________________
સમ્યગ જ્ઞાનકે મુનિ મૂખ ગણાય છે?
પ્રવાસી–જે નિશ્ચયનય પક્ષ લઈ પિતે ત્યાગી છે એમ કહે અને મુનિને ભેખ ધારણ કરે પણ તેના અંતરમાં મોહરૂપ અગ્નિળગી રહ્યું છેવિષય ઉપર વૈરાગ્ય થ ન હોય અને શુન્ય થઇને મુનિરાજની પડે ક્રિયા કરતે હે તેવો મુનિ મૂર્ણ ગણાય છે.
સમ્યગ જ્ઞાન–બધી જાતની ક્રિયા કરતા હોય તે છતાં કે પુરૂષ મૂદ ગણાય?
' પ્રવાસી–ગ્રંથની રચના કરતે હેય, શુભ માર્ગની ચર્ચા કરતો હોય, સંતાપી નિરજનને આરાધતો હેય, લેકેને સારી શિખામણ આપતા હય, અદત્તાદાન લેત ન હય, પરિગ્રહને ત્યાગ કરતે હાય, મુખ્યપણે પોતાના રસમાં માતે થઈ સર્વ છકેલે રહેતા હોય, પણ જે તે આત્માની સત્તાને અને મેહની સત્તાને જુદી જુદી જાતિ ન હોય તે પુરૂષ મૂઢ ગણાય છે. સમ્યગ જ્ઞાન–તેવા મુહની ક્રિયાનું વર્ણન કરી બતાવે.
सवैया. ध्यान धरे क। इंद्रिय निग्रह विग्रहसों न गिन निज सत्ता, ... त्यागि विजूति विनति मिटै तन जोग गहै नव जोग विरत्ता; · मान रहै नहि मंद कषाय सहै क्ध बंधन होइ न तत्ता,
ए करतूति करै सपै समुझे न अनातम आतम सत्ता ॥१॥ - થાન ધરે ઇન્દ્રિયનું દમન કરે, શરીરની સાથે પોતાના આ ભાને સંબંધ ગણે નહીં, સંપત્તિને ત્યાગ કરી શરીર ઉપર વિભતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com