Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 480
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૨ કાગ બોલ્યા અને ગાયું. એમના વિચારો પ્રગટ થતા રહ્યા અને એમનાં ન પડે તો એનું નામ ખોટું પડે. મજા તો પડી, પણ દુલાભાઈના ગીતોની ધારાની વચ્ચે દૃષ્ટાંતો અને કથાઓ વણાતી ગઈ. સાંભળનાર સાત્ત્વિક ભોજનનો લાભ એકવડિયા શરીરને કારણે લઈ શક્યો નહીં, ધન્ય થઈ ગયા! તેનો વસવસો રહી ગયો.' એ પછી આ પ્રસંગ વિશે કહ્યું, ‘શબ્દો મને સોપાને” કવિશ્રીને બિરદાવતાં કહ્યું, ‘શિષ્ટ-અશિષ્ટ સાહિત્યના સૂઝતા નથી, એવું કદી બન્યું નથી. ખરેખર આજના પ્રસંગે મને શબ્દો ભેદભેદો-જૂની કવિતા અને નવી કવિતાના પૂર્વગ્રહો આજ અહીં શોધ્યા જડતા નથી.” છેલ્લે જાણીતા લોકગાયક મેરુભા ગઢવી અને લય પામે છે. કવિ કાગ અમારા કવિ છે. અમારા કવિશ્રેષ્ઠ છે, એમાં અંતે કવિશ્રી કાગે ડાયરાની પૂર્ણાહુતિ કરી. જિતુભાઈ મહેતાના એ અમને કોઈ શંકા નથી!” રાતના અઢી વાગ્યે કાર્યક્રમ પૂરો થયો. શબ્દો હજી ગુંજે છેઃ “શબ્દને શબ્દકોશના પાના સાથે સંબંધ નથી, દૂરદૂરથી દરિયાના વાયરા અને ખેતરના મોલમાંથી આવતી સુગંધ જીવન સાથે છે એ કવિશ્રી કાગને સાંભળતાં સમજાય છે. કેટલાક સાથે સોણલાંભરી રાત વિતાવ્યા પછી મજાદરનું પ્રભાત પણ ફૂલગુલાબી ગ્રંથોએ સંસારમાં ક્રાંતિ કરી છે એમ કવિ કાગની કવિતાએ અજ્ઞાન, હતું. અતિથિ એ જ દેવ-એ સૂત્ર ચરિતાર્થ કરવા નાનાથી લઈને મોટામાં વ્યસનીને અનાડી લોકોમાં ક્રાંતિ કરી છે. કવિતાની કોયલને ઉછેરનારો મોટો માણસ ખડે પગે હતો. તમે માગતાં ભૂલો, એ આપતાં ભૂલે! આ કાગ છે. તુરબના તાર જેવી આ વાણી અમારા અંતરમાંથી કદી સહુના હૃદયમાં અંતરના ઉમળકાનાં મોજાં ઊછળતાં હતાં. સઘળી નહિ જાય.' વ્યવસ્થા આપોઆપ થતી હતી. કાગબાપુ તો હળવાફૂલ બનીને સહુને ત્રીજો દિવસ સંમેલનની સમાપ્તિનો ને ડાયરાની વિદાયનો હતો. સોબત આપતા હતા. એ જોઈને ઈશ્વર પેટલીકરે કહ્યું, ‘એ કેવળ સવારથી યજમાન અને મહેમાન બંનેનાં હૈયાં ભારે હતાં. પ્રાત:કાળમાં લોકકવિ હોત તો લોકોની ચાહના મેળવી શકત, પરંતુ સધર્મના સહુ ડાયરાએ ગામ-પર્યટન કર્યું! એ ખોરડાં, એનો શણગાર, એનાં સંરક્ષક હતા તેથી લોકહૃદય એમનાથી પરવશ બન્યું હતું. દુલાભાયા આંગણાં ચિરસ્મરણીય રહેશે. દરેક વ્યક્તિ જાણે સ્વાગત માટે દિલની કાગ લોકોની નજરમાં કેવળ કવિ નથી, ભક્ત નથી એથીય વિશેષ છાબ ભરીને ખડો હતો. બાપુ છે.” આ પછી સન્માન સમારંભ શરૂ થયો. પ્રમુખસ્થાને મહુવાના જાણીતા સાતમી ઓક્ટોબર સવારમાં દશ વાગે લેખકોનો ડાયરો શરૂ થયો. નગરશેઠ હરિલાલભાઈ બિરાજ્યા હતા. કવિ શ્રી કાગે ભાવભરી એના પ્રમુખસ્થાને શ્રી ‘ધૂમકેતુ” બિરાજ્યા. અહીં આવેલા લેખકોને બાનીમાં કહ્યું, “ધરતીનો અને ઢોરનો હું જીવ છું. હું તમારી સામે કંઈ માથે પોતાનો પરિચય આપવાની