________________
( ૨ )
સંવૈયા.
“ मुकतिके साधकको वाधक करम सब, तमानादिको करममांहि लुक्यो है; एते परि कहै जो कि पाप बुरो पुण्य नलो, सोइ महामूढ मोह मारगसों चुक्यो है; सम्यक समान लिये हियमें प्रगटयो ज्ञान,
र उमंगी चल्यो काहूपे न रुक्यो है; आरसीसो उज्वल बनारसी कहत आपु कारन सरूप के कारजकों दुक्यो है. ॥ १ ॥
પ્રવાસીના મુખથી આ કવિતા સાંભળી જ્ઞાન, પુછ્યુ, ભદ્ર, આ કવિતા તેં કયાં સાંભળી હતી? પ્રવાસી બોલ્યો, મહાનુભાવ, તે મેં પૂર્વ કાંઇ પણ સાંભળી ન હતી. આ વખતેજ આપના પ્રત્યક્ષ દર્શન થવાથી મારા નિર્મળ હૃદયમાં તે રરી આવી છે.
લ્યા. ભદ્રે પ્રવાસી, હવે તારૂ’ તારી જેમ તારો આત્મા પણ સન્માહવે એ કવિતાની વ્યાખ્યા કહી
જ્ઞાનચંદ્ર સાનઢાશ્રય થઇ જીવન સાર્થક થઈ ચુકયુ છે. ગતા પ્રવાસી થયા છે.
સંભળાય.
પ્રવાસી પ્રસન્નતાથી યા
“જે આત્મા મુક્તિનો સાધક છે, તેને સર્વકર્મ ખાધક છે; એથીજ અનાદિ કાળનો આત્મા કર્મમાં દેખાઇ રહ્યા છે; એમ છતાં જો કોઇ કહે કે, “ પાપકર્મ નારૂં છે અને પુણ્યકર્મ સારૂં છે.” તો તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com