________________
मेरो धनी नहि दूरदिशांतर,
ને પી ગુe
મો નહિ હૈ મુશિ સુગરની.” I ? પ્રવાસી-વાહ ખરેખરું છેહવે તેની વ્યાખ્યા કૃપા કરી સંભળાવે. - જ્ઞાનચેતના---કઈ પરમેશ્વરને ઓળખવાનેઉદાસ થઈ બેસી રહે છે. કે તેને માટે તીર્થ ક્ષેત્રમાં વાસ કરે છે, કે પરમેશ્વરની ઘડેલી મૂર્તિને પ્રણામ કરે છે, કે પરમેશ્વરને પામવાને ડાલીમાં બેસી પર્વત ઉપર ચડે છે, કેઈ પરમેશ્વર આકાશ ઉપર છે એમ કહે છે અને કેઇ પરમેશ્વર જમીનની નીચે છે, એમ કહે છે, પણ મારે તે નિશ્ચય છે કે, એ મારે ધણી કોઇ દૂર નથી પણ મારામાં જ છે, એમ અનુભવ ઉપરથી મને જણાય છે. ”
હે ભદ્ર, આ પ્રમાણે જુદી જુદી રીતે પ્રભુને જાણનારા લેકે જ્યાં સુધી ખરે માર્ગ સૂઝે નહીં ત્યાં સુધી ફાં મારે છે, પણ અજ્ઞાની લેકે પિતાના હૃદયમાં રહેલા પ્રભુને ઓળખી શકતા નથી.
પ્રવાસીએ પ્રશ્ન કર્યા–ભવ્યમાતા, ત્યારે અંતરમાં રહેલા પ્રભુ શી રીતે ઓળખાય? તે ઉપાય બતાવો.
જ્ઞાનચેતનાએ ઉત્તર આપે–ભદ્ર, જ્યારે અભ્યાસથી ચિરની સ્થિરતા રાખી શકાય, ત્યારે પ્રભુના સ્વરૂપને ઓળખી શકાય છે.
પ્રવાસી–માતા, ચિત્તને સ્વભાવ અતિ ચંચળ હોય છે, તેને શી રીતે સ્થિર કરી શકાય?
જ્ઞાનચેતના–ભદ્ર, પ્રથમ મનની ચંચળતા કેવી રીતે છે? તે વાત જાણું પછી તેને કેવી રીતે સ્થિર રાખવું તે જાણવું જોઈએ.
પ્રવાસી–માતા, કૃપા કરી તે મને સ્પષ્ટ રીતે સમજાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com