SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) જ રહે છે, - પ્રવાસીના મુખની આવી વાણી સાંભળી દ્વારપાલ આનંદ મમ થઈ ગ, તેના સર્વ અંગોમાંચિત થઈ ગયા. તેણે અંજળિ જોડી પ્રવાસીને પ્રણામ કર્યો મહાશય, તમે આ મુક્તિમંડ પમાં પ્રવેશ કરવાને પૂર્ણ અધિકારી છે. તમે ખુશીથી તેમાં પ્રવેશ કરે. પણ એ દ્વારમાં પ્રવેશ કરતાં પહેલાં નીચેની કવિતાને જપ કરતાં જજે, એ કવિતા તમને સિદ્ધિ માર્ગની દર્શિકા થશે. પ્રવાસી–ભક, મારા અહેભાગ્ય છે. એ કવિતા ગાઈબતાવે પ્રવાસીના આવા વચન સાંભળી દ્વારપાળ નીચે પ્રમાણે કવિતા – सवैया. "राग विरोध उदे तबलों, जबन्नों यह जीव मृषा मृग धावे ज्ञान जग्यो जब चेतनको, तब कर्म दशा पररूप कहावे; कर्म विनेछि कहेरे अनुनौ तब, मोह मिथ्यात प्रवेश न पावे; . मोह गये उपजे सुख केवल, સિદ્ધ નામણિ = ગ્ર” | | - દ્વારપાળે જેવી આ કવિતા કહી, તેવીજ પ્રવાસિએ પિતાના મરણમાર્ગમાં ઝીલી લીધી અને ક્ષણવારમાં તે તેને તે કંઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy