________________
ડિસેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન ભારતના “સુવર્ણયુગ'માં થાય છે. આ રાજાઓના સુશાસન પાછળ બાબતોના નિખાંતો તેમ જ રાષ્ટ્રસંપત્તિ જનકલ્યાણાર્થે ઉપયોગમાં ભગવાન બુદ્ધે આપેલા ઉપદેશની અસર નિઃશંક હશે. (ખાસ કરીને શી રીતે લેવાય અને વિતરણ શી રીતે કરાય એનું વિશિષ્ટ જ્ઞાન ધરાવતી પોતાના મંત્રીઓની નિમણૂક કરતી વખતે) ભગવાન બુદ્ધના નિર્વાણને વ્યક્તિઓ જ દાયકાઓથી રીબાતા પ્રજાના વર્ગને પાયમાલીમાંથી બહાર ૨૫૦૦ વર્ષ વીતી ચૂક્યા છે, પણ ભારતની આજની સ્થિતિને માટે લાવી શકે. પ્રધાનકક્ષાએ સંનિષ્ઠ નેતૃત્વનો શૂન્યાવકાશ હોય એવી પણ આ શબ્દો કેટલા સાચા લાગે છે. આજે જો આપણે એવી શાસન આપણી નોકરશાહી, સામાજિક નિષ્ક્રિયતા અનિવાર્ય બનાવી દે છે. પદ્ધતિનું નિર્માણ કરી શકીએ કે જેમાં મંત્રીઓની નિમણૂક તેમની છેવટે, આપણે પ્રમુખશાહી પદ્ધતિ અપનાવવાનો નિર્ણય લઈએ કારકીર્દિને લક્ષમાં લઈને પૂરેપૂરી ચકાસણી પછી થાય તો નિ:શંક તો અમેરિકા, ફ્રાંસ અને જર્મની જેવા દેશોમાં સ્થપાયેલી આ પદ્ધતિની આપણો સુવર્ણયુગ ફરીથી આવશે. આ શક્યતા સાચી પ્રમુખીય સરકારના વિવિધ સ્વરૂપોનો આપણે અભ્યાસ કરવો પડશે. “આ દેશોના લોકશાહીમાં આપણી હાલની સંસદીય લોકશાહી કરતા અનેકગણી અનુભવો તેમજ આપણી આગવી જરૂરિયાતોને દૃષ્ટિ સમક્ષ રાખી વધારે છે.
આપણા દેશ માટે અનુકુળ હોય એવી પ્રમુખશાહી પદ્ધતિનું માળખું પરિવર્તન કઈ રીતે શક્ય છે?
આપણે ક્રમે ક્રમે કરવું પડશે. આપણા દેશ માટે પ્રમુખશાહી સરકારની અનુકુળતા વિષે ગુજરાતના પીઢ રાજકારણી સ્વ. શ્રી ચીમનભાઈ મહેતાએ પ્રમુખીય વખતોવખત ચર્ચા વિચારણા થતી રહી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ લોકશાહીનું ભારપૂર્વક સમર્થ કર્યું હતું. તેઓએ આ વિષય ઉપર પુસ્તિકા જેમાં સ્વર્ગસ્થ શ્રી વસંત સાઠે અને શ્રી અંતુલે તથા ભાજપના શ્રી પણ બહાર પાડી હતી. તેમના મંતવ્ય પ્રમાણે “હાલની પરિસ્થિતિમાં અટલબિહારી વાજપેયી અને શ્રી અડવાણી વગેરેએ પણ પ્રમુખશાહી આપણી સંસદીય લોકશાહીમાં રાજકીય રીતે સ્થિર સરકારનું શાસન સરકારની તરફેણ કરી છે. સ્વ. શ્રી રામકૃષ્ણ હેગડેએ પણ પ્રમુખીય એક જટિલ સમસ્યા બની ગઈ છે. પોતાની સત્તા ટકાવવા માટે કોઈ લોકશાહી માટે હિમાયત કરી હતી.
પણ રાજકીય પક્ષની સરકારે જાતીય પરિબળોનો ટેકો લેવો અનિવાર્ય અનેક બુદ્ધિજીવીઓ અને અગ્રણી નાગરિકો કે જેમાં બી. કે. નહેરુ, બની ગયો છે. સંસદ સભ્યો કે વિધાનસભાના સભ્યો આ ટેકા માટે જે. આર. ડી. તાતા, નાની પાલખીવાલા, અરુણ શૌરી, વાય. પી. મોટી વસુલી વડા પ્રધાને કે મુખ્ય પ્રધાને ચુકવવી પડે છે. નિયત સમય ત્રિવેદી વગેરેનો સમાવેશ થઈ શકે છે. એ સૌએ આપણા દેશની માટે કાર્યકારી વડા તરીકે સીધા મતદાન દ્વારા ચૂંટાયેલા ગવર્નર કે શાસનપદ્ધતિ માટે પ્રમુખીય પદ્ધતિનું ભારપૂર્વક સમર્થ કર્યું છે. પ્રમુખને આ પ્રકારે બાંધછોડ કરવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.
શ્રી બી. કે. નહેરુએ પ્રમુખીય લોકશાહીને સમર્થન આપતાં કહ્યું જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સચવાઈ રહે છે ત્યાં સુધી આ પક્ષો સરકારને હતું કે દેશના વહીવટી વડાની ચૂંટણી લોકો દ્વારા સીધા મતદાનથી ટેકો આપતો રહેશે.' થવી જોઈએ અને ચૂંટાયા બાદ તેઓને સંસદ બહારથી પ્રધાનપદે જ્યાં સુધી પ્રજાજનો પોતે જ મોટા પાયે હાલની પદ્ધતિ બદલવા નિયુક્ત કરવા યોગ્ય વ્યક્તિની પસંદગીની સંપૂર્ણ છૂટ આપવી જોઈએ માટે ચળવળ નહિ ઉપાડે ત્યાં સુધી હાલની પદ્ધતિમાં ફેરફાર થવો અને સંસદના સભ્યને પ્રધાન મંડળથી અલગ રાખવા જોઈએ. મુશ્કેલ છે. આ પદ્ધતિ બદલવા માટે જેમ આપણા વડવાઓએ બ્રિટિશ
શ્રી જે. આર. ડી. તાતાએ ૧૯૬૭માં બ્રિટીશ પાર્લામેન્ટરી પદ્ધતિ શાસન સામે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે ચળવળ ઉપાડી હતી તે જ જોશ, આપણા દેશને અનુકૂળ નથી એમ જણાવ્યું હતું. રાષ્ટ્રના પ્રમુખ અને ધગશ અને નિઃસ્વાર્થવૃત્તિથી આગળ આવવાની જરૂર છે. ફક્ત હાલની રાજ્યના ગવર્નર લોકો વડે સીધા જ ચૂંટાવા જોઈએ કે જેથી એ પોતાને શાસન પદ્ધતિની ટીકા કરતા રહેવાથી રશું જ નહિ વળે. આ પરિવર્તન અનુકૂળ લાગે એવા નિષ્ણાંતો વડે કારભાર ચલાવી શકે અને ધંધાદારી લાવવા માટે આપણે સૌએ ભેગા થઈને સંસદ સભ્યો ઉપર દબાણ રાજકારણીય લોકોની પકડમાંથી રાષ્ટ્ર મૂક્તિ અનુભવી શકે એવી લાવવું પડશે યા તો એક એવા પક્ષની સ્થાપના કરવી પડે કે જેનું મુખ્ય અપેક્ષા શ્રી તાતાએ વ્યક્ત કરી હતી.
ધ્યેય સત્તા પ્રાપ્ત કરવા માટે નહિ પણ હાલની પદ્ધતિમાં યોગ્ય ફેરફાર | શ્રી નાની પાલખીવાલાના મંતવ્ય પ્રમાણેઃ “દેશ સમક્ષ પડેલી પ્રચંડ કરવાનું જ હોવું જોઈએ. એ એક હકીકત છે કે આ દેશમાં સામાન્ય સમસ્યાઓ આપણા ધંધાદારી રાજકારણીઓ કદી જ નિવારી શકવાના જનતા “સેલીબ્રીટી'થી વધારે દોરવાતી રહી છે. જેમકે આંધ્રમાં જાણીતા નથી. કારણ કે એમ કરવું એમના ગજા બહારની વાત છે. સંનિષ્ઠ, ફિલ્મ સ્ટાર એન. ટી. રામરાવે તેલુગુ દેશમ નામનો પક્ષ સ્થાપી કાર્યકુશળ અને વહીવટકુશળ પ્રધાનો હોય તો જ ભ્રષ્ટાચારી અને રાજકારણમાં ઝંપલાવ્યું અને પહેલી જ ચૂંટણીમાં જંગી બહુમતી પ્રાપ્ત બિનકાર્યક્ષમ વહીવટીતંત્રની ચૂડમાંથી મુક્ત થઈ શકાય. દૂરંદેશીપણું કરી સરકાર સ્થાપી તેવી જ રીતે એમ. જી. રામચંદ્રનને ડી. એમ. કે ધરાવનાર અને રાષ્ટ્રસંપત્તિનું નિર્માણ કરવાની વ્યવહારુ સૂઝ અને સાથે મતભેદ થતાં એ.આઈ.ડી.એમ.કે. નામનો નવો પક્ષ સ્થાપી પહેલી આવડત ધરાવનાર મહારથીઓના હાથમાં દેશની લગામ મુકાય તો ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવામાં સફળતા મેળવી. (શ્રી એમ. જી. જ ગરીબીને મિટાવી શકાય. મૂડી ઉત્પાદન, વિતરણ- વેચાણ, ઈત્યાદિ રામચંદ્રનને અવસાન પામ્યાને વર્ષો વીતી ગયા પછી આજે પણ