________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૨
ગાંધીજી કે કોઈ આશ્રમવાસી એને “શામળિયા શેઠ' કહે ને કોઈ કવિ પાર્થિવ પડળો ખસે ને દિવ્ય લોચનિયાં વસે ત્યાં હરિવર વરસે સદા.” હોય તો ઈશ્વરના અનુગ્રહનું આખ્યાન લખે-એ અસંભવિત નથી. આ ઋગ્યેદ સંહિતામાં અનેક દેવતાની વાતો આવે છે જેમાં મદદ માટે આત્મકથામાં ગાંધીજીએ લખ્યું છે દરેક વારે છેલ્લી ઘડીએ હિરણ્યગર્ભ, વિશ્વકર્મા, પ્રજાપતિ, અગ્નિ, વરુણ, ઈન્દ્ર, વિષ્ણુ, શામળશાએ મદદ મોકલી દીધી છે. મતલબ કે માનવમાં રહેલી માનવતાને સવિતા, સૂર્ય, પૂષા, રુદ્ર, મરુત, અદિતિ, અશ્વિનો વગેરેનો સમાવેશ જાગ્રત કરી કોઈ દિવ્ય શક્તિ, કોઈ ઋતતત્ત્વ સાત્ત્વિક પ્રકૃતિના સજ્જનો થાય છે જ્યારે અથર્વસંહિતામાં અન્ય કોઈ વેદમાં સમાસ ન પામી દ્વારા આવાં સત્કૃત્યો કરાવતા રહે છે. એમને પ્રતાપે તો આ જગત ટકી હોય તેવી ઘટનાઓ છે જેવી કે શત્રુને મારવો, સર્પનું ઝેર ઉતારવું, રહ્યું છે. કાકતાલીય ન્યાયે આવી ઘટનાઓ ઘટતી જ રહેતી હોય છે કામણ-ટૂપણ કરવાં, એનો પ્રતિકાર કરવો, ભૂત-પિશાચને દૂર રાખવા જેનું અર્થઘટન વિધેયાત્મક, કાવ્યાત્મક રીતિએ થતું હોય છે. વગેરે; મતલબ કે ભૂત અને ભગવાનની વાતો ઋગ્વદ ને
હળાહળ ઝેર પીવાથી મૃત્યુ જ થાય પણ મીરાંબાઈ માટે ઝેર અમૃત અથર્વસંહિતામાંથી શરૂ થાય છે. ભગવાનની વાતો આર્યોની ને ભૂતની બની ગયું. અગ્નિનો સ્વભાવ બાળીને ભસ્મીભૂત કરવાનો પણ પ્રહલાદને વાતો અનાર્યોની એમ માનવાની જરૂર નથી. આર્યો અને અનાર્યોની ઊની આંચ આવી નહીં. શામળિયામાં સુરતા વિનાની કોઈ આધુનિક વચ્ચે પણ સંસ્કારિતા ને કક્ષા ભેદ હશે જ. અત્યારે પણ ભૂતપિશાચમાં મીરાંબાઈ ઝેર ગટગટાવે તો તો એના રામ જ રમી જાય ને ઈશ્વરમાં કેવળ અસંસ્કારીને અભણ લોકો જ માને છે એવું નથી; ભણેલાગણેલા અશ્રદ્ધાવાળો કોઈ અદ્યતન અલાદ અગ્નિજ્વાળામાં ઊભો રહે તો પણ માને છે; જેમ ભગવાનમાં નહીં માનનારા પણ છે. સંભવ છે કે એનાં અસ્થિ જ અવશેષરૂપે રહે. પાકી સુરતા ને પાકી શ્રદ્ધાનો આ પ્રશ્ન આર્ય-અનાર્યના સમાગમ અને સંઘર્ષને કારણે આ માન્યતાને વેગ છે; ભલે પછી પરમાત્મા સગુણ હોય કે નિર્ગુણ હોય. દેહધારી હોય કે મળ્યો હોય! આદાન પ્રદાનની, આઘાત-પ્રત્યાઘાતની વાતે વેગ પકડ્યો અ-રૂપી હોય, નામી હોય કે અ-નામી હોય! આપણે ટપ, ટપ સાથે હોય! આ તો બધાં અનુમાનો છે. કામ નથી, મમ, મમ સાથે કામ છે.
