________________
તૃતીય ભૂમિકા.
(કત્ત કર્મ ક્રિયા ભૂમિકા.)
તત્વજ્ઞાનના પ્રેમી જૈનપ્રવાસી આગળ ચાલ્યો, ત્યાં એક ૐ સુંદર દાજો જોવામાં આવ્યા. તેના વિશાળ દ્વાર ઉપર વિવિધ જાતની રચના ગાવેલી હતી. ચારે તર રંગબેરંગી આવતા આવેલા હતા, અને જુદાં જુદાં વસ્તુસ્વરૂપને દર્શાવનારું ચમત્કારી ચિત્રા આળેખેલાં હતાં.
પ્રવાસી એ ભૂમિકાનું મહાદ્વાર જોઇ સાનંદાશ્ચર્ય થઇ ગયા, “ બિનાય નમઃ” એ વાક્યના ઉચ્ચાર કરી તેમાં તેણે પ્રવેશ કર્યો, ત્યાં નીચે પ્રમાણે એક મનારંજક કવિતા તેના સાંભળવામાં આવી:
સા.
प्रथम आज्ञानी जीव कहे में सदैव एक, दूसरो न और में ही करता करमको; अंतर बिबेक आयो आपापरनेद पायो, जयो बोध गयो मिट्टी भारत जरमको । ना छो दरबके गुणपर जाय सब, नासै दुःख लख्यो मुख पूरन परमको;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com