________________
( ૨૬૮ )
હોદ્દા
" त्यजि विनाव हुइ जे मगन, शुद्धातम पद मांहि; - મોક્ષમારા ચહે, ઐર ટૂકો નાં”િ છે ?
હે પ્રવાસી, આ પ્રમાણે મનન કરવાથી મારા વિશુદ્ધિદ્વારનું સ્વરૂપ સમજાય છે. એ દ્વારના સ્વરૂપને માટે આહંત સૂરીશ્વરોએ ઘણું લખ્યું છે અને ઘણું સમજાવ્યું છે. તે જો આ પ્રસંગે કહેવા બેસીએ તે અતિ વિસ્તાર થઈ જાય તેમ છે. તે બધાને સારે એક સમર્થ જેન પિગીએ માત્ર બે પદમાંજ દર્શાવ્યો છે, તે લખે છે કે –
gો. " शुद्धातम अनुनौ क्रिया, शुद्ध ज्ञान हग दौर; मुगतिपय साधन वहै, वाग जान सब और." ॥१॥
જે કિયાથી શુદ્ધ આત્માને અનુભવ થાય, તેજ ક્રિયા છે અને જે શુદ્ધજ્ઞાનદષ્ટિને દેર છે, તે જ મુક્તિપંથનું કારણ છે બી. જે સર્વ વચનને આડંબર છે. ” - ભદ્ર પ્રવાસી, હવે તમે આ છેલ્લી ભૂમિકામાં આવ્યા છે. આ પવિત્ર ભૂમિને તમારે પ્રવાસ પૂર્ણ થયેલ છે. હવે નીચેની કવિતાના આશયને તમારા શુદ્ધાશયમાં સ્થાપિત કરો.
दोहरा. " जगतचा आनंदमय, ज्ञान चेतना जास;
निर्विकल्प शाश्वत सुथिर, कीजे अनुलो तास. ॥१॥ · अचन अखंमित ज्ञानमय, पूरन वीत ममत्व - જ્ઞાનના થાપા હિત, રે સૈ પ્રતિમ તા.” Iણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com