________________
( ૧૦ ) હાન અધિકારીને સમજવી સુગમ પડે તેવી છે, તે છતાં તારી ઇચ્છા હોય તે તેની ભાષારૂપે વ્યાખ્યા કહી સંભળાવું . પ્રવાસી હે જગદ્ધિતકારિણી, આપ કૃપા કરી વ્યાખ્યા કહી સંભળા–જેથી મારી ઉપર માટે ઉપકાર થશે.. . ' પછી કર્મચતનાએ નીચે પ્રમાણે તેની વ્યાખ્યા કહેવા માંડી –
“આ દેહ અચેતન છે, તે જડતારૂપ પ્રેતની ગુફા જેવો છે, તે રૂધિર તથા વીર્યથી ભરેલો છે, તે મળરૂપ ખેતરને ક્યારે છે. તે રેગની પિઠ છે, આત્માને છુપાવાને એટ છે અને ઉપધિને મેટા મેલારૂપ છે, એવા દેહને વિષે સમાધિ રહેતી નથી.
અરે જીવ, એ દેહ મુખને નાશ કરે છે, તે છતાં તેને એ પ્યારે લાગે છે. પણ તેને માલુમ નથી કે, એ દેહ તારે નથી. છેવટે એ તારે ત્યાગ કરશે . . વળી તેને માટે એક વિદ્વાન જન કવિ છટાદારે કવિતામાંકવે છે –
યા. "रेत कीसी गढी किंधों महि है मसान केसी. . अंदर अंधेरी जैसी कंदरा है सैमकी;
પી મ ટ વિનાશી, - ધોલે સાને જલી સી સી હૈ Mલવિક્રી; * શ્રી ઝરી મા ની મી જનોની, ન
માથા મરતિ હૈ મૂરતિ હૈ મૈલી; ऐसी देह याहिके सनेह याकी संगतिसों, . : .. દર દી હમારી પતિ જોલ સે કરી.” ? "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com