________________
( ૧૦૭ )
પ્રવાસી પ્રસન્ન ચિત્તે
યા—મહાનુભાવ, આપના કહે: વાથી મારા મનને શાંતિ થઈ છે. અને મારી શંકા દૂર થઈ ગઈ છે, હુવે મને આશ્રવના કારણભૂત જે રાગ, દ્વેષ, અને માહુ છે, તેનું યથાર્થ સ્વરૂપ સમજાવે
જ્ઞાનવીરે આનંદપૂર્વક જણાવ્યું, ભદ્ર, એક વિદ્વાન કવિ એકજ કિવતામાં રાગ, દ્વેષ, મેહુ અને જ્ઞાનના લક્ષણા આપે છે, તે સર્વદા મનન કરવા ચેાગ્ય છે:
ઢાદા.
जो हितनाव सुराग है, अनहित जाव विरोध | ગ્રામરુનાવ ત્રિમોદ મૈં, નિમજ્ઞત્તાવ સુવેધ, શા
“જે હિતભાવ તે રાગ, જે અહિતભાવતે દ્વેષ, જે ભ્રામક ભાવ-ભ્રમણું તે મેહ અને જે નિર્મળભાવ તે ધજ્ઞાન કહેવાય છે.” વળી તેને માટે કિવ નીચેની કિવતા વઢે છે:~
ટોદા.
46
'राग विरोध विमोह मल,
एई व मूल | एई कर्म बढाई, ૐ ધર્મજી ઝૂલ” ? ॥
“રાગ, દ્વેષ અને માહુ એ આત્માના મળ છે, એજ આશ્રવનું મૂળ છે અને એ કર્મને વધારી ધર્મને ભુલાવી ઢ છે.”
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com