Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 272
________________ (200) अद्भुत अनंत व चिंतवत, शांत सहज वैराग धुव; नवरस विलास परगास तब, जब सुवोध घट प्रगट हुव." ॥१॥ પ્રવાસી, ધન્ય છે આ નવસમય કાવ્યને! હવે વ્યાખ્યાન કરી એ નવર્સની ઘટના કરવા કૃપા કર વિશુદ્ધિ- જ્યારે જ્ઞાનાદિક ગુણે કરી આત્માને વિભૂષિત દેખીએ, ત્યારે ઘગારરસ ઊપજે છે. ૨ જ્યારે આત્માને વિષે નિર્જરા પ્રમુખનો ઊત્તમ જોવામાં આવે ત્યારે ઉદાર વીરરસ જણાય છે. ૩ જ્યારે આત્માને ઉપશમરસની રીતિએ અવલોકીએ ત્યારે કરૂણારસ પ્રગટ થાય છે. ૪ જ્યારે આત્માને અનુભવમાં ઉત્સાહ અને સુખ ઉપજે ત્યારે હાસ્ય જોવામાં આવે છે.. ૫. આઠ કર્મના મહાખળવાન અનંત પ્રદેશી દલિયાને ઢલન કરતાં વિચારીએ ત્યારે રાસ જોવામાં આવે છે, . ૬ જ્યારે પુદ્ગલનું સ્વરૂપ વિચારીએ ત્યારે બિભત્સરસ સ્ફુટ થાય છે. ૭ જ્યારે આત્માનું સ્વરૂપ જાણ્યા વિના દુ:ખ દશામાં પડેલા આત્માને અવલેાકીએ ત્યારે ભયાનકરસ પ્રગટ થાય છે. ૮ જ્યારે આત્માના અનત વીર્યનું ચિંતવન કરીએ ત્યારે આ અદ્ભુતરસની સ્પષ્ટતા માલુમ પડે છે, ૯ જ્યારે આત્મા રાગદ્વેષ નિવારી સહજ વેરાગ્યને નિશ્ચળ ધારે છે ત્યારે આત્મામાં શાંતરસ પ્રાપ્ત કરાય છે. હું પ્રવાસી, જ્યારે ઘટમાં મુબુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે આત્મામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302