Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 505
________________ ડિસેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન | ૧૩ સુખ તમારી પ્રતિક્ષા કરે છે પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી (આગળના અંકથી ચાલુ) આપણે પણ કોઈ સ્ત્રી કે પુરુષ નથી, મુનિ કે મુફલીસ નથી, રાજકુમાર કે રખડેલ નથી, શેઠ કે નોકર નથી, ભારતવાસી કે જાપાની નથી. એ ઓળખની દિશા તો માત્ર સંકેત છે. આપણે ખરેખર તો જુદા જુદા દેહોમાં વસેલા સુખ મેળવવા માટે આખું વિશ્વ રાત દિવસ દોડધામ કરે છે પણ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છીએ. તેને સુખ મળતું કેમ નથી? પોતાને ઓળખવાની કોશિષ કરીએ. હું કોણ છું? મારું મૂળ સ્વરૂપ એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સુખ માટે જે દિશામાં દોડધામ શું છે? એ ભૂલી જવાથી ભયંકર ગુંચવાડો ઊભો થયો છે. ચાલે છે એ દોડ જ ઊંધી દિશામાં તો નથી ને? જે વેશ પહેરીને આપણે ઊભા છીએ તે આપણે નથી. આપણે માનવ પાસે મન છે, વિચાર છે, વિવેક છે, સંકલ્પ શક્તિ છે તેથી વેશમય બની રહ્યા છીએ. વેશ કાયમી નથી. જે કાયમી નથી તેની તે સુખના સાચા માર્ગે વળવાનો પુરુષાર્થ પણ ખેડી શકે છે. આવી કામના કરવાની જરૂર નથી. આ દેહ ક્ષણિક છે. એ ગમે ત્યારે છોડવાનો પડેલા દુઃખો ભોગવવાની શક્તિ પણ તેનામાં છે. આજ સુધી જે ભૂલો જ છે. એક અનુભવ ઘણા લોકોને થયો હોય છે કે સવારે મિત્ર મળ્યો થયેલી હોય તેમાંથી તે છૂટી શકે છે. તે જ ભૂલો નવેસરથી ન થાય હોય અને સાંજે સમાચાર મળે કે તે ભાઈ તો ગયા! આ શું સૂચવે છે? તેની જાગૃતિ પણ દાખવી શકે છે. આનો અર્થ એટલો જ છે કે આ દેહ ક્ષણિક છે. આપણને કેવી રીતે આમ છતાં સુખ મળતું નથી તે વાસ્તવિકતા છે. સુખ મળે, શાંતિ મળે, આરામ મળે, જંપ મળે એ ભૂલી જઈને વેશની, એમ લાગે છે કે જયાં સુધી વિવેકની જાગૃતિ જોવા ન મળે ત્યાં દેહની ચિંતામાં પડી ગયા છીએ. અહીં જ ક્યાંક ગુંચવાડો છે. સુધી સુખ મળવાનું સહેલું નથી. સુખ શું છે? મન પર ચઢેલું મોહનું ઘેન જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી વિવેક સુખની ઓળખાણ કરવાનું સહેલું નથી. જાગૃત નહીં થાય. આસક્તિ અનાદિ કાળથી આત્માને પજવે છે. આ દુનિયામાં કોઈપણ માણસ એક વસ્તુ પર આંગળી મૂકીને કહી દારૂડીયાને એ ખબર નથી હોતી કે એનો તમાશો જોઈને લોકો હસે શકે તેમ નથી કે આ સુખ છે!દરેકને પોતાની સુખની સ્વતંત્ર ઓળખાણ છે. એ તેની મસ્તીમાં હોય છે. દારૂની મસ્તીમાં જ્યારે એ ગાંડો બને છે છે. પરંતુ એકનું સુખ બીજાનું દુઃખ પણ હોય છે. સુખ શું છે? આપણને ત્યારે બીજા સૌને તુચ્છ નજરે જુએ છે. કિન્તુ સચ્ચાઈ શું છે તેની અહંકાર ઘૂંટતા આવડે છે. નમ્રતા ઘૂંટતા ક્યારે આવડશે? ખબર તો તેને જ્યારે દારૂનો નશો ઉતરે છે ત્યારે જ પડે છે. આસક્તિનું સો માટે તો આ શક્ય નથી. પણ શક્ય બનાવવું જ પડે. જીવનમાં કામ દારૂના નશા જેવું છે. સંસારની મોહમદિરામાં જે પાગલ છે તેને અવસાદને આવકારવા જેવો નથી. વાવેતર તો આનંદના જ હોય. જોઈને સંત પુરુષો હસતા તો નથી પરંતુ તેની લાચાર દશા જોઈને તેમની અગ્નિમાં પ્રવેશતી સતી સીતા જેવી દૃઢતાથી જીવનમાં પ્રવેશ કરવો આંખોમાં કરુણા છવાય છે. પડે. વેદનાનું વાવાઝોડું પી જવું પડે. સોનેરી અને ભવ્ય અને સુખમય આકાશ આજના માનવીને તેની સાચી ઓળખ જ નથી. પોતાને ઓળખવાની સર્જનારાએ ભૂતકાળની આંગળી છોડવી પડે. ભૂતકાળ માનવીનો પડછાયો કોશિષ કરવી અનિવાર્ય છે. આજના માનવી પાસે બુદ્ધિ છે, તર્ક છે, બને તો ભલે, છાંયો બનવો ન જોઈએ. શોક અને વેદના અને દુઃખ વિચાર છે પણ તેનું કેન્દ્ર નક્કી કરેલા ચોકઠાની બહાર નીકળતું નથી. વટાવવાની ટેવ પડ્યા પછી સુખ સ્વપ્ન હોય છે, સત્ય નહીં. સુખના આજનો માનવી એમ માને છે કે પોતે પુરુષ છે, સ્ત્રી છે અથવા ભારતીય પ્રદેશમાં પ્રવેશતાં પહેલાં દુ:ખનો દેશ છોડ્યા વિના ન ચાલે. સુખને છે, અમેરિકન છેઃ પણ એમ છે? અહીંથી જ વિચારનો દૃષ્ટિકોણ એક અવસર તો આપો. બદલવાનો છે તે એ છે કે આજનો માનવી એ માત્ર પુરુષ અથવા સ્ત્રી સુખને તક આપવી જોઈએ. એમાંથી પ્રસન્નતાનો પરિમલ પ્રગટે નથી, પરંતુ કંઈક અલગ છે. છે. એ પરિમલ મવંતરોથી આપણી આસપાસ પ્રસરી જ રહ્યો છે. તમારી આપણે ખરેખર તો સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છીએ. આસપાસ ક્યારેક તો તપાસ કરોઃ કેવી સૌરભ ફેલાયેલી છે? આજનો માનવી સંકેતને પકડી રાખે છે. સુખની પાસે જઈએ સંકેતને છોડી દો. એની ભીતરમાં રહેલા સત્યને પકડો. સુખ શું છે? કાલાન્તરોથી એ શોધવા માટે મથામણ ચાલે છે. જો વિદ્યાર્થી સ્કૂલમાં ભણે છે ત્યારે તેને કોઈ નિશાળીયો કહીને બોલાવે દેહની ક્ષણિકતાની ખબર છે તો આત્માની અમરતાની ખબર પડે. છે. એ માટે પણ છે પણ સત્ય નથી. સત્ય તો એ છે કે તે વિદ્યાર્થી છે. આત્માના અમરત્વની જેને ઓળખાણ થઈ છે તે આત્માને સુખ

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528