Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 302
________________ ( 300 ). આ પ્રસંગે જૈન કવિ જ્ઞાનને પ્રભાવ પ્રગટ કરવાને નીચેની છેલ્લી કવિતા ઉચ્ચારે છે અને તેને પ્રતિધ્વનિ ભારતની જૈન પ્રજાને શ્રવણ ગોચર કરાવે છે. તેયા. "जगतके मानी जीव व्है रह्यो गुमानी एसो, આશા હુ કુરાની મારી હે. ताको परताप खंमिवेको परगट जयो धर्मको धरैया कर्म रोगको हकीम है। जाके परनाव आगे नागे परनाव सब, नागर नवल सुख सागरकी सीम हे। संवरको रूप धरे साधे शिवराह एसो, ફની પતિપહિ તા પેરી તણખલ ? || જે આશ્રવરૂપી અસુર આ જગતના છેવને છતી ગુમાની થઈ રહ્યો છે અને સર્વને ઘણે દુખદાયક છે, તેના પ્રતાપ તોડવાને માટેજ જ્ઞાનરૂપી બાદશાહ પ્રગટ થયું છે. તે બાદશાહ ધર્મને ધારણ કરનારે છે, કમરપી રેગને નાશ કરનારે એક હકીમ છે, તેના પ્રતાપ આગળ કામ, ક્રોધ રાગ, દ્વેષ વગેરે સર્વે પુદગળના ભાવ નાસી જાય છે. તે સાથે તે ઘણે ચતુર, સુખસાગરની સીમાવાળે સંવરરૂપને ધરનારા અને મુક્તિ માર્ગને સાધના છે. એ જ્ઞાનરૂપી બાદશાહને અમારી સલામ છે, ઇ. છે B g, 6 જ ન Rs 6 a ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 300 301 302