________________
( રરર ).
“જિતન સંસ્કન પ્રતિમા, ગ્રામસત્તામાંદિ;
સત્તા રિતિ વતુ હૈ, જેતી શું છે નહિ” iાશા - આત્માનું લક્ષણ ચેતના છે, અને સત્તા ધર્મ વિના આત્મા હેય નહીં. તેથી આત્મા સત્તાને વિષેજ છે અને સર્વ વસ્તુ તિપિતાની સત્તા પ્રમાણેજ રહેલી છે. જ્યારે વસ્તુ દ્રવ્ય વિચારી જોઇએ, ત્યારે કપાત વિગેરે ત્રણે વસ્તુમાં કાંઈ ભેદ નથી
પ્રવાસી–ધન્ય છે આપની અમૃતમય વાણીને આત્માના લક્ષણ માટે આપના આ વચનેએ ક્રિની જેમ મારા ઘટાધકારને દૂર કરી સારે પ્રકાશ પાડે છે. હવે કૃપા કરી ચેતનાનું લક્ષણ યથાર્થ રીતે સમજાવો - જ્ઞાનવિલાસ–ભદ્ર, ચેતના હમેશાં શાશ્વત છે. તેનું ખરે ખરું લક્ષણ અવિનાશીપણું છે. તેને માટે એક જૈન કવિ નીચેની કવિતા ગાય છે- '
' Rયા. “ પર સુનાવણી મતિ, जूषण नांन कहै सबको વનતા મિટી તિહિં તું, ર જિરિ ઝૌરિ તુ ન હો;
. ત્યાં શરુ નીર અલી સંજ, - સો વદુ જ નણિ હો;
चेतनता न गई कबहू तिहि, ... વજન ત્રણ ફાવત હોઈ. છે ? "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com