SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩ ) ૩ ત્રીજા નયનું નામ અનેકજ્ઞાન છે. તેથી જેમણેય અનેક છે, તેમ જ્ઞાન પણ અનેક છે, એમ સાબિત થાય છે. ૪ ચોથા નયનું નામ મેલનરેય છે. જ્ઞાનમાં યની છાયા છે. તેથી તે મેલનરેય કહેવાય છે, ૫ પાંચમા નયનું નામ થાય એવું નામ છે, તેને અર્થ - જ્યાં લગી ય એ થાય છે. જ્યાં સુધી રેય છે, ત્યાં સુધી : જ્ઞાન છે, ય ઉપરાંત જ્ઞાન નથી, આ વાત તે નથી સિદ્ધ થાય છે. ૬ છઠ્ઠા નયનું નામ સર્વ દ્રવ્યમય વિજ્ઞાન છે. તેનું નામ તેના અર્થ પ્રમાણે છે. - ૭ સાતમા નયનું નામ રેય ક્ષેત્રમાન એવું છે. તેથી ય ક્ષેત્ર પ્રમાણેજ જ્ઞાન છે” એ વાત સિદ્ધ થાય છે. ૮ આઠમા નયનું નામ નાસ્તિજીવ છે. તેથી “જીવ વસ્તુ જ ગતમાં નથી—એ વાત પ્રમાણ થાય છે. . . ૯ નવમા નયનું નામ જીવનાશ છે. એમાં દેહને તાશ થવાથી જીવનો પણ નાશ થાય” એવું સાબિત થાય છે.. ૧૦ દશમા નયનું છત્પાદ એવું નામ છે “દેહ ઉપજવાથી જીવ વિરાજે છે. તેથી એ વાત સિદ્ધ કરવામાં આવે છે. . ૧૧ અગીયારમાં નયનું નામ અચેતન જ્ઞાતા છે. તે કહે છે કે, આત્મા છે તે અચેતન પદાર્થ છે. ૧૨ બારમા નયનું નામ સત્તાંશ એવું છે. સત્તાના અંશ તે જીવ , કહેવાય પણ આત્મા અંશ માત્ર છે, એમ તે જણાવે છે. ૧૩ તેરમા નયનું નામ ક્ષણભંગુર છે. તે જીવ ક્ષણભંગુર છે એમ કહે છે. T.-૩૫ ક્ષણભર એમ તેમ તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy