________________
( ૭૩ ) ૩ ત્રીજા નયનું નામ અનેકજ્ઞાન છે. તેથી જેમણેય અનેક
છે, તેમ જ્ઞાન પણ અનેક છે, એમ સાબિત થાય છે. ૪ ચોથા નયનું નામ મેલનરેય છે. જ્ઞાનમાં યની છાયા
છે. તેથી તે મેલનરેય કહેવાય છે, ૫ પાંચમા નયનું નામ થાય એવું નામ છે, તેને અર્થ - જ્યાં લગી ય એ થાય છે. જ્યાં સુધી રેય છે, ત્યાં સુધી : જ્ઞાન છે, ય ઉપરાંત જ્ઞાન નથી, આ વાત તે નથી
સિદ્ધ થાય છે. ૬ છઠ્ઠા નયનું નામ સર્વ દ્રવ્યમય વિજ્ઞાન છે. તેનું નામ તેના અર્થ પ્રમાણે છે.
- ૭ સાતમા નયનું નામ રેય ક્ષેત્રમાન એવું છે. તેથી ય
ક્ષેત્ર પ્રમાણેજ જ્ઞાન છે” એ વાત સિદ્ધ થાય છે. ૮ આઠમા નયનું નામ નાસ્તિજીવ છે. તેથી “જીવ વસ્તુ જ
ગતમાં નથી—એ વાત પ્રમાણ થાય છે. . . ૯ નવમા નયનું નામ જીવનાશ છે. એમાં દેહને તાશ થવાથી
જીવનો પણ નાશ થાય” એવું સાબિત થાય છે.. ૧૦ દશમા નયનું છત્પાદ એવું નામ છે “દેહ ઉપજવાથી જીવ
વિરાજે છે. તેથી એ વાત સિદ્ધ કરવામાં આવે છે. . ૧૧ અગીયારમાં નયનું નામ અચેતન જ્ઞાતા છે. તે કહે છે
કે, આત્મા છે તે અચેતન પદાર્થ છે. ૧૨ બારમા નયનું નામ સત્તાંશ એવું છે. સત્તાના અંશ તે જીવ ,
કહેવાય પણ આત્મા અંશ માત્ર છે, એમ તે જણાવે છે. ૧૩ તેરમા નયનું નામ ક્ષણભંગુર છે. તે જીવ ક્ષણભંગુર
છે એમ કહે છે. T.-૩૫
ક્ષણભર એમ તેમ તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com