________________
એપ્રિલ ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
સાતેક વર્ષ પહેલાં અમે પરિવાર સાથે આબુ ગયા હતાં, પાછા હતા, અમે જાણે કોઈ અલૌકિક અનુભૂતિમય થઈ ગયા હતા. સંતની ફરતા રસ્તામાં ઉદયપુર આવે એટલે સંત અમિતાભજીના દર્શન મૌન દેશના અમને હાલપ અને સમાધાનોની પ્રતીતિ કરાવતી કરવાની ઉત્કંઠા જાગી, સંતના ભક્ત અને મારા મિત્રો ઊંઝા હતી. એ માનસરોવરના તરંગોની દિવ્ય અનુભિતિ હતી. નતુ મસ્તક ફાર્મસીના સર્વેસર્વા ભાઈ હિતેનને (આ હિતેન પણ એક વખત કરી અમે પૂજ્યશ્રીની આજ્ઞા લઈ બહાર આવ્યા. રજનીશજી અને કિતાબોમાં મારી જેમ અટવાઈ ગયો હતો) ફોન મેં મારા પુત્રને પૂછયું કે, “તેં કેમ સવાલો ન પૂછ્યા?’ મને કરી પૂજ્યશ્રીના સ્થાનનો ફોન નંબર મેળવ્યો-0294-5132132 કહે, “પપ્પા મારા મનમાં સવાલો ઊઠે અને એ જ ક્ષણે મને અંદરથી અને પરિવાર સાથે એક સાંજે અમે ત્યાં પહોંચ્યા. પ્રવાસ દરમિયાન ઉત્તરો મળવા લાગ્યા. જાણે સંત મારી સાથે વાર્તાલાપ કરી રહ્યા મારા પુત્રે પૂછયું કે એના મનમાં પણ ઘણાં પ્રશ્નો છે, જે એ છે. હવે મારા મનમાં કોઈ સમસ્યા નથી.’ પૂજ્યશ્રીને પૂછવા માગે છે, મેં સંમતિ આપી.
ત્રીસ મિનિટની અમારી એ તીર્થયાત્રા હતી. અમે પહોંચ્યા. એક પાટ ઉપર બાળકની જેમ સ્મિત વેરતા સંત આજે આ લેખ લખતી વખતે હજી હું કેટલા પ્રશ્નો માટે કયૂઝ બિરાજ્યા હતા. અમે અમારો પરિચય આપ્યો. પૂજ્યશ્રીએ ચક્ષુ અને તો છું જ, પણ મન શાંત છે. જૈન ધર્મનો સાપેક્ષ અને અનેકાંતવાદ હસ્તમુદ્રાથી અમને આશીર્વાદ આપ્યા. મેં પૂજ્યશ્રીના ઉપર જણાવેલ મને મદદ કરી રહ્યો છે, કદાચ આજ મારી નિયતિ હશે. આવી સમજ ‘નિયતિ કી અનન્ત રેખાએં’ વિશે વાર્તાલાપ પ્રારંભ્યો. સંત માત્ર આવવી એ પણ નિયતિ જ. આપ સર્વેની પણ કાંઈ નિયતિ છે જ, અને સ્મિતથી ઉત્તર આપે. મેં મારા પુત્રને પ્રશ્ન પૂછવા ઈશારો કર્યો. નિયતિના આવા વિચારો આવવા એ પણ નિયતિ જ. આ નિમિત્તે નિયતિ પુત્રે ના પાડી. વાતાવરણમાં હિમાલયની શાંતિની અજબ-ગજબની વિશે ઘણું લખાઈ ગયું અને આપનાથી વંચાઈ ગયું એ પણ નિયતિ જ. અનુભૂતિ થઈ. લગભગ ૩૦ મિનિટ આમ શાંત સરોવરમાં અમે
Dધનવંત શાહ સ્નાન કરતા રહ્યા. પૂજ્યશ્રીની આભાના તરંગો અમને સ્પર્શી રહ્યાં
drdtshah@hotmail.com
જૈન ધર્મમાં નય વાદ T ક્રીશનચંદ ચોરડીઆ, બી.એ. (તામીલ) એમ.એ. (પત્રકારત્વ અને એમ.સી.) એમ.એ; એમ. ફિલ. (જૈનોલોજી). રિસર્ચ ફાઉન્ડેશન ઑફ જૈનોલોજીના મંત્રી, ચેન્નઈ.
