________________
( ર ) " જ્ઞાનચેતનાએ પ્રેમ લાવીને કહ્યું, “ભક, તું લગભગ સાતા જીવ બની ચુક છું. તારા જીવનને માર્ગ આત્મ પ્રદેશમાં આવી ગયો છે. વત્સ, અલ્પ સમયમાં તારી જીવનદશા આત્મિક ભાવની ઉન્નતિમાં આવી જશે. તું અધીર થઈશ નહીં. ભદ્ર, હવે હું અહીંથી જવાને ઈચ્છું છું. તારે પ્રવાસ સુખદાયક થાઓ
પ્રવાસીએ ઇતિજારીથી કહ્યું, જગદીશ્વરી, હવે છેવટ સમ્યફવધારીનું પરાક્રમ દર્શાવી અને તેથી મારે આ ભૂમિકાને પ્રવાસ કૃતાર્થ કરી પછી યથેચ્છ રીત પુનશનને માટે પધારે " જ્ઞાનચેતનાએ હાસ્ય કરીને કહ્યું, પ્રેમી પ્રવાસી, ત્યારે સાવધાન થઈ સાંભળ:–
તા .
" તે વડે હિંસ અનાને મા વૈવાન,
खोदी मूत्र विरख उखारे गहि बाहुसों; तैसे मतिमान दर्व कर्म जावकर्म त्यागी,
કરું તીતમતિ જ્ઞાની તરાહુલ . याहि क्रिया अनुसार मिटे मोह अंधकार, __जगे ज्योति केवल प्रधान सवि ताहुसों; ... | ગુજે ન સરિતાં સુ ન પુછ નહિ,
જે મથો જે ાિરી Ig” | 2 . જેમ હિંસક પુરૂષ હિંસાના ફળથી અજાણ છે, તે પિતાના મોટા બળથી વૃક્ષના મૂળને ખેદી પછી પિતાના ભુજ બળે કરી તને ઉખેડી નાખે છે, તેમ બુદ્ધિમાન સમકિતી પુરૂષ પુદગળ સ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com