ગાંધીજી નાનપણમાં અંધકાર, સર્પ અને ભૂતથી ખૂબ ડરતા. તેઓ ત્રિકાળના બધા જ કવિઓનો આ સનાતન પ્રશ્ન છેઃ
લખે છે: “બહુ બીકણ હતો. ચોરના, ભૂતના, સર્પાદિના ભયોથી કોઈ કહેશો પરમેશ્વર કેવા હશે?
ઘેરાયેલો રહેતો. આ બધા ભયમાંથી મુક્તિ અપાવનાર એમની આયા કેવા હશે ને ક્યાં રહેતા હશે?...કોઈ કહેશો?’
રંભાબાઈ. રંભાબાઈએ અભય-કવચ આપ્યું: ‘રામનામનું'. ને એ અણુથી યે અણુ ને વિરાટથી યે વિરાટ સ્વરૂપવાળા એ નિર્ગુણ બ્રહ્મનું ઠેઠ સુધી કારગત નીવડ્યું. આખરે તો ભૂતના ભયને ભગાડનાર સ્થાન માનવીની સુરતા-શ્રદ્ધામાં ને એના સર્જનના અણુએ ભગવાન જ છે.
* * * અણુમાં સચરાચરમાં...ઉપર નીચે દશે દિશામાં, રહેલું છે. રસિકભાઈ રણજિતભાઈ પટેલ, સી-૧૨,નવદીપ એપાર્ટમેન્ટ,સારથિ બંગલોની ‘નથી અણુ પણ ખાલી રે, સચરાચરમાંહી ભળ્યા!
સામે, A-1, સ્કુલ સામે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ!
મો. ૦૯૮૯૮૧૬૯૦૬૯
જૈન ધર્મના ક્રિયાકાંડ તથા મંદિરોના નિર્માણ વગેરેમાં અનુચિત માર્ગે પ્રાપ્ત થયેલ દ્રવ્યનો ઉપયોગ
ઉત્તમચંદ શાહ
૧. ઉપરોક્ત વિષય અમુક અંશે સંવેદનશીલ અને વિવાદાસ્પદ છે. અનુચિત માર્ગે પ્રાપ્ત થયેલ દ્રવ્યમાં બીજા અને ત્રીજા મહાવ્રતનો સમાજનો મોટો વર્ગ અત્રે દર્શાવેલા મંતવ્યો સાથે સહમત ન પણ થાય, ભંગ થાય છે. આપણા દાતાઓ ઈન્કમટેક્સ રીટર્નના ખોટા છતાં આ પ્રશ્ન ઘણાં વખતથી મુંઝવણ અનુભવું છું. તેથી મારા વિચારો સોગંદનામામાં સહી કરે એ મૃષાવાદ અને ટેક્સ બચાવે તે અદત્તાદાન. રજૂ કરી મારું મન હળવું થશે એમ માનું છું.
૩. આપણો સમાજ દેશમાં વસ્તી પ્રમાણે એક ટકો છે. પરંતુ ૨. હાલમાં આપણાં ધાર્મિક ક્રિયાકાંડો, ઉત્સવો, મંદિરો વગેરેના આપણો હિસ્સો અભ્યાસ અને સમૃદ્ધિમાં ઘણો વધારે છે. ચોરી એટલે નિર્માણ પાછળ મોટી રકમો ખર્ચાય છે. એ સર્વવિદિત છે કે આ સર્વેમાં ચોરી. એમાં ધોળી ચોરી અને કાળી ચોરી એવા વિભાગો હોઈ શકે મોટા ભાગે અનુચિત માર્ગે પ્રાપ્ત થયેલ દ્રવ્યનો ઉપયોગ થાય છે. પાંચ નહીં. ચોરી અને દાન એ વિરોધાભાષી શબ્દો છે. એ બન્નેનો સાથે મહાવ્રત એ આપણા ધર્મના પાયાના સિદ્ધાંતો છે. પાયો મજબૂત ના પ્રયોગ અઘટિત છે. દાતાને ચોરીના પૈસાનું દાન કરવાનો કોઈ હોય તો મકાન વધુ ટકી શકે નહીં. તેમ ધર્મ માટે સુદઢ પાયો જરૂરી છે. અધિકાર નથી, કારણ કે એ પૈસા એના પોતાના નથી. તો પછી એ