Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 496
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૨ રચે છે. ક્યારેક તો સરકારમાં વિવિધ પક્ષોનો શંભુમેળો રચાય છે, વહીવટકારોએ એનું જમણ' કર્યું. અને કઠપૂતળીના ખેલો રચાય છે, જે વર્તમાનમાં છે. આ વિચાર હવે એક ચળવળ માંગી લે છે, અન્નાજીના લોક ભ્રષ્ટાચારથી આપણે થાકી ગયા છીએ. લગભગ નિરાશ થઈ ગયા આંદોલનની ટોપીમાં આ વિચાર પણ લખાયો હોત તો જાગૃતિની છીએ. અનાજીએ લોકપાલ બીલ માટે અંદોલન આરંભ્ય. એક મોટો નવી દિશામાં આજે ભારત જરૂર હોત. જુવાળ સર્જાઈ ગયો. જાગૃતિ આવી, પ્રચાર થયો, પણ પરિણામ શું શ્રી જશવંત મહેતા. આ દિશામાં આ મહાનુભાવે પોતાના વિચારો આવ્યું? બાબા રામદેવ યોગ પ્રચારક ઓછા, રાજકારણી વિશેષ ઉપસતા વહેતા કરી એક મિશન ઊભું કર્યું છે. વ્યવસાયે આર્કિટેક અને વિવિધ ગયા, કાળે એમને મહાન બનવાની અમૂલ્ય તક આપી પણ એ તો ક્ષેત્રમાં સમાજસેવક શ્રી જશવંત મહેતાએ ‘ફોરમ ફોર પ્રેસિડેન્સિયલ નારીના કપડાં પહેરીને આ નર ભાગ્યા. જેલમાં ગયા હોત તો આખો ડેમોક્રેસી' નામની સંસ્થાની સ્થાપના કરી છે અને આ વિચારને પુષ્ટિ દેશ એમને છોડાવવા આંદોલન કરતે અને એવા રામદેવ જેલમાંથી આપવા આ વિષય ઉપર અનેક ભાષામાં પુસ્તકો લખ્યા છે. પાછા આવત ત્યારે અન્ના અને રામદેવ દેશ માટે એક પ્રચંડ અવાજ શ્રી જશવંત મહેતાના એ પુસ્તકોમાંથી કેટલાંક પરિચ્છેદો “પ્રબુદ્ધ બની જાત. જીવન'ના વાચકોને અર્પણ કરું છું. અન્નાજીના ત્યાર પછીના આંદોલનો પણ કોઈ પ્રભાવ પાડી ન (૨) શક્યા. અન્નાના ખભા ઉપર કિરણ બેદી અને કેજરીવાલ ઊભા થઈ “ભારત માટે પ્રમુખીય લોકશાહી-સુયોગ્ય વિકલ્પ ગયા અને કેજરીવાલ તો અલગ થઈને સીધા રાજકારણના મેદાનમાં આપણા બંધારણના ઘડવૈયાઓએ લાંબી ચર્ચા-વિચારણા કરી આવી ચડ્યા. ઘડેલા બંધારણની ગણના વિશ્વના સૌથી લાંબા બંધારણ તરીકે થાય આ ભ્રષ્ટાચારના આંદોલન સાથે એક નવા વિચારનો પ્રચાર થયો છે. આ બંધારણમાં કટોકટીના કાળ સિવાય પ્રજાના મૂળભૂત જોઈતો હતો, એ અમેરિકાની જેમ પ્રમુખીય લોકશાહીનો. અધિકારોની રક્ષા બરાબર કરવામાં આવી છે પણ સરકારની કાર્યપદ્ધતિ અંગ્રેજો આપણને ત્રણ વસ્તુ એવી આપી ગયા કે જે ભારતીયના ઘડવામાં અલ્પ ફેરફારો સિવાય બ્રિટીશ પદ્ધતિનું અનુકરણ કર્યું છે. લોહીમાં રસાયણની જેમ એક રસ થઈ ગઈ. એક શાસન પદ્ધતિ એટલે બ્રિટનના રાજવીની માફક આપણે પ્રમુખને ઔપચારિક વડા તરીકેનું સંસદીય લોકશાહીનું બંધારણ, બીજી વહીવટી વ્યવસ્થા અને ત્રીજી સ્થાન આપ્યું છે. કેળવણી પદ્ધતિ. આઝાદી પછી આ ત્રણે આપણને વળગેલા રહ્યા, આપણે બ્રિટીશ સંસદીય પદ્ધતિ અપનાવી હતી. મહૂમ શ્રી ચાગલા અને ભારતીય નાગરિકને સંતોષ અને સાચી પ્રગતિનો સૂરજ ન દેખાયો. (જેમની ગણના ભારતના અગ્રગણ્ય કાયદાશાસ્ત્રીઓમાં થતી હતી.)ના કેળવણીકારદર્શક તો ત્યાં સુધી કહેતા કે જ્યાં સુધી અંગ્રેજોએ આપેલી મંતવ્ય પ્રમાણે-સંસદીય લોકશાહીની પસંદગી કરવાના મુખ્ય કારણોમાં આ કેળવણી પદ્ધતિ હશે ત્યાં સુધી ભારતને સાચો અને સારો નાગરિક આઝાદી પહેલાં આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્યોની ધારાસભાઓની મળવાનો નથી. આ જ સત્ય આપણા માટે વહીવટકાર પેદા કરતી કાર્યવાહી બ્રિટીશ પદ્ધતિ અનુસાર થતી હતી. અને આપણે તે પદ્ધતિથી સંસ્થાઓ માટે છે. એ જ આઈ.એ.એસ., આઈ.પી.એસ.વગેરે વગેરે; પૂરેપૂરા પરિચિત હતા. એક જ ચૂંટાએલી વ્યક્તિને સર્વોચ્ચ સ્થાન અને માળખું જ એવું કે દરેકને સત્તા મળે અને એનો દુરુપયોગ કરી સોંપવામાં આપણને રાજાશાહીની યાદ સતાવતી હતી.' ભ્રષ્ટાચારને વેગ મળે. આ વહીવટકારો એટલા બધાં ‘બળવાન છે કે છેલ્લા ૬૪ વર્ષમાં દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે વધતા જતા રાજનેતાને અને સાસંદને પણ સંભળાવી દે કે, તમે તો ત્રણ કે પાંચ ભ્રષ્ટાચાર અને સર્વત્ર પગદંડો જમાવી બેઠેલા ધંધાદારી વરસ માટે છો, અમે તો અહીં ‘કાયમ' છીએ, પછી પણ તમારે તો રાજકારણીઓની બનેલી સરકારોના ગેરવહીવટથી ભરપૂર અમારું જ કામ પડવાનું છે. રાજ્યશાસન, સંન્નિષ્ઠ નેતાગીરીનો પ્રવર્તતો શૂન્યાવકાશ વગેરે જોતા અમારા એક મિત્ર કેન્દ્રમાં એક ખાતાના પ્રધાન બન્યા. અમે પૂછ્યું, આપણે અપનાવેલ શાસન પદ્ધતિની નિષ્પક્ષપાતી પણે અન્ય દેશો મિત્ર આ વિષયનું તમને કાંઈ જ્ઞાન તો નથી, તે ખાતું કઈ રીતે ચલાવો જેવા કે અમેરિકા, ફ્રાંસ, જર્મની વગેરેએ અપનાવેલ લોકશાહી શાસન છો ? તો કહે કે અમલદારો જે રીતે દોરવે એમ! ! પદ્ધતિ સાથે સરખામણી કરી આપણી હાલની શાસન પદ્ધતિના સુયોગ્ય અમેરિકાની સરકારમાં આવું નથી. ત્યાં પ્રમુખને નિષ્ણાંત વ્યક્તિને વિકલ્પ તરીકે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. પ્રધાન બનાવવાની સત્તા છે. એ જાણવું રસપ્રદ બની રહેશે કે આપણે સંસદીય શાસન અપનાવ્યું વાસ્તવમાં હવે ભારતને પ્રમુખીય લોકશાહીની જરૂર છે. છ દાયકા તેમાં મુખ્યત્વે આપણી બ્રિટીશ સંસદીય શાસન પ્રણાલીની પરિચિતતાએ આપણે સંસદીય લોકશાહીનો સ્વાદ ચાખ્યો અને નેતાઓ અને મુખ્ય ભાગ ભજવ્યો હતો જ્યારે અમેરિકા કે જેઓએ પણ આપણી • ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $ 20) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) | • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180).

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528