________________
( ૧૮૮ )
પ્રાયે કરીને અધમ મિથ્યાત્વનુંજ વર્ણન આત્મા કશે. વળી આ વખતે મને મિથ્યાદ્રષ્ટિ પુરૂષની અહુ બુદ્ધિનું સ્વરૂપ સ્મરણમાં
આવે છે. .
પ્રવાસી—તે। કૃપા કરી મને સમજાવો.
જ્ઞાનચેતના——ભદ્ર, મિથ્યા દ્રષ્ટિ પુરૂષની અહુ બુદ્ધિને માટે નાગમ વિવિધ પ્રકારે કહે છે, પણ એક અનુભવી કવિ નીચેની કવિતા ગાય છે, તે સર્વદા સ્મરણીય છે—
ચોર્
“મેં તા મેં નીસ્ટ્રી શૈલી,
अब यों करों कहौ जो ऐसी ;
ए विपरीत जाव है जार्म, सो वर मिथ्यात दशा. " ॥ १ ॥
“ હું કત્તા ; આ વર્તમાનકાળમાં કેવી વાત કરૂં છું", ભવિષ્યકાળમાં જેવી કહીશ તેવી કરીશ એવી અહુ બુદ્ધિ તે વિપરીત ભાવ છે અને એ ભાવ મિથ્યાત્વ દશાના છે. ”
હે ભદ્ર, એ મિથ્યાત્વ દશાવાળાઓને આખરે શું થાય છે ? તેને માટે તેજ કવિએ એક સક્ષિસ કવિતા કહી છે.
રોના.
“પ્રવ્રુદ્ધિમિથ્યા તા, શ્ર મુમિયાવંત, વિલ યા સંસારમેં, હૈ વિલાપ અનંત ' ।। ઉપર કહેલી અહુ બુદ્ધિ તેજ મિથ્યાત્વ દશા' છે અને એ મિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com