________________
( ૭ )
આ કવિતા ખાલી તે દિવ્ય પુરૂષ નમન કર્યું, તે સાથેજ ત જ્ઞાની મુસાફર પણ નીચેની કવિતા ઓલ્યા :
મધ્યા
" जो अपनी वृति आप विराजत,
है परधान पदारथ नामी.
चेतन क सदा निकलंक, महासुखसागर को विसरामी. जीव अजीव जिते जगमें,
तिनको गुन झाक अंतरजामी:
सो शिवरुप व शिवयानक,
તાત્રિ ચિહ્નની વાની॥ ? !”
આ કવિતા ગાઈ મુસારે આકાશ તરફ જોઈ ધ્યાનપૂર્વક વંદના કરી.
દિવ્ય પુષે કહ્યું ભદ્ર, એ કવિતાના આશય જણાવ
મુસાર આનંદપૂર્વક ખેલ્યા જે પોતાથી પોતે ભાસી રહ્યા છે. બીજો પદાર્થવડે જેને ભાસ થતેા નથી, જે કેાઇ પ્રધાન પદાર્થ પ્રસિદ્ધ છે. જેનુ ચેતનરૂપ લક્ષણ છે, જે સદા નિષ્ક લક તથા નિર્જ્જન છે, જે મહાસાગરમાં શ્રત ઇ રહેલ છે, એટલે જે એકાગ્ર ચિત્તે સહજ સમાધિ સુખમાં રમી રહ્યા છે; આ જગા જીરુ અજીવ અધા પદાર્થોનો જે ગુગ્રાહક છે. જે અંતર્યામી છે, જે ટટમાં વિરાજમાન છે, જે સિદ્ધ સ્વપ ઇ લોકાગ્ર ભાગે સિદ્ધાવસ્થામાં વસી રહ્યા છે, અને મુક્તિગામી જીવ જેને જ્ઞાન દૃષ્ટિએ જોઇ નમસ્કાર કરે છે, ૧”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com