વાય છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૨૮૩ ). અકાળે પાછી બીજી કવિતા નીચે પ્રમાણે પ્રગટ થઈ –
રોણા. "जे उदास है जगतसों, गहे परम रस प्रेम ;
सो चुंघा गुरुके बचन, चुंघे बालक जेम." ॥ ३ ॥ પ્રવાસીએ ચિંતવ્યું, આ ચુંઘાનું લક્ષણ યથાર્થ રીતે દર્શાવ્યું છે–બજે જીવ જગતથી ઉદાસી થઈરહે છે, જે પરમ દિશામાં રહી તેના પ્રેમ-સ્વાદને ગ્રહણ કરે છે–અર્થાત ઉત્કૃષ્ટ દશા ભેગવે છે, તે ગુરૂના વચનને બાળકની જેમ ચુંધે છે અને તેથી પુષ્ટ થાય છે, તે ચુંઘા છવ કહેવાય છે. ૩
આ કવિતા પૂર્ણ થઈ ત્યાં તે તરતજ પાછો કવિતાને ઉગાર પ્રગટ થયો:
તા . "जो सुबचन रुचिसों सुने, हिए दुष्टता नांहि .
परमारय समुमै नहीं, सो सुंघा जगमाहि." ॥४॥
જે રૂચિથી આગમના અંગ જે સુવચન તેને સાંભળે છે અને જેમના હૃદયમાં દુષ્ટતા રહી ને હૈય–આવા છતાં તેઓ પરમાર્થને એટલે સૂક્ષ્મ તત્ત્વને સમજે નહીં, તે આ જગતમાં સુંધા જીવ કહેવાય છે. ” ક.
તેની સાથે બીજે ઇવનિ આવીભવને પામે–
“ના વિજ ક્ષિત લો, આગ અંગ અનિg; सो उघा विनयी विकन्न, दुष्ट रिष्ट पापिष्ट." ॥५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
( ૨૮૪ )
“ જેને વિથા—પારકી વાત કરવી તે હિતકારી લાગે છે અને આગમ—શાશ્ત્રના અંગ અનિષ્ટ લાગે છે. તે વિષયી તથા વિલ—એવા ઉંધા જીવ કહેવાય છે. તે દોષવાળા, રાષ ધરનારા અને પાપ આચરનારા છે. ” પ
તરતજ પાછે ધ્વનિ પ્રગટ થઇ આવ્યા
રોજ્ઞા.
" जाके श्रवन वचन नहि, नहीं मन सुरति विराम ; जनता से जमवतजयों, घंवा ताको नाम " ॥ ६॥
“ જેને વચન નથી એટલે જે એકેન્દ્રિય જીવ છે અને શ્રાવણ નથી એટલે જે બેરિંદ્રિય, તેરિન્દ્રિય અને ચારિત્રિય જીવ છે, તેમજ જેને મનની સુરતા નથી એટલે જે અસંજ્ઞી જીવ છે અને જે અજ્ઞાનરૂપ જડતાથી જડરૂપ થઇ રહ્યા છે, તે શ્રુધા જીવ કહેવાય છે.” હું
આ કવિતા
સાંભળી પ્રવાસી તેને વિચાર કરવા લાગ્યા, ત્યાંજ તે પાંચ પ્રકારના જીવના સ્વરૂપને સૂચવનારા નીચે પ્રમાણે ધ્વનિ પ્રગટ થયા—
પાર્
'घा सिद्ध कहे सब कोन, सुंघा घा मूरख दोन ;
धुंधा घोर विकल संसारी, चुंघा जीव मोक्क अधिकारी ॥ १ ॥
રોદા.
૮ ગ્રંથા સાધો મોજો, જે ટોપ ટુલ નારા;
77
बडे पोष संतोष सों, वरनों बच्चन तास. ।। ? ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
( ૨૮૫ ) આ કવિતાના ઉચ્ચારની સાથે જ તેને ભાવાર્થ પ્રગટ થયેજે ડુંધા જીવ તેને સર્વ સિદ્ધ કહે છે, હુંધા તથા ઉપએ બન્ને મૂર્ખ જીવ કહેવાય છે, ધુંધા જીવ તે ઘેર, વિકલ અને સંસારી જીવ છે અને શું છે તે મેક્ષના અધિકારી છે. તે ચુંધા જીવ મોક્ષના સાધક હેવાથી દોષ તથા દુ:ખને નાશ કરે છે અને સંતોષથી પુષ્ટતા પામે છે. તેના લક્ષણે વર્ણનીય છે.
આટલે ઉચ્ચાર થયા પછી તરતજ એવી વાણું પ્રગટ થઈ કે, હે પ્રવાસી, તું એ પાંચ પ્રકારના જીવ મહેલે સુંધા જાતિને જીવ છું, તું તેને સાધક અને ધર્મને આરાધક છું, હવે તને ચિદ રત્નની પ્રાપ્તિ થશે. તે રનું રક્ષણ કરી તારા જીવનને શિવસુધાકરની શીતળ કાંતિમાં આશ્રિત કરજે,
તે પ્રવાસી વિચારમાં પડે શું ચિદ રત્ન અહીં છે?” તેતે સમુદ્રના મથન કરવાથી પ્રગટ થાય છે. તે અહીં સમુદ્ર ક્યાં છે? એ ચિદ રને કેવા હશે? અને મને શી રીતે મળશે?
