________________
(૧૬)
અષય છે. "प्रगटजेद विज्ञान आपगुण परगुण जाने, परपरिनति परित्यागि शुष अनुनय बिति गर्न #રિ ગુરવે પ્રચાર શક સંવર હૈ, ગ્રામર કાર નિરોડ વન સિદ્ધિ વિના; ज्य करि विनाव समनाव नजि, निरविकरूप निजपद गहे, निर्मल विशुफ सासुत सुथिर परम अतींद्रिय सुख सहै."॥१॥
આ વાણી સાંભળતાં જ પ્રવાસીએ ચારે તરફ જવા માંડ્યું, પણ કઈ વ્યક્તિ દશ્યમાન થઈ નહીં. તેટલામાં તે તે કવિતાની વ્યાખ્યા અદશ્ય વાણીમાં જ પ્રગટ થઈ
ભેદજ્ઞાન પિતાના અને પારકા ગુણને પગટપણે જાણે છે.. તેનાથી પરવસ્તુના પરિણામનું જ્ઞાન થાય છે. અને શુદ્ધ અનુભવને ઠરાવ સ્થાપિત થાય છે. તે શિવાય અનુભવના અભ્યાસના બળથી સહજ સંવરના સ્વરૂપને પ્રકાશ થાય છે. તે પ્રકાશ આ શ્રવ દ્વારને વિરોધ કરીને કર્મરૂપ મેધના અંધકારને નાશ કરે છે, જ્યારે કર્મનુ અંધકાર દૂરથયું એટલે તે હદશાને ક્ષય કરી સમાધિને ભજે છે. તેથી કરીને જ્યાં કઈ જાતને વિકલ્પ નથી એવા નિર્વિકલ્પ પદને પામે છે. જે પદમાં રહિને વિશુદ્ધ અનંતકાળ સુધી એકરૂપ, શાશ્વત અને અતીન્દ્રિય સુખ સંપાદન કરે છે.”
આ પ્રમાણે કવિતા અને વ્યાખ્યા સાંભળી પ્રવાસી હદયમાં આનંદિત થઈ ગયે,
તેના હૃદયમાં સંવર દ્વારનું સ્વરૂપ પ્રત્યક્ષ થઈ આવ્યું અને ભેદજ્ઞાનનું સ્વરૂપ સારી રીતે સમજાયું. પછી તેણે પિતાના હૃદયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com