________________
૨૬.
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૨
નાનકડા પૌત્ર-પૌત્રીને જોઈને તેમની જવાની પાછી આવી ગઈ.
રામજીભાઈ જોડે થોડાક પૈસા હતા એટલે થોડા દિવસ ગેસ્ટ હાઉસમાં એક દિવસ જમી પરવારી આખો પરિવાર દિવાનખાનામાં બેઠો હતો રહ્યા, પછી ગામમાં ૧૫૦ રૂ. ભાડાની રૂમ શોધી નાંખી. ખાવા તેમજ ત્યારે મોટા દીકરાએ પિતાને કહ્યું કે “બાપુજી, તમે અહિં એકલા રહો છો કપડાં લેવા પૈસા જોઈએ તેથી તેમણે હમાલીની નોકરી શોધી લીધી. તેથી અમે તમને બંનેને કાયમ માટે અમારી સાથે અમેરિકા લઈ જવા માટે ગુજરાત બહારથી–પર પ્રાંતમાંથી ટ્રકો માલ લઈને અડધી રાતે આવે આવ્યા છીએ.'
તેમને તે વિસ્તાર મહોલ્લો બતાવવાનો, સવારે દુકાન ખુલે ત્યારે તે ટૂકવાળો માબાપ વિચારમાં પડી ગયા, મનમાં ખુશ પણ થયા. દીકરામાં હજુ માલ ઉતારે. તેમની રાતની નોકરી જગ્યા બતાવવાની. ફરી બીજી ટ્રક આવે કળિયુગ પેઠો નથી. અમારી કેટલી કાળજી રાખે છે. માબાપની ખુશી જોઈ તેની રાહ જોવાની. ટ્રક્યાં બેસી જગ્યા બતાવી પાછા જકાતનાકા આવીને દીકરાએ કહ્યું, ‘આપણે એકાદ મહિનામાં નીકળવાનું છે એટલે પહેલાં બેસે ૨૫૦ રૂ. મજૂરી મળે. આમ તેમની નવી જિંદગીની શરૂઆત થઈ. આપણું ઘર અને જમીન વેચી દઈએ. એટલે તેયારી કરવાનો સમય રહે.” જયાબેન અને રામજીભાઈએ પોતાના વતનને ભૂલીને સુરતને વતન
આ મિલકત વેચવાની વાત સાંભળી રામજીભાઈ-જયાબેન ઢીલા પડી ગયા. માની લીધું. મજૂરી કરી, નોકરી કરી. પણ દીકરાઓની યાદ સતત આવતી. એમણે કહ્યું, “દીકરા, ક્યારેક બે પાંચ વર્ષે પાછા વતનમાં આવીએ, ત્યારે સુરતમાં એમની જ્ઞાતિના કેટલાક લોકો અમેરિકાથી આવતા તો તેઓ
ક્યાં રહીશું? અત્યારે કશું વેચવું નથી. અમને ત્યાં ન ફાવે તો અમે પાછા દીકરાના સમાચાર પૂછવા દોડી જતા. કેટલાક જોડેથી ફોન નંબર મેળવીને પણ આવીએ.”
ફોન કરતા પણ વહુ-દીકરા અવાજ ઓળખી જતા ને “રોંગ નંબર’ કહી દીકરાઓ ન માન્યા, એમણે ૨૦ એકર જમીન ૫૦ લાખમાં, ઘર ૧૬ રિસીવર મૂકી દેતા. જયાબેનના દિલને ખૂબ આઘાત લાગ્યો. દીકરાની યાદમાં લાખમાં વેચવાનો સોદો કરી નાંખ્યો. માબાપ બંને રડતા રહ્યા. બેંકમાં ઝૂરતા ઝૂરતા મોતને વ્હાલું કર્યું. રામજીભાઈ એકલા પડી ગયા. જીવનરથનું પડેલા ૧૮ લાખ પણ ઉપાડી લીધા. ઘરમાં ખેતીની ઉપજના ૭૫ હજાર એક પૈડું નીકળી જતા એમને જીવન આકરું લાગવા માંડ્યું. રૂપિયા દીકરાઓએ લઈ લીધા
અમદાવાદમાં સમજુબાની હૉસ્પિટલના પાયા નંખાતા હતા, ત્યારે જયાબેન તો દીકરા-વહુઓની લાગણી જોઈને પીગળી ગયા. માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા. રામજીભાઈ ડ્રાઇવીંગ જાણતા હતા, રામજીભાઈ-જયાબેનને દીકરાઓ પર વિશ્વાસ હતો કે અમને તેઓ સારી રીતે તેથી સુરતથી અમદાવાદ સરકારની મીલીટરીની રોજની ૩૦ ગાડીઓ, રાખશે. તેમને તો દીકરાઓ જોડે અમેરિકામાં રહેવા મળવાનું હતું-પૌત્રોને રમાડવા બધાને લાવવા લઈ જવાનું, તેમજ ટીફીન પહોંચાડવાનું કામ કરતી તેમાં મળવાનું હતું.