આ પ્રમાણે પ્રવાસી ચિંતવન કરતા હતા, ત્યાં નીચે પ્રમાણે કવિતા આવીભુવને પ્રાપ્ત થઈ –
તેવૈયા. "लक्ष्मी सुबुद्धि अनुभूति कनस्तुजमनि, वैराग कपन संत सुवचन है। ऐरावत नधिम प्रतीतिरंजा उदै विष, कामधेनु निर्भरा सुधा प्रमोदघन है। ध्यान चाप प्रेमरीति मदिरा विवेक वैद्य, शुद्धनाव चंद्रमा तुरंगरूप मन है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
( ૨૮૬ ) चौद रतन ए प्रगट होइ जहां तहां, ज्ञानके उदोत घट सिंधुको मथन है." ?
હા. “જિ અવર કાર, નૈવ રતન રસલ,
का त्याग का संग्रहै , विधि निषेधको चास." २ પ્રવાસી- અહા! આતે ખરેખર ચિદ રત્ન છે, એ રને મારી પાસે જ હતા. પણ આજ પર્યત તેને હું મેળવી શકશે નહીં હવે આ કેઈ અદશ્ય પુરૂષે મારા આત્માને ઉપકાર કરવાને માટે જ આચાદરને મને ઓળખાવ્યા છે. હવે આ બેધકકવિતાનું વ્યાખ્યાન થાય અથવા બીજી રીતે તેનું સ્પષ્ટીકરણ થાય તે મારે આત્માનુભવ સર્વ રીતે કૃતાર્થ થાય, ” આ પ્રવાસી ચિંતવતા હતા, ત્યાં જાણે તેની વિનંતિ ધ્યાનમાં લીધી હેય, તેમ આકાશમાંથી નીચેની વ્યાખ્યાનવાણી પ્રગટ થઇ.”
હે પ્રવાસી તારા ઘટમાં જ્ઞાનરૂપ સમુદ્ર મંથન કર્યું, એટલે તેમાંથી ચાર રને પ્રગટ થશે. તેમાં જે રન ગ્રહણ કરવા યોગ્ય હેય તેનું ગ્રહણ કરજે અને જે ત્યાગ કરવા ગ્ય હેય, તેને ત્યાગ કરજે ૧ પહેલું સુબુદ્ધિ રૂપ લક્ષમી રત્ન ઉત્પન્ન થશે. ૨ આત્માને અનુભવ એ બીજું કસ્તુભમણિ પ્રગટ થશે, કવૈરાગ્ય ઉપજે એ ત્રીજું કલ્પવૃક્ષ રત્ન આવિર્ભાવને પામશે. ૪ જે ભાષા સુમતિ ઉપજે તે ચેાથે શંખ રન છે. પ ઉદ્યમ ઉત્પન્ન થે એ પાંચમું ઐરાવત હાથી અન છે. ૬ પ્રતીતિ ખાત્રી થવી એ છઠું રંભા રત્ન છે. ૭ કર્મને ઉદય આવે એ સાતમું વિષ રન છે. ૮ કર્મની નિર્જ થવી એ આઠમું કામઘેનું રન છે. ૯ આનંદ પ્રગટ થ એ નવમું અમૃત રત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
( ૮૭ ) છે. ૧૦ થાન ઉપજવું, એ દશમું શા ધનુષ રૂ૫ રન છે. ૧૧ પ્રેમને લય પ્રગટ થાય, તે અગીયારમું મદિરા રન છે. ૧૨ વિવેક ઉત્પન્ન થાય, તે બારમું ધવંતરિ વિર રત્ન છે. ૧૩ શુદ્ધભાવ પ્રાપ્ત થાય, તે તેરમું ચંદ્ર રત્ન છે અને ૧૪ મનની શુદ્ધિ થવી એ ચદમ્ અધરત્ન છે. હે પ્રવાસી, એ વૈદ તારામાં પ્રગટ થવાની તૈયારી છે. હવે તું જ્ઞાનરૂપ ઘટ સમુદ્રનું મથન કર. તે ચિાદરમાં આઠ રન ત્યાગ કરવા ચોગ્ય છે અને છ રત્ન ગ્રહણ કરવા યોગ્ય છે. તે તારે ધ્યાનમાં રાખજે. ૧ અનુભવ રન, ૨ પ્રતીતિ રૂપ રંભા, ૩ ઉદ્યમરૂપ ઐરાવત ૪ વૈિરાગ્યરૂપ કલ્પવૃક્ષ, ૫ આનંદ રૂપ અમૃત અને ૬ શુદ્ધભાવ રૂપ ચંદ્ર–એ છ રત્નને ગ્રહણ કરજે. ૧ સુબુદ્ધિરૂપ લક્ષ્મી, ૨ સુવચનરૂપ શંખ, ૩ કર્મના ઉદયરૂપ વિષ, ૪ યાનરૂપ ધનુષ, ૫ પ્રેમ રૂપ મદિરા, ૬ વિવેકરૂપ વૈદ્ય, ૭ નિર્જરરૂપ કામધેનુ અને ૮ મન:શુદ્ધિરૂપ અધ,એ આઠ રને ત્યાગ કરી દેજે કારણ કે, તે અસ્થિર છે, વળી તેમાં નીચેની કવિતા સ્મરણમાં રાખજે.
