________________
ધણું વિસ્તારથી લખેલું છે. તેઓએ એ નિશ્ચય કરે છે કે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યા વિના સભ્ય જ્ઞાન પ્રગટ થતું નથી; માટે દરેક મુમુક્ષ જનોએ અવશ્ય આત્મસ્વરૂપ જાણવું જોઇએ. તે આત્માની શુદ્ધ ચાલ શું છે? તેને માટે એક પ્રખ્યાત જૈન કવિ લખે છે કે – :
દશા.
નો નાજી વારની સર વાનર, - ગો ના નાનત્ત નવત ને .
હે માન છે તેવું ફૂલ, હેર ચેતન ચેતન સોઈ
હું ઘરે અજુ હું શું જિન, રહે ન સર્વે ન િરે; अच्चन वेदि विचच्चन बूमत,
ગ્રજીનિ પરત હૈ.” છે ? . . તેને ભાવાર્થ એ છે કે, “જે આત્મા સર્વ જગતની કરણી કરે છે એટલે ચતુર્ગતિ ગમન કરે છે. જે જગને જાણે છે, તથા દેખે છે, જે પિતાના દેહના પ્રમાણવાળે છે, પણ દેહથી જુદે છે, દેહ અચેતન પિંડ છે અને આત્મા ચેતન પિંડ છે, જે આત્મા દેહ ધારી છે, પણ દેહથી ભિન્ન છે. અને જે આ દેહને વિષે ઢંકાઈને રહે છે. એવા આમાના લક્ષણને જાણનાર પુરૂષ ઈતિથથી પ્રત્યક્ષ નહીં એવા આત્માને ઓળખે છે. 1. પ્રવાસીએ જ્ઞાનાનાની આ વાણી સાંભળી નેત્ર મીંચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com