તેમણે ડ્રાઈવર તરીકેની ફરજ ૧ મહિના સુધી બજાવી હતી. ૨૫ વર્ષની ગામને, ગામના લોકોની વિદાય લઈ તેઓ જૂનાગઢથી સપરિવાર પરદેશ ઉંમરે તેઓ પોરબંદરથી દાંડી યાત્રામાં પગપાળા ગાંધીજી જોડે ગામના જવા નીકળ્યા. કાર સુરત પહોંચી એટલે દીકરાઓએ કહ્યું કે મુંબઈ ઍરપૉર્ટ જુવાનીયા જોડે નીકળ્યા હતા. ૮૨ વર્ષના રામજીભાઈ ભૂતકાળની યાદો રાત્રે પહોંચવાનું છે. હમણાં સુરતમાં થોડું કામ છે એટલે તમે અમારી સાથે વાગોળતા કહે છે કે ગાંધીજીની દાંડીયાત્રામાં મેં ભાગ લીધો હતો. તે મારું સુરત ચાલો. સુરત જકાતનાકા પાસે ગાડી ઊભી રાખી. રામજીભાઈ- અહોભાગ્ય છે-મેં ગાંધીજીને નજીકથી જોયા-સાંભળ્યા. જયાબેનને ત્યાં ઉતાર્યા, અને કહ્યું કે તમે બંને અહિં ઓટલા પર બેસો, આવા સ્વાતંત્ર્ય સેનાનીના વેદનાથી નીતરતા જીવન માટે જવાબદાર અમે થોડીવારમાં આવીએ છીએ. અને દીકરાઓની વાટ જોતા કલાક થયો, તેમના બંને દીકરાઓ છે. દીકરાના દીકરા ક્યારેક તો આવશે તેવી આશાની બે કલાક થયા, અને એમ કરતાં સૂર્યાસ્ત થયો, પણ દીકરાઓ ન દેખાયા. મીટ માંડીને રાહ જુએ છે. રાત પડી ગઈ. માબાપને થયું કે દીકરાઓનું કામ પત્યું નહીં હોય તેથી હમકો ખબર હોને ભી નહી દી, કાગને ડોળે રાહ જોવા લાગ્યા. ભૂખ્યા-તરસ્યા ઓટલા પર સૂઈ રહ્યા. કિસ મોડ પર લાકે તુને છોડા! કદાચ લેવા આવે તો અમને ક્યાં શોધશે, તે આશાએ રાત ઓટલા પર પીછે ન અબ કોઈ આયેગા તેરા, સૂઈને પસાર કરી.
મુડકર કીસે દેખતા હૈ મેરે દિલ સવાર પડી, દીકરાના એંધાણ નહોતાં દેખાતા, તેમનો સામાન પણ તેમની તેરા કૌન હે જો તુજે બુલાયેગા? ગાડીમાં હતો. બંને ખૂબ મૂંઝાતા હતા. જયાબેનને ક્યાં ખબર હતી જેની રાતની હમાલીની નોકરી કરી ઘેર પાછા ફરતા રામજીભાઈને એક ઉપર વિશ્વાસ કર્યો હતો, તેમના લોહીથી બનેલા તેમને કાયમ માટે ઓટલે બાઈકવાળાએ ટક્કર મારી તેમના પગે ફ્રેશ્ચર થયું. કોઈ અજાણ્યા ભાઈ મૂકીને જતા રહ્યા છે. એ જ ઘડીએ પેટના જણ્યાના સંબંધ પર તેમણે નાહી તેમને સુરતની સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા ત્યાં ઑપરેશન કરી પગમાં નાંખ્યું. ૯ મહિના પેટમાં રહીને લાતો મારી હતી તે ઓછી પડી હોય તેમ સળીયો નાંખવામાં આવ્યો. એક મહિનો ત્યાં રહ્યા. પણ પગમાં રસી થઈ દીકરા વધુ લાતો મારતા ગયા. આખરે તો માણસ જાતને ! કૂતરું પણ ગઈ. ત્યાં ભાવનગરના સેવાભાવી પોપટભાઈ જે પોતે એક પગે અપંગ રોટલો ખવરાવો તો પગમાં આળોટે, જ્યારે અહીં તો ૯ મહિના પેટમાં છે, તેમની સાથે મુલાકાત થઈ. તેઓ તેમને સૌરાષ્ટ્રમાં માનવસેવા ભાર વેઢારીને દુનિયા દેખાડી, એ જ માને ધોળે દિવસે તારા દેખાડી દીધા. હૉસ્પિટલમાં લઈ ગયા. ત્યાં થોડા વખત રહી પોપટભાઈ તેમને સહયોગ જો કે મા ભોળી હોય છે. જયાબેનને હજુ આશા હતી કે એમના દીકરા કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ (રાજેન્દ્રનગર)માં એબ્યુલન્સમાં મૂકી ગયા. તેમના પગમાં એમને મળવા જરૂર આવશે. પરંતુ એ એમનો ભ્રમ હતો, દીકરા જણીને સ્કુ નાંખવામાં આવ્યો હતો, ત્યાં પાક થઈ ગયો હતો. અહીં ડૉક્ટરે દુઃખડા લણ્યા છે, એમણે વાવ્યા હતા આંબા, પણ ઉગ્યા'તા થોર! કાઢી નાંખી ડ્રેસીંગ કર્યું, જેનાથી દુઃખાવામાં તેમને ઘણી રાહત થઈ. હાલ