તા . "ह विधि जो परजाव विष, वमे रमे निज ऋप;
सो साधक शिवपयको, चिद विवेक चिद्रूप." ॥१॥ આ કવિતાને ભાવાર્થ તારા જેવા અધિકારીને સુગમ છે, તથાપિ સ્પષ્ટતાને માટે તે કહી સંભળાવું છું, “આ રનેમાં પર વસ્તુ જે કર્માદિક ભાવ છે, તે વિષ છે. તેને જે વમન કરે છે અને પિતાના સ્વરૂપમાં રમે છે, તે પુરૂષને મેક્ષમાર્ગને સાધક જાણો, તે સાધક જ્ઞાનભાવને જ્ઞાતા અને શાન સ્વરૂપી છે.
ભદ્ર, હવે તારા હૃદયમાં અંતરની શાનદષ્ટિ જાગ્રત થશે, એટલે તું સર્વ દ્રવ્યને યથાર્થરૂપે જોઈ શકીશ. અને તેના ગુણને જાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
ડી માના પ્રાણ
( ૨૮૮ ) શકીશ. જ્યારે તે જાણશ એટલે ગુણના પર્યાય તારી જ્ઞાનદષ્ટિ આગળ દશ્યમાન થશે અને સહજરૂપના જ્ઞાનથી ક્ષણે ક્ષણે તને સ્યાદ્વાદનું અધિક સાધન પ્રાપ્ત થશે. એટલે તું કેવળી ભગવંતે કહેલા માર્ગની સન્મુખ થઇશ, જ્યારે એ પવિત્ર માર્ગમાં તારા ચરણને–પક્ષે–ચારિત્રને તું સ્થિર કરીને રાખીશ એટલે તું પ્રવીણ થઈ મેહરૂપ મળને ક્ષય કરી પરમપદમાં અવિચળ થઈશ. ”
આવા અદશ્ય શબ્દો સાંભળી જેના હૃદયમાં જાતિજ્ઞાનને પ્રકાશ પડેલે છે એવા પ્રવાસી વિચાર કરવા લા –“અહા! મને મારા હૃદયમાં જુદોજ આભાસ થાય છે. જેમ ચક્રવાક પક્ષી રાત્રિને વિષે ફરતો ફરતો રહે છે અને જ્યારે સૂર્યોદય થાય, ત્યારે તેના કરવાને અંત આવે છે, તેવી રીતે આ સંસારમાં ફરતે ફરતે હું તત્વભૂમિમાં આવ્યો અને ત્યાંથી પણ ફરતે ફરતે સન્માર્ગ થઈ શિવમાર્ગની નજીક આવ્યો છું. હવે મારા હૃદયમાં સમ્યકત્વની ખુરણ થઈ છે. મિથ્યાત્વને નાશ કરી પગ દ્વેષાદિકથી રહિત એવી મનની શુદ્ધ ભૂમિ મેં સાધી લીધી છે. અને આ પ્રવાસમાં શુભ ધ્યાન ધરી મારી પિતાની અવસ્થા મેક્ષપદના કારણરૂપ કરી દીધી છે. હવે હું સમ્યગદષ્ટિને શુદ્ધ અનુભવને અભ્યાસી થયે છું. અને કર્મવેગને ગુમાવી અવિનાશી થ છું. એટલે જન્મમરણ મારાથી દૂર થઈ ગયેલ છે. મને આ વખતે ખાત્રી થાય છે કે, સમ્યગદષ્ટિ પ્રાપ્ત થયા વિના મિધ્યાત્વી પિતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. તે આ જગતની જાળમાં અનંત કાળ સુધી લે છે–એજ ભાવાર્થની કવિતાનું અંતિમ વાકય જિન કવિઓ નીચે પ્રમાણે ગાયા કરે છે –
मिथ्या मति आपनो सरूप न पिगने तामें, मोले जगजालमें अनंतकाळ नरिके." ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
( ૨૮૯ ). પ્રવાસીઓ હદયમાં વિચારીને કહ્યું, અરે હૃદય, તને આત્માનુભવ પ્રાપ્ત થયો હોય તે તું તે વિલાસમાં મગ્ન રહેજે. વ્યાર્થિક અને પર્યાયાર્થિક–એ બને નય પ્રમાણ કરી તું વસ્તુની શુદ્ધતા ગ્રહણ કરજે. તેથી તું આત્માના અશુદ્ધ ભાવ જે રાગ, દ્વેષ તથા મેહુ છે, તેને સર્વથા ત્યાગી થજે. પાંચ ઇદ્રિના વિષયથી વિમુખ થઈ વૈરાગ્ય રસમાં મગ્ન થઈ રહેજે. ઉપર કહેલા ચિદ રનેમાં જે છરને ઉપાદેય છે અને આઠ રને અસ્થિર હેવાથી હેય છે, તેમાં ઉપાદેયને ગ્રહણ કરજે અને હેયને ત્યાગ કરજે. તેમજ તે બન્ને ભાવની એક્તા કરજે. એટલે દ્રવ્યમાં દષ્ટિ રાખજે અને પર્યાયમાં દષ્ટિ રાખીશ નહીં. આવી રીતે કરવાથી તારે આત્મા મેક્ષને સાધક થશે. અને ફરીથી તેને કર્મની રહેશે નહીં એટલે તે અબાધક, મહિમાવંત પૂજનીય થશે. હે ચપળ હૃદય, તારામાં જે સહજ ચપળતા છે, તેને દૂર કરવાને નીચેની કવિતાતારામાં સ્થાપિત કરજે:
दोहरा.
"जगी युद्ध समकित कला, वगी मोदजग जोइ, वहे करम चूरन करे, क्रम क्रम पूरन होइ. जाके घट ऐसी दशा, साधक ताको नाम ; મૈત્રીપ નો ઘરે, સો વનિયાને ધામ.? આ બેધક અને રસિક કવિતાને આશય એ છે કે – જે છોક્ષના મુખમાં જનારી શુદ્ધ સમિતિની કળા જાણી છે, તે જીવ કર્મને ચૂર્ણ કરી અનુક્રમે પૂરાય છે. અને જેના ઘટમાં એવી દશા થઈ રહી , તે પુરૂષનું નામ સાધક કહેવાય છે. તેથી જેમ
T-૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) દીવાના પ્રકાશથી ઘરમાં પ્રકાશ થાય, તેમ મેક્ષના સાધક જ્ઞાન તથા ક્રિયાથી તેના ધારક જીવના હૃદયમાં પ્રકાશ થાય છે
આ પ્રમાણે હૃદયને સધન આપ્યા પછી પ્રવાસી આગળ ચાલે ત્યાં તેણે નીચે પ્રમાણે કવિતાને મધુર વનિ સાંભ:
યા. “जाके घट अंतर मिथ्यात अंधकार गयो । जयो परगास सुद्ध समकित नानको; जाकी मोह निद्रा घटी ममता पक्षक फटी, जान्यो जिनमरम अवाची जगवानको; जाको ज्ञानतेज वग्यो उदिम नदार जग्यो, लग्यो सुखपोष समरससुधा पानको; ताही सुविचइनको संसार निकट आयो,
पायो तिनि मारग सुगम निरवानको." ॥१॥ પ્રવાસી–આ કવિતાનો ચમત્કાર વળી જુદે જ છે. જે આ કવિતાને અર્થ મારા આત્માને લાગુ પડતો હોય તો હવે મારા પ્રવાસની સાર્થકતા પૂર્ણ રીતે થઈ કહેવાય. પ્રવાસી આવો વિચાર કરતા હતા ત્યાં તે તેની વ્યાખ્યા અદશ્યતાથી પ્રગટ થઈ હે પ્રિયાત્મા, આ કવિતાને ઉદ્દેશ તારા આત્મા ઉપર ઘટે છે. તું હવે મોક્ષ માની નજીક આવ્યું છે. તારા ઘરમાંથી અનાદિ કાળનું મિથ્યાત્વરૂપ અંધકાર નાશ પામી ગયું છે. અને શુદ્ધ સમ્યકત્વરૂપ સૂર્યને પ્રકાશ થ છે. તારી રાગદ્વેષ તથા મેહરૂપ નિદ્રા ઉડી ગઈ છે. મમતારૂપ પલક ફીટી ગઈ છે. સિદ્ધ સ્વરૂપને મર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) તને પ્રાપ્ત થયેલ છે. તારું જ્ઞાનરૂપ તેજ વૃદ્ધિ પામ્યું છે. ઉદ્યમ જાગ્રત થયેલ છે. ઉપશમરૂપ અમૃતના પાનનું તને પોષણ મળ્યું છે. તારા જેવા વિચક્ષણ પુરૂષને હવે સંસાર અંત નજીક આવી ગયો છે અને હવે તું સુગમ રીત મુક્તિના માર્ગને પ્રાપ્ત થયો છું” . પ્રવાસી-અહા! શું મારા ભાગ્યને ઉદય થશે? હે આત્માં, હવે સાવધાન રહેજે. તું તારી મુસાફરીને છેડે આવ્યો છું. હવે પ્રમાદને અંતરાય કરીશ નહીં. પ્રવાસી આવી વિચારણું કરતો હતું, ત્યાં પાછો અદશ્ય ધ્વનિ શ્રવણ ગેચર થયે
સવૈયા. “ના ળેિ ચાદર સાધના કરત, शुद्ध प्रातमाको अनुनी प्रगट जयो है। जाको संकल्प विकटपके विकार मिटी, सदा काळ एकी जाव रस परिनयो है। निनि बंध विधि परिहार मोक्ष अंगीकार,
છે દુરિવાર પર હૈ કી તો હૈ ....... जाकी ज्ञान महिमा उदोत दिनदिन प्रति,
તો સાર કરી પર સો હૈ” ? " પ્રવાસી–અહા! આ કવિતાએ તે વળી અમૃતવૃષ્ટિ કરી. હવે તે સુવર્ણ ને સુગંધ અને પ્રાપ્ત થયા. ત્યાં તેજ કવિતાની વ્યાખ્યા અદશ્યરૂપે આવિર્ભાવને પ્રાપ્ત થઈ –
