Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 273
________________ ( ર૭૧ ) એ રીતે નવરસના ભાવવિલાસને પ્રકાશ થાય છે. ઘટમાં થયેલા સુબેધના પ્રકાશથી આત્માને આ રસ છે કે આ વિરસ છે” એ. બંધ થાય છે. એટલે વિધ્યને મમતાભાવ સર્વથા નાશ પામી જાય છે; કારણકે, તે આત્મા એનવરસને એક ભાવરમાંજ આત્માનું રહેવું થાય છે. પ્રવાસી મહેશ્વરી, મહાન, ઉપકાર થશે. આ આત્માને આ નવરસની ઘટનાને બેધ કરી તમે તેને ઉંચી સ્થિતિમાં મૂકી દીધું. હવે મને વિશેપ આપી આ અસાર સંસારમાંથી મુક્ત કરો. હવે જીવ વિષે કાંઇક ન ધ આપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અસ્તિનાસ્તિત્વ સમજાવે, એટલે મારા હૃદયમાં નિઃશંકતા પ્રગટ થશે. અને પછી હું આત્માના ઉદયમાન પથિક બની આત્મસ્વરૂપને સંપાદન કરીશ. - વિશુદ્ધિ–ભક, આ જગતમાં આત્માને ઓળખાતા જીવે એ પદાર્થ છે અને તે આપણે સ્વાધીન છે, તે એક છે, તે પણ ગણત્રીએ અનેક છે. માત્ર લક્ષણથી જ એક છે. જે પર્યયનય પ્રમાણુ કરીએ તો જીવ પરાધીન છે. અને કર્માધીન છે તેમજ અવચિત મરણ દેખતાં ક્ષણભંગુર છે. વળી ગતિ વિગેરે દેખતાં અનેક રૂપ છે. પણ અજીવ પદાર્થ સ્થાપનાની અપેક્ષાએ તે નથી. આ જગતમાં જે વસ્તુ છે, તે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી વિચારીએ ત્યારે અસ્તિરૂપે છે. અને એ ચારને જે પરવસ્તુથી વિચારીએ તે એ વસ્તુ નાસ્તિરૂપે છે. એટલે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી સર્વ વસ્તુ - નાસ્તિરૂપે છે. તે અસ્તિને ભેદ નિશ્ચયનયથી દ્રવ્ય પર્યાયથી જાણવે. એ ચારે ભેદમાં દ્રવ્યથી વસ્તુ કહેવાય છે. તે વસ્તુની સત્તાની ભૂમિને ક્ષેત્ર કહેવાય છે, વસ્તુની પરિણામની ચાલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302