________________
( ૨૪૭ )
जे एकंत ग्रहै ते मूरख, पंकित अनेकांतपखधार;
जैसे जिन्न जिन्न मुगतागन, गुनसो गहत कहावे हार. ।। १ ।।
दोहा'
जया सूत संग्रह विना, मुक्तमाल नहि होश ;
कोइ . " ॥
तथा स्याधादी विना, मोख न साधे દ્વારપાલવાહ ! વાણી વાહ !
ગદ્યમાં કરી સમજાવા.
પ્રવાસી—“કોઇ મતવાળા (ખાદ્ધ) જીવને ક્ષણ ભ’ગુર કહે છે, કેઇ ( મીમાંસક ) કર્મીને કત્તા માને છે, કેાઈ ( સાંખ્યવાળા) જીવને સદા કરહિત કહે છે, અને કોઇ જીવને નાના પ્રકારે કહે છે. તેમાં જે એકાંત પક્ષ ગ્રહી રહે છે, તે ખરેખરા મૂખ છે. અને જે અનેકાંતમત સ્વીકારે છે, તે પતિ છે, જેમ એક મેતીની માળામાં મેાતીના સમુદાય પોતપાતાની સત્તામાં જૂદા જૂદા છે પણ તે સૂત્રમાં પરોવ્યાથી તે સનું હાર એવું એક નામ પડે છે, તેવીજ રીતે અનેકાંતમત છે. જેમ સૂત્રના સંગ વિના માતીની માળા બનતી નથી, તેમ સ્યાદ્વાદમત ધારણ કર્યા વિના મેાક્ષ સિદ્ધ થતા નથી.”
१ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હવે તેની સાથે જે તેને
'
દ્વારપાળ પ્રસન્ન થઇને બોલ્યા—ભદ્ર, તમારૂ કહેવુ' યથાર્થ છે, પણ તે મતભેદ થવાનુ શુ' કારણ છે? તે જણાવે. પ્રવાસી~મને તે તેનું કારણ પાંચનય લાગે છે. તે નયને લઇને કોઇ વસ્તુ સ્વભાવ માંતે છે, કાઇપૂર્વકના ઉત્ક્રય માને છે, કોઇ નિશ્ચય માને છે, કોઇ ઉદ્યમ માને છે, અને કાઇ કાળમાને છે. તેમાં પક્ષપાત કરી જે એકાંત માને તે મિથ્યાત્વના મા કહેવાય છે.
www.umaragyanbhandar.com