Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 293
________________ ( ૨૧ ) તને પ્રાપ્ત થયેલ છે. તારું જ્ઞાનરૂપ તેજ વૃદ્ધિ પામ્યું છે. ઉદ્યમ જાગ્રત થયેલ છે. ઉપશમરૂપ અમૃતના પાનનું તને પોષણ મળ્યું છે. તારા જેવા વિચક્ષણ પુરૂષને હવે સંસાર અંત નજીક આવી ગયો છે અને હવે તું સુગમ રીત મુક્તિના માર્ગને પ્રાપ્ત થયો છું” . પ્રવાસી-અહા! શું મારા ભાગ્યને ઉદય થશે? હે આત્માં, હવે સાવધાન રહેજે. તું તારી મુસાફરીને છેડે આવ્યો છું. હવે પ્રમાદને અંતરાય કરીશ નહીં. પ્રવાસી આવી વિચારણું કરતો હતું, ત્યાં પાછો અદશ્ય ધ્વનિ શ્રવણ ગેચર થયે સવૈયા. “ના ળેિ ચાદર સાધના કરત, शुद्ध प्रातमाको अनुनी प्रगट जयो है। जाको संकल्प विकटपके विकार मिटी, सदा काळ एकी जाव रस परिनयो है। निनि बंध विधि परिहार मोक्ष अंगीकार, છે દુરિવાર પર હૈ કી તો હૈ ....... जाकी ज्ञान महिमा उदोत दिनदिन प्रति, તો સાર કરી પર સો હૈ” ? " પ્રવાસી–અહા! આ કવિતાએ તે વળી અમૃતવૃષ્ટિ કરી. હવે તે સુવર્ણ ને સુગંધ અને પ્રાપ્ત થયા. ત્યાં તેજ કવિતાની વ્યાખ્યા અદશ્યરૂપે આવિર્ભાવને પ્રાપ્ત થઈ – પ્રિય પ્રવાસી, હવે તારા હૃદયમાં સ્યાદ્વાદ સ્વરૂપની સાધનાથી શુદ્ધ આત્માને અનુભવ પ્રગટ થયે છે. સંકલ્પવિકલ્પને વિવિધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302