________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ સૂત્ર વિશેષાંક
૧૨ ૧)
லலலலலல
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા | Hડૉ. રસિકલાલ મહેતા
21 પ્રાસ્તાવિક :
મળે છે. ગુરુ અને શિષ્યનો સંબંધ જાણવા માટે આ અધ્યયન ખૂબ છે છે આ બીજું મૂળ સૂત્ર છે. મૂળ સૂત્ર તરીકે, બધાંએ આ સૂત્રનો ઉપયોગી છે.
સ્વીકાર કર્યો છે. “અંતિમ દેશના’, ‘અપૃષ્ઠ વ્યાકરણ'–અર્થાત્ ૨. પરિષહ અધ્યયન : આ અધ્યયનના આરંભે થોડું ગદ્ય છે. પૂછ્યા વિના કથન કરેલા શાસ્ત્રરૂપે આ સૂત્રની ગણના થઈ છે. ભૂમિકા રૂપે ગદ્ય છે, તે પછી ૪૬ ગાથામાં, ૨૨ પ્રકારના સમગ્ર જૈન સમાજમાં ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના પરિષદનું અને સંયમજીવન દરમિયાન અણધાર્યા કષ્ટો આવે છે રૂપે આ સૂત્ર અનોખી શ્રદ્ધા ધરાવે છે.
તેનું વર્ણન છે. આ કષ્ટોને-સમભાવે સહન કરી લેવાથી કર્મ છે પ્રભુએ પાવાપુરીમાં પોતાના નિર્વાણ પૂર્વે સોળ પ્રહર (૪૮ નાશ પામે છે, ચારિત્ર દૃઢ થાય છે. કલાક) સુધી, છઠ્ઠના તપ સાથે, ૧૮ દેશના રાજા સહિતની બાર ૩. ચતુરંગીય ? મોક્ષના સાધનભૂત ચાર દુર્લભ અંગોનું ૨૦ $ પ્રકારની પરિષદમાં, અખંડ ઉપદેશ આપ્યો. આ સૂત્ર શ્રમણ ગાથાઓમાં નિરુપણ છે. ત્રીજા અધ્યયનની ૧લી ગાથા મનનીય છે શૈભગવાન મહાવીર સ્વામીનું પ્રતિનિધિત્વ કરનાર આગમ છે. અને પ્રેરક છે. 21 સૂત્ર પરિચય:
वतारि परमंगाणि, कम्लएणीह जंतुणो। 2 આ આગમમાં ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની યાશત્ત સુ સસ્થા, સંfમ ય વીરિયં ||
પરંપરાના બધા જ વિષયોનું સમુચિત રીતે પ્રતિપાદન થયું છે. અર્થાત્ આ સંસારમાં પ્રાણીમાત્ર માટે આ ચાર અંગો પ્રાપ્ત છે ૐચારેય અનુયોગોનો અનોખો સંગમ આ સૂત્રમાં થયો છે. ૩૬ થવાં દુર્લભ છે. (૧) મનુષ્યત્ત્વ, (૨) સદ્ધર્મનું શ્રવણ, (૩) શ્રદ્ધા, શું
અધ્યયનમાં વિભાજન થયેલ આ સૂત્રની ૨૦૦૦ ગાથા છે. (૪) સંયમમાં પરાક્રમ. આ ચાર અંગો મુક્તિનાં કારણ હોવાથી ૨ ૨મુખ્યત્વે પદ્યમાં અને બીજા અધ્યયનનો આરંભ, ૧૬માં અધ્યયનમાં પરમ અંગો છે. રંગદ્ય-પદ્ય મિશ્ર તથા ૨૯મું અધ્યયન પ્રશ્નોત્તર રૂપે ગદ્યમાં મળે ૪. અસંખયું : આ સૂત્રનું ૧૩ ગાથાનું સૌથી નાનું પરંતુ છે ૯ છે. ઉત્તર+અધ્યયન=ઉત્તરાધ્યયન-નામ મળે છે.
