________________
( ૧૪ )
તેયા. "जब जीव सावै तब समुइपे सुपन सत्य, વષ્ટિ કૂવું લાગે રવાના નિંદ્ર ર ; બાગે- વરુ મે તેર વરૂ કે ન તq, जूर मानत मरणथिति जोईके; . जाने निज मरजि मरनि तब सूमै जून, बूमै जब और अवताररूप होइके; वाहु अवतारकी दशाम फिरि यहे पेच,
રાતિ નૂ ના તે ન દો.” શા - હું પ્રિય પ્રવાસી, આ કવિતાને આશય એ છે કે, “ જ્યારે જીવ શયન દશામાં સૂતે હેય, ત્યારે તે સ્વપ્નને સત્ય કરીને માને છે અને જ્યારે તે જાગે છે ત્યારે તે સ્વપ્નને જુઠું માને છે. તે જાગ્યા પછી કહે છે કે, આ મારું શરીર અહિં છે. અને આ સર્ય સામગ્રી મારી છે, અને જ્યારે તે પોતાની મરણ સ્થિતિને વિચાર કરે છે ત્યારે તે વર્તમાન શરીર તથા સર્વ સામગ્રીને જુઠી જાણે છે. અને જ્યારે તે પિતાના સ્વરૂપને ઓળખે છે, ત્યારે તે મરણને જુ માને છે. એમજ વળી તે બીજે અવતાર લે ત્યારે તે બીજા રૂપ થઈને બીજી વાત જાણે છે. આ પ્રમાણે વારંવાર અવતાર લેવા અને પછી પિતાની સામગ્રી સમજવી અને પછી મરી જવું એવી રીતે સર્વ સંસારનું સ્વરૂપ જોઇને અમે એ સર્વ સંસારને જુઓ જાણીએ છીએ
શિષ્યની આ કવિતા સાંભળી ગુરૂએ તેમને ધન્યવાદ આપે હતો. હે પ્રિય પ્રવાસ એવી રીતે દરેક સુજ્ઞ પ્રાણીએ આ સં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com