પ્રિય પ્રવાસી, હવે તારા હૃદયમાં સ્યાદ્વાદ સ્વરૂપની સાધનાથી શુદ્ધ આત્માને અનુભવ પ્રગટ થયે છે. સંકલ્પવિકલ્પને વિવિધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રારને વિકાર હતો તે દૂર થઈ ગયું છે, અને સર્વકાળ જે એકચેતનારસ–એકી ભાવ છે તે તારા હૃદયમાં પરિણમે છે, સ્થી તને કર્મબંધને પરિહાર જે સંવર તે સંપાદન થયેલ છે. વળી નિ:સ્મહદશાથી મેશને અંગીકાર તને થતા આવે છે અને દિન પ્રતિદિન તારા જ્ઞાનને મહિમા ઉતવંત થતો જાય છે—હવે તું આ ભવસમુદ્ર ઉતરી તેને પારને પહો
આ વાણી સાંભળી પ્રવાસીની પ્રસન્નતાને પાર રહ્યા નહીં. તેણે અનિર્વચનીય આનંદ અનુભવવા માંડે. પછી તે અદશ્યવાણીને વિચાર કરતે આગળ ચાલે ત્યાં પૂર્વ જોયેલ જ્ઞાનવિલાસની પવિત્ર મૂર્તિ તેના જેવામાં આવી. એ મનહર મૂર્તિ શાંત સ્વરૂપે ઉભી રહી અને તેને મસ્તક્ષર નવપલ્લવિત થયેલું અને દિવ્ય જાતિને પ્રકાશિત કરતું એક આવૃક્ષ જેવામાં આવ્યું. આમ્રવૃક્ષની શીતળ છાયામાં ઉભેલા જ્ઞાનવિલાસને પુનઃ જઈ પ્રવાસી અતિશય આનંદ પામે. તેણે અંજળિ જોઇ જ્ઞાનવિલાસને પ્રણામ કર્યું એટલે જ્ઞાનવિલાસે કહ્યું, ભદ્ર, તમે પ્રણામ કરે નહીં. હવે તે મારે તમને પ્રણામ કરે જઈએ. તમે ઉત્તમ અધિકારી ક્ષગામી છવ બન્યા છે. પવિત્ર સિદ્ધ શિલા ઉપર તમારું સિંહાસન સજજ થઈ ચુક્યું છે. વિશ્વના પૂર્વના સિદ્ધિના સમાજમાં તમારું નામ નેંધાઈ ચુક્યું છે. હવે તમે જગતને વંદનીય થતા જાઓ છે.
પ્રવાસી–મહાનુભાવ, એ બધા આપને જ પ્રભાવ છે. જે વંદનીય હેય તેના સમાગમથી વંદનીય બનાય છે. આ નંદઘનને પૂજવાથી આનંદધન થવાય છે. આપનું પુનર્દેશન થયું, તેને માટે હું મારા અહોભાગ્ય સમજુ છું. હવે આપને યતકિંચિત પુછવાનું છે, તે જે ઇચ્છા હોય તો પૂછું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનવિલાસ–ભાભા, હવે તમારે કાંઇ મૂળાજ નથી તમે અલ્પ સમયમાં સર્વજ્ઞ થવાના છે. તે છતાં તાળી પૂછવાનું હેય તે પૂછો. ભાવથી તે તમારે કઇ પૂછવાનું છેજ નહીં,
પ્રવાસી-મારે કાંઈ બીજું પૂછવાનું નથી. એટલું જ પૂ. વાનું છે કે, થોડા વખત પહેલા જે અદશ્યધ્વનિ થયા હતા, તે ક્યાંથી થયા હતા?
જ્ઞાનવિલાસ–એ ધ્વનિ તમારા કઈ પૂર્વોપકારી મિત્રના મુખના હતા. એ દેવ રૂપે છે અને તમારા આત્માના ઉદ્ધાર માટે આ બધી પ્રવાસની રચના તેણેજ કરી છે.
પ્રવાસી_મહાનુભાવ, હવે હું સમજી ગયા. એ મારા ઉ. પકારી દેવ મિત્રે મારે માટે બહુ કર્યું છે. તે મહાપારી મહાપુરૂષે કઈ લબ્ધિવાળા જ્ઞાનીની સહાયથી મને મારા પ્રવાસમાં પ્રત્યક્ષપણે તત્ત્વ દર્શન કરાવ્યું અને છેવટે આ ભયંકર ભવાટવી. માંથી મારા આત્માને ઉદ્ધાર કર્યો. ધન્ય છે એવા મહાપકારી મહાન નરને! .. - જ્ઞાનવિલાસ–સન્મિત્રનું એ લક્ષણ છે. ધામ્રિક શિરોમણી સન્મિત્ર એક ગુરૂનું કામ બજાવે છે. પોતે તરી બીજાને તારે છે અને પોતે જાણી બીજાને જણાવે છે.
પ્રવાસી એ યથાર્થ વચન છે. હવે આપને બીજું એક પૂછવાનું છે કે જેની છાયા નીચે આપ ઉભા છે, એ આક્ષ આવું જતિ સ્વરૂપ કેમ દેખાય છે? - જ્ઞાનવિલાસ–ભદ્રાત્મા, એને ઉત્તર એ જ આપશે. એ જડ છતાં ચૈતન્યમય છે અને તેની અંદર કેઈ દિવ્ય આત્મા રહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
( :૨૯૪ )
પ્રવાસી—મહાનુભાવ, એ જા—વૃક્ષ કયારે ઉત્તર આપશે? જ્ઞાનવિલાસ—મહાશય, તમે એ વૃક્ષને પ્રાર્થના કરો એટલે તેમાંથી મધુર અને આધક કવિતા પ્રગટ થશે.
