________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૨
લિ.
‘પ્રબુદ્ધ જીવન’ વર્ષોવર્ષ ચાલુ રહે અને સમાજને સંસ્કાર, સાહિત્ય, શરમજનક બાબત લાગે છે. સંસ્કૃતિ પીરસતું રહે એજ પ્રભુ પ્રાર્થના.
તે આર્થિક પરિસ્થિતિમાં સહાયરૂપ થવા રૂા. ૫૦૦૦/- તથા રૂા.
૩,૬૦૦/- બે વ્યક્તિ (મારી પુત્રીઓ)ના ૧૦-૧૦ વર્ષના ‘પ્રબુદ્ધ શાંતિભાઈ વોરાના જીવન' લવાજમના મોકલું છું. તે સ્વીકારી મને આભારી કરશો. ઍક જય જિનેન્દ્ર.
નં. 20067 તા. ૩૦-૭-૧૨ UBI બેંકનો મોકલું છું. સ્વીકારવા Encl. HDFC Bank, Sion (E). Cheque No. 800280 for વિનંતી. ચૅકના કુલ રૂા. ૫૦૦૦+૩૬૦૦=૮૬૦૦/Rs. 5000/
લી. આપનો વસંતરાય ડી. શેઠ-પાલીતાણા (૯)
(૧૦) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એમના થકી થતી પ્રવૃત્તિઓ વિષે તેમજ આપની વ્યથા ‘પ્રબુદ્ધ જીવન'માં વાંચી. પત્ર ચલાવવું બહુ જ આકરૂં પ્રબુદ્ધ જીવન' માસિક વિષે શું લખવું તે માટે મારી પાસે શબ્દો નથી. છે. મને શ્રદ્ધા છે કે યોગ્ય પ્રચાર થશે તો જરૂર કરતાં વધારે કાયમી ફંડ સતત ૭૫-પંચોતેર વર્ષથી જૈન સમાજ વિષે સેવાની સુવાસ પૂ. થશે. દર ઈસ્યુ વખતે તંત્રીને પાના માટે જોવું પડે તેથી હાથ બંધાયેલા ચીમનલાલ ચકુભાઈથી આધ્યાત્મિક વ્યક્તિ રમણભાઈ સુધીના રહે. તંત્રીશ્રીઓએ ફેલાવી છે અને પ્રસિદ્ધ થતા સામયિકોમાં સૌથી મોખરે જરૂર પડે તો એક વ્યાખ્યાન માળા તેના માટે જ રાખો. અમારો ‘પ્રબુદ્ધ જીવન’ને રાખ્યું છે. અને તેમાંયે અત્યારના તંત્રીશ્રીએ નાનકડો ફાળો આ સાથે ઍક રૂા. ૫,૦૦૦/- નંબ૨૦૦૦૨ ૧૯ દેના સમયાનુસાર જે ‘પ્રબુદ્ધ જીવનમાં દરેક ક્ષેત્રને લગતા વિષયોમાં તેમજ બેંક, નેપયન્સી રોડનો મોકલું છું. વધુ ને વધુ જે સામગ્રી આપવામાં આવી રહી છે તે માટે અત્યારના આ રકમ સ્વ નિર્મળાબેન જયસુખલાલ શેઠ વેકરીવાળાના સ્મરણાર્થે તંત્રીશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમને માટે ફરી લખું છું કે શબ્દો નથી. આવું છે. પ્રબુદ્ધ જીવન અને વ્યાખ્યાનમાળા વિગેરે બીજી પ્રવૃત્તિઓ જૈન યુવક સંઘ
લી. રામજી નરભેરામ વેકરીવાળા ચેરિટેબલ ટ્રસ્ટ વતી કરે છતાં આર્થિક સંકડામણ ભોગવે તે મારી દૃષ્ટિએ જૈન સમાજ માટે
* * *
જૈન જ્ઞાન-દર્શન વિષયક ત્રિદિવસિય સેમિનાર થાણામાં યોજાયો
પ્રસિદ્ધ ઐતિહાસિક થાણા નગરીમાં એક સુંદર જ્ઞાનવર્ધક ચાતુર્માસ હતા. ચાલી રહ્યો છે. જૈન શ્રમણ સંઘના ડબલ M.A., Ph.D. થયેલા જાણીતા નાગપુરથી આવેલા રાકેશ જૈને સર્વજ્ઞ સ્વરૂપની પુષ્ટી નયો વડે વિદ્વાન પૂ. પંન્યાસજી ડૉ. અરૂણવિજયજી મ. સા. શૈક્ષણિક પદ્ધતિથી કરી હતી. કોકિલાબેન શાહ મુંબઈ વિદ્યાપીઠથી આવ્યા હતા. તેમણે બ્લેક બૉર્ડ ઉપર સચિત્ર શૈલીથી Jain Karma Philosophy જેવા સર્વજ્ઞ બનવાની પ્રક્રિયા રજૂ કરી હતી. ડૉ. અંજલિ શાહનું પેપર જ્ઞાનગહન તત્ત્વજ્ઞાનને સુગમ-સરળ ભાષામાં સચોટ રીતે શીખવાડી રહ્યા દર્શાનાવરણીયના આધારે મંદમતિ અને માનસિક રોગોના વિષય ઉપર છે. સચિત્ર પ્રવચનમાળા નિરંતર ,
| હતું. સોમૈયા કૉલેજની સંશોધિકા | ચાતુર્માસ દરમિયાન વિદ્વદ્ ગોષ્ટિ અખંડપણે ચાલી રહી છે.
| વર્ષાબેન શાહે પ્રમાણ મીમાંસામાં શ્રી રાજસ્થાની શ્વેતાંબર જૈન સાહિત્ય અને જૈન તત્ત્વજ્ઞાનના અધ્યયન માટે પ્રત્યેક જૈન જૈનાચાર્યોનું યોગદાન વિષય રજૂ મૂર્તિપુજક સંઘ થાણા તરફથી તા. ગામના મુખ્ય સંઘે ચાતુર્માસ દરમિયાન અન્ય તપ અને ક્રિયાની| કર્યો હતો. સુવર્ણાબેન શાહે ૨. ૩ અને ૪ શક્ર, શનિ અને | અનુમોદના કરવાની સાથે આવા જૈન વિદ્વદ્ ગોષ્ઠિ સંમેલનો પણ | શ્રતશાસ્ત્ર આગમ-નિગમ, વેદરવિવાર નવેમ્બર ૨૦૧૨ના ત્રણ યોજાવા જોઈએ, જેથી અન્ય વિદ્વાનો દ્વારા જ્ઞાનનું આદાનપ્રદાન ત્રિપિટકનું પેપર વાંચ્યું હતું. શ્રીકાંત દિવસોમાં ત્રિદિવસીય વિદ્વદ થાય, તેમ જ એ સ્થાનિક સંઘના શ્રાવક-શ્રાવિકાઓને જૈન તત્ત્વજ્ઞાનને રસિકલાલ ધ્રુવે દેવ-નરક ગતિમાં સંમેલનનું સુંદર આયોજન કરવામાં | જાણવાનો વિશેષ લાભ મળે..
અવધિજ્ઞાન-દર્શનનું સ્વરૂપ રજૂ કર્યું આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય| આ કાર્ય માટે પ્રત્યેક ગામના મુખ્ય સંઘે કાયમી ધોરણે હતું. રાજકોટથી વિનયકાંત સ્તરે ચારેય બાજુથી દૂર દૂરથી અનેક પાઠશાળાના શિક્ષકની જેમ એક વિદ્વાનની પણ નિમણૂક કરવી બખાઈએ મન:પર્યવજ્ઞાનના વિદ્વાનો આવ્યા હતા. જૈન ધર્મ અને જોઈએ.જે આવી પ્રવૃત્તિના સૂત્રધાર બની શકે.
અધિકારી અંગેનો નિબંધ વાંચ્યો દર્શનની મીમાંસાના વિષય તથા પૂજ્ય સાધુ ભગવંતોને વિનંતિ કરીએ છીએ કે આ દિશામાં સક્રિય હતો. ડૉ. છાયાબેન પી. શાહ તથા તેના ૬૦ અવાત્તર વિષયો ઉપર બની જ્ઞાન પ્રચારની અનુમોદના કરે.
ડૉ. પ્રવીણભાઈ શાહે અમદાવાદથી બધાએ પોતાના શોધપત્રો રજૂ કર્યા
nતંત્રી) આવીને સર્વજ્ઞવાદ ઉપર નિબંધ રજૂ