| | અંગ્રેજીમાંથી અનુવાદ: પુષ્પા પરીખ
મનુષ્યના વિચારો હંમેશાં સુખ અને સત્યની શોધ પાછળ મથ્યા (૩) જૈન તીર્થકરોએ આત્મજ્ઞાન તથા વિશ્વના અનેક પદાર્થોને રહેતા જોઈએ છીએ. શારીરિક તથા માનસિક દુઃખમાંથી છૂટવાના સમજવા માટેના વ્યવહારૂ રસ્તાઓનો નિર્દેશ કર્યો છે. આત્મજ્ઞાન ઉપાયો શોધવાના અનેક પ્રયત્નો કરતો માનવી સંસારમાં અગાધ મેળવતાં મેળવતાં મનુષ્ય પોતે જે વિશ્વમાં વસે છે તેના મુખ્ય દરિયામાં ડૂબકી મારતો હોય તેમ સત્યની શોધ પાછળ આયુષ્ય પાસાઓ જેવા કે જીવ અને અજીવની બાબતમાં પણ જ્ઞાન મેળવે પૂરું કરતો હોય છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાના નાતે એની છે. બધી સમસ્યાઓ આત્મા અને શરીરને લગતી જ જણાય છે. મનુષ્યનો (૪) પદાર્થોના મુખ્ય ગુણો તેની ઉત્પત્તિ, સ્થિતિ અને લય (ક્ષય સંબંધ વિશ્વ સાથે પણ તેટલો જ છે. વિજ્ઞાન અને ધર્મ બંને સત્યની નાશ) છે. આ ગુણો સમજવા માટે એ પદાર્થનું જ્ઞાન મેળવવું જરૂરી શોધ કરવામાં પાછી પાની કરતા નથી.
છે. પદાર્થોના અનેક લક્ષણો હોય છે. કોઈ પણ પદાર્થને પૂરેપૂરો (૧) આજ સુધી હંમેશાં વિજ્ઞાન કુદરતના ક્રમની બાબતમાં જ સમજવા માટે તેના ખાસ ગુણોને જ વધુ મહત્ત્વ આપવામાં આવે શોધ કરતું આવ્યું છે. બહારની દુનિયાના ઘણા પ્રશ્નો વિજ્ઞાને હલ છે. બીજા અનેક ગુણો હોવા છતાં તેનો ઉલ્લેખ તે સમયે કરવામાં કર્યા છે પરંતુ પરમ સત્યની બાબતમાં હજુ વિજ્ઞાન ફાવ્યું નથી. આવતો નથી. આવા ગુણોને અનર્પિત કહેવામાં આવે છે. આમાં
(૨) જૈન ધર્મ એટલે જિન અથવા તીર્થ કરોનો જીવન જીવવા કોઈ વિરોધાભાસ નથી. દા. ત. દેવદત્ત નામનો માણસ એક જ માટે સૂચવેલો માર્ગ; કર્મોનો ક્ષય કરવાનો અને સાત્વિક આનંદ વ્યક્તિ હોવા છતાં તે પિતા પણ છે અને પુત્ર પણ છે. એના પુત્રની મેળવવાનો માર્ગ, મોક્ષ મેળવવાના કામમાં મદદ કરનાર ત્રણ દૃષ્ટિમાં તે પિતા છે અને તેના પિતાની દૃષ્ટિમાં તે પુત્ર છે. એવી જ મહત્ત્વના રત્નો છે-સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ રીતે એક પદાર્થ તેના સામાન્ય ગુણોની રૂએ સ્થાયી છે જ્યારે ખાસ ચારિત્ર્ય.
અમુક ગુણોની રૂએ તે સ્થાયી નથી. એનો અર્થ એ કે એક જ પદાર્થને