જ્ઞાનવિલાસના આ વચને સાંભળી પ્રવાસી તે વૃક્ષને ઉર્દૂશીને ખેલ્યું—હું ચેતન સ્વરૂપ મહાવૃક્ષ, આપ વ્યિ જ્યોતિ રૂપ છે. તેથી આપ કોણ ? અને આપ આ સ્થળે શા
માટે પ્રગટ થયા છે?
sold,
પ્રવાસીનાં આવાં વચન સાંભળી તે વૃક્ષમાંથી નીચે પ્રમાણે ગંભીર વાણી પ્રગટ થઈઃ—
સર્વેયા.
" जैसे एक पाको आबफल ताके चारि अंस,
रसजाली गुठली बीलक जब मानिये; यो तो न बनें पें एसें रूपरस गंधफास अखंग प्रवा निये;
'
बने जैसें फळ,
तेर्से एक जीवको दरव क्षेत्र कालजाव,
અમને ન િનિમ શિન્ન નથવાનિય
:
दर्वरूप खेतरूप काळरूप भावरूप,
चारोरूप अलख खं सत्ता मानियें. " ॥ १ ॥ આમ્રવૃક્ષમાંથી આ કવિતાના ધ્વનિસાંભળી પ્રવાસી મેયા— વાહ! આ વૃક્ષ પાતેજ પ્રત્યક્ષ દૃષ્ટાંતરૂપ થઈ ગ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ—એ ચાર પદાર્થને સમજાવે છે.
જ્ઞાનવિલાસ——ભદ્ર, તમે એ કવિતાના ભાવાર્થ સમજ્યા હા. હવે તેના ભાવાર્થ કહી સંભળાવા. જેથી મને અતિ
રાય આનદ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
( ૨ પ્રવાસી–મહાનુભાવ, આ કવિતાને ભાવાર્થ એ છે કે, આ એક આંબાનું વૃક્ષ છે. તેને રસ, રેસે, ગોટલી અને છાલ-એવા ચાર અંશ છે. તે રૂ૫, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિષયને સૂચવે છે. તેવી રીતે આત્માને વિષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એ ચાર અંશ ઘટે છે. જે આત્મસત્તા છે, તે દ્રવ્યથી અખંડિતપણે છે એટલે વ્યરૂપ આત્મા છે, ક્ષેત્રથી અખંડપણું એટલે આત્મા અસંખ્યાત પ્રદેશાવગાહી છે. કાળથી અખંડિત એટલે ત્રિકાળવની છે અને ભાવથી અખંડિત એટલે તે અખંડ જ્ઞાયક છે. એવી રીતે છવાત્માના ચાર અંશ આ આવૃક્ષ ઉપરથી જણાઈ આવે છે. - જ્ઞાનવિલાસ ધન્ય છે પ્રવાસી મિત્ર ધન્ય છે. તારા હૃદયમાં મારે પ્રકાશ વિલાસપૂર્વક પ્રવે છે. હવે તારા ઉદયનું શિખર નજીક છે. તારે આત્મિક ભાવ વિશુદ્ધિ દ્વારથી પ્રસાર થઈ ગયો છે. તે હવે આત્માનંદ મગ્ન થવાને તૈયાર છે. '
આ પ્રમાણે કહી જ્ઞાનવિલાસે પ્રવાસીના નેત્ર ઉપર હાથ ફેરબે, ત્યાં ઉત્તરેત્તર ઊંચાનીચી ચાદ પગથીઆની સીડી જોવામાં આવી. તે જોઈ પ્રવાસી ચકિત થઈ ગયો. તેણે જ્ઞાન વિલાસને નમ્રતાથી પૂછયું, મહાનુભાવ, આ શું થયું? શું આપે કાંઈ ઇજાળ પ્રયોગ કર્યો? આ સીડી શેની છે? આ વૈદ પગથીઆની શ્રેણમાંથી શે બેધ લેવાને છે? - જ્ઞાનવિલાસ-ભદ્ર, એ તારે સદણ એમાંથી જ દૂર થઈ
તેવામાં તે નીચની કવિતાને આવિર્ભાવ થશે.
- વૈયા. પમ મિથ્યાત સૂનો સાક્ષહિન તીને મિત્ર, चतुरयो अव्रत पंचमो व्रत रंच है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
गे परमत्त सातमो अपरमत नाम, पाठमो अपूरव करन सुख संचहै। नौमा अनिवर्त नाव दशमो सूरम लोन, एकादशमो सुउपसंत मोह वंच है। घादशमो छिन मोह तेरहों सयोगी जिन, चौदहो प्रयोगि जाकी थिति अंकपंच है." ।। १ ।।
પ્રવાસી, આ ચાર પગથીઆની શ્રેણી એ ચિદ ગુણસ્થાનની શ્રેણી. આ પ્રત્યક્ષ દર્શન પણ આત્માને ઉપકારી થયું, હવે મારા આત્મિક ભાગ્યનો ઉદય થશે. આ વખતે જ્ઞાનવિલાસે જણબુ, આ વૈદ ગુણસ્થાનકનું આરોહણ કરી ઉપર ચડી જાઓ. હવે હું તમારા આત્મસ્વરૂપમાં લીન થઈ જાઉં છું. જ્ઞાનવિલાસનાં આ વચનોને માન્ય કરી પ્રવાસીએ ગુણસ્થાનનું કુમારેહણ કર્યું. તે વખતે અનુક્રમે અગીયારમા ગુણસ્થાન ઉપર આવતાં તેને નીચેની કવિતા ફુરી આવી.
