________________
ફેબ્રુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન
| ૧૭ તેમાં એને કરંટ જણાયો. આ પ્રયોગ દ્વારા એણે સિદ્ધ કર્યું કે આ બધા પરથી ફલિત થાય છે કે વીજળી અગ્નિ નથી, માટે આકાશીય વિદ્યુતમાં વિસર્જન માત્રા ઘણી હોય છે. આકાશમાં આજના જમાનામાં માઈક વાપરવામાં જરાય વાંધો હોવો ન જોઈએ. વાદળો હોવાથી આકાશ અને વાયુમંડલ વિદ્યુતમય થઈ જાય છે. માઈક વાપરવાથી તમારા ધર્મનો અને સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં વિદ્યુત વિસર્જન એટલે Electric Discharge. વિદ્યુત એક અદૃષ્ય સુગમતા રહે. આજે જ્યારે વિશ્વમાં જૈનોલોજીના કોર્સ કરાવાય છે ઉર્જા છે. તાર વગેરેમાં વીજળી છે કે નહીં તે સ્પર્શ વગર કળાતું ત્યારે આપણે જૂનું પકડી રાખીએ તો કેમ ચાલશે? આજની પ્રજામાં નથી. વર્તમાન યુગમાં વિદ્યુત, વીજળી જ ઔદ્યોગિક ક્રાંતિનું ધર્મનો પ્રચાર કરવો હોય તો એમના મગજમાં ઉતરે તે પ્રમાણે જ સૂત્રધાર છે. રેડીયો, ટેલીવીઝન વગેરે એના પુરાવાઓ છે. સમજાવવું જોઈએ અને એને માટે નવા ઉપકરણો વગર આપણો વિજ્ઞાનીઓ વીજળીને અગ્નિ નથી માનતા. અગ્નિ સળગાવે છે અને ઉદ્ધાર નથી. માટે મેં જે શરૂઆતમાં કહ્યું તેમ બધા ફિરકાઓએ મળીને
એ પ્રક્રિયામાં હવા, ઑક્સિજન સક્રિય ભાગ ભજવે છે. આ ક્રિયામાં એક વિચારધારા અપનાવ્યા વગર આપણો છૂટકો અને ઉદ્ધાર નથી. આને તાપ અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે.
માટે આપણા સાધુ-સંતોએ જ પ્રથમ પહેલ કરવી પડશે. જૈન આગમોની દૃષ્ટિ મૂલતઃ આધ્યાત્મિક છે. ભૌતિક સ્થિતિઓના કૅનવે હાઉસ, ૬/બી, ૧લે માળે, વી. એ. પટેલ માર્ગ, વિશ્લેષણમાં વિદ્યુત સક્રિય નથી. જૈન આગમો પ્રમાણે વિદ્યુતને મુંબઈ-૪૦૦ ૦૦૪. ટે. નં. ૨૩૮૭૩૬ ૧૧. અગ્નિ માની લેવામાં આવે છે. વીજળીને દૂર દૂર વાદળોમાં ચમકતી ( પંથે પંથે પાથેય...(અનુસંધાન પૃષ્ટ જીલ્લાનું ચાલુ) ) જોઈ સામાન્ય વિચારધારાએ તેને અગ્નિ માની લીધી. લોકમાન્યતાની અસરે જૈનાચાર્યો પર સારો એવો પ્રભાવ પાડેલો જણાય છે. જે
આ યાત્રા દરમિયાન એક સાંજે રાત્રિ રોકાણ માટે હું એક ધર્મસ્થાનકમાં રીતે આદિકાળમાં જનતા વિદ્યુતને દેવી પ્રકોપ માનતી અને એ જ ગયો તો મને જવાબ મળ્યો, ‘તમારે માટે રૂમ નથી.” પ્રમાણે જૈનાચાર્યો પણ વિદ્યુતને દેવી પ્રકોપ જ માનતા.
હું આઘાત અને અચરજ પામ્યો. કારણ શું? બહુ ખણખોદ પછી મને
કોઈકે કહ્યું કે, “અહીં ધર્મસ્થાનકમાં રાત એકલા ગાળવા આવતા વૃદ્ધો હવે આપણે અગ્નિ અને વિદ્યુત વચ્ચેના ગુણધર્મો વિષે વિચારીએ.
