________________
( ૩ ) સ્વરૂપ અને દેના ઉપગ જ્ઞાનચેના વિન નિષ્ફળ છે. થાય એ દયાળુ બહેન મારૂં માન વધારાને અને મને અહિં સાથે લે વવાની સાથેતા કરવાને, દેહનું સ્વરૂપ મારે મુખે કહેવરાવે છે. હે પ્રવાસી, તે વડિલ ભગિનીની આજ્ઞા માથે ચડાવી, હું તને દેહના સ્વરૂપનું તથા દેહની સ્થિતિનું જે વર્ણન કરી બતાવું તે તું એક ચિત્ત સાંભળ, એક અનુભવી આત્મસાધક કવિએ શુદ્ધ ચાલને માટે નીચેની કવિતા કહેલી છે –
તા . તેર વતન પ્રેત ફરી રંગ, . रेत नरी मन खेतकी क्यारी : વ્યાપિની પર પ્રષિી પ્રાર, उपाधिकी जोट समाधिसों न्यारी; रे जिय देह करे सुख हानि, ક્લે દિ તુ લાત થારી; देह तु तोहि तनेगि निदानपि,
સંદ તને શું ની વારી.” છે ? ‘કર્મચેતનાના મુખથી આ કવિતા સાંભળી પ્રવાસીઓ મસ્તક ધુણાવી કહ્યું, આહા! દેહની શી સ્થિતિ છે? આવા નાશવંત દેહને માટે મૂઠ મતિ જીવ કેવી મમતા રાખે છે? માતા, હવે કૃપા કરી તેની વ્યાખ્યા સંભળાવે એટલે મારો શ્રવણના આનંદની સાથે હૃદયને આનંદ વૃદ્ધિ પામે.
કમચેતનાએ કહ્યું, પ્રિયભાઈ, આ કવિતા તારા જેવા વિ. T.-૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com