________________
( ૧૭ ) વિશેષ આનંદ થાય છે.
તે શક્તિઓએ મંદ હાસ્ય કર્યું, પણ કોઇ ઉત્તર આપ્યો નહીં. તેવામાં તે નીચે પ્રમાણે એક કવિતા અદશ્યવાણીથી આવીભવને પામી:
सवैया. " जहां परमातम कलाको परगास तहां,
धरम धरामें सत्य सूरजको धूप है। जहां शुज अशुज करमको गढास तहां, मोहके विनासमें महा अंधेरे कृप है।... જેવી િ રાની ઘટા ઘનશન વ, चेतनकी चेतना उहाँधा गुपचूप है। बुद्धीसोन गही जाय बेनसों न कहीजाय,
વન તન ઘની ગુરૂવ હૈ.” શા આ કવિતા સાંભળી પ્રવાસી –અહા! આ મહાશક્તિઓનું સ્વરૂપ ઓળખાયું. આ તે કર્મચેતના અને જ્ઞાનચેતના છે. આ નવા સ્વરૂપનાં દર્શન અને અત્યંત લાભકારી થઇ પશે. તે કવિતાની વ્યાખ્યા પ્રવાસીએ તેિજ કરવા માંડી–
જે ચેતનામાં પરમાત્માની કળાને પ્રકાશ થાય છે, તે ધર્મ પૃથ્વીમાં વાયરૂપી સૂર્યને તકે પડે છે, તેથી તે ઊજવળ છે. જેમાં શુભાશુભ કર્મના રવાડે ચેતના ધોળાઈ રહી છે, તે ચેતનામાં મહસજા વિલાસ કરે છે અને ત્યાં ઘોર અંધકાર વ્યાપી રહ્યું છે, એવી રીતે ચેતનની ચેતના જે સંજ્ઞા તે શરીરરપ ધિની વચ્ચે છાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com