અને પોતાના ઘડતરની કે પોતાના કહું તો એ તો સૂરજના ઘરમાં ઘાસલેટનો દીવો ધરવા જેવું થાય. અનુભવની કોઈ એક વાત કહેવાની ફરજ નાંખવામાં આવી. દરેક સ્વાર્થ, કીર્તિ કે અર્થની તમન્નાથી તમને તેડ્યા નથી. માત્ર આ ધૂળ, લેખકે પોતાનો પરિચય આપવા સાથે પોતાના જીવનઘડતરની થોડીક આ ઢોર-ઢાંખર, આ ખેતર ને આ ગામડાં બતાવવા અને તમારા વાતો કહી. ‘ધૂમકેતુ’ની બાળપણ અને જુવાનીની વાતોએ સહુને મુગ્ધ આશીર્વાદ લેવા તેડ્યા છે. સૂરજ ઊગવામાં કે ઉંમર આગળ વધવામાં કર્યા. બપોરના દોઢ વાગ્યે લેખકોનો ડાયરો પૂરો થયો. લેખકોના કોઈની વાટ જોતાં નથી. આપ એવા આશીર્વાદ આપો કે મારાં છેલ્લાં ડાયરાએ સરસ હવા જમાવી અને લોકોને લેખકોના જીવનમાં કેવાં વર્ષો ભગવાનની સેવામાં અને આ ધૂળ-માટીના અશક્ત, અપંગ ને દર્દ, કેવાં દુ:ખ ને કેવી મુશ્કેલીઓ હોય છે તેનો સરસ ખ્યાલ આપ્યો! અજ્ઞાનીની સેવામાં વીતે !' મોટરો વાટે, ગાડાં વાટે, ઘોડા પર આજુબાજુના ગામોના લોકોનો યજમાન અને અતિથિઓ વચ્ચે દિલના ફૂલડાં ધરવા માટે ભારે પ્રવાહ અવિરત વહી રહ્યો હતો. છસો માણસને સાંજે જમાડનારું રસોડું ધસારો થયો. સમયના અભાવે એ ધસારા પર નિયંત્રણ મૂકવું પડ્યું. બે હજાર કે તેથી વધુના ભોજનની વ્યવસ્થા માટે પહોળું થયું હતું. જયમલ પરમારે કહ્યું, “ભાવાત્મક એકતાની વાતો થાય છે. મને લાગે મધ્યાહ્નના ભોજન પછી અમદાવાદના શ્રી કનુભાઈના હાસ્યનો નિર્દોષ છે ગુજરાતની ધરતી પર મજાદર ખાતે એનો પહેલો પ્રયોગ થાય છે. નાસ્તો-રોંઢો પીરસાયો ને પછી બધી મંડળી પીપાવાવના તીર્થે ફરવા આ ડાયરો બતાવે છે કે ગુજરાત-સૌરાષ્ટ્ર એક છે.” ગઈ. “પીપા પાપ ન કીજીએ, પુણ્ય કર્યું સો વાર!' કવિશ્રીએ આ પ્રસંગે પોતાના પ્રદેશની સુંદર બનાવટ સમો ઊનનો રાતના ફરી ખીચડી, માખણ, કઢી વગેરેનું ભોજન લીધું. રાતના કંડારેલો ધાબળો અને એક ભૂદાન સંબંધી સ્વરચિત કૃતિઓનું પુસ્તક દસ વાગ્યે કવિસભા યોજવામાં આવી હતી. ગુજરાતના જાણીતા લેખક “ભૂદાનમાળા'ની પ્રત્યેક લેખક-કવિને ભાવભીની રીતે ભેટ ધરી! શ્રી જ્યોતીન્દ્ર દવે એના પ્રમુખપદે હતા. નંદકુમાર પાઠક, મુરલી ઠાકુર, અંતે મહુવાના નગરશેઠનું ભાષણ આખા પ્રસંગ પર કલગી ચઢાવે બાલમુકુન્દ દવે, હસિત બૂચ, પિનાકિન ઠાકોર, નાથાલાલ દવે, જમિયત તેવું હતું. આ પ્રસંગે ડુંગર મહાજને પોતાના સ્નેહના પ્રતીક તરીકે પંડ્યા, રમેશ ગુપ્તા જેવા પંદરેક કવિઓએ પોતાની કાવ્યગંગા વહાવી. કવિશ્રીને એક સુવર્ણચંદ્રક અર્પણ કરી, શાલ ઓઢાડી. વચ્ચે વચ્ચે પ્રમુખશ્રીનું વક્તવ્ય ઓર રંગત જમાવતું. ભક્ત કવિના એકલોતા પુત્ર શ્રી રામભાઈ કાગે પણ ભક્તિ અને જ્યાતીન્દ્ર દવેએ એમની આગવી શૈલીમાં કહ્યું, “મજાદરમાં મજા દર્દીના સ્વરે એક દુહો લલકારતાં કહ્યું કે, એમના દિલ પર આજે જે

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528