चोपाई. "अब उपसत मोह गुनथाना, कहो तासु प्रजुता परवाना; जहां मोह उपशमे न जासे, यथारव्यात चारित परगासे."॥१॥
.. दोहा
" जाहि फरसके जीवगिरि, परै करै गुनरद्य ; सो एकादशमी दशा, उपशमकी सरहद." ॥२॥
प्रवासी-महा! अस्थाना भालमा माथि छे. જે ગુણસ્થાનમાં સર્વ મેહનીય કર્મ ઉપશમી જાય છે, પણ ઉદયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
( ૨૯૭ ) તે ભાસતા નથી. અને યથાખ્યાત ચારિત્રને પ્રકાશ થઈ જેવું આત્માનું નિ:સંગ સહજરૂપ છે, તેવું તે પ્રગટે છે.
જે ઉપશમ શ્રેણપર ચડીને અને જે ગુણસ્થાનકે સ્પર્શીને જીવ ત્યાંથી અવશ્ય પડે અને જે ગુણ પ્રગટે તે સર્વ રદ કરે એ અગીયારમા ગુણસ્થાનની દશા થઇ એટલે તે ઉપશાંત મેહમાં આવ્યું; ત્યાં ઉમશમની મર્યાદા આવી રહી.
આ પ્રમાણે ભાવના ભાવતે પ્રવાસી ઉપર ચડે, ત્યાં બીજી કવિતા પ્રગટ થઈ.
चोपा.
"केवलज्ञान निकट ज्यां आवे, तहां जीव सब मोह खिपाव प्रगटे यथाख्यात परधाना, सो घादशम बीन गुनयाना."॥१॥
પ્રવાસી–આ તે બારમું ક્ષીણ મેહ ગુણસ્થાનક અહીં આવેલા જીવને કેવળ જ્ઞાન નિકટ આવે છે. આ વખતે જીવ એહનીય કર્મ ખપાવી બીજા સર્વ ઘાતી કર્મને ખપાવે છે. તેમજ આ સ્થાનકે જીવને ઉત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. એ સ્થાનની ભાવના ભાવતે પ્રવાસી આગળ પ્રવર્યો, ત્યાં નીચેની કવિતા સાંભળવામાં આવી.
" जाकी सुःख दाता घाती चोकरी विनसगई, चोकरी अघाती जरी जेवररी समान है। प्रगटनयो अनंत दर्शन अनंत ज्ञान, वीरज अनंत सुखसत्ता समाधान है; जामें आम नाम गोत वेदनी प्रकृति ऐसी, एक्यासी, चोराशी वा पंचाशी परवान है; सोहे जिन केवली जगतवासी जनवान, ताकी जो अवस्था सो सजोगी गुनथान है.॥१॥
T
-૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
( ૨૯૮
)
આ પ્રવાસી–અહા! સગી ગુણ સ્થાનને મહિમા આ કવિતામાં દર્શાવે છે. આ સ્થાનમાં આત્મગુણને ઘાત કરનારા એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયએ ઘાતી કર્મની ચેકડી જે ઘણું દુખદાયક છે, તે તદ્દન નાશ પામી જાય છે. અને આત્માના ગુણનો ઘાત નહીં કરનારા એવા વેદનીય, આયુ, નામ અને ત્ર–એ ચાર અઘાતી કર્મની ચેકડી દુગ્ધ થયેલી દોરીની જેમ અસાર થઈને રહે છે. દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી જ્યાં અનંત કેવળ દર્શન પ્રગટ થાય છે, જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અંતરાય કર્મ ક્ષય થવાથી જ્યાં અનંતવીય પ્રગટ થાય છે અને મોહનીય કર્મ ક્ષય થવાથી જ્યાં અનંત સુખ સત્તામય અને સમાધિ પ્રગટ થાય છે. અને જેમાં આયુકમ, નામકર્મ, ગોત્રકર્મ, અને વેદનીયકર્મ–એ ચાર કર્મની પંચાશી પ્રકૃતિ રહી જાય છે તેમ વળી તેમાં કેઈના આહારક અંગેપાગ, આહારક સંધાતન, આહારક બંધન તથા જિનનામ શિવાય એંશી પ્રકૃતિ રહેલી છે અને કેઈને જિનનામ સહિત છે, તેથી એકાશી પણ રહેલી છે. તેમ કેઈને આહારક ચતુષ્ક છે અને જિનનામ નથી, માટે ચારાશી રહેલી છે. તેમ વળી કેઇને જિન નામ સહિત પંચાશી પ્રકૃતિ પ્રમાણ છે, એવી દશાને ધારણ કરનાર આત્મા તે જિન, કેવળી ભગવાનું કહેવાય છે. અને તે અવસ્થા તેજ આ સાગિ ગુણ સ્થાનક છે.
