________________
એવા પણ છે. ભાવાનંદ દ્રવ્યાનથી અધિક છે, અને તેને મહિમા અનંત અને દિવ્ય છે.
જગતના વિદ્વાનોએ અનુભવના રસને રસાયન કહે છે, જેમ રસાયન લેટાનું સુવર્ણ કરે છે તેમ અનુવ રિએ.ચાઈને સચ્ચારવી બનાવે છે, જેમાં અપાવન પુરૂષ તર્ગની સમીપે જવાશી પાવન થાય છે. તે ગ્રંથના અનુભવને અદ્યાસ અને સાત કરી, જ્ઞાનાનંદમાં મન કરી દે છે. અનુભવમાં આ ચિદ રાજલોક રહેલા છે. અનુભવની કીડા કામધેનુરૂપ છે; કામધેનુ જેમ વદિત સમૃદિરને વધારનારી છે તેમ અનુભવથી કામધેનું સર્વ પ્રકારની વાત સમૃદ્ધિને વધારનારી છે. અનુભવની કીડા ચિત્રાવડીની જેમ અક્ષય ઋદ્ધિ કરે છે. અનુભવનો સ્વાદ પંચામૃતના સ્વાદશી અધિક છે, છેવટે એ અનુભવ વર્લને તોડી પરમાત્માના સ્વપની સાથે જેડી દે છે તેથી સર્વ ધર્મને ધારણ કરવામાં અનુભવના જેવો બીજે કઈ ધર્મ નથી, અનુભવ એ પરમપવિત્ર મે માર્ગને ખરે. ખરે ભેમી છે.
આટલું કહી તે મુસાફર બેલડ જ રહ્યું, એટલે પેલા દિવ્ય પુરુષે કહ્યું“ ભાઇ, તું ખરેખરે. સાત પુત્ર છે. આ પવિત્ર તવમમાં મુસાફરી કરવાને લાયક છે, મિત્ર, ને એટલી સૂચના આપવાની છે કે, આ ભ્રમમાં પ્રવેશ કરાં બધાં જૈનતો તને પ્રત્યક્ષ થશે, જેથી તું એ બધા તેનું ય સ્વરૂપ જાણ શકીશ, આ બધી માત્ર કપના છે, પણ તારી મને.ત્તિમાં તેનું બરાબર ભાન કરવાનું તે એક ઉત્તમ સાધન છે. હવે તું નિ. ર્ભય થઈ આ તવભાગમાં પ્રવેશ કરે ? હું તને એક કવિતા પું તેનું તું વારંવાર સ્મરણ કરે છે કે જેથી તારી મનોવૃત્તિમાં શંકા, આકાંક્ષા વિગેરે દોષ પ્રગટ થશે નહીં. આ પ્રમાણે કહી તે દિવ્ય પુરૂષ નીચે પ્રમાણે એક કવિતા :
ત્તિ નિન ઝનુ િસુર, વિનં ૪ના સાર વાયગ્રતમ, સલ્ફ પહાથ કાન છે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com