Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 506
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૨ પહોંચાડવા કોશિષ કરે છે અને જે પોતાના આત્માને સુખ પહોંચાડે બનતું રહી છેવટે પોતાના મૂળ કેન્દ્ર પર આવીને ઠરે છે. આવું જ છે તે સુખનો અનુભવ કરે છે. વિચારનું છે. સુખની પાસે જઈએ. જેમાંથી આપણી ભીતરમાં પડેલા આત્માને વિચાર એક શક્તિ છે. વિચારનો પથ્થર ફેંકાય અને તેમાંથી જાગેલી સુખ મળે એવું કંઈક કરીએ. દિવ્ય શક્તિ બ્રહ્માંડમાં દૂર દૂર સુધી પોતાની અસર જન્માવે છે પણ તે દેહ અને આત્માની વચ્ચે જે અંતર છે તે ઓળખી લઈએ. સુખ શક્તિ વપરાઈ જતાં એનો પ્રત્યાઘાત છેવટે આપણા પર જ આવીને આત્માને પહોંચાડવા માટે કોશિષ કરીએ. દેહની નશ્વરતાની જો ખબર વિરામ પામે છે, જેમ ભીત પર ઘા કરીને ફેંકેલો દડો પ્રત્યાઘાત પામીને પડી છે તો દેહને જે સુખ પહોંચાડવા કોશિષ કરીશું તે કાયમ ટકવાનું ફરી આપણા હાથમાં આવે છે તેમ. નથી તે સમજાશે. આપણને જે સુખ અને દુ:ખનો અનુભવ થાય છે તે કેમ થયો? સાચું સુખ કે શાંતિ દેહને પહોંચાડવામાં નથી પરંતુ આત્માને અને અમુક સુખનો અનુભવ અથવા અમુક દુઃખનો અનુભવ આપણને પહોંચાડવામાં છે. અનુભવીઓ એમ કહે છે કે આત્માનું મૂળ સ્વરૂપ જ જ કેમ થયો? આનંદ અને શાંતિનું ધામ છે. આનું કારણ એ સુખ અને દુઃખનો અનુભવ આપણા પોતાના જ આપણું જીવન આત્મા તરફ વળે છે અને તેના ઊંડાણમાં પહોંચે કાર્યનો પ્રત્યાઘાત છે. સુખ અને દુઃખ આપણી જ ભૂલો કે ઈચ્છાઓનું છે ત્યારે તેને આનંદ ને શાંતિનો મહાસાગર ઘૂઘવતો દેખાય છે અને પરિણામ છે. પછી તો એ ખોબે ને ખોબે આનંદ અને શાંતિનું પાન કરતો થઈ જાય જે પથ્થર ફેંકીશું તે પાછો આવશે જ. જે આઘાત કરીશું તેનો છે. એ સમયે જગતની બધી જ મોહમાયા તેને તૃણ સમાન લાગે છે. પ્રત્યાઘાત આવશે જ. આ બ્રહ્માંડનો નિયમ છે. આજ સુધી તેના મનમાં અનેક ફરિયાદો હતી. આજ સુધી પોતાને કરો તેવું પામો, વાવો તેવું લણો. જે કરીશું તેનું પરિણામ આવશે થયેલા અન્યાયો માટે તે ફરિયાદ કરતો હતો, વિરોધ કરતો હતો. પણ જ. સારું અથવા ખરાબ જે હશે તે ભોગવવું જ પડશે. જ્યારે એ અનંત શાંતિના મહાસાગરમાં મસ્ત બનીને ડૂબકી લગાવતો આને કર્મ કહે છે. થઈ જાય છે ત્યારે નથી કોઈ તેની ફરિયાદ રહેતી કે નથી કોઈ પ્રત્યે સુખમાં છકી જઈએ છીએ. અભિમાન કરીએ છીએ. દુઃખમાં રડી વિરોધ રહેતો. એ સમયે તેને સમજાય છે કે આ બધા જ દુઃખોના ઊઠીએ છીએ. આ બંને સમયમાં સંતુલન જળવાતું નથી. આમ થવાથી મૂળમાં પોતે જ છે, પોતાના કરેલા કર્મો છે. તે સ્વયં જાગૃત થઈ જાય કર્મનું બંધન અખંડપણે ચાલુ જ રહે છે. છે. તે સાવધ અને સાધક બની જાય છે. આ ક્ષણ અનેરી હોય છે. વ્યક્તિનું વર્તન એ તેના જીવનનું પ્રતિબિંબ છે. આપણી રીતભાતના અલગ દિશા કારણે કર્મના બંધન આપણી સાથે જોડાય છે. કર્મ સૌને ભોગવવું જ પડે છે. -એટલે સુખ પ્રાપ્ત કરવાનું નક્કી કરીએ તો સૌ પ્રથમ એ શોધવાનું એટલે કર્મ વિષે સમજી લેવું પડે. આજનો આપણો વિષય કર્મ નથી પણ આવ્યું કે હું કોણ છું? મારું મૂળ સ્વરૂપ શું છે? હું ક્યાંથી આવ્યો છું? તમામ સુખદુ:ખનો મૂળાધાર કર્મ છે. ક્યાં જવાનો છું? જૈન ધર્મ કર્મનું સૂક્ષ્મ ચિંતન કરે છે. કર્મનું ચિંતન આપણને આ એક અલગ દિશા છે. સ્વ સ્વરૂપનું ભાન થવું એ નાની સૂની ભયભીત કરવા માટે નથી, સાવધાન કરવા માટે છે. એ ભૂલવું ન વાત નથી. એટલી વાત પણ પાકી થઈ જાય કે આ દેહ તે હું નથી પણ જોઈએ કે ધર્મ કદાપિ ભાવનાશીલ-ઈમોશનલ બ્લેકમેઈલીંગ બનાવીને દેહમાં વસેલો સચ્ચિદાનંદમય આત્મા છે તોયે ઘણું. સન્માર્ગે દોરશે નહીં. આ વાત તમે અનેક ઠેકાણે વાંચી છે અને સાંભળી છે પરંતુ તેનું કોઈ પણ વ્યક્તિને તમે રોજ છેતરી ન શકો. ધર્મ હજારો વર્ષોથી મૂલ્ય જેટલું તમારા હૃદયમાં સ્થાપિત થવું જોઈએ એટલું થયું નથી. એક જ વાત કહીને ધર્મને માર્ગે દોરે છે અને આપણું હૃદય માને છે સુખના માર્ગે ચડવા માટે જે શાશ્વત છે તેની ઓળખાણ કરવી જ તેનું કારણ તે વાતના મૂળમાં સત્યનું તે જ ઝળહળે છે. પડે. કર્મનું એક સ્વતંત્ર અને ગહનશાસ્ત્ર છે. તેની તમામ વિગતો અહીં દૃષ્ટિ બદલવી પડે. આમ કરીએ તો દુખનો ભાર હળવો થવા લાગશે. આપવી સંભવ નથી અને આપણા આ લેખનો તે વિષય પણ નથી. અણગમતી વાતો પ્રત્યે જાગતો તિરસ્કાર ઘટશે. જે મળે તેમાંથી આનંદ કોઈ જીજ્ઞાસુ તેનો સ્વતંત્ર અભ્યાસ કરે તો સારું. એનાથી જીવનમાં લૂંટવાની વાત શીખી જવાશે. ધીરે ધીરે પણ મક્કમપણે પોતાના મૂળ ઘણો લાભ થાય તેવું છે. પરંતુ અહીં કર્મ વિષે એટલી તો સમજણ સ્વરૂપ તરફ ગતિ થશે. આપું જ કે સુખ અને દુઃખના મૂળમાં તે છે તે સ્પષ્ટ રીતે સમજાઈ સહન કરતાં શીખીએ જાય. પાણીના શાંત સરોવરમાં જેમ નાંખેલો પથ્થર પોતાની આજુબાજુ (ક્રમશ:) વિશાળ વર્તુળ કરે છે અને એ શક્તિ વપરાઈ જતાં એ વર્તુળ નાનું

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528