રાત્રે રૂમમાં આપઘાત કરે છે. માટે, અમે આપતા નથી.” અગ્નિ અને વિદ્યુતના ગુણધર્મો જુદા જ છે. દરેક પદાર્થને પોતાનું
સૂરતનું જમણ અને કાશીનું મરણ ઉત્તમ એ સાંભળ્યું છે. પણ બધાં જ અસ્તિત્વ પોતાના ગુણધર્મ અનુસાર હોય છે. અગ્નિ અને પાણી
ધર્મસ્થાનકોમાં આ ‘લાભ મળે તો આ વૃદ્ધો કેમ જતો કરે ?! પરસ્પર વિરોધી છે. પાણીમાં અગ્નિ ન સમાય. પાણી અગ્નિનું
પ્રગતિની અનેક ધ્વજાઓ ફરકાવતો આપણો એકવીસમી સદીનો આ મોડર્ન પરકાય શસ્ત્ર છે તેથી પાણી અગ્નિને બુઝાવી દે છે, જ્યારે વીજળી
સમાજ હજી આવા મરણને સ્વીકારે છે? ન માની શકાય તેવી વાત છે આ! પ્રત્યક્ષ વાદળોમાં જ રહે છે, તેથી અન્નભટ જેવા દાર્શનિક એને
વૃદ્ધોની મનોદશા એટલી બૂરી થઈ જતી હશે કે જીવનમાં નહિ, તો અબિન્ધન એટલે કે વિજળીનું ઇંધન કહે છે. આપણી ધરતી પર પાણી છે
મૃત્યુમાં કોઈક પ્રકારનું સાંત્વન શોધી લેવું એમ વિચારતું હશે? વીજળીનું ચાલક છે. પાણીમાં અથવા ભીની વસ્તુઓમાં વીજળી
એક આથમતી સાંજે હું વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં ઊભો હતો. ત્યાં આશ્રમની જલ્દીથી વહે છે. આથી સિદ્ધ થાય છે કે વીજળી અગ્નિ નથી. એક મિનિ બસ દરવાજામાં દાખલ થઈને ઊભી રહી. એમાંથી પહેલાં એક જૈનાચાર્યો વનસ્પતિના પરકાય શસ્ત્ર અગ્નિને માને છે. લાકડાને ભાઈ ઉતર્યા. અગ્નિ પ્રજ્વલીત કરે છે જ્યારે વીજળીનો સ્વભાવ વિપરીત છે. સૂકા એ ભાઈ અજાણ્યા હતા આ આશ્રમથી. પહેલી વાર અહીં પ્રવેશ્યા હતા. લાકડામાં વીજળીનો પ્રવાહ અટકી જાય છે. અગ્નિ પ્રજ્વલિત રાખવા એ મારી પાસે આવ્યા. મને પૂછ્યું, “અહીં રહી શકાય ખરું?' માટે ઑક્સિજન જરૂરી છે. જ્યારે વીજળી માટે એવું નથી. મીણબત્તી મેં કહ્યું, ‘હા, તમારી ઉંમરનાં ઘણાં ભાઈ બહેનો અહીં છે. પણ, તમે સળગતી રાખવા ઓક્સીજન જોઈએ જ જ્યારે એક બલ્બ ચાલુ ક્યાંથી આવો છો? તમારે અહીં કેમ રહેવું છે? મારાથી પૂછાઈ ગયું. રાખવા વેક્યુમ હોય છે. દરેક ચમકતી વસ્તુ કે ગરમ વસ્તુ અગ્નિ ‘ભાઈ, શું કરું? મારે તો ઘેર દીકરા, દીકરી, દીકરાની વહુ, બધાં જ છે. પણ, નથી. જો એવું હોય તો રાત્રે ચમકતા તારાઓ શું અગ્નિ છે? ઘણા અઠવાડિયા પહેલાં હું ઘરેથી અમસ્તો જ બહાર નીકળ્યો. ને પછી ઘેર પાછો ગયો માણસો વિવાદ કરે છે કે વીજળી બાળી શકે છે ને! હા, જરૂર, પણ નથી! મારાં ઘરનાં કોઈએ મારે માટે ક્યાંય પૂછા પણ નથી કરી.’ અગ્નિ અને વીજળીમાં ફરક છે. વીજળીથી આગ લાગી શકે પણ ‘પોલીસ સ્ટેશને પણ જઈને પૂછી આવ્યો કે કોઈએ કંઈ લખાવ્યું છે? ના, વીજળી અગ્નિ નથી. જેમ સૂર્યના કિરણો કાગળ પર Convergent કોઈને કંઈ મારી પડી જ નથી. પછી મારે એ ઘરને મારું ઘર કેમ કહેવું?' Lens માંથી પસાર કરીએ તો કાગળ બળી જાય પણ સૂર્યના કિરણો ‘મારું ઘર મારું નથી, કારણ મારાં માણસ મને એમનો ગણતા નથી. હું કંઈ અગ્નિ નથી. ટર્પેન્ટાઈન તથા પેટ્રોલમાં આગ પકડવાની વિજ્ઞાન એમને કોઈ ખપનો નથી. તો શું કરું ? હું ત્યાં રહું કે ન રહું એ સરખું જ છે. સિદ્ધ પ્રક્રિયા છે તેથી કંઈ ટર્પેન્ટાઈન અને પેટ્રોલ અગ્નિ નથી. માણસાઈના દીવા શું ઓલવાવા લાગ્યા છે?
* * * વાંસના લાકડા પણ પરસ્પર ઘર્ષણથી સળગવા માંડે છે તો પછી
ઍક્સર લક્ષ્મીનારાયણ બિલ્ડિંગ નં. ૨, ગ્રાઉન્ડ ફ્લોર, ફ્લેટ નં. ૦૦૩,
ઍક્સર તળાવ સામે, ઍક્સર રોડ, બોરીવલી પશ્ચિમ, મુંબઈ-૪૦૦૧૦૩. સાધુ-સંતો એનો સ્પર્શ કેવી રીતે કરે છે?
ફોન : ૯૮૧૯૬૬૭૭૫૪.