આ પ્રમાણે વિચાર કરતાં પ્રવાસીઓ આકાશ તરફ જોયું, ત્યાં શ્યામરંગના મલકાવાળે એક બેરખો તેના જેવામાં આવ્યો. તે ક્ષણવાર દશ્યમાન થઈને પાછો તે પ્રવાસીની દષ્ટિએજ વીખરાઈ ગયે. તે પ્રવાસી આશ્ચર્ય પામે પણ તેના સ્વરૂપની સ્થિતિ તેના જાણવામાં આવી ગઈ. તરતજ તે વખતે અદશ્યધ્વનિથી નીચેની કવિતા પ્રકાશિત થઈ. જેને પ્રતિધ્વનિ ચારે તરફ પ્રસરી ગય:
कुंडलिया. "दूषन अदारह रहित, सो केवलि संयोग; जनम मरनं जाके नहि, नहि निद्रा नयरोग,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
( ર ). नहि निद्रा जयरोग, सोग विस्मय न मोहमति जरा खेद परस्वेद, नाहिं मद वैर विषे रति, चिंता नांहि सनेह, नाहि जह प्यास न नुपन; . . थिर समाधि सुख सहित, रहित अहारह दूषन ॥१॥
આ કવિતા ઉપરથી જણાય છે કે, જે અઢાર મણકાને શ્યામ બેરખો જોવામાં આવ્યું, તે અઢાર દૂષણથી સૂચના કરવાનું ચિન્હ હતું અને પાછો તે વિલય થઈ ગયે, તે ઉપરથી જણાય છે કે, આ ગુણસ્થાનકે તે અઢાર દોષ દૂર થઈ જાય છે અને સિદ્ધ ભગવાનની પવિત્ર પદવી પ્રાપ્ત કરાય છે.
આ પ્રમાણે વિચારતાં પ્રવાસીને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, પ્રવાસભૂમિને બધે દેખાવ અંતહિંત થઈ ગયે. આ ચિદ રજજુ પ્રમાણ કલોક તેને હસ્તામલકત દેખાયું. તાત્વિક અને તાત્વિક પદાથે તેની જ્ઞાનમય દૃષ્ટિ આગળ ખડા થઈ ગયા. પ્રવાસી કેવળી થઇ ઉભા ત્યાં તે પૂર્વની ભૂમિ તેમના જોવામાં આવી. ક્ષણવારે તેમની પાસે પવિત્ર વેષને ધારણ કરનારા જૈન મુનિઓ આવ્યા અને ત્રિકરણ શુદ્ધિથી તેમને વાંદવા લાગ્યા. કેટલાએક શ્રાવકે અને શ્રાવિકાઓ પણ તેમના દર્શન કરવાને આવ્યા. પરમ તપસ્યાને આચરનારી સાધ્વીઓએ આવી તેમને વંદન કર્યું, ચતુર્વિધ સંધને સમાજ એકત્ર થયેલ જોઈ કેવલી ભગવાને તેમને દેશના આપી, જે દેશના સાંભળી અનેક ભવ્ય જીવો પ્રતિબંધને પામ્યા હતા,
દેશના સમાપ્ત થયા પછી જેણે આ પ્રવાસભૂમિની કલ્પના ઉભી કરી હતી એ તેને પેલે ઉપકારી દેવ ત્યાં આવ્યું અને તેણે કેવળીને વંદના કરી કેવળીએ પ્રસન્ન થઈ તેની તરફ જોયું અને વાણીને. ઉચ્ચાર કર્યા વગર હદયમાં તેના ઉપકારનું સ્મરણ કર્યું..
આ વખતે કેવળી પ્રવાસીના આયુષ્ય કર્મની સમાપ્તિ થઈ. તરતજ તેમ કેવળી ભગવંત શૈલેષીકરણથી ધ્યાનસ્થ થયા અને તે સાથે જ નિર્વાણપદને પ્રાપ્ત થયા. તે કાળે આવી દેવતાઓએ તેને નિર્વાણ મહત્સવ કર્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________ ( 300 ). આ પ્રસંગે જૈન કવિ જ્ઞાનને પ્રભાવ પ્રગટ કરવાને નીચેની છેલ્લી કવિતા ઉચ્ચારે છે અને તેને પ્રતિધ્વનિ ભારતની જૈન પ્રજાને શ્રવણ ગોચર કરાવે છે. તેયા. "जगतके मानी जीव व्है रह्यो गुमानी एसो, આશા હુ કુરાની મારી હે. ताको परताप खंमिवेको परगट जयो धर्मको धरैया कर्म रोगको हकीम है। जाके परनाव आगे नागे परनाव सब, नागर नवल सुख सागरकी सीम हे। संवरको रूप धरे साधे शिवराह एसो, ફની પતિપહિ તા પેરી તણખલ ? || જે આશ્રવરૂપી અસુર આ જગતના છેવને છતી ગુમાની થઈ રહ્યો છે અને સર્વને ઘણે દુખદાયક છે, તેના પ્રતાપ તોડવાને માટેજ જ્ઞાનરૂપી બાદશાહ પ્રગટ થયું છે. તે બાદશાહ ધર્મને ધારણ કરનારે છે, કમરપી રેગને નાશ કરનારે એક હકીમ છે, તેના પ્રતાપ આગળ કામ, ક્રોધ રાગ, દ્વેષ વગેરે સર્વે પુદગળના ભાવ નાસી જાય છે. તે સાથે તે ઘણે ચતુર, સુખસાગરની સીમાવાળે સંવરરૂપને ધરનારા અને મુક્તિ માર્ગને સાધના છે. એ જ્ઞાનરૂપી બાદશાહને અમારી સલામ છે, ઇ. છે B g, 6 જ ન Rs 6 a ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com