________________
( ૧૧૮ )
પ્રવાસીનાં આવાં પ્રેમી વચનસાંભળી એ દિવ્ય ન્યાતિમાંથી નિ
*
થયા કે, “ભળ, હું કાણ છુ ? એ તારે પોતાનેજ જાવાનુ છે. મારૂ યથાર્થ સ્વરૂપ જાણવાની તારામાં શક્તિ છે તે શક્તિની પ્ર તીતને લીધે હું મારૂ પોતાનું સ્વરૂપ મારે મુખે કહેવાને ઈચ્છ તા નથી.”
આ ધ્વનિ સાંભળતાંજ પ્રવાસીના અંતહૃદયમાં તત્ત્વવાણી સ્ફુરી આવી અને તરતજ નીચે પ્રમાણે તેના મુખમાંથીકાવ્યવાણી પ્રગટ થઈ:
સા.
शुद्ध सुच्छेद ने अवाधित, भेद विज्ञान सुतीउन आरा
अंतर जेद सुजान विजाय,
करे as चेतनरूप फारा;
सो जिन्हके नरमें उपज्यो न,
रुचे तिन्हकों परसंग सहारा; तमको नौकरी ते,
વે પરણે પરમાતમારા. // ? ॥
આ કવિતા પ્રગટ થયા પછી દ્રિય વાસી, કહે, હવે તારા જાણવામાં આવ્યું
જ્યોતિષે કહ્યું, મિત્રપ્ર “હું કોણ છું ?”
હશે
પ્રવાસીએ પ્રસન્નવદને કહ્યું, મહાનુભાવ, આપ તે ભેદ જ્ઞાન છે. આપના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મારા હૃદયમાં સ્ફુરી આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com