Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 518
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૨ યુનિવર્સિટીમાં એમ.બી.એ.માં પ્રવેશ અને તેના માટે વીઝા મળે એ આશ્રમવ્યવસ્થા એ વિશ્વને અપાયેલું મહત્ત્વનું પ્રદાન છે. તેમાં બાળાશ્રમ, માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ એવી સ્થિતિ ઉભી થઈ છે. | વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ કરતાં ગૃહસ્થાશ્રમનું વિશેષ મહત્ત્વ ધર્મનો અર્થ શરીરનો ઉપયોગ આત્મા માટે અને શ્રદ્ધાનો ઉપયોગ છે. ગૃહસ્થાશ્રમને લીધે શેષ ત્રણ આશ્રમ ટકી રહ્યા છે. જે સંસારી સમાજ માટે કરવો. ધર્મની આ ભાવનાને આપણે શિક્ષણમાંથી કાઢી ગૃહસ્થનું મોટું શ્રમણ તરફ છે તે શ્રાવક છે. આ ગૃહસ્થાશ્રમ એ તપસ્વી નાંખી છે. ગાંધીજીએ કહ્યું હતું કે મારા માટે ચારિત્ર નિર્માણ મહત્ત્વનું શ્રાવકનું સન્માન છે. શ્રાવકે લઘુતાગ્રંથી રાખવાની જરૂર નથી. શ્રાવકોને છે. આજે આપણે ધર્મનું શિક્ષણ લાવવું હોય તો શિક્ષણ બદલવું પડે. લીધે જ બિશપ, મહારાજ અને મહારાજ સાહેબનો પરિશુદ્ધ અપરિગ્રહ હૃદયને કેળવવા ચરિત્રનું બળ મળે. જીવતા જીવનની સાથે જ મૂલ્યો ટકી રહ્યો છે. શ્રાવકોના સમ્યક્ પરિગ્રહને લીધે જ મહારાજ સાહેબનો સ્થપાય. ધર્મ, બુદ્ધિ અને કર્મને કમ્પાર્ટમેન્ટમાં વહેંચશો તો વિવેક અપરિગ્રહ ટકી શક્યો છે. શ્રાવક વેપારી, એન્જિનિયર કે ડૉક્ટર ન ગુમાવશો. હૃદય, બુદ્ધિ અને હાથ યોગ્ય રીતે કેળવાય એ જ સાચું હોય તો કોઈપણ સાધુસંતો ટકી ન શકે. ૨૬૦૦ વર્ષ પહેલાં ભગવાન શિક્ષણ છે. આપણા કેટલાક સંપ્રદાયો શાળા ચલાવે છે પણ શિક્ષણ મહાવીરે નિગ્રંથ પ્રવચનમાં ત્રણ શીખામણ આપી છે. પહેલું, શ્રાવકોએ અંગ્રેજીમાં આપે છે. વાલીઓના આગ્રહને કારણે અંગ્રેજીના માધ્યમને ત્રાજવાની દાંડી સાથે ચેડાં કરવા નહીં. બીજું, જે માલ બતાવો તે પેક અપનાવાય છે એમ તેના સંચાલકો કહે છે. આપણે ભૂલા પડ્યા છીએ. કરીને આપવો. (એક શબ્દ મેં ઉમેર્યો છે.) ત્રીજું, થાપણે મૂકાયેલી વ્યક્તિને એક ભાષા આવડે એટલે બીજી આવડે જ. આપણે આપણી ચીજ સાથે રમત કરશો નહીં. હાલની પરિસ્થિતિ જોઉં છું ત્યારે મને ભાષામાં જ્ઞાન પેદા કરવાનું બંધ કર્યું છે. આપણે આત્મવિશ્વાસ ખોઈ લાગે છે ૨૬૦૦ વર્ષમાં આપણે સુધર્યા નથી. ભગવાન મહાવીરે આ બેઠા છીએ. ધાણી ફૂટે એમ અંગ્રેજી બોલે તેનાથી આપણે પ્રભાવિત શીખામણ શા માટે આપવી પડી? આપણા દેશમાં કોલ-ગેટ કૌભાંડ થઈએ છીએ. તેમાં અંદર શું છે તે જોવાનું ભૂલી ગયા છીએ. અમે થાય છે, ચૂંટણી લડનારને ભ્રષ્ટાચારના ડુંગર ઉપર ઊભો હોય એવું ગુજરાત વિદ્યાપીઠમાં અનુવાદ સંસ્થાન શરૂ કર્યું છે. તે બીજી ભાષાના લાગે છે. દહેજ માટે પરીણિતાને સળગાવી મૂકવામાં આવે છે અને બે સારા પુસ્તકો-ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. આપણે મૂળ છોડશું પ્રેમીઓ એક જ્ઞાતિના