અર્થગંભીર અધ્યયન છે. સંસાર અને જીવનની નશ્વરતા વર્ણવીને, સૂત્રનું મહત્ત્વ :
ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. છે આ સૂક્ષ અત્યંત લોકપ્રિય સૂત્ર છે-સહુ કોઈને ગમે છે. ૫. અકામ મરણ : આયુષ્ય ક્ષણભંગુર છે તેથી પૈર્યવંત વિવેકી ૨ ૨ભગવાન મહાવીરની ‘અંતિમ દેશના' હોવાથી, શ્રમણ ભગવાન માનવે સકામ મરણ, સમાધિ કે પંડિત મરણે મૃત્યુ પામવું એ જ છે &મહાવીરના નિર્વાણ દિને આ સૂત્રનો સ્વાધ્યાય થાય છે. અનેક ઉત્તમ છે. ૩૨ ગાથાઓમાં બે પ્રકારના મરણની ચર્ચા કરવામાં 8 સાધુ-સાધ્વીજીએ સૂત્રને કંઠસ્થ કરેલ છે. ચાતુર્માસ દરમિયાન આવી છે. ધર્માત્મા સહજ સમાધિભાવે શરીરને તજી દે છે અને હું ધર્મસ્થાનકોમાં, આ સૂત્રના કોઈ ને કોઈ અધ્યયનનું દરરોજના પાપ કાર્યો કરતો જીવ અસમાધિ ભોગવે છે. સૈવ્યાખ્યાન રૂપે અથવા વાંચણી રૂપે સ્વાધ્યાય થતો રહે છે. આ ૬. ક્ષુલ્લક નિગ્રન્થીય: જૈન સાધુના સામાન્ય આચાર-વિચારનું ૨ હૃઆગમ પર અનેક ટીકાઓ લખાઈ છે, વિવિધ સંપાદનો મળે છે. એકથી ૧૭ ગાથામાં વર્ણન કર્યું છે. આરંભે મૂર્ખ કોણ, વિદ્વાન કોણનો છે દેએક ચડિયાતા અધ્યયનો, મહાન ઉપકારક બની રહે છે.
પરિચય આપ્યો છે. અવિદ્યા કે આસક્તિ એ જ સંસારના દુઃખોનું છે અધ્યયન સાર:
મૂળ છે. સંયમ માર્ગનું યથાર્થ પાલન કરનાર તરી જાય છે. પરમ છે આ સૂત્રના ૩૬ અધ્યયનનો સંક્ષિપ્ત સાર, આગમની સુખ પ્રાપ્ત કરે છે. વિશેષતાનો પરિચય કરાવી ભાવોની વિશુદ્ધિ માટે અમૂલ્ય બની ૭. એલય (બકરો): સંસાર આસક્ત જીવોની દુર્દશાનું માર્મિક છે ૨રહેશે.
ચિત્રણ બકરાના દૃષ્ટાંત દ્વારા દર્શાવ્યું છે. ૩૦ ગાથાનું આ છે છે ૧. વિનય અધ્યયન : પ્રથમ અધ્યયનની ૪૮ ગાથા છે. વિનય અધ્યયન, ધર્માચરણથી થનાર શુભફળનું વર્ણન દર્શાવે છે. ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. જે ગુરુની આજ્ઞાનું પાલન કરતો ૮. કાપિલિય અધ્યયન :- આ અધ્યયનમાં કપિલ કેવળીના છે હોય, ગુરુના મનોભાવ સમજીને તેમના કાર્યો કરતો હોય તેને દૃષ્ટાંતથી, સાધકને નિર્લોભ થવા ફરમાવ્યું છે. ૨૦ ગાથાઓમાં શ્રેવિનીત શિષ્ય કહ્યો છે. ઉપરાંત, અવિનીત શિષ્યના દોષનું વર્ણન કંચન અને કામિનીના ત્યાગથી, લોભના ત્યાગથી કેવળી થઈ ૨ லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலஜ
லலல