________________
( ૧૧ ). ઉપશમરૂપ મહાસને વેદીને ભેદ વિજ્ઞાનની કળા પ્રાપ્ત કરે છે. તેમજ જે એ ભેદ વિજ્ઞાન વડે પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કરીને પિતાનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મહિમાને અવધારે છે, તથા હૃદથથી પરવસ્તુની સામગ્રીને ત્યાગ કરે છે તે ખરેખર બુદ્ધિમાન કહેવાય છે. તેવા બુદ્ધિમાન પુરૂષના અંતરમાં દેશવિરતિ તથા સર્વ વિરતિની સ્તુત્તિ થાય છે અને નિરંતર નિર્જરા તપ આચર વાથી તેનામાં તાત્વિક જાતિ પ્રગટે છે. તેવા બુદ્ધિમાન પુરૂ સુવર્ણ સમાન છે. તેને પછી શુભાશુભ કર્મરૂપ કાટ લાગી શક્તિ નથી. તેને માટે એવાજ ભાવાર્થની એક જૈન કવિએ નીચેની કવિતા ગાઈ છે –
“દર રીતિ જ નિને ઘર, होतु निरंतर ज्योति सवाई ते मतिमान सुवर्ण समान,
જે સિન ન જાણુજ #ાં. છે ? ” આ કવિતા સાંભળતાંજ ના પ્રવાસી ઉમંગથી બોલી ઉ– મહાનુભાવ, આ બધે પ્રભાવ આપનેજ છે. આપના પ્રભાવનું વર્ણન મારા હૃદયમાં કવિતારૂપે ફુરી આવ્યું છે–સાંભળે
જોવા. "नेद ज्ञान संवर जिन्हि पायो, सो चेतन शिवरूप कहायो नेद ज्ञान जिनके घट नाही, તે ગાજી એ જિ.’ છે ? |
T-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com