નથી એટલે વડીલો તેઓને પરણવા દેતા નથી. તો બધું છૂટશે. આપણે તત્ત્વ છોડીને તંગ પર આધાર રાખીએ તે પણ આ બધી બાબતોથી હું ખિન્ન થઈ જાઉં છું. તેના કારણે મને લાગે છે કે ખોટું છે. આ દેશમાં આધ્યાત્મિકતા માટે અવકાશ નથી. થોડા સમય પહેલાં ઈકો ફ્રેન્ડલી થવાનો અર્થ સાચા રાજકોટ જતાં માર્ગમાં સાયલામાં રાજચંદ્ર આશ્રમમાં રોકાવાનું થયું શ્રાવક બનવાની દિશામાં પ્રયત્ન હતું. ત્યાં પહોંચ્યો ત્યારે લગભગ ૧૦૦ જેટલા લોકો હાજર હતા. ચિંતક ડૉ. ગુણવંત શાહે “શ્રાવક હોવાનો વિશેષાધિકાર' વિશે આશ્રમના સંચાલકે મને થોડું વક્તવ્ય આપવાની વિનંતી કરી અને જણાવ્યું કે જૈનોએ જિન એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ સર્જવાનું છે. કહ્યું અહીં ૧૦૦ જેટલા મોક્ષાર્થી તમને સાંભળવા ઉત્સુક છે. મેં તમે કીડામાંથી બનેલા સિલ્કના વસ્ત્રો કે બાળમજૂરોએ તૈયાર કરેલા સ્પષ્ટપણે કહ્યું કે હું મોક્ષાર્થી નહીં પરંતુ જીવનાર્થી છું. મારા પગના ગાલીચા વાપરવાનું બંધ કરશો તે દિવસે ઈકોફ્રેન્ડલી બનશો. ફ્રાન્સમાં અંગુઠા પાસે એટલે કે મારી સમક્ષ અનેક સમસ્યા છે. આ સંજોગોમાં આઠ ટકા મુસ્લિમો છે. તેમાં જેલમાં વસતા મુસ્લિમોની સંખ્યા ૪૯ હું કેવી રીતે મોક્ષાર્થી થઈ શકું? આ ઓરડાને સાફ કરવો છે એ ટકા છે. ત્યાં અહિંસાની પ્રશંસા થઈ નથી તેથી આમ બન્યું છે. જૈન ઝાડુવાળો કહે તો તે વૈતરું છે. આ ઓરડો સાફ કરવાનો મારો ધર્મમાં અહિંસાની પ્રશંસા થઈ છે તેથી જિન પર્યાવરણ ફેલાય તો વિશેષાધિકાર છે એમ તે કહે તો શ્રાવક છે. જૈનોમાં અહિંસા ઓતપ્રોત વિશ્વમાં યુદ્ધ અશક્ય બને. છે. જે રીતે લોહીમાં હિમોગ્લોબિન છે તે રીતે જેનોમાં અહિંસા વહે જે દિવસે આપણે ઈકોફ્રેન્ડલી થશે એ દિવસે સાચા શ્રાવક બનવાની છે. (ક્રમશ:) દિશામાં પ્રયત્ન કરશું. યુરોપમાં એક વર્ગ એવો છે કે જે ડેરીના * * * ઉત્પાદનોનો ઉપયોગ કરતો નથી. તેઓ પણ યુરોપના જૈન છે એમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી કહી શકાય. વૈષ્ણવજન શબ્દ એ વૈષ્ણવોનો ઇજારો નથી. તે રીતે શ્રાવક જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ શબ્દ પર પણ જૈનોનો ઈજારો નથી. તેને ચોક્કસ ધર્મ સાથે નિસ્બત રૂા. નામ નથી. અહીં કોન્સેપ્ટનું ખાસ મહત્ત્વ છે. એક મુસ્લિમ પણ સાચો શ્રાવક ૨૫૦૦૦ શ્રી ધીરેનભાઈ નગીનદાસ શાહ હોઈ શકે છે. સૂરતમાં રાંદેરમાં મારા ઘર પાસે દાયકા પહેલાં નૂરા ૨૫૦૦૦ ડોસા નામક મુસ્લિમની દુકાન હતી. તેની દુકાને નાના બાળકને પણ સંઘ આજીવન સભ્ય પૂરક રકમ વસ્તુ લેવા મોકલો તો તે છેતરાય નહીં. તેથી નૂરા ડોસા શ્રાવક અને નામ તેનું દુકાન મંદિર કે દેરાસર એમ કહેવામાં મને સંકોચ થતો નથી. હું - ૪૫૦૦ શ્રી શશીકાન્ત એચ. સંઘવી પોતે પણ શ્રાવક બનવા મથી રહેલી વ્યક્તિ છું. હિન્દુ સંસ્કૃતિની

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528