________________
( ૧૫ ) હિંસા કરે છે, તે અનાગવડે હિંસા કરે છે, માટે તેઓ પણું અબંધ છે. શાતા પુરૂષ વિષય ભેગવે છે, છતાં પણ અબંધ છે. તે વિશે એક અનુભવી જ્ઞાની કવિ નીચેની કવિતા ગાય છે:
सवैया. 3. " कर्मजाळ वर्गनाको वास लोकाकाशमाहि, १. मन वच कायाको निवासगति आउमें;
चेतन अचेतनकी हिंसा वसै पुद्गळमें, . विषय लोग वरते उदेके नुरजानगे;. रागादिक शुभता अशुकता है अनलकी,
यहे उपादान हेतु बंधक बढाउमें .... - याहि ते विचच्चन अबंध कह्यो तिहूकाळ,
रागद्वेष मोहनादि सम्यक् मुलानम." ॥ १ ॥ તેની વ્યાખ્યા એવી છે કે, “કર્મ જાળનીવર્ગને વાલેકાકામાંજ છે. જો કે કેવળ કર્મવર્ગણાના કારણથી જ અમૂર્ત ચેતન બંધ ભાવને પામે તો કાકાશને બંધ કેમ ન થાય? તેમજ મન વચન શાને કાયાના પગને વાસ ચારે ગતિને વિષે છે, અને આયુષ્યમાં છે; ત્યારે પગ એ આત્માના બંધને હેતુ કેમ થાય? જે ચીનના પ્રાણના હરણથી હિંસા થાય છે, તે પુદગળ બંધરૂપ પ્રાણુમાંજ હિંસા થાય છે, એ જ અચતનની હિંસા પણ પુદગળમાં છે. તેને આત્મા સાથે સ્પર્શ થતા નથી. તે બંધ કેમ થાય? અને જે વિષય ભેગ છે, તે તે કર્મના ઉદયમાં છે. અને આત્મા તો તેથી નિરાળે છે; તે કેમ બંધાય ? તેથી રાગ, દ્વેષ અને મેહથી જે મુગ્ધતા થાય છે, તે પરવસ્તુને પિતાની કરી માનવાથી થાય